Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પટેલ નારાયણ રામજીભાઈ સ્મરણાંજલિ'(૧૯૩૪)ના કર્તા.
વનચરિત્ર સ્વ. મનમાં બહેનો
૨૬.
પટેલ પન્નાલાલ નાનાલાલ(૭૫ ૧૯૧૨, ૬-૪-૧૯૮૯) : નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર. જન્મસ્થળ અને વતન રાજ્યસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાનું માંડલી. અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નેકરી. અસદ્ગૃહસ્યની મદદથી અમદાવાદ ઈલેકિટ્રક કંપનીમાં ઑઈલમૅન અને પછી મીડ રીડિંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રેત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રેમ. ચારપાંચ વર્ષ મુંબઈની એન. આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પાલક, પછી વર્તન માંડલીમાં જઈ ખેતીને વો અને આવથે લેખનપ્રાિ ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ, ૧૯૫૮થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનને મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ, ૧૯૮૫ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી સન્માનિત. અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.
Jain Education International
આ લેખ સર્જનને પ્રારભ તા ૨૬માં કેહની શા ટૂંકીવાર્તાચી, પછી બ્રેડ જ વખતમાં ગુતનાં પ્રતિષ્કૃિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. પરંતુ એમની પ્રતિભા ટૂંકીવાર્તાના સર્જન સાથે જ વધુ વ્યાપવાળી નવલકથાના સર્જન તરફ વળી. પ્રારંભથી જ પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે; પછી આ ગ્રામજીવનની ચર્યા નય કેશજીનની. ગ્રામજીવનની આંટીઘૂંટી અને કુટિલતામાં પાવરધા મુખીમાં જાગેલી અપત્યસ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુનવલ 'વળામણાં' (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ફૂલછબ’માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિો એમની અત્યંત રોકપ્રિય બનેલી પ્રણયકના ‘મળેલા જીવ'(૧૯૪૧) રચાઈ. આ ગ્રામવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રશ્યમાંથી આકાર લેની કુર્ણ પરિરિતિને આલેખતી નવલક્થાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે ‘માનવીની ભવાઈ’(૧૯૪૭). કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુ:ખ, તેમનાં વેરઝેર, રાગદ્રેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અરમાનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું
પટેલ નારાયણ રામજીભાઈ-−પટેલ પન્નાલાલ નાનાલાલ
--એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરસ્તના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામ સૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.
ક્લબ, સામાજિક વાસ્તવિકતા એમની નવલકથાઓમાં પૃષ્ઠભૂમાં હે છે. એમનું લક્ષ્ય છે માનવીના મનની સંકુલતાને પામવાનું. તેથી એમની આ કે આના પછી લખાયેલી નવલકથાઓમાં રચનારીતિના પ્રયોગ કરવા તરફ લક્ષ ન હોવા છતાં પત્રના વિચાર અને લાગણીના આંતરદ્રન્દ્વનું એમણે એવું કુશળતાપૂર્વક આલેખન કર્યું છે કે અને કારણે ગાંધીયુગના અને ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં એમને સ્થાન મળ્યું છે.
એમણે પછીથી લખેલી પોતાની ઘણી નવલકથાઓમાં પ્રણયને ભિન્નભિન્ન પરિસ્થિતિઓમાં મૂકીને પ્રણવનનાં વિવિધ રૂપો અર્બન પ્રગટ કર્યાં છે, પરંતુ પ્રારંભકાળના સર્જનોને જાણે રિસ્પર બન્યું છે. માનવીની ભવાઈ'ના અનુસંધાનમાં આગળ વધતી નવલકથામાં ‘ભાંગ્યાના ભેરુ’(૧૯૫૭) દુષ્કાળમાંથી પાછા બેઠા ચના ગ્રામજીવનની, કાળુના વાનરૂપે ઉપરના વ્યકિતત્વની અને તેના રાજ રાર્થના પ્રણયસંબંધને લગ્ન સુધી પહોંચાડતી કથા છે. ‘ઘમ્મર વાણુ ’- ભા.૧-૨(૧૯૬૮) ‘ભાંગ્યાના ભર’ના અનુસંધાનમાં આગળ વધતી કાળુરાજના પુત્ર પ્રતાપ અને અન્નડ ધૃવની સંપૂર્ણ વચ્ચેના પ્રણયને આલેખતી કથા છે. 'ના છૂટકે' (૧૫)માં પ્રણયકથાની સાથે ના જલમ સામે બાંધીવાદી સત્યાગ્રહની ક્યા છે. ‘ફકીરી’(૫૫) ગ્રામપરિવેશની પૃભૂમાં રચાયેલી પ્રણયકથા છે. 'મનખાવતાર'(૧૯૬૧)માં ઈર્ષ્યાથી ઘેરાયેલી શ્રી પાતાની સાવકી પુત્રીના સુખી લગ્નજીવનને કશું વેરણ કરી નાખે છે તેની કથા છે. 'કોળિયાનું જાળ’(૧૯૬૩) નાનાભાઇની વિવાહિતા અને નાના ઇને ચાહતી આ સાથે મારા ભાઈએ લગ્ન કરવાં પડે છે તેમાંથી જે પરિસ્થિતિ મત છે એનું આલેખન કરતી ભૂતપ્રેતના તત્ત્વવાળી કથા છે. ‘મીણ માટીનાં માનવી’(૧૯૬૬) વિલક્ષણ વ્યકિતત્વવાળા કચરાના ફૂંદી અને રમતી એ બે સ્ત્રીઓ સાથેના પ્રેમસંબંધમાંથી સર્જાતી પરિસ્થિતિની કુવા છે. ‘કંકુ’(૧૯૭૦) પોતાની જે એ નામની ટૂંકીવાર્તા પરની વિસ્તારને લખેલી કરિત્રલક્ષી નવલવામાં કારિગરીય અને સમાજમાં આદરપાત્ર ગણાતી વિધવા કંકુ એક અસાવધ પળે વિજાતીય આકર્ષણને વશ બની જાય છે અને તેમાંથી સર્જાતી પરિસ્થિતિની કથા છે. ‘જવાળી રાત અમાસની’(૧૯૧૩) પ્રેમ અને માનવીના પ્રણયનું આલેખન કરતી અને પ્રેમનો મહિમા ગાતી ચમત્કારી તત્ત્વોવાળી ચા છે.
એમની શહેરી જીવનના પરિવેશવાળી પ્રણયકન્દ્રિત નવલકથાઓ ગ્રામપરિવેશવાળી કથાઓને મુકાબલે ઓછી પ્રતીતિકર છે. ‘બીર સાચી'(૧૯૪૩) આમ તો લેખકની સૌથી પહેલી નવલકથા, પરંતુ પ્રગટ ઘઈ 'વળામણાં' અને ‘મળેલા જીવ' પછી લગ્નપૂર્વ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૦૫
For Personal & Private Use Only
www.jainelibrary.org