Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કોઠારી જયેશ નાગરદાસ-કોઠારી મધુસૂદન રામચંદ્ર
નિબંધ, ટૂંકીવાર્તા અને એકાંકીના સ્વરૂપ વિશેના મહત્વના કોઠારી નરભેરામ અભેચંદ: કાવ્યકૃતિ “સતી ગુણસુંદરીને રાસ'ના લેખો છે.
કર્તા. ‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ' (૧૯૭૩) એ ભાષા સાથે ગુજરાતી ભાષાને વિશદ રીતે પરિચય કરાવતું સારું કોઠારી ભાઈલાલ પ્રભાશંકર (૧૫-૭-૧૯૦૫, ૧૪-૭-૧૯૮૩): પાઠયપુસ્તક છે.
વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના બરકાલમાં. પ્રાથમિક અને ‘સુદામાચરિત્ર' (૧૯૬૭), ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ માધ્યમિક શિક્ષણ બરકાલ તથા વડોદરામાં. ૧૯૨૩માં મૅટ્રિક. (૧૯૭૬), 'ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા' (૧૯૭૭), ‘એકાંકી
કૅલેજના પહેલા વર્ષે અભ્યાસ અધૂરો મૂકી સરકારી નોકરી. અને ગુજરાતી એકાંકી' (૧૯૮૦), ‘કાન્ત વિશે' (૧૯૮૩),
૧૯૩૩-૩૬ દરમિયાન ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૩૮માં જૈન ગુર્જર કવિઓ' (૧૯૮૭) ઇત્યાદિ એમના સંપાદન વા એમ.એ. ૧૯૩૮ થી ૧૯૪૪ વડોદરા રાજયના ભાષાન્તર ખાતામાં. સહ-સંપાદનના ગ્રંથો છે.
૧૯૪૪ થી ૧૯૪૯ વડોદરા કોમર્સ કોલેજમાં ગુજરાતી અને જ.ગા.
અંગ્રેજીના અધ્યાપક. ૧૯૪૯થી ૧૯૫૮ મ. સ. યુનિવર્સિટીમાં કોઠારી ક્લેશ નાગરદાસ (૪-૧૦-૧૯૪૬): કવિ. જન્મ બોટાદમાં. ગુજરાતીના વ્યાખ્યાતા. નિવૃત્તિ પછી ૧૯૫૮ થી ૧૯૬૩ ડભાઈ ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ. બોટાદ કૅલેજમાં અને ળકાની કોલેજમાં આચાર્ય. ગુજરાતીના પ્રાધ્યાપક.
“કૌમુદી', 'માનસી’, ‘સંસ્કૃતિ આદિ સામયિકોમાં પ્રગટ થયેલા એમણે ‘અણસાર' કાવ્યસંગ્રહ આપ્યો છે.
વિવેચનલેખે, અભિનંદનગ્રંથો માટે લખાયેલા ચરિત્રાત્મક લેખે
ચં.ટો. અને રેડિયો પર આપેલાં વાર્તાલાપ-વ્યાખ્યા વગેરેને, કોઠારી દિનેશ ડાહ્યાલાલ (૧૬-૯-૧૯૨૯): કવિ, વિવેચક. જન્મ
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને પ્રવેશક ધરાવતા સંગ્રહ ‘વિવેચનસંચય વિસનગર (જિ. મહેસાણા)માં. ૧૯૫૫માં અમદાવાદમાંથી
(૧૯૫૯) એ આ લેખકના અધ્યયનનિક લેખનનું પ્રત્યક્ષ પ્રમાણ ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧ માં અમદાવાદમાંથી એ જ
છે. આ ઉપરાંત એમણે “જીવન અને વિજ્ઞાન” (રમણિક ત્રિવેદી વિષયમાં એમ.એ. ગુજરાત સાયટી (અમદાવાદ)ની જુદી
સાથે, ૧૯૪૨) નામનું પુસ્તક તથા એલ. ઈ. જહોન્સન, રોડરિકસ જુદી કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન.
વેનેડિસ અને જે. બી. પ્રિસ્ટલીનાં ત્રણ નાટકોનાં રૂપાંતરો એમના, શીર્ષક વગરનાં એકત્રીસ કાવ્યોના સંગ્રહ “શિલ૫'
ઉછીને વર અને બીજા નાટકો' નામના સંગ્રહમાં આપેલાં છે. (૧૯૬૫)માં ગીત, પરંપરિત છંદોલય તેમ જ કવચિત્ અછાંદસ
- ૨.૨,દ. સ્વરૂપની રચનાઓ છે. પ્રકૃતિને સમુચિત વિનિયોગ અને કોઠારી ભાણજી ભાઈચંદ: ગદ્ય-પદ્યના મિશ્રણવાળી કૃતિ “વીસમી ભાવાનુકૂલ લયહિલ્લોળ સિદ્ધ કરતી ગીતરચનાઓ અભિવ્યકિત- - સદી યાને સુધરેલો સંસાર નાટકની પ્રવેશવાર હકીકત તથા ગાયને ની તાજપ અને પદાવલિની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. સાંપ્રત માનવ- (૧૯૧૫), ઐતિહાસિક નવલકથા ‘બંગાળાને છેલ્લો નવાબ તથા સંદર્ભને મહદંશે પ્રતીકાત્મક ઢબે અભિવ્યકત કરતી આધુનિક જીવન માટે માર્ગદર્શક બનવું પુસ્તક 'જીવનમાર્ગ' (૧૯૦૯)ના રીતિની કેટલીક રચનાઓ પણ એમાં ભાષાકર્મથી સિદ્ધ થતી કર્તા. અરૂઢ પદાવલિની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
નવલકથા-લેખનનાં કેટલાંક મહત્ત્વનાં પાસાંઓને ધ્યાનમાં કોઠારી મધુસૂદન રામચંદ્ર(૧૬-૪-૧૯૩૯): કવિ, વિવેચક, સંપાદક. રાખી સ્વરૂપલક્ષી ચર્ચા કરતી પુસ્તિકા ‘ઇનર લાઇફ (લાભશંકર જન્મ ભરૂચ જિલ્લાના કેરવાડા ગામમાં. ૧૯૬૩ માં એમ.એ. ઠાકર સાથે, ૧૯૬૫)માં કેટલીક પસંદગીની નવલકથાઓ પરત્વે ૧૯૭૭માં પીએચ.ડી. રાજકોટની કોલેજમાં મનોવિજ્ઞાનના ચર્ચાને એમને અભિગમ આસ્વાદમૂલક છે.
વ્યાખ્યાતા. ‘ચમન’, ‘ડ્રાંઉંડ્રાંઉ', 'પૃષ' વગેરે સાહિત્યિક વધુ
કી.બ્ર. સામયિકોના સંપાદક. કોઠારી દિલીપ એલ. (૧૯૧૨, ૩-૬-૧૯૮૯): ચરિત્રકાર, અનુવાદક. એમના “ચાવીને ઘૂંકી દઉં છું' (૧૯૬૪), “ઓરબીટ' (૧૯૭૦) વતન પાલનપુર. દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં શિક્ષક. એ પછી અને અકસ' (૧૯૭૯) એ ત્રણ કાવ્યસંગ્રહોમાં એમની ‘જન્મભૂમિ' તથા 'નૂતન ગુજરાત’ સાથે સંલગ્ન. ‘શીઇંગ’ પ્રયોગશીલ રચનાઓ સંગ્રહાયેલી છે. કલ્પને અને પ્રતીકોને વાર્ષિકના તંત્રી. ભારત સરકારના ફિલમ સેન્સર બોર્ડના ભૂતપૂર્વ સભાનતાપૂર્વકનો પ્રયોગ અને વિનિયોગ એમની કવિતાનું ચૅરમૅન. બેંગલરમાં અવસાન.
મહત્ત્વનું લક્ષણ છે. અછાંદસ કાવ્યોની સાથે તેમાં ગીતે અને એમણે જીવનચરિત્ર “હીરલે હેત તણા' (૧૯૭૩) અને નાટવા- ગઝલે પણ છે. 'ફલાણાનું ફલાવરવાઝ (૧૯૬૮) નામે પદ્યનુવાદ ‘નીલપંખી' (૧૯૩૪) આપ્યાં છે.
રૂપકો પણ એમણે આપ્યાં છે, જેમાં નાટયક્ષણો સુધી પહોંચી
કૌ.બ્ર. જતી પદ્યની વિવિધ છટાઓ જોઈ શકાય છે. સાહિત્યવિવેચનામાં કોઠારી ધીરજલાલ ચુનીલાલ:નાટયકૃતિ 'કાન્તિ પ્રમાદ (૧૮૯૮)ના મને વૈજ્ઞાનિક અભિંગમ' (૧૯૭૪) અને શારગુલ' (૧૯૮૨) એ
બે વિવેચનસંગ્રહોમાં એમને અભિગમ ગુજરાતી સાહિત્યને કૌ.બ્ર. મને વૈજ્ઞાનિક ભૂમિકાએ તપાસવાને જણાય છે. શારગુલમાં
ક.છ.
કર્યા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org