Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
બ્રહ્મભટ્ટ અમૃતલાલ મા. -- બ્રહ્મભટ્ટ જેશિંગલાલ લાલજીભાઈ
આ કોલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કોલેજમાં ‘ધિવાણી' (૧૯૮૨) એ “અખંડ આનંદમાં ઉપનિષદના પ્રાધ્યાપક. ૧૯૬૮ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય સૂત્રને લઈને “પાર્થ” ઉપનામથી એમણે લખેલી લેખમાળા છે. ભવનમાં ગુજરાતીના રીડર, 'ભૂમિકા’ અને ‘કિમપિ'ના તંત્રી. એમાં ભારતીય સંસ્કૃતિ અને તરવચિંતનના સામાન્ય જનસમાજ પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન.
માટે સુબોધ કરી આપવાનું વલણ છે. આધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યની સંપ્રજ્ઞતા સાથ આ ઉપરાંત, ‘ઝવેરચંદ મેઘાણી' (૧૯૬૯), ‘મણિશંકર ભટ્ટ કાંત' વિવેચનક્ષેત્રે સુરેશ જોષી પછી જ તાજગી આવી એમાં અત્યાગ્રહ (૧૯૭૧), ‘રમણભાઈ નીલકંઠ' (૧૯૭૩) તે તે સર્જક પરની તેમ કે અસહિષ્ણુતા વિના આ લેખકે સ્વરૂપની શુદ્ધતાને અનુલક્ષીને જ ‘કાન્તા' (૧૯૭૩), 'સુદામાચરિત્ર' (૧૯૭૫), ‘પ્રેમાનંદ કૃત રાશ્લિષ્ટ ને સમતાલવિવેચન આપવાનો પ્રયત્ન કર્યો છે. “અન્વીક્ષા' કુંવરબાઈનું મામેરું' (૧૯૮૨) તે તે કૃતિ પરની એમની સંપાદિત (૧૯૭૦)માં ચાવીસ લેખો છે, જે પૈકી આઠ કૃતિલક્ષી અને સ્વાધ્યાયશ્રેણીઓ નોંધપાત્ર છે. તે, ‘જયંતી દલાલની પ્રતિનિધિ કર્તાલક્ષી છે, જ્યારે પંદર ગ્રંથસમીક્ષાઓ છે. 'ગુજરાતી સાહિત્ય- વાર્તાઓ' (૧૯૭૧), નાટક વિશે જયંતી દલાલ' (૧૯૭૪), વિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો' પર લેખ મહત્ત્વ છે. ‘પતીલનાં ચૂટેલાં કાવ્યો' (૧૯૭૪), 'સંવાદ' (૧૯૭૪), ‘ગુજરાતી
અગનપંખી” અને “છિન્નપત્ર' જેવી કૃતિઓની ટૂંકી સમીક્ષાઓ વાર્તાઓ' (૧૯૭૭), “ઍબ્સર્ડ' (૧૯૭૭) એમનાં પિતાનાં અને ઘાતક છે. ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા અન્ય સાથેનાં સંપાદને છે. (૧૯૭૪) માં આચાર્ય ભરતથી છેક જગન્નાથ સુધીના આચાર્યોનાં પ્રદાનેનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તત્ત્વનિરૂપણ છે. 'પૂર્વાપર'
બ્રહ્મભટ્ટ અમૃતલાલ મા. : રામાનન્દી સાધુ નકારામના જીવન (૧૯૭૬) 'જન્મભૂમિ' દૈનિકમાં “અલપઝલપ’ની ચાલેલી કોલમ
ચરિત્રને આલેખતું પુસ્તક “સ્વામી નૌકારામ' (૧૯૫૫) ના કર્તા. માંથી પસંદ કરેલાં લખાણોનો સંચય છે. સાહિત્યિક સભાનતાથી લખાયેલાં આ લોકાભિમુખ લખાણો ચિપૂર્ણ છે. એમાં કાવાબાતા
નિ.વા. યાસુનારી ક્યાસીમો દો, રોદાં, રિલ્ક, હર્બટ રીડ વલેરી જેવાઓને બ્રહ્મભટ્ટ અંબાશંકર મોરારજી, ભ્રમિત’, ‘સેવક': સામાજિક વાર્તા સુપેરે પ્રવેશ કરાવ્યો છે. “ઍખાવ' (૧૯૭૮) પરની પરિચય ટ્રસ્ટની ‘નખરાળી નંદુ અને ભાડૂતી ભરથાર' (૧૯૨૭) તથા ‘વીરદાદા પુસ્તિકા રશિયન વાર્તાકારને સરલ છતાં રસિક રીતે ઉપવાસી આપે જશરાજ' (૧૯૪૩)ના કર્તા. છે. ‘સંનિક' (૧૯૮૨) એમનો મરણોત્તર વિવેચનગ્રંથ છે. એમાં નવલકથા, નવલિકા, કવિતા અને થિયેટર પરના અન્વેષણલેખ છે.
બ્રહ્મભટ્ટ કમલા : સમાજ શિક્ષણને અનુલક્ષીને રચાયેલી કૃતિ ઍરિસ્ટોટલના ‘પોએટિક્સને પહેલો ગુજરાતી અનુવાદ
‘રામપરાની ચંચી' અને બાળવાર્તા ‘કળજગના ઋપિ' (૧૯૬૧)ના ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર'(૧૯૬૯) એ આ લેખકનું ગુજરાતી
કર્તા વિવેચનક્ષત્રે મહત્ત્વનું પ્રદાન છે.
નિ.વા. ‘કિમપિ' (૧૯૮૩) એમને મૌલિક અને અનૂદિત કાવ્યો
બ્રહ્મભટ્ટ છગનભાઈ મેતાપભાઈ : નવલકથા “વીર પ્રતિજ્ઞા સંગ્રહ છે. તેમાં હાઈકુ, સોનેટ, મુકતક, ગીત એમ વિવિધ કાવ્ય
(૧૯૨૧)ના કર્તા. પ્રકારોમાં એમની શબ્દપીતિ સ્પષ્ટ છે. વાગ્મિતાનું બળ એમની
નિ.વો. અછાંદસ રચનાઓના લયનિયંત્રણમાં ને યથાર્થ શબ્દપસંદગીમાં તેમ જ વિચારોની નાટ્યાત્મક પ્રસ્તુતિમાં ખપ લાગ્યું છે. મૃત્યુનાં
- બ્રહ્મભટ્ટ છગનલાલ અમથારામ : નવલકથાઓ 'પ્રતાપી પ્રતાપ સંવેદનાનો પાસ પામેલી એમની રચનાઓમાં એમને અવાજ (૧૯૨૫) અને “અમરકેશરી કટારી' (૧૯૩૧) તથા શૌર્યપ્રેરક પોતીકો બન્યો છે.
ઐતિહાસિક વાર્તાઓનો સંગ્રહ ‘ગારી તલવાર અને રાયઅજાણ્યું સ્ટેશન' (૧૯૮૨) એમને વાર્તાસંગ્રહ છે.અહીં પ્રસંગ- સિંહજીરી હથેળી' (૧૯૩૧)ના કર્તા. ચિત્ર-રેખાચિત્ર કે કયારેક આત્મકથાત્મક પ્રકારનું તત્ત્વ વાર્તાઓની
નિ.વા. રચનામાં ભાગ ભજવે છે. જીવનતત્ત્વ ને કલાતત્ત્વ વચ્ચેની ઝોલા બહાભટ જયસિહ દયારામ : પદ્યકતિ “શ્રીરામે રાશ મ ખાતી આ વાર્તાઓ કોઈને કોઈ મર્મ ઉપસાવવામાં ઉદ્યમી રહી છે.
તરંગિણી' (૧૯૩૦)ના કર્તા. ‘નામરૂપ' (૧૯૮૧)માં વાર્તા અને વાસ્તવના સંયોગથી ઊભાં થતાં ચરિત્રોની હારમાળા છે. જીવનના વિવિધ પ્રસંગેએ ચેતનાના ભિન્નભિન્ન સ્તરે આવીને જીવી ગયેલાં આ ચરિત્રમાં રહેલા
બ્રહ્મભટ્ટ જીવણલાલ કહાનજી : નાટક ‘વિમલયાતિ (ત્રી. આ. લેખકને પાનક્રસ આસ્વાદ્ય છે. આ ચરિત્રસૃષ્ટિમાં લેખકની
૧૯૫૦)ના કર્તા. મને સૃષ્ટિનું કૌવત ભળ્યું છે. ‘ચલ મન વાટે ઘાટેના ૧ થી ૫ ભાગ (૧૯૮૧-૧૯૮૨)વિવિધ કક્ષાના વિશાળ વાચક વર્ગ તરફ પહોંચવા બ્રહ્મભટ્ટ જેસિંગલાલ લાલજીભાઈ : નવલકથા 'ઇન્દ્રકુમાર'('૯૫૧) માગતી દૈનિક કૉલમનાં લખાણોના સંગ્રહો છે. જીવનની નાની- -ના કર્તા. મોટી સમજને આલેખતા આ સંગ્રહ ચિપૂર્ણ રીતે લોકભોગ્ય છે.
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૪૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org