Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પારેખ ત્રિભાવનદાસ મોતીલાલ- પારેખ નગીનદાસ નારણદાસ
પરખ ત્રિભવનદાસ મેનીગ : કુંડાનુંનાર્ન | ૩૪' (૧૮૯૭) -ના કર્તા.
૨.૬.
પારંખ ધનસુખગલે મગનલ પ-૪-૧૯૩૪) : કવિ જન્મ વલસાડ જિલ્લાના ખરસાડમાં. અભ્યાસ આઠ ધોરણ સુધીન સોનાચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય.
'તારી મારી દોરની'(૧૯૮૫)અને કેવી મજા શ્રી કેવી મજા (૧૯૮૭) એમના બાળકાવ્યસંગ્રહો છે.
ચં.ટા. પારેખ હીરાબહેન (૨૮-૧૯૦૭): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, જન્મ સરંભડા (જિ. અમરેલી)માં, ૧૯૩૧માં બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજ,રાજકોટમાંથી સિનિયર ટ્રેઇન્ડ. રાજકોટની પ્રાથમિક શાળામાં શિક્ષિકા અને ચાય,
એમણે ‘ગીતા ના’(૧૯૪૯) કાવ્યસં; 'જીવનપણ (૧૯૫૩) અને 'રની માન(૧૯૬૬) વાર્તાસંગ્રહો તથા ‘લક્ષ્મીનાં પગલાં’(૧૯૫૮), ‘કુંવારા ઘડા’(૧૯૬૨), ‘તૃષ્ણા અને પાન’(૧૯૬૨), ‘હૂંફાળાં હૈયાં'(૧૯૬૪), 'હા ને ના (૧૯૬૪), ‘હેમાંગિની’(૧૯૬૪), ‘ચારુસિદ્ધા’(૧૯૬૪) વગેરે પચીસેક સામાજિક નવવધાઓ આપ્યાં છે.
૨.ર.દ.
પારેખ નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકીટ’(૩૦-૮-૧૯૮૩) : વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ વલસાડમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ની પરીક્ષા. ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠકના હાથ નીચે ગુજરાતીના અને ઈ. પણ મુદારના ધ નીચે બંગાળીનો અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન અને શાસ્ત્રી પોં બંગાળીનો તથા રવીન્ડ્સ વિશ્વ મ્હાર. ૧૯૨૬માં ગુન વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં કામગીરી. પછી ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો.જે. વિદ્યાભવનમાં અધ્યાપક, ૧૯૫૫થી ૧૯૬૯ સુધી હ.કા.આર્મ કોલેજમાં અધ્યાપક. ત્યાંથી જે નિવૃત્ત. ૧૯૭૦માં સાહિત્ય અાદમી, દિલ્હીનો પુરસ્કાર,
એમના અભ્યારાલેખના રોગા અભિનયની રસધાર અને બીજા લેખો’(૧૯૬૯) છે. એમના વિવેચનસંગ્રહ 'પીયા અને નિરીક્ષા'(૧૯૮૧)માં ‘કોચનો ક્લાવિવાહ” અને વિ કેોરિલેટિવ અને વિભાવાદિ' લેખામાં પાશ્ચાત્ય કાવ્યવિચારની, તો અન્ય બે લેખામાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા થઈ છે. આ ઉપરાંત 'પૂર્વિય અને પરીક્ષા’(૧૯૬૮), ‘સ્વાધ્યાય અને સમીક્ષા’(૧૯૬૯), ‘ક્રોચેનું ઇસ્થેટિક અને બીજા લેખા’(૧૯૭૨) વગેરે એમના અન્ય વિવેચનગ્ર’થો છે. સ્પષ્ટ અને વિશદ નિરૂપણકિતનાં સુભગ દર્શન એમની વિવેચનામાં થાય છે, એમની પાસેથી ‘નવલરામ’(૧૯૬૧), ‘મહાદેવ દેસાઈ’(૧૯૬૨),
૩૬૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
'પ્રેમાનંદ' (૧૯૬૪), ‘ગાંધી'(૧૯૬૪) જેવાં ઘરગથી પુસ્તકો મળ્યાં છે. ‘સત ચરિત્રે’(૧૯૪૭)માં ચીનના તત્ત્વજ્ઞાની કામ, સંગી-સમ્રાટ તાનસેન, ઉદ્યોગવીર દાદાભાઈ નવો વગેરેમાં શરતે વર્ષે ાં છે. ‘સત્તાવન’(૧૯૩૮)માં ૧૮૫૭ન! સ્વતંત્ર્યસંગ્ર મનું યથÁ ચિત્ર ઊપસ્યું છે. 'નુવાદની કળા (૧૯૫૮)માં એમણે દાદ વિશે સૂક્ષ્મ વિચારણા કરી છે. ‘હિંદુસ્તાની વ્યાકરણ પ્રવેશ’ (૧૯૪૭) એમનું તદ્દ વિષયક છે ગુજ સહિત્ય સરિતા' (૬૨)માં જાણે દેવ દેસાઈના પાંચ મહત્ત્વપૂર્ણ બેડ સંપાદન કર્યું છે. આપના સહયોગમાં હેમણે સરકારી શબ્દમાળા' (૧૯૪૧૯૫૧), 'વય વચનમાં' ', --૭૧૯૫૨૧૯૫૩), ‘વાર્તાલહરી’- ભા. ૧-૨ (૧૯૫૫), ‘સ હિત્ય પાઠાવલિ’ -ભા. ૧-૨-૩ વગેરે સંપાદન કર્યાં છે.
અનુવાદક તરીકેની પ્રેમની કામગીરી મહત્ત્વપૂર્ણ છે. જંગ એ હિન્દનોં વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ પુતીની ચામણ હતી અનુવાદ કર્યા છે. રવીન્દ્રનાથ કુરની કૃતિઓન! ‘વિસર્જન’ (૧૯૩૨), ‘પૂજારિણી અને ડાકઘર’(૧૯૩૨), ‘સ્વદેશી સમ જ’ (૧૯૩૪), ‘ઘરેબાહિર’(૧૯૩૫), ચતુરંગ અને બે બહેનો (૧૯૩૬), 'નૌકા ડૂબી’(૧૯૩૮), ‘ગીનીંગ અને બીજાં કાવ્યો (૧૯૪૨), ‘પૂર્વ અને પશ્ચિમ’(૧૯૪૨), ‘વિશ્વપરિચય’ (૧૯૪૪), ‘લક્ષ્મીની પરીક્ષા’(૧૯૪૭), 'પંચભૂત' (૧૯૪૭), 'ખેતી’(૧‘૪૭) વગેરે અનુવાદો એમણે આપ્યા છે. આ ઉપરાંત, અન્યના સહયોગમાં એમણે રવીન્દ્રનાથનાં અન્ય પુસ્તકોના ‘ચારિત્ર્યપૂજા’(૧૯૫૮),
એકોત્તરશતી' (૧૯૬૩), રવીન્દ્ર નિબંધમાળા' (૧૯૬૩), ‘રવીન્દ્રનોપનાં ની-૧(૧૬) વગેરે અનુવાદો પ્યા છે. એ જ રીતે દબાબુની કેટલીક બંગાળી કૃતિઓની વોર્ડ પણ એમણે કર્યા છે: ‘પલ્લીસમાજ’(૧૯૩૩),‘ચંદ્રનાથ’(૧૯૩૩),‘પરિણીના'(૧૯૩૧)વગેરે. આ ઉપરાંનબંગાળીમાંથી ણ કરેલ અને અનુવાદોમાં વિશેષ નોંધપાત્ર છે: દીપમાર રોય 'તીર્થસલિલ’(૧૯૪૨), સુરેન્દ્રનોધ દાસગુપત 'કાવ્યવિચાર’(૧૯૪૪), અમુલચંદ્ર ગુમકૃત ૫ જિજ્ઞાસા'(૧૯૬૦), મૈત્રેયીદેવીનો ચિચત આત્મજનાત્મક નવલકથા ન હન્યત’(૧૯૭૮), જરાસંધની નવલ ‘સૌ કુમારનો અનુવાદ ઊકળા પડવા, કાળી ભેાંય’(૧૯૬૪), ‘ન્યાયદંડ’(૧૯૬૬) ઇત્યાદિ. રવીન્દ્રસાહિત્યના અભ્યાસી અબુ રાઇદ એલ્બના બે વિચનચેના અનુવાદ પણ એમણે ક્યાં છે કાળમાં આધુનિકના ને ‘પાન્યજનના સખા’(૧૯૭૭). બંગાળીમાંથી સીધા થયેલા આ અનુવાદો મૂળને વફાદાર, પ્રાસાદિક અને વિશદ છે. અલબત્ત, ગદ્યાનુવાદમાં એમને જે શાતા મળી છે તે પદ્યાનુવાદમાં મળી .
એમણે કેટલાક ઉપયોગી અંગ્રેજી ગ્રંથોના પણ અનુવાદો આપ્યા છે.રાધાકૃષ્ણનકૃત “ઠ્ઠી અથવા સંસ્કૃતિનું ભવિ’(૧૯૩૯), વલાલ હરકૃત ભાષાનો સવાલ'(૧૯૪૬, એવરક્રોમ્બીના પુસ્તકનો અનુદ‘સાહિત્યવિવેચનના સિદ્ધાંતો'
For Personal & Private Use Only
www.jainelibrary.org