Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ટોપીવાલા વિનયચંદ્ર સી.- ઠક્કર ગોકળદાસ કોરજી
કલ્પના મરી પરવારી છે' (૧૯૭૮) તેમ જ રિલ્કની બે કૃતિઓ ઠક્કર કપિલરાય પરમાનંદદાસ, ‘મજનૂ' (૩-૪-૧૮૯૨, દુઇને કરણિકાઓ' (૧૯૭૬) અને ‘ઑફિસ પ્રતિ સૉનેટો' ૧૯-૨-૧૯૫૯): કવિ. ફારસી વિષય સાથે બી.એ. અને અંગ્રેજી (૧૯૭૭) ને સમાવેશ થાય છે. એમણે આધુનિક ગુજરાતી વિષયમાં એમ.એ. પંડિત યુગના કલાપી, બાલાશંકરથી શરૂ કરી કાવ્યરચનાઓના અંગ્રેજી અનુવાદનું પુસ્તક “કન્ટેમ્પરરી ગુજરાતી કવિ “સાગર” સુધીના ગઝલકારોની સૂફીવાદી ને ફારસી રીતિની પોએટ્રી' (૧૯૭૨) પણ આપ્યું છે. “મૈથિલી સાહિત્યનો ઇતિહાસ રંગદર્શી પરંપરાની અસરો મહદંશે ઝીલતી ગઝલના અનુગામી (૧૯૮૭) અનુવાદગ્રંથ પણ એમના નામે છે.
કવિઓમાંના અગ્રગણ્ય ગઝલકાર. ડૉ. બટુકરાય પંડયા, મહેન્દ્ર
( સ.વ્યા. ‘સમીર” અને પ્રા. રજની જોષી દ્વારા સંપાદિત આ કવિના ટોપીવાળા વિનયચન્દ્ર સી.: વાર્તાકૃતિ ‘ઝેરી સંસાર અને મહાત્માનું
મરણોત્તર કાવ્યસંગ્રહ “સ્વપ્નમંદિરમાં ચાળીસ રચનાઓ છે. મિશન” (૧૯૧૨) તથા ‘શાન્તાકુમારીના કર્તા.
‘કલાપી, સુમન અને મિત્રમંડળ' (૧૯૭૮) એ દરબાર શ્રી
૨.ર.દ. વાજસુરવાળાના કથનને આધારે આલેખાયેલું, કવિ કલાપી ટોલિયા પ્રતાપકુમાર જ, નિશાંત': “સંત શિષ્યની જીવન સરિતા
સાથેનાં સુમન (વાજસુરવાળા દરબાર) અને મિત્રમંડળનાં (૧૯૭૨) ના કર્તા.
સંમરણાત્મક લખાણોનું પુસ્તક છે. ૨,૨૮.
વાર્તા, નિબંધ ને વિવેચનક્ષેત્રે સક્રિય આ ગઝલકારની રચનાઓમાંની પ્રૌઢિ અને ફારસી ભાષા પરનું પ્રભુત્વ નોંધપાત્ર છે.
કૌ.બ્ર. ઠક્કર અનંતરાય પરમાનંદાસ, 'શાહબાજ' (૧૫-૧૧-૧૯૧૦, ૧-૧૧-૧૯૫૫): કવિ. જન્મ ભાવનગરમાં. અંગ્રેજી-ફારસી સાથે
ઠક્કર કમળાબહેન: મહદંશે અધ્યાત્મતત્વને વિષય બનાવતાં તેમ
જ શાસ્ત્રીય રાગરાગિણીઓ અને પરંપરાપ્રાપ્ત ભજનના ઢાળમાં બી.એ. ભાવનગરની માજીરાજ કન્યાશાળા અને આલફ્રેડ
રચાયેલાં કાવ્યોનો સંગ્રહ ‘પંકજ પરિમલીનાં કર્તા. હાઈસ્કૂલમાં, શિહારની મુની હાઈસ્કૂલમાં અને છેલ્લે ભાવેનગરની ભાગીલાલ મગનલાલ કેમર્સ હાઇસ્કૂલમાં શિક્ષક. ગેલ
ક.બ્ર. બ્લેડર તૂટવાથી અવસાન.
ઠક્કર કાકુભાઈ જમનાદાસ: પદ્યકૃતિ “પ્રભુ-પ્રસાદી' (૧૯૪૧) ના ‘પાલવકિનારી' (૧૯૬૦) એમનું મરણોત્તર પ્રકાશન છે. કર્તા. આ સંગ્રહમાંનાં તેવીસ આખાં કાવ્યોમાંથી એકવીસ મુખમ્મસ છે.
૨.દ. અને છેલ્લે બે ગઝલો છે. ઉપરાંત એક તઝમીન પણ અહીં ઠક્કર કાતિલાલ રતિલાલ (૧૬-૧૧-૧૯૨૪) : જન્મ રાધનપુર, છે. ફારસી-ઉર્દૂ શબ્દો અને ગઝલ વગેરે કાવ્યસ્વરૂપની ભાષામાં ત્યાંથી જ ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૫૯માં મેડિકલ ડિપ્લોમા. કચ્છ અર્થની અસલ મહત્તા આ કવિએ સ્થાપિત કરી છે એવો જિલ્લામાં તબીબી વ્યવસાય. અભિપ્રાય વજૂદવાળે છે
કટેશ્વર, નારયણ સરોવર’અને રિમદેથર’ નામની કૃતિઓ
ચં.. એમના નામે છે. ઠક્કર અમૃતલાલ હરિભાઈ: પદ્યકૃતિ ‘દવીચરિત્ર ચન્દ્રિકા'
કૌ.બ્ર. (૧૯૨૨) ના કર્તા.
ઠક્કર કુંવરજી કલ્યાણજી : સામાજિક નવલકથા ‘ચન્દ્રબા અને
૨.૨.દ. બેચરસિંઘ એક સંપૂર્ણ વાર્તા' (૧૮૯૫) ના કર્તા. ઠક્કર અરજણ હરિ : ભકતકવિ. કચ્છ-વાગડના રહેવાસી. વ્યવસાય શિક્ષક.
ઠક્કર કેશવલાલ અંબાલાલ: ચરિત્રલેખક, સંપાદક. એમના પુસ્તક એમના કાવ્યસંગ્રહ “અર્જુનવિલાસ' (૧૯૦૮)માં મુખ્યત્વે
‘ગામડાં અને સહકારમાં ગ્રામજીવનને લગતા કેટલાક પ્રશ્નની ભકિતકાવ્યો છે. ‘સંગીત સત્યનારાયણ સુદામા તથા ગોકર્ણા
સરળ શૈલીમાં રજૂઆત થઈ છે. આધુનિક ગુજરાતના સંતોખ્યાન' (૧૯૦૩) માં પુરાણ પર આધારિત કથાવાર્તાનું પદ્યમાં
માં ૧૮૫૨ પછીના ગુજરાતના સંતોના જીવન અને ધાર્મિક આલેખન થયું છે.
સિદ્ધાંત વિશે માહિતી આપવામાં આવી છે. ‘દયારામનાં નિ..
ભજન'માં દયારામની સિત્તેર કૃતિઓનું સંપાદન છે. ઠક્કર આશારામ મેરારજી: ભકિતવિલાસ, બોધવિલાસ અને દંપતી
નિ.. વિલાસ જેવા ત્રણ ખંડોમાં વિભાજિત પદ્યકૃતિ “લીલામૃત
ઠક્કર કેસરબાઈ વલ્લભદાસ: સંસ્કૃત સુભાષિતોને અનુરૂપ પ્રસંગસાગર” (૧૮૯૩) ના કર્તા.
૨૨.દ.
કથાઓને સંગ્રહ ‘કેસરકૃતિ’:૧ (૧૯૩૨) નાં કર્તા. ઠક્કર એન. એલ.: પાલીતાણા ભકિતપ્રદર્શક નાટક મંડળી માટે રચેલ “નૃસિંહાવતાર નાટકનાં ગાયન' (૧૯૧૫) ના કર્તા.
ઠક્કર રોકળદાસ કોરજી :પદ્યકૃતિ “સેકયનું સાલના કર્તા. ૨,૨,દ.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૧૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org