Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પારેખ નર્મદાબહેન રતિલાલ – પારેખ બંસીધર ગોવર્ધનદાસ
(૧૯૫૭), વ છના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યમાં વિવેક (૧૯૫૮). યુરોપની ઉત્તમ ગણાતી ત્રણ દી નવલિકાઓને, અનુવાદ “નિ:સંતાન' (૧૯૪૨), બ ઈબલન! ‘નવા કરાર’ને અનુવાદ ‘શુભ સંદેશ' (૧૯૬૫), જે.સી. કુમારપાના પુસ્તકનો અનુવાદ ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ' (૧૯૪૫). ‘વામ' (૧૯૪૭) નવે નામે ને નવી વાર્તાના ઉમેરાશે અને એ કની બાદબાકી સાથે પ્રગટ થયેલ ‘બન અને બીજી વાતા'ની બીજી આવૃત્તિ છે. અંગ્રેજીમાંથી થયેલા અનુવાદો પણ વફાદાર છે ને કાજે ય છે.
એમણે સંસ્કૃત ગ્રંથના અનુવાદો પણ ગયા છે. જેમાં ‘‘વન્યાલોક : નંદવર્ધનનો વિનિવિચ (૧૯૮૫) ઉલ્લેખનીય છે. અનુવાદની સાથે વિસ્તૃત ટિપ્પણ પણ અાપ્યું હોઈ મૂળ ગ્રંથના બધા મુદ્દા પણ થાય છે. કુતકના ગ્રંથ ‘વક્રોકિતજીવિત’: અનુવાદ પણ એમણે કર્યા છે. “મમ્મટને કાવ્યવિચાર' (૧૯૮૭) એ મનું રટિપા -વાપુ તક છે. આ સર્વ અનુવાદો દ્વારા,
મા ભારતીય કાવ્યાચાની વિચારણાને ગુજરાતીમાં સુમુલન બનાવી છે.
પ્ર.પ્ર. પારેખ નર્મદાબહેન રતિલાલ : પદ્યકૃતિ '
કિગીમાં ઝબકેલી. ઊર્મિઓ' (૧૯૭૩)નાં કર્તા.
પારેખ પ્રફ્લાદ જેઠાલાલ (૧૨-૧૦-૧૯૧૨, ૨ ૧ ૧૯૬૨) : કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દક્ષિણ મૂતિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન રસથાના દૃષ્ટિસંપન્ન રાંચલક નાનાભાઈ ભટ્ટ અને આ ચાર્મ હરભાઈ ત્રિવેદીની રા. સર નીચે સાંસ્કારિક ઘડતરને પાયો. ૧૯૩૦માં :ઝાદીની ચળવળમાં જાડ.વા અભ્યાસત્યાગ અને જેલવાસ. પછી પુન: એ ખ્યા છે. દક્ષિણામૂર્તિની વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ. પછી . ૫સ છે ગુજરાત વિદ્યાપીઠમાં જાડાયા. ૧૯૩૩ માં “શાંતિનિકેતન' જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યે મન કાળ સર્જનને પ્રેર્યું. ૧૯૩૭માં વિલેપારલેની યુપિલ્સ ડૉન કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૮૫ થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક.
એમના કાવ્યસંગ્રહ 'બારીબહાર' (૧૯૪૯)માં ગાંધીયુગની રાહિયધારા થી જુદી પડતી નવીન કાવ્યધાર વહે છે. તેમની કવિતાનું મુખ્ય લક્ષણ છે: બહિર્મુખી રાષ્ટ્રના કે રામ!જ તને.
સ્થાને કવિતામાં પ્રસ્થાપિત થયેલી સાંદર્યચતને. ‘ગારવાનું!' (૧૯૪૮)નાં કાવ્યો પણ બારી બહારની બીજી વૃત્તિમાં સામેલ કરવામાં આવ્યાં છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રમ એ એમની કવતાના મુખ્ય વિષયો છે. એમની કવિ તરીકેની સિદિમાં ગીતાના ફળો વિશેષ છે. એમનાં ગીતોમાં ધ્યાનાકર્ષક છે લામૃદ્ધિ અને ભાવની ઇન્દ્રિયગ્રાહ્ય રજૂઆત. એમની સમગ્ર કવિતાનું બીજે મુખ્ય લક્ષણ છે રોંદર્યાભિમુખતા.
કરાણમંગલ ગદ્યકથા ‘ગુલાબ અને શિવલી' (૧૯૩૮)માં એમણે ભાઈબહેનના શૈશવજીવનનું મને વૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મિસીસ લેરા ઇન્ગલ્સ બાઇલ્ડરની ગદ્યકથાને કવિએ 'રૂપેરી રાોવરને કિનારે' (૧૯૬૨) નામ, તે સ્ટિફન વાઈગની નવલકથાને અજાણીનું અંતર’ નામે અનુવાદ પ્રગટ કર્યા છે. શિસ્તની સમર' (૧૯૬૨) એમની પરિચયપુસ્તિકા છે. ‘રાજકુમારની શધમાં’ અને ‘કરણાને સ્વયંવર' નામક દી બાળવાર્તાઓ તથા ‘તનમનિયાં' નામક બાળકાવ્યોને સંગ્રહ અદ્ય પિ અપ્રગટ છે.
11.પ્ર. પારેખ પાનાચંદ આનંદજી : ‘દયભિચારખંડન' (૧૮૭૮) તથા ‘સૂર્યકાંત અથવા નિવચારસંક્ષપ' (૧૯૮૦)ન: કર્તા.
પારેખ નવનીત બંસીધર (૨ ૧૧-૧૯૨૩) : પ્રવાસકથાલેખક. જન્મ અમદાવાદમાં. મુંબઈની શિપિંગ અને ટ: વલિંગ એજન્સીના ડાયરેકટર. હાલ નિવૃrt. ૧૯૬૮નો કુમારચંદ્રક. હિમાલયને અનેકવાર પગપાળા પ્રવે'ર પડનારા !! લેખકે અલમાડાથી કલારા સુધીની યાત્રાને નિરૂપતી કંલાદર્શન' (૧૯૫૩), 'પૂર્વાયન' (૧૯૬૦), 'હિમાલયની તડીય.'(૧૯૮૧), ‘અગત્યને પગલે' તથા ‘નગ ધિરાજ હિમારા' જેવી પ્રવાસકથાઓ આપી છે.
પારેખ નસરવાનજી, નવરોજજી : ત્રિઅંકી ને ટક ‘ખરી મહાબત યાને ફલકસૂર અને સલીમ' (૧૮૭૪) ના કર્તા,
પારેખ પરમાનંદ ભોળાભાઈ (-, ૧૯૪૪) : જીવનચરિત્રલેખક. જન્મ નાંદોદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નાંદોદ અને ભરૂચમાં. ૧૮૬૦થી ૧૮૭૦ સુધી વિવિધ સંસ્થાઓમાં કલાર્ક. પછીથી પરીક્ષા આપીને વકીલાત. ૧૮૭૬ માં પ્રથમ વર્ગના ન્યાયાધીશ. ૧૮૯૯ માં નિવૃત્ત.
એમણે “ડિમેનિસનું જીવનચરિત્ર' તથા ‘અહલ્યાબાઈ હાલકરણ’, ‘રિચર્ડ કાવર્ડન જેવાં ચરિત્રો ઉપરાંત સૃષ્ટિપદાર્થ નિયમ અને સુધારણા’, ‘ગાયકવાડી રાજપની ભૂગોળ', ‘ગાયકવાડી રાજ્યનો ઇતિહાસ' જેવાં નાનાં-મોટાં વીશેક પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે.
રર.દ.
પારેખ પુજામ પૂનમશી ('૧૯-'1'' ૧૯૦૭) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મસ્થળ જાયા (પેટલાદ). શાળાંત અધીને અભ્યાસ. ૧૯૩૪ માં અમદાવાદમાં નવચેતન સાહિત્ય મૌદરની સ્થાપના. ૧૨૫ જેટલાં પ્રકાશનો તથા વિરારની માંગલ્ય ગ્રંથમાળામાં ૩૦ પ્રકાશને.
એમણે પ્રસંગચિત્રામાં રાચતી વાર્તાઓના સંગ્રહ ‘આજકાલ’ (૧૯૩૬) અને ‘શીલવતી હેમંત’ તથ: નવલકથાનો ‘મુકિતના માગે' અને 'હરિના જન’ તેમ જલેખસંગ્રહ'પરિવર્તન’ આપ્યાં છે.
પારેખ બંસીધર ગવર્ધનદાસ : પ્રેરક જીવનચરિત્ર “શેઠ મંગળ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org