Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પત્રિકા ‘રોહિણી’ શરૂ કરેલી, જે થાડા ચમકારા પછી અસ્ત થઈ ગયેલી.
એમણે કાવ્યા, ટૂંકીવાર્તાઓ, લલિતનિબંધો આદિ સર્જનાત્મક માર્જિન્યથી લેખનન કરવા. એમનાં કેટલાંક કાવ્યો ચેતન”માં પ્રગટ થયાં હતાં. દેખાવે ગંભીર લાગતા હોવા છતાં તેઓ માર્મિક વિનોદ જન્માવી શકતા અને પોતાને ભાગે પણ નિર્મળ હાસ્ય નિષ્પન્ન કરી શકતા એ એમના ‘વિને દકાન્ત'ના નામથી લખાયેલા સંખ્યાબંધ લલિતનિબંધોથી સમજાય છે. એમનાં પ્રારંભનાં લલિતનિબંધ, ટૂંકીવાર્તાઓ અને સંવાદો ‘પ્રભાતના રંગો’(૧૯૨૭)માં ગ્રંથસ્થ થયાં છે. ‘નાજુક સવારી’(૧૯૩૮),‘ઊડતાં પાન’(૧૯૪૫) અને ‘દરિયાવની મીઠી લહર’(૧૯૬૫) એમના લિલતિનબંધોના ગશથી સંગ છે.
એમણે 'ચેતન'થી. જે વિવેચક કારકિર્દીનો પણ આરંભ કરવા અને તેય રમણભાઈ નીલકંઠના પરિષદ-પ્રમુખ તરીકે અપાયેલા વ્યાખ્યાનની ટીકારૂપે ‘ડિટિક’ના ઉપનામથી લખેલા આક્રમક લેખથી. એમનાં પછીનાં વિવેચનોમાં પણ આ સાક્ષરી પત્રકાર ત્વના પ્રભાવને કારણે સાયરોધિત વિદ્રત્તા, જ્યારે અને શિશ્નો ઉપરાંત પુત્યુત્સા અને પ્રહારશકિત સતત પ્રગટ થતાં રહ્યાં છે. એમનાં વિવેચનોમાં રોમેન્ટિક પ્રતિભાને કારણે ના પણ આવી છે. દર્શન'(૧૯૩૫) અને “બઈ અને કેતકી’ (૧૯૩૯)ના વિવેચનલેખોમાં વિત્તા સાથે શિ, બૌત્ર, ચેતનત ને પ્રાંત શૈલીછે. ‘તતકનું સાહિ’(૫૫)માં એમની સંશોધનમૂલક વિવેચના છે. નીલમ અને પોખ (૧૯૬૨), 'માણેક અને કીક’(૧૯૬૩), માની અને પરવાળા (મરણોત્તર, ૧૯૮૩), 'રા અને પૂના’(મરણોત્તર, ૧૯૮૪) એ ગ્રંથોમાં પણ એમના વિવેચનની ઉપર્યુંકત સર્વ લાક્ષણિકતાઓ પ્રગટ થવા ઉપરાંત સમગ્ર ગુજરાતી સાહિત્યનાં મુખ્ય-મુખ્ય નવલોની સમીક્ષાઓ થઈ છે. એમના આ વિવંચનસૂયામાં કેટલાક પાશ્ચાત્ય સર્જકો અને નર્મદથી નારંભીમહત્ત્વના ગુજરાતી સર્જકોનું મૂલ્યાંકન થયું છે. કેટલાક લેખો સંસ્મરણાત્મક છે છતાં વિવેચનએ શિણો નથી તેમ સાંસ્કૃતિક દૃષ્નિ અદ છે. ‘લીલાંસૂકાં પાન’(૧૯૪૩)માં નર્મયુગ વિશેના સંશોધનાત્મક લેખો છે, તો નાનાગાર ચિની વન’િ(૧૯૫૭)માં વિ વિશેનું હભાવયુક્ત શ્રી વિવેચન છે. શૈીમનન' મરણોત્તર, ૧૯૪૫)માં પ્રમુી'નાં પૃષ્ઠો પર કેવળ સાહિત્યિક નહિ, સાંસ્કૃતિક ઘટનાઓ વિશેનું એમનું પ્રગટ થયેલું મિતાબારી અને મૂલગ્રાહી ચિંતન ગ્રંથસ્થ થયું છે. એમનું સૌથી યશસ્વી વિવેચન કાર્બ છે : “ગુજ્જતી સાહિત્યની રૂપરા'(૧૯૪૩), સેઇમ્બરીની શૈવીછા ચયનું આ પુસ્તક નિરૂપણનો ગોઘવ અને વિષયના સર્વંગ્રાહી મૂલ્યાંકનને કારણે ગુજરાતી સાહિત્યને ઇતિહાસ આલેખતા રાધામાં નોખું છે. આ ગ્રંથની સંધિત સંવર્ધિત આવૃત્તિ (ભા. ૧ : ૧૯૬૫, ભા. ૨ : ૧૯૬૭, ભા. ૩: ૧૯૭૩) પ્રગટ થઈ છે.
એમણે લખેલી નવલરામની જીવનકથા ‘શુક્રતારક’(૧૯૪૪) અને ‘શિવનન્દન કાશ્યપના ઉપનામથી લખેલી આત્મકથા
Jain Education International
વૈદ્ય વિશ્વનાથ પ્રભુરામ -- વૈદ્ય સુશીલા ૫. યા.
‘વિનાયકની આત્મળા' (૧૯૬૯) અલ્પ ત્રિવેખમનાં ઉદાહરણો છે. ભાવનગર રાજયના દીવાન ગૌરીશંકર ઓઝાનું એમણે લખેલું વનરિત્ર "સૌને મંત્રીશ્વર’(૧૯૫૯) શાસ્ત્રીય પદ્ધતિનું ચરિત્રલેખન છે. ‘ઋગ્વેદકાળનાં જીવન અને સંસ્કૃતિ’(૧૯૪૧) અને ‘અર્વાચીન ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન’માં એમની શૈલી ગંભીર અને વસ્તુગામી રહી છે; તે ‘ખુશ્કી અને તરી’(૧૯૩૩)માં રોજનીશીરૂપે લખાયેલાં પ્રવાસવર્ણનો છે. પહેલું પાનું”(૧૯૩૬)માં ગીતોનાં સૂત્રો ઉપર મનનાત્મક લેખો છે. ‘અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયા'(૧૯૩૨) ગ્રંથાલય શાસ્ત્રનું, તે ‘મનુષ્યવાણીની ઉત્પત્તિ અને વિકાસ’ ભાષાશાસ્ત્રનું પુસ્તક છે. ‘પારસના સ્પર્શે’માં કેટલાક સંવાદો, નિબંધિકાઓ અને વાર્તાઓનું પુનર્મુદ્રણ છે.
‘નર્મદ શતાબ્દીગ્રંથ’(૧૯૩૩) અને ‘મનપસંદ નિબંધ’ (સાહિત્ય અકાદમી, નવી દિલ્હી; ૧૯૭૦) એમનાં નોંધપાત્ર સંપાદનો છે. ‘એક ક્રાંતિકારની આત્મકથા'- ભા. ૧,૨(૧૯૩૨, ૧૯૩૩) રાયન વિવી માટે કોપાનનો મ વૃત્તાંતના સંક્ષિપ્ત અનુવાદ છે. ‘દૃષ્ટિપરિવર્તન’(૧૯૩૪)માં લિયા તોલ્સ્ટોયના ધર્મવિષયક છ પત્ર અને નિબંધોનું પ્રવેશ સાથેનું ભાષાંતર છે; તે 'મિલ'(૧૯૬૨) શ્રીમુખ વૈદ્ય વે કરેલો ‘મોબીડિક’નો અનુવાદ છે.
.
વૈદ્ય વિશ્વનાથ પ્રભુરામ (૨૬-૨૧૮૬૩, ૧૧-૧૨-૧૪) વિવેચક, વન પરિત્રકાર. જન્મ પોરબંદરમાં મુખ્યત્વે મુંબર્ગમાં કેળવણી. ૧૮૯૩માં મેટ્રિક ૧૯૯૫માં બી.એ. ૧૯૬૧માં કાયદાના અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડગમન. ૧૯૦૨માં ઓરિએન્ટલ કોંગ્રેસમાં જોડાયા. ૧૯૦૪માં બૅરિસ્ટર થઈ મુંબઈ હાઈકોર્ટમાં જોડાયા. ૧૯૦૮માં મુંબઈમાં ઠંડુ ફાર્માસ્યુટિકલ વર્ક્સ લિમિટૅડની સ્થાપના. બે વાર જર્મનીનો પ્રવાસ. સંસ્કૃત ભાષાના જાણકાર. વૈદ્યવિદ્યામાં પ્રવીણ, ૧૯૩૪માં ૧૯૬૨માં પ્રાચ્યવિદ્યા પરિષદના ગુજરાતી વિભાગના અધ્યક્ષ.
-કોડ લારંગનું નચરિત્ર’(જન્મ) ઉપરાંત “વાંનદર્શન’ (૧૯૦૦), ‘અદ્વૈતામૃત’(૧૯૦૪), ‘ન્યાયસાર’(૧૯૮૯) વગેરે એમના ગ્રંથો છે.
વૈદ્ય વિશ્વનાથ વિઠ્ઠલ નવકથા ચંદ્રપ્રભાત્રિ નવા ‘સાવિત્રીચરિત્ર નાટક’ (અન્ય સાથે, ૧૮૯૫)ના કર્તા.
મુ.મા.
વૈદ્ય સુશીલા પ્રા., ‘કમલ વૈદ્ય’(૧૫-૪-૧૯૨૦) : કોવ. જન્મ વડોદરા જિલ્લાના પાદરામાં. વડોદરાથી મૅટ્રિક. અમદાવાદથી બી.એ. પહેલાં વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં, પછી મુંબઈ ઘાટકોપરની ગુરુકુળ શાળામાં મુખ્યશિક્ષક. ત્યારબાદ રાજકોટના શ્રીવલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત બાલ અધ્યાપન મંદિરમાં મુખ્યશિક્ષક. પછી નિવૃત્ત.
‘પ્રતીતિ’(૧૯૬૬) અને ‘ઉજજવલ શર્વરી’(૧૯૮૬) કાવ્ય
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૪૯
For Personal & Private Use Only
www.jainelibrary.org