________________
પીરોજશાહ મહેરજી- પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ
એમણે પયગમ્બર ૨છે. (પ- જીવનચરિત્ર કસૂલે ચરબી એટલે મહમ્મદ પયંગબર• જીવનવૃત્તાંત(૧૯૧૦) તથા પ્યારા નબીજી (૧૯૨૦) જેવાં ચરિત્ર ઉપરાંત ‘ઇસ્લામી નીતિશ' (૧૯૧૨), ‘જાગે અને જ' (૧૯૧૭), 'શું ઇસ્લામ રાક્ષસી ધર્મ છે?” (૧૯૨૫) જેવાં ધમાંviધી પુસ્તકો 1માં છે.
નિ.વે. પીરોજશાહ મહરજી (11 ૩૪, ૧૯૮૨) : નિલાંયલેખક. વ્યવસાયે પત્રકાર. ‘મુંભઇ રામાચાર'ના તંત્રી. દાતે હિદ', 'સૂર્યોદય માહકોપ એ. પક, રીમની પાસેથી ‘ષ્ઠિરોડને નિબંધ', ‘અમેરિકાની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨) તથા ‘હિંદુસ્તાનમાં મુસાફરીની કેટલીક નોંધે' જેવાં પુસ્તકો મળ્યાં છે.
નિવે. પીળું ગુલાબ અને હું (૧૯૮૫) : લા'માં દડકરનું અંકી નાટક. - હ -ભનયની તીવ્રતાને લીધે એક તબક્કો વાર-તવિક જીવન
અને અભિનયની થઈ જતી ભેળસેળ થી સર્જાતી અંકલ મન:રિ-યંતિ ના ટકની અભિનેત્રી નાયિકા રાંધ્યા અને સ્ત્રી નિર્માતાનાં
| પાત્રા દ્વારા સુચાટ -Jાલેખન થયું છે. સ્ત્રી-નિર્માતાના પાત્ર દ્વારા સૂત્રધાર રૂપે પાત્રા, પ્રેક્ષકો અને દિગ્દર્શકને થતાં સીધાં સંબોધન -- કે તેનાથી સાં ના નાવવિપે નાટકમાં એક વિશિષ્ટ રચના - તરહુ નિપાવે છે. નાદ્યનવેળાની લેખન, અભિનય અને (દાદર્શનની એમ ત્રિવિધ ચેતનાની સંકુલતાને પર્યાપ્ત નાટક્ષમના સહત થનું નિરૂપણ કૃતિને નોંધપાત્ર બનાવે છે.
(૧૯૪૪), “નંદીસૂત્રમ્ ' (૧૯૬૬) વગેરે એમના સંશોધનરાંપાદનના ગ્રંથો છે.
નિ.વ. પુનાવાલા જહાંગીર ન. : પ્રસંગકથાઓ નિરૂપની કૃતિ 'મનગમતી મજાહ'ના કર્તા.
નિ.વા. પુનિત મહારાજ : જુઓ, ભટ્ટ બાલકૃણ માઈરાંકર. પુરબિયા નારણસિગ પ્રતાપસિહ : “દેશાનદાર નાટકના રાંક્ષમ સાર અને તેનાં ગાયન’ના કર્તા.
નિ.વી. પુરાણિક દેવકૃષણ હરજીવન : ‘કુન્દકળા નાટકનાં ગાયના'(૧૯૧૮) તેથી રૂકમાંગદ એકાદશી નાટકનાં ગાયન' (૧૯')ના કર્તા.
પુરાણિક મણિલાલ મા. : ‘કદાબદ્રીની યાત્રા'(૧૯૫૮) તથા જૂરીદાસના પરિચય સમેતનાં એમનાં તથા એમના શિષ્યનાં ભજનોનું સંપાદન ‘નૂનૂરી' (૧૯૪૬)ના કર્તા.
પુરાણિક રાજેન્દ્ર સી. : રાષ્ટ્રભાષા કાશ' (૧૯૫૮)ના કર્તા.
પુણ્યવિજયજી મુનિ (૨૭ ૧૮ ૧૮૯૫, ૧૪ ૬ '૯૭૧): સંશાધક, સંપાદક. જન્મ ખેડા જિલ્લાને પડવંજ ગામમાં. મૂળ નામ મણિલાલ ડાહ્યાભાઈ દોશી, મુંબઈમાં અંગ્રેજી છ ધોરણ સુધીને
ભ્યાસ. ૧૯૦૯ માં જૈનધર્મની દીક્ષા. પછી રરકૃત-પ્રાકૃત ભાષારાહિમના તલસ્પર્શી અભ્યારા, લીંબડી, પાટણ, છાણી, જેસલમર અને અમદાવાદના હસ્તપ્રતભંડારોની નોંધપાત્ર વ્યવસ્થાલક્ષી કામગીરી અને ૨ોનું કુશળ રાંચાલન. દર-પ્રતાની માહિતીપૂર્ણ યાદીઓનું પ્રકાશન. નાગરી લિપિનાનિષગત.૧૯૧૯માં અમદાવાદ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૬૧માં કાશમીર ખાન! ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ટ્રન્સના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ. ૧૯૭૦માં અમેરિકાની
ઓરિએન્ટલ સોરાયટીના માનાર્ડ સભ્ય. પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ મુંબઈમાં અવસાન.
એમની પાસેથી નિબંધાત્મક કૃતિ ‘ભારતીય જન કમાણ-સંસ્કૃતિ અને લેખનકલા’, ‘જેસલમેરની ચિત્રસમૃદ્ધિ' (૧૯૪૪) અને ‘કપર ત્ર' (૧૯૪૪) મળ્યાં છે. 'કૌમુદી મિત્રાનંદ’ (૧૯૧૭), ‘પ્રબુદ્ધ રોહિણેય નાટક' (૧૯૧૮), “ધર્માભ્યદય - છાયા નાટક (૧૯૧૮), ‘એન્દ્રરસ્તુતિ ચતુર્વિશતિકા' (૧૯૨૮), 'વસુદેવ હિ૭િ” (૧૯૩૦-૩૧) ‘હત્ -કપ' (૧૯૩૩-૧૯૫૨), 'કથારત્નકોપ”
પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ (૨૬-૫-૧૮૯૪, ૧૧-૧૨-'૧૯૬૫) : ગદ્યકાર. જન્મ સુરતમાં. વતન ભરૂચ. પ્રાથમિક કેળવણી ભરૂચમાં. ૧૯૦૯માં મૅટ્રિક. ૧૯૧૩ માં ફિઝિકસ અને કેમિસ્ટ્રી સાથે બી.એ. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના આરંભક અને પરસારક. ૧૯૨૨ થી અવસાનામત પોંડિચેરીમાં યોગસાધના.
વાર્તાસંગ્રહ ‘દર્પણના ટુકડા' (૧૯૩૩) અને ‘ઉપનિષદના વાતા' (૧૯૫૮) ઉપરાંત એમણે ‘મણિલાલ નભુભાઈ ત્રિવેદીનું જીવનચરિત્ર' (૧૯૫૧) અને ‘શ્રી અરવિજીવન' (૧૯૬૬) જેવાં ચરિત્રો આપ્યાં છે.
સંસ્મરણાથી ભરપૂર પ્રવાસવર્ણનમાં ‘ઇ બ્લન્ડની સંસ્કારયાત્રા' (૧૯૫૭), 'પથિકને પ્રવાસ-વીસ વર્ષ પછી' (૧૯૫૯), દક્ષિણ આફ્રિકાને પ્રવાસ પથિકની સંસ્કારયાત્રા' (૧૯૬૬) વગેરે ઉલ્લેખનીય છે. વિદ્યાર્થીઓ, સહકાર્યકર્તાઓ અને સાધન લખાયેલા ‘પથિકના પત્રો' : ૧-૨-૩ (૧૯૩૮-૧૯૩૯), 'પત્રની પ્રસાદી' (૧૯૫૯), વિનદાત્મક તથા આધ્યાત્મિક દૃષ્ટિએ કાવ્યચર્ચા કર સુંદરમ્ પરના પત્રને સંગ્રહ ‘પત્રસંચય' (૧૯૬૪), ‘પુરાણીના પત્રો' (૧૯૬૮) વગેરે એમનું પત્રસાહિત્ય છે. ઇતિહાસ, સાહિત્ય અને અધ્યાત્મને લગતા નિબંધસંગ્રહોમાં 'પથિકનાં પુષ્પો (૧૯૩૨, ૧૯૩૯), ‘ચિંતનનાં પુષ્પો': ૧-૨-૩ (૧૯૬૨-૧૯૬૪), ‘સમિત્પાણિ' (૧૯૫૬) વગેરેને સમાવેશ થાય છે.
શ્રી અરવિંદના કાવ્યવિચારો પર પ્રકાશ પાડતું પુસ્તક સાહિત્યની પાંખે' (૧૯૫૯), ભારત, ચીન, જાપાનની કલા તથા કલા અને યોગની ચર્ચા કરતું ‘કલામંદિરે' (૧૯૬૦), 'શ્રી અરવિંદનું કાવ્ય
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org