________________
વ ધ એબ્સર્ડ” અને ધ થિયેટર ઑવ કપૂર ટી’ સુધી વિસ્તરી છે; તો કોમેડીનો પણ વિવિધ વાંકો સુધી વિસ્તરે થયો છે. અહીં લેખકને નટયાભ્યાસ અંગેને પરિશ્રમ દેખાઈ આવે છે. ચં.ટા.
પાપાર્કની પાંખ (૧૯૮૩) માત્ર ધીમનલાલ શાહનો પ્રવાસગ્રંથ, તેમાં પ્રવાસની તૈયારીઓ અને હવાઈ જહાજના નુભવથી માંડી વિવિધ પ્રદેશનાં વિવિધ મા અને પ્રસંગોનું રસપ્રદ વો બારેક વાડી શૈલીમાં નિરૂપણ મળ્યું છે. તેમાંથી સ્વભાવિકપણે ૮ વિદેશી પ્રજાઓની રહેણીકરણી, રીતવિન્દ્ર, ભય, લોકમાનો અને વિશિષ્ટ ગાણિતીક પરિચય મળે છે. ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા જીવનભાવનાઓની સહજપણે થયેલી તુલના એનું પ્રભાવ તત્ત્વ છે. કચારેક જ્ઞાનગોષ્ઠિના પ્રસંગવર્ઝનમાં લેખકનો દાર્શનિક અભિગમ પણ વ્યકત થાય છે. અહીં સળંગ ક્રમબદ્ધ પ્રવાસકથા નથી, પણ પ્રત્યેક પ્રસંગ નિરૂપણનું સ્વતંત્ર મહત્ત્વ છે.
[..
ના કર્તા.
પાંચોટિયાનમંદાકર નારાયણજી: સતી પદ્માવતી નાટકનાં ગ’નિવાર પાંડુ : પોતે અભિપ છતાં વર્ઝનની ઉદ્દીપનસામગ્રીથી અને માદ્રી આકર્ષણ કરુણતાથી મૃત્યુને ભેટનું,કાંતના પ્રસિદ્ધ ખંડકાવ્ય ‘વસંતવિશ્વનું મુખ્ય પાત્ર
ચં.ટા. પાંડે લઇ દોરાબજી : 'નીષ જયા અને તેનો વહેચી બયાર (૧૫) નો સંસાર અને તેનાં ગામોના કર્તા
નિ.વા.
પાંડું માંદુલાલ જે પધ્ધતિ 'સંગ્રામના સૂના કર્યાં.
વાઘ
પાંડે શિંગ રતનચંદ : ‘પોકેટ ડિકશનરી - ગુજરાતી ઍન્ડ ઇંગ્લિશ' (શાહ મદાર છે ચુનૌસાદ આપે, ૧૯૯૨)ના કેતાં,
નિ.વા. પાંડે ફરામજી દાદાભાઈ, ‘કાકા કાણે’, ‘મકાઈડોડા’, ‘મુંગાકાકા’, ‘૧૭’(૧૮૫૧, ૧૮૧): પહેલાં ‘સરે હિન્દ' પત્રમાં જોડાયા. ૧૮૭૮૭૯માં ‘વિદ્યામિત્ર’ માસિકના તંત્રી.
એમણે શાહાનામ પર આધારિત ‘મદ અને સપનવાઝ’ નાટક તેમ જ રોકુલ ચોરની નવલકથા ધાઇફના ઘેરવા સિની હીના નામે જનુવાદ આપ્યા છે. આ ઉપરાંત કલેશ્વરી કલામેા’, ‘ઇ’ગ્લાન્ડનાં રાજા-રાણીઓ' પુસ્તક એમના નામે છે. ચૂંટો. પાંડે માણેકજી દાદાભાઈ (૧૮૬૩, ૧૯૨૫): મૃત્યુ પછીના જીવનના કેટલાક પ્રસંગેાને વર્ણવતું પુસ્તક ‘મરણ પછી માણસની હાલત’(૧૯૦૨)ના કર્તા.
નિ.વા.
Jain Education International
પાસપોર્ટની પાંખે—પિતૃતર્પણ
પાંડે રતનસિંહ રામદાસ : ‘અધ્યાત્મકીર્તનમાળા'ન કર્યુ.
નિવ. પાંડે સકલચંદ ખેમચંદ : ‘શ્રી મહાલક્ષમી સ્તવનમાલિકો ભારે ધ (૧૮૯૬ના કર્તા. નિય પાંથી મનુભાઈ ભીમરાવ ૬-૯-૧૯૧૪, ૧૭-૧૦-૧૯૮૪ વાર્તાલેખક. જન્મ ક્યાંચીમાં. ગુજરાત વિદ્યાત્રય, કાંચીપી ૧૯૩૨માં મટ્રિક. ૧૯૩૭માં કરાંચીથી જ દંતવિદ્યમાં સ્નાતક અને ૧૯૩૮માં ઓરલ સર્જરીમાં નાતક. ૩૩ સુધી ભુજ અને માંડવીમાં નાચકિત્સક
એમના એકમાત્ર વાર્તાસંગ્રહ ‘ફીણાટાં’(૧૯૬૮)માં અઢાર વાર્તાઓ સંગૃહીત છે. એમાં વસ્તુ, સ્વરૂપ અને નિરૂપણરીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. અમાંની ‘બેકાબૂ’, ‘વેદના અને અશ્રુ', પટિશનની પેલી બાજ' ને 'રિ]' માનવમનની રાંલતાન સૂઝભર્યા આલેખનને કારણે તેમ જ ‘ફીટાં’ સાગરકથા તરીકે વિશેષ નોંધપાત્ર છે. તાદૃશ ચિત્રાંકન, વાતાવરણનું જીવંત નિરૂપણ, તાજગીભર્યાં અલંકારો, મનુષ્ય અને પ્રાણીની સહાપ સ્થિતિ એમની વાર્તાઓની વિશેષતાઓ છે. સમકાલીન પરિસ્થિતિ સાથેની નિસબત પણ ઉલ્લેખનીય છે,
ધી.મ.
પાંધી વત્તુ કરસનજી (૧૫-૧૨-૧૯૨૮): વાર્તાલેખક, નવલકથાકાર. જન્મ સુપર સોનાર વાળી)માં. ૧૯૪૩માં એ સ.સી. મહેસૂલ, પોર્ટ તેમ જ રાયપરિવહન ખાતાં સાથે સંલગ્ન.
એમના બે વાર્તાસંગ્રહો ‘છીપલાં' (૧૯૬૩) અને 'વળબાવળ' (૧૯૭૯)માં બર્ડ્સમાજના તેમ જ મહેનતથા વર્ગના લોકોનાં માસિક સંચલનોનું અને વનકરૂણનું તેમ જ થાય અને સાહસ-નિર્બળતાનું સૂઝતું નિરૂપણ કર્યું છે. એમાંની ‘સૂરજ અને સમણાં’, ‘પડઘા’, ‘સુરખાબ’, ‘રણની કાંધે’ વાર્તાઓ એમની વાર્તાકલાની પરિચાયક રચનાઓ છે. વડની ઘડી' અને ‘ખારાં પાણી’ જેવી કૃતિઓ બદલાતા સમયનો સંકેત રચે છે. રણ અને સમુદ્રના જીવંત પરિવેશને લીધે એમની કેટલીક વાર્તાઓ વિશિષ્ટ બની છે. કાર્યસાધક પ્રતીકયોજના, વાતાવરણનું જીવંત આલેખન, ચિત્રાત્મક શૈલી અને જુદા જુદા સ્તરનું પ્રવાહી ગદ્ય એમની વાર્તાઓની વ્યાપક વિશેષતાઓ છે.
એમની નવલકથાઓમાં ‘સઃ અને સુકાન’;ભા. ૧-૨(૧૯૬૪) દરિયાઈ સાહસે વાળો રોમાંચક પ્રણયકથા છે, ‘નાણ’(૧૯૭૭)માં માનવમનની સંકુલતાનો તાગ લેવાનો પ્રયત્ન છે, તો "નૅશનલ હાઈવે’(૧૯૭૭)માં બુદ્ધ સમાજના સંપર્કમાં મુકાતા જા સમુહની બદલાતી તસવીર છે. ‘ફાંસલો’ મા. ૧-૨ (૧૯૭૭) અને 'લવ ગેસ્ટ' (૧૯૭૯) એમની જાસૂસી કથાઓ છે.
વી. પિતૃતર્પણ પાપની વેદનામાંથી જન્મે પિનામાનાનું રેખાંકન આપતું અનુષ્ટુપમાં રચાયેલું ન્હાનાલાલનું તર્પણકાવ્ય.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૭૧
www.jainelibrary.org