Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
યાજ્ઞિક હસમુખરાય વૃજલાલ-યુધિષ્ઠિર?
ચં.ટી.
યાજ્ઞિક હસમુખરાય વ્રજલાલ, ‘ઉપમન્યુ', 'પુ પધન્વા’, ‘બી. કાશ્યપ', યાદ અને હું : જયંત ખત્રીની ટૂંકીવાર્તા. અહીં રાત વર્ષ પહેલાંની ‘વ્રજનંદન જાની', 'શ્રીધર', 'હસુ યાજ્ઞિક (૧૨-૨-૧૯૩૮): યાદની દુનિયા અને આજની દુનિયાની ભીંસ વચ્ચે દિલરૂબાવાદક નવલકથાકાર, વાર્તાકાર. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક હાસમ, શંકર અને વેશ્યા ગુલાબનું કથાનક ચિત્રપરંપરામાં કેળવણી રાજકોટમાં. ૧૯૬૦માં બી.એ. અને ૧૯૬૨ માં એમ.એ. ઊપસ્યું છે. ૧૯૭ર માં પીએચ.ડી. ૧૯૬૩-૮૨ દરમિયાન સુરેન્દ્રનગર, વિસનગર, અમદાવાદ, જામનગરની સરકારી કોલેજોમાં ગુજરાતી- યાદવ લમણસિંહ વરવાજી : નવલકથાઓ ‘ધલી કુસુમ ફિવા ના અધ્યાપક. ૧૯૮૨ થી ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર. સરસ્વતીચંદ્રને ગૃહસ્થાશ્રમ' (૧૯૮૫) અને ‘જગદેવ અને વીર
રંજકતાને તાકતી એમની ઘણી નવલકથાઓ છે. 'દા' મતિ' તથા લેખરાંગ્રહ ‘સુષ્ટિસૌંદર્યના કર્તા. (૧૯૬૮), ‘હાઈવે પર એક રાત' (૧૯૮૧), ‘બીજી સવારને સૂરજ
મૃ.માં. (૧૯૮૨), ‘સેળ પછી' (૧૯૮૬) “નીરા કૌસાની' (૧૯૮૭) વગેરેમાં
યાદવ શંભુપ્રસાદ બચુભાઈ : ‘શંભુ ભજનાવલિ'- ભા. ૨ (૧૯૫૬) સરલ કથાવસ્તુ અને સુવાચ્ય શૈલી છે. ‘દીવાલ પાછળની દુનિયા’
-ના કર્તા. (૧૯૮૪) સત્ય ઘટનાઓમાં કલ્પનાનું યત્કિંચિત્ મિશ્રણ કરીને
મૃ.મા. લખાયેલાં લગભગ અઠ્ઠાવીસ કિસ્સાઓ વર્ણવે છે. ‘મડાની માયા'
યામિનીને કિનાર : સંધ્યાના ફલક પર સજીવ છાયાચિત્ર આલેખનું (૧૯૮૫), ‘એક જબાનીમાંથી' (૧૯૮૫) અને ‘પછીતના પથ્થરો'
રાજેન્દ્ર શાહનું જાણીતું સૌનેટ. (૧૯૮૫) એમના વાર્તાસંગ્રહો છે. એમણ “મધ્યકાલીન ગુજરાતી
ચં.ટો. પ્રેમકથા' (૧૯૭૪), ‘મધ્યકાલીન કથાસાહિત્ય' (૧૯૮૭), ‘શામળ' (૧૯૭૮), વગેરે વિવેચનગ્રંથો આપ્યા છે. 'કામકથા' (૧૯૮૭)માં
યાયાવર : જુઓ, પટેલ વિનુભાઈ ઉમેદભાઈ, સંસ્કૃત-પ્રાકૃત મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીચરિત્રનાં કથાનકો આપ્યાં યાવર : જુઓ, સૈયદ યાવરઅલી બાકરઅલી. છે, તેમ “કામકથા :સૂડાબહોંતેરી' (૧૯૮૭)માં પણ સ્ત્રીચરિત્રને યુગલ યુવક : નવલકથા ‘રતિમહન’- ભા. ૧ (૧૯૮૪)ના કર્તા. વાચા આપતાં કથાનકો પ્યાં છે. “ફૂટતી પાંખને પહેલે ફફડાટ'
મૃ.મા. (૧૯૭૨) એમનું સહસંપાદન છે, તો ‘હરિ વેણ વાય છે રે હા
યુગવંદના (૧૯૩૫): સોરઠી લોકગીતની તાજગી અને કયાંક વનમાં' (૧૯૮૮) માં ડૉ. હરિવલ્લભ ભાયાણી સંપાદિત પારંપરિક
કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતે ઝવેરચંદ મેઘાણીને ભકિતગીતનું એમણે સ્વરાંકન આપ્યું છે.
કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના
ભાટ-ચારણ, બારોટ, ભજનિકો, ખારવાઓના સૂરના સંસ્કારો યાત્રા (૧૯૫૧): સુન્દરમ્ ને ગીતે, સૅનેટ, દીર્ધ ચિંતનકાવ્યો અને
ગૂંથાયેલા છે તે સાથે સાથે ગાંધીવાદ-સમાજવાદથી પ્રેરિત યુગપરંપરિત હરિગીત, ઝૂલણા કે કટાવની રચનાઓને સમાવતા
સંવેદને પણ ઝિલાયેલાં છે. જોકગીતે, લેકસૂરો અને લેકઢાળાએ કાવ્યસંગ્રહ.યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી- રચનાઓ પાછળ જોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ પત્રકારત્વની શીધ્રતા અને સમયના તકાજાને સમન્વય પણ જોઈ ઊર્ધ્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. યાત્રા'ને યાત્રી
શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતે સંનિષ્ઠ સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કાવ્યોને વિશેષ છે. 'યુગવંદના', ‘પીડિતદર્શન’, ‘કથાગીતો', કવિતા પર્યત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે.
આત્મસંવેદન’,‘પ્રેમલહરીઓ’-એમ કુલ પાંચ ખંડમાં વહેચાયેલ તેમ છતાં અહીં “રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ', આ સંગ્રહ છેલ્લે કટોરો', 'કસુંબીને રંગ’, ‘રસૂના સમદરની પાળે ‘ગુલબાસની સેડમાં” વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉતાજ
જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળીમાં બગીચામાં’, ‘એક કિલ્લાને તેડી પડાને જોઈને’, ‘અને દીકરી'માં
લેકગીતને લય સર્જક્કક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી સામાન્ય અનુભવની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે
આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્રિજેન્દ્રનાથની કૃતિછે. એમાંય “અનુ દીકરી'માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષણ ઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યકિતકાવ્યોમાં ‘શ્વેતકેશી ‘કોઈને લાડકવાયો' ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે. પિતર” અને “અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સેનેટમાલામાં રાગોના વ્યકિતત્વને સ્કૂટ કરવાની કવિની
યુધિષ્ઠિર?(૧૯૬૮): જયન્તી દલાલને ઓગણીસ વાર્તાઓને નેમ છે. અહીં ‘સૂંઢ ઢંઢ’ અને ‘મેરે પિયા વ્રજભાષામાં રચાયેલી
સંગ્રહ. એમાંની ‘યુધિષ્ઠિરો?’, ‘જીવને ફેર’, ‘તું, સ્પીડ અને મધુર ગીતરચનાઓ છે.
સાહસ!' ઇત્યાદિ વાર્તાઓ મનુષ્યની નિર્બળતા, જીવનનાં એ.ટી.
વિરોધાભાસી રૂપ, માનવવ્યવહારમાં દેખા દેતા દંભ ઉપર વિર્ય યાત્રાળુ : જુઓ, પાઠક રામનારાયણ વિશ્વનાથ.
દૃષ્ટિપાત કરે છે; તે કૂવો’, ‘કાંકરીના માર્યા કદી ન મરીએ’, ‘શ્રી....
ચં.ટા.
૫૦૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org