Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 567
________________ વ્યાસ ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ ત્રિકમલાલ ઇચ્છાશંકર (૧૯૮૮) એમનો વિવેચનસંગ્રહ છે. ‘સકલા અને ધર્મકલા' (૧૯૮૫) મધ્યકાલીન ગુજરાતીની કેટલીક કૃતિઓનું, એમન અભ્યાસખ હિતનું પદો છે, વ્યાસ ચંપકલાલ ડાઘાભાઈ ૨-૯-૧૯૧૧): વિ. જન્મ બા [, વલસાડમાં. બી.એ. ખેતીનો વ્યવસાય. ‘ઉષામાં ઊગેલાં’(૧૯૩૭), ‘અંતરને ઓવારે’(૧૯૪૪),‘(બદલ’ (૧૯૬૫) જેવા કાવ્યસંગ્રહો તથા ખંડકાવ્ય ‘પલ્લવ’(૧૯૬૦) એમના નામે છે. વ્યાસ ચીમનલાલ ચાભાઈ(૩૦-૧૧-૧૯૦૩, ૧૮-૧૨-૧૯૮૭), વિ. વતન મહેમદાવાદ, એમ.એ., એલએલ.બી. ફ્રેન્ચ જર્મન ભાષાઓના પણ અભ્યાસી, સુરતની લો કોલેજમાં અધ્યાપક અને 4. 2.2.2. એમની પાસેથી 'વાંક'(૧૯૬૯), 'વમળ' (૧૯૩૧) અને ‘વંટોળ'(૧૯૭૫) જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. ના ઉપરાંત કાયદાવિષયક પ્રમાણભૂત પુસ્તકો પણ એમણે લખ્યાં છે. ચં.ટા. વ્યાસ ચીમનલાલ લો, નિરાકર’: કાવ્યસંગ્રહ ‘ધારી’(૧૯૬૪)ના કર્તા. પાસે ચુનીત્રાબ કાશીનાથ : (૧૯૦૯)ના કર્તા, 2.2.8. ‘ત્ર્યંબકશ્વર મહાદેવના ગરબા .. વ્યાસ છેલશંકર : ગાંધીચીંધ્યા સત્યાગ્રહમાં પણ હિંસાનું ઔચિત્ય પ્રમાણવા મથતી નવલક્થા ‘દાવાનળ’(૧૯૩૫)ના કર્યાં, ... વ્યાસ જટાશંકર દયારામ : શબ્દની શકિતઓને નિરૂપતી વ્યાકરણપુસ્તિકા 'શક્ષકનો’(૧૮૮૯૬ના ર્ડા. ... વ્યાસ જટિલરાય કેશવલાલ,‘બાંટવા’(૧૫-૫-૧૯૧૩): કવિ. જન્મ રાજ્કોટ જ્ઞાના કોટડાસાંગાણીમાં, ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. પશ્ચિમ રેલવેમાં ઑોડિટર. એમના સંગ્રહ ‘કાવ્યાંગના’(૧૯૪૫) નાં ગીત અને છંદાબહ કાવ્યોમાં પ્રણય મુખ્ય ભાવ છે; તો ‘સંસ્પર્શ'ની ગીતરચનાઓમાં પ્રભુભકિત અને માનવપ્રેમના તથા ગઝલામાં જીવનની નિરાશા અને વિષાદના ભાવ મુખ્ય છે. જગા. ખાસ જારીકર ગણપતરામ : સ્વ. સો. મૌરીને વનઝરમર'ના કર્તા. Jain Education International ૨... વ્યાસ જયંત અંબાશંકર(૯ ૨-૧૯૪૨) : નવલકથાકાર, નાટયકાર, વિવેચક. જન્મ પેારબંદરમાં. ૧૯૬૩માં બી.એ., ૧૯૬૫માં ૫૫૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ એમ.એ., ૧૯૭૨માં પીએચ.ડી. ૧૯૬૭થી ૧૯૭૫ સુધી ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૬-૭૭માં ભાયાવદરમાં કોલેજના આચાર્ય. ૧૯૭૮ થી ભાવનગર યુનિવર્સિટીમાં ગુખ્યનીના અધ્યાપક. તેમની પાસેથી નવલકથા ‘તલપુર’૧૯૬૯), વિવેચન સંશોધનલેખોનો સંગ્રહ 'ભિય'(૧૯૭૩), પીએસ.ડી. માટેના પ્રા. મુનશીની ઐતિહાસિક નવલક્પાનો’(૧૯૩૫), છૅ. ઈશ્વરલાલ ર. દવે સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણીનું પથમ પુસ્તક ‘ગરવ’(૭૫) અને ત્રીધનાટક જે કોઈ પ્રેમ સ અવતર’(૧૯૨૯) ગળ્યાં છે. જ. વ્યાસ જશવંતલાલ ભાઈશંકરે : પદ્યકૃતિ ‘શકિતસાગર’ન! કર્તા. 2.2.8. વ્યાસ ોિન્દ્ર ઈશ્વરલાલ ડાયાલીક અગરનું નું સરણ કરતી કાવ્યપુસ્તિકા ‘અગ્નિજવાળા’(૧૯૫૨)ના કર્તા. .. વ્યાસ જિતેન્દ્ર કાલિદાસ (૫-૧૧-૧૯૪૩) : કિવ. જન્મસ્થળ ચાણસ્મા, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં, ૧૯૬૪માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૬માં મ.. પછી ચાણસ્મા હાઈસ્કૂલમાં ચાક. એ જ વર્ષે પાટણની કોલંકી જાડાઈ અદ્યપર્યંત ત્યાં જ અધ્યાપક. ગીત, ગઝલ, છાંદસ, સોનેટ તેમ જ અછાંદસ રચનાઓને સમાવતો તથા સંસ્કૃત અને ગુજરાતીની પરંપરાવાદી ચિતાની ટીકનીક ગર દર્શાવતો કાવ્યસંગ્રહ ‘ભમ્મરિયું મ’(૧૯૮૨) એમણે આપ્યો છે. શોમાં એકલા અને તળપદી ભાષા ધ્યાનાકડું છે; તો પરપરાની રીતે આલેખાયેલ પ્રેમનાં વિવિધ સંવેદન આસ્વાદ્ય છે. મ.પ. વ્યાસ જેઠાભાઇ નાગરભાઈ : પદ્યકૃતિ ‘રામદેવ યાત્રા પગપાળા સંઘની સચોટ કહાની’(૧૯૬૫)ના કર્તા. 2.2.2. વ્યાસ જયંકર નિંદામ : પદ્મતિ ા વાળી માતા : મહાલકનીનો જાત્રામાં વાગેલી આગનું વર્ણન’(૧૮૯૨)ના કર્તા. ૨... વ્યાસ જેરશંકર માધવજી : 'વિશ્વવૃંદા નાટકમાં ગાયા'(૧૯૧૩) -ના કર્તા. ..દ. વ્યાસ ડાહ્યાભાઈ છગનલાલ : શિવમહિમાં શર્માની નાર (૧૮૮૫)ના કર્તા. ૨.ર.દ. ગ્લાસ ત્રિકમલાલ ઇચ્છાશંકર : પદ્યકૃતિ વરસાદી વિદ્યાપ’ (૧૯), 'મવેધ’(૧૯૬૩) તથા પાંસદ કડીમાં પે ‘સુરેખાહરણ’(૧૯૯૭)ના કર્તા, For Personal & Private Use Only ૨.૩.૬. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654