________________
પિત્તળવાળા એમ. એન. -- પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન (મૌલાના પીર)
પિત્તળવાળા એમ. એન. : 'ગન કાગળ'(૧૯૧૩)માઢકનો કર્યાં.
નિ.વા.
પિનાક : જુઓ, પ્રજાપતિ કાળિદાસ ફૂલાભાઈ. પિયાસી (૧૯૪૦): સુન્દરમ્ ના ટૂંકીવાર્તાઓનો સંગ્રહ, પ્રગતિવાદ
અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રાના વિરોધસામ્યથી શિક્ષણની તીણા પતી જતા સંગ્રહની વાર્તાઓ ગુન્દરમ્ ન વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અચિન વર્ગની કોઈએક ઘટના ના પાત્રની આસપાસ તે સબથી પેાતાનું વાર્તાવિશ્વરચે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માંસમાજના ભદ્રાસમાં પ્રત્યેષ્ઠી દરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂકવ્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા કરે છે. ‘માને ખાળે’ની સામગ્રી અને એની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. “પાર્ડના પ્રયાસ' અને ‘પની' પણ નોંધપાત્ર વાર્તાઓ છે. શિષ્ટ-અશિ। નિરૂપણમાંથી ઊંચા ઊઠતા વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખા તારવે છે.
ચં.ટા. પિલચર એઝદિયર નાદરશાહ : કથાકૃતિ ‘ખૂને ગિર'ના કર્તા. નિ.વા. પિન (૧૯૫૩): ચિમનલાલ ત્રિવેદીનો પિંગળસ્વાધ્યાય. છંદશાસ્ત્ર જેવા કઠિન વિષયને વિદ્યાર્થીભાગ્ય બનાવવાની નેમથી થયેલ આ અભ્યાસમાં પિંગળ-પરિચય, પારિભાષિક શબ્દાવલિ તેમજ વિવિધ અક્ષરમેળ, રૂપમેળ, સંખ્યામેળ અને માત્રામેળ છંદોની સરળ વ્યાખ્યા તેમ જ સષ્ટાંત સમજ અપાઈ છે. પૂર્વ સૂરિઓએ કરેલી છંદચર્ચાનાં સુભગ તારાનો સમાવેશ એ આ અભ્યાસનું જમાપાસું છે.
...
પી. એન. કથાકૃતિ ‘પરગજુ મિત્ર’(૧૮૮૭) અને ‘લાલાતાણ અચવા મૂર્ખ મથુરભાઈ (૧૮૮૭) ના કેતાં.
નિવાર પી. બી. પી. ∞ વાર્તા 'ચત્ર ધણીની મુર્ખ બાયડી યાને ખૈરો મારો દોસ્ત'(૧૮૮૭)ના કો.
નિ.વા.
પીજામ : જુઓ, મર્ઝબાન દ્વારા જહાંગી
પીટીટ મોદજી નરવાન (૧-૧-૧૮૫૬,૧૮-૩-૧૮૮૬) : શિવ અને કહેવતકોશકાર. જન્મ મુંબઈમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલ અને બોમ્બે પ્રોપ્રાયટરી સ્કૂલમાં, ૧૮૭૫માં મૅટ્રિક. પિતાની ચિપ નોરિએન્ટલ પિનિંગ એન્ડ વિવિંગ કંપની સાથે સંલગ્ન
‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’(૧૮૯૨) એમનો મરણો ાર કાવ્યસંગ્રહ છે. એમાં પ્રકૃતિ અને પ્રભુપ્રેમ દાખવતી વર્ણનાત્મક
૩૭૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
પાશ્ચાત્ય વિસ્તારીનીાદી,સરળ પણ પરૌં બે લીની બૅટરી કવિતા છે. સંગ્રહનું ‘મારી મહ વ ાં.માં ચા ન પડ ૩,૧૩૮ પતિનું ગ કાવ્ય છે. પિયરના નાની અસરથી પ્રાસરહિત બ્લેન્કવર્સ અખતરો એમણે અહીં સૌપ્રથમ કો છે. શેખસાદી ર્યનનાં ચારે બાબા મો પાનુવાદ મરણોત્તર પ્રગટ થયો છે. એમણે જ્ઞાત્રિમાં પ્રગટ કરંગ કહેવતો કહેવતમાં ૧૯૯૩ નમે મસાન પ્રસિદ્ધ થઈ છે. રીમાં ગુજરાતીમાં વપરાતી વન, દેશ દૃષ્ટાંતરૂપોની સાથે બીજી ભાષાની કહેવરા પા લન રૂપે અપાઈ છે.
માં
ની
ધમા
પીટીટ ફરામજી દીના,છ, મુંબઈથી ચેપ ની વચ્ચેની નોંધપત્રીકા ઈયાને તા.૧૨મી મેએથી તા.૨૨મી નવેમ્બર ૧૮૮૧ સુધી યુરોપના જુદા જુદા દેશ તરફ કરેલી મુસાફીની નોંધ' (૧૮૮૩) ના કર્તા.
ર
પીઠડવાળા દુર્ગંજી પી : માનવનાનું મહત્ત્વ વર્ણવી નિહ મક કૃતિ ‘મનુષ્યપણું”” ૨(૧૯૩૧)નાં કર્યાં. [7]
પીઠાવાળા મહેર માણેક 'બકાને યાં દાર' માં કર્યા.
મ
પીતર પુંજા ભક્તિવિષયક ગીતાનો સાથે 'ગોત’(૧૯૨૫)ના
કર્તા.
નિવાર પીતામ્બર નરશી : પદ્યકૃતિ ‘માધવપુરની ખેંચતીથી તથા પીતાંબરપા’(૧૯૧૪)ના કર્તા. (.વા. પીતામ્બર પુરુષોત્તમ ૧૮૪૯, ૧૦૫): વાર્તાકાર, ભાપાતા, સંસ્કૃત સાહિત્યના જ્ઞાતા.
એમની પાસેથી મેચિંતા' અને અન્ય ભાષાંતરિત કૃતિનો ‘પંચદશી’, ‘સુંદરવિલાસ’, ‘વિચારચંદ્રોદયરત્નાવલી’, ‘સર્વાત્મભાવપ્રદીપ', 'બેધરનાર', 'ડબનાવેલો, કારચારદર્પણ' વગેરે મળી છે,
** પીપલિયા એલ. પી., સુધાક’: લોકવાર્તાઓ પર આધારિત, પ્રેમ દીવિષયક કળાઓનો સૌગ્રહ 'પારસમણિનાં પારખાં'(૧૯૮૨) અને સંપાદન ‘ગુજરાતના પ્રજાપતિઓ : એક અભ્યાસ’(૮૨) -ના કર્તા.
For Personal & Private Use Only
નિ.વા.
પીયૂષ : જુઓ, શુકલ યજ્ઞેશ હરિહર.
પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન (પીવાના પીર) (૧૮૮૬, } : ચરિત્રલેખક. જન્મ કડી (જિ. મહેસાણા)માં. બી.એ. ઉર્દૂ-ફારસીના જ્ઞાતા.
www.jainelibrary.org