Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
રચી શકધા છે. રોમન કથાસાહિત્યમાં અસ્તિત્વવાદી વિચાર, સરણીને ઘટન્ટ અને પાત્રોની ક્રિયામાં મૂન કરવામાં એમને ટીકડીક સફળતા મળી છે; તો શ્રમના ગદ્યમાં સ્થૂળ અને સૂક્ષ્મ બની કાર આપવાની સહજશકિત છે—એવા એમના વિશેના અભિપ્રાય એકદર વાર્ષ છે.
‘પ્યાર’(૧૯૫૮), ‘એક સાંજની મુલકાત’(૧૯૬૧), ‘મીરાં’ (૧૯૬૫), ‘મશાલ’(૧૯૬૮), ‘ક્રમશ:’(૧૯૭૧), ‘પશ્ચિમ’ (૧૯૭૬) વગેરે એમના વાર્તાસંગ્રહ છે. ‘કુ’, ‘એક સાંજની મુલાકાત’, ‘તમે આવશે ?' જેવી સમર્થ કૃતિઓ એમણે આપી છે. સ્વરૂપને કે ભાષાનું માધ્યમ તરીકે ચકાસી જોવા કરતાં કથાનકની પ્રસ્તુતિ અને બળકટ અભિવ્યકિત પર એમનું ધ્યાન વિશેષ છે. એમની રચનારીતિ નવા પ્રયોગોને અપનાવવા કરતાં વિષયની
ચાટને વધુ અનુસરે છે.
એમણે 'શુક’(૧૯૭૮) અને પ’૧૯૭૬) વા નાચોંડા આપ્યો છે. ઉપરાંત 'ભગ’(૧૯૭૬), 'તવાડી’ (૧૯૭૭), ‘પિકનિક’(૧૯૯૧), ‘વામન’(૧૯૮૪), સ્પીડ જી'(૧૯૮૫), ‘કલા શ૫) વ લેખસંગ્રહો પણ ગાળો છે, જેમાં વિવિધ વર્ષોની માંડીને સામગ્રીનું આગમ ધ્યાન ખેંચનારી તેવા છે. 'ન મા'!. ૧૨૯૮)માં એમનું રંગદર્શી આત્મકથન છે. ગુજરાત વિશેનાં ચાર અને તિએ વિષ્યનાં છ જેટલાં પુસ્તકો એના નામે છે. મની કેટલીક કૃતિઓના હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં અનુવાદ થયા છે; તે એમણે ણ ‘કેટલીક અમેરિકન વાનનો’(૧૯૭૨), ‘ની સેવિગેટ વાર્તાઓ (૧૯૭૭) જેવા અનુવાદગ્રંથો આપ્યા છે.
2.21.
બક્ષી કાંત ભાઈબાબા.૫ ૧૯૨૯): બળવાર્તાકાર, વાદ, જન્મ રાજપીપળામાં, પત્રકારત્વ વિષયમાં એમ.એ. દિલ્હીમાં ગ્રંથપ્રકાશનનો વ્યવસાય.
એમણે નવલિકાસંગ્રહો જંગલખાન૫૬) અને ‘બિલ્લીમાશીનાં સ્વજનો’ ઉપરાંત ‘શ્રેષ્ઠ શિકારકથાઓ’(૧૯૫૬), ‘શ્રેષ્ઠ સહસકથાઓ’, ‘શ્રેષ્ઠ કિારકથાઓ’(૧૯૫૮) જેવાં સંપાદનો અને ‘અપંગની આરધના’(૧૯૫૬),‘માટીની મૂર્તિઓ’(૧૯૫૭), ‘નાનેરો ગોવાળિયો’(૧૯૫૭) તથા ‘સ્વર્ગની યાત્રા અને બીજી વાર્તાઓ' જેવા અનુવાદો રાખ્યાં છે.
શ્રી ભાઈલાલ : નવલકબા 'મંજરીયા'(૩૮)માં કર્તા, બી. મધુકર ગુલાબાંકરાટક "બાની'(૧૯૩૬)ના કર્તા
...
બી મધુસૂદન વિષ્ણુપ્રસાદ (૩૦-૯-૧૯૩૫): ગદ્યસેખક, મ રાજકોટમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૫૪માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. પ્રારંભમાં અમદાવાદની કોલેજોમાં, પછી ૧૯૬૧ થી ગુજરાત એ ચોપડીની કોલેજમાં અધ્યાપન.
Jain Education International
શ્રી જ્યંત ભાઈલાલ - બેથી વિનકુમાર કેશવાલ
“સાર્બન સ્તિત્વવાદ (૧૯૬૯), 'સવ નું તત્ત્વજ્ઞાન'(૧૯૭૨) અને કાન્ટનું નવજ્ઞાન'(૧૯૭૪) એમનાં પુસ્તક છે. મણે ‘સમાજલક્ષી વિજ્ઞ’ને’નું તત્ત્વજ્ઞ'ન’(૧૯૭૯) પુસ્તક પણ આપ્યું છે. ઘંટો.
બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર ૦૨૭૬૧૮૯૪, ૨૨-૩-૧૯૮૯): વિવેચક, સંપાદક, અનુવક, જન્મ નગઢમાં. વતન મેપી. પ્રાથમિક શિક્ષણરાજકમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ વાવ ણમાં, ૧૦માં વાવણી મંદુ. ૧૯૬૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૫થી મુંબઈમાં નવસ, ૧૯૬૭થી ૧૯૫૬ સુધી નંદીલાલ પેદ્દાર હાઈસ્કૂલ, સાન્તાક્રૂઝન' આચાર્ય નિવૃત્તિ બદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લે માં ગુજરાતીના અધ્યાપક. એમ. એસ. યુનિવર્સિટી,વદરામાં ત્રણ વર્ષાવિઝિટિંગ પ્રોફેસર. ૧૯૭૬-૭૭માં પેરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, ૧૯૬૦-૬૪ના નર્મદચંદ્રક. મુંબઈમાં અવસાન.
મંડનગરનું પ્રતિબિંબ આ૫ની તત્વદ્રવ્યો જેને શ લેખનૌસૌંસ્કૃતાહિત્યની સમજનો રસહિન્દી સો સંયોગ થયેલો જોવાય છે. બહુશ્રુતતાના સ્પર્શ, અર્થઘટનની ઘાતકતા, શાસ્ત્રીયતાને ભિગમ, વિવરણપ્રધન શૈલી વગેરેથી એમનું વિવેચન મુખ્યત્વે સંસ્કૃતપરિપાટીએ તત્ત્વચર્ચાને ઉપસાવે ..
‘વાડવમાં'(૧૯૬૩)માં સાહિત્યના તત્ત્વની મીમા કતા લેખ છે. કાવ્યતત્ત્વ, રસ અને અલંકાર તથા નાટચકલા એમ ત્રણેક વિભાગોમાં પગાયેલા એમના લેખના પ્રધાન સુરમાં સંસ્કૃત લૌકારોના સંસ્કાર છે, નાટ્યરસ'(૧૯૫૯) અને ‘કણસ’(૧૯૧૩)માં મીય સંગીતનુન્પનાપ વિદ્યાલય, વદના ઉપડશે પહેલાં ખ્યાનોમાં સંસ્કૃત નવસાંતની ભૂમિકાની નવેંચર્ચાને સ્પષ્ટ કરતાં કરતાં પાકોન્ડાલમીમાંસાનાં હું રણે ગુનાત્મક પાંરમાણરૂપે દાખલ કરાયેલાં છે, 'ગોવર્ધનરામનું મનોરાજ’(૧૯૭૬)માં ગાવર્ધનરામની તેરમીમાં અને સાહિત્યિક વિશિષ્ટતા વિશેના એમના લેખોનો સંગ્રહ છે.
*ગોવર્ધનરામ માધવરામ ત્રિપાીઝપબુક'(૧૯૫૭), 'નહિરાવની રોજનીશી’(૧૯૫૯), ‘છેટુભાઈ કોરા જીવનયેતિ' (૧૯૫૯), કરસનદાસ માણેક પષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના' (અન્ય સાથે, ૧૯૬૨), ગાકુળભાઈ ભટ્ટ અભિનંદનગ્રંથ' (૧૯૬૩), જયોતીન્દ્ર દવે ષષ્ઠિપૂર્તિ ગ્રંથ વાડ્મયવિહાર' (અન્ય સાથે, ૧૯૬૪), ‘ગોવર્ધનરામની મનનનોંધ’(૧૯૬૯), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગ’િ(અન્ય સાવે, ૧૯૩૧), ચાબદાસ બ્રોકર ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘સંવાદ’(અન્ય સાથે, ૧૯૭૪) વગેરે એમનાં સંપાદન છે.
એમના અનુવાદોમાં ‘કથાસરિતા’(૧૯૧૧), નરસિંહરાવનાં વ્યાખ્યાનો ગુજરાતી ભાષા અને સાહિત્ય ો, ૧૨ ૧૯૩૬, ૧૯૫૭), શીખ ધર્મનાર ‘સુખમની'(૧૯૩૫) વગેરે મુખ્ય છે. ચં.ટા. બી લિલતકુમાર કેશવલાલ (૧-૧-૧૯૨૯): નવલક્પાકાર. જન્મ પાલનપુરમાં, કનાની કળા ગુજરાતી રાતેમ જ પાલન કર
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૮૫
For Personal & Private Use Only
www.jainelibrary.org