Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પલાણ નરોત્તમ કાકુભાઈ(૧૮-૫-૧૯૩૫): વિવેચક. જન્મસ્થળ જૂનાગઢ જિલ્લાનું રાણીખીરસરા. ૧૯૫૮માં મૅટ્રિક. ૧૯૬૬માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૭૨માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૩થી ગુરુકુળ મહિલા કોલેજમાં વ્યાખ્યાતા. ‘રખડપટ્ટી’(૧૯૭૦) અને ‘સરસ્વતીને તીરે તીરે’(૧૯૭૨) જેવી પ્રવાસપુસ્તકાઓ ઉપરાંત 'ગુજરાતનાં યાત્રાધામ:'(૧૯૮૧) નામે પરિચયપુસ્તિક: પણ એમણે આપી છે. ‘લેચન’(૧૯૮૫) વિવેચનસંગ્રહમાં સંગૃહીત બેતાલીસ લેખામાં શાધલેખ, ગ્રંથસમીક્ષા, કાવ્યાસ્વાદ અને સ્વરૂપચર્ચાને સમાવેશ થાય છે; અને એમાં સાહિત્યપદાર્થને સમજવાને આલેખ સ્પષ્ટ છે.
‘માધવમધુ’(૧૯૭૮), ‘લોકસાહિત્ય’(૧૯૮૧), ‘શ્રી કે. કા. શાસ્ત્રી સ્વાત્રપ’(૧૬), 'ઘુમલી :રજકીય અને સાંસ્કૃતિક (૧૯૮૨) વગેરે એમનાં સહસંપાદનો છે. ‘ધુમગીસંદર્ભ (૧૯૮૨) સૂચિરસિંહનની એમની સંદર્ભાસ્તિકા છે.
પલાણ હરિરામ ભાગ્યચંદ વ્યાપક પુસ્તકો ‘મહિલાધર્મ શિક્ષક’(૧૯૬૬) અને ોધ પક’(૧૯૩૭) તેમ જ ‘હરિકીર્તનામૃત’(૧૨)નાં કર્યાં. નિ.વ. પવન રૂપરી(૧૯૭૨) : મુન્દ્રાને પ્રેમના કાવ્યસંગ્રહ, પરંપન રચનાઓ, છંદોબદ્ધ તેમ જ અછાંદસ રચનાઓ, ગઝલ અને ગીત રચનાઓને સમાવતો આ સંગ્રહ આધુનિક ભાવસ્થિતિઓને ભાષાની સહજભંગીઓથી પ્રગટ કરે છે. ભાંગ અને આત્મ છિની રચનામાં તેનાં વિવિધ રૂપાંતરોને ! કવિ વિવિધ છટાઓથી રજૂ કરે છે. પરંપરિતમાં લખાયેલી રચનાઓ અને છાંદસ રચનાઓ આ કવિના પતાનો વો ઉપડી શકી છે.
નાં
ચકાનો ભાંગી ભુક્કો કરીએ' કે ‘ભેંસ ભેંસ દંડકી ઉત્તમ ઉદાહરણ છે. ગીત, ગઝલ અને છંદે બદ્ધ રચનાઓમાં પ્રશિષ્ટતાના અંશ છે. ‘સાદ ના પાડો’ અને તે આવ્યા કને’ એ દિવનાં નીવડેલાં ગીના છે.
પવાર ખંડેરાવ માનાજી : ચરિત્રલળો કૃતિ 'ઝાંસીનીણી (૧૯૩૮),
સર્ચ ‘રાસવિદ્યાસ’(૧૯૩૮), નવલકથા “મન’(૧૯૨૦), અનૂદિત નવલકથા 'વીર કાલ' તેમ જ દેવ પીરનું આખ્યાન, પરચ અને સવાલા’(૧૯૬૦)ના કર્તા.
નિ.વા. પવાર ગોવિંદરાવ બાપુરાવ : ત્રિઅંકી નાટક ‘સતી સુરેખા’(૧૯૦૫) તેમ જ હિંમતે મર્દા’(૧૩૫) નાકનાં ગાયને! અને ટૂંકા કુનાં નિવા પવિત્રાનંદ : શ્રિલેક્ષી કૃતિ માં શારદાદેવી (૧૯૭૯)ના કર્તા, નિવાર
પહેલ અને પરંપરા : પહેલમાં પ્રણાલિકને ઉચ્છેદ નહીં પણ એનું પાિયન છે એવા વિચારને ઉઘરાવને પશવંત શુકલનો ચિંતનાત્મક નિબંય ચા.
Jain Education International
પલાણ નરોત્તમ કાકુભાઈ – પંચાલ મહનભાઈ રામજીભાઈ પાંચખાનાવાળા દાદાભાઈ નંદા, ‘બંદે !': પદ્યકૃતિઓ *ાદ ઊલઝ્મ ફામ એટલે જે શામજથી કીધેલે ફીશાદ(૧૯૫૩), “તમને બસ એટલે ભરૂચને સાદ'(૧૯૫૩), ચર્મ બે દાનેશ’ (બી. . ૧૮૫૦ અને મરચી પલાના ગમે (૧૮૭૦ના કર્તા. [ન .
પહોંચખાનાવાલા સારાબજી નસરવાનજી (૧૮૮૨, ૧૯૩૭) : ઐતિહાસિક નાટકો બુશરો શીરીન' અને હેર્ડ શહેરભરના ૬. નિવે પળનાં પ્રતિબિંબ ૧૯૬૬૬: હરીન્દ્ર દવેની ગલી નવલર્ષ ચિત્રકલાક્ષેત્રે પોઇન્ટલિસ્ટિક પદ્ધતિ જાણીતી છે, જેમાં માત્ર ટપકાંઓ દ્રારા ચિત્ર રચાય છે. અહીં પણ માત્ર ક્ષણેનું નિરૂપણ છે. આ ક્ષણેાને જોડતાં કથાવસ્તુ રચાય છે. બે ક્ષણે! વચ્ચે સીધે તાર્કિક કે મિક સબંધ દેખતો નથી, છતાં મને વૈજ્ઞાનિક સમયનું સૂત્ર આ ક્ષણેાનો અર્થ સ્થાપી આપે છે. નવલકથામાં અસ્તિત્વવાદી અભિગમ આંખે તરી આવે તેવા સ્પષ્ટ છે.
મ
પંકજ : નવલકથા પ્રેમને પ’(૧૬૨૦ના કર્તા
નિ.વે. પંખીલાક : ઉમાશંકર જોશીના ‘સપ્તપદી” સંગ્રહની છેલ્લી સુશ્લિમ દીર્ઘ કાવ્યરચના. એમાં ઇન્દ્રિયવ્યત્યયની ચમત્કૃતિ સાથે પંખીાના ઉદ્ગારવાને શસંવેદનો પર સિંગર કરવામાં આવ્યું છે ચૂંટે.
પંચાલ અંબાલાલ જેઠાભાઈ (૨૭-૧-૧૯૧૨): ભાષાવિદ, જન્મ ખેડા જિલ્લાના ઓડ ગામમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૩૫માં બી,એસસી. આરંભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ત્યારબાદ રેવન્યુ ખાતામાં. ૧૯૩૮માં નવરંગપુર, બહેરાશૃંગારન શાળામાં શિક્ષક. ૧૯૫૦-૫૧માં ભારત સરકારના શિક્ષણખાત નથી. તે સિપ મેળવીને બો મુંગના શિક્ષણ અંગેની વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ અને હાલૅન્ડને પ્રવાસ. ૧૯૭૦માં ‘કૅલેજ ફોર ધ ટીચર્સ ઑફ ધ ડેફ'ના આચાર્યપદેથી નિવૃત્ત.
એમની પાસેથી ભાષાશાસ્ત્રવિષયક કૃતિઓ ‘ઉચ્ચારશસ્ત્ર પ્રવેશિક’(૧૯૪૮) અને ‘વણશાસ્ત્ર’(૧૯૬૮) મળી છે.
નિ.વ. પંચાલ પોપટલાલ ફૂલચંદભાઈ : નવલિકાસંગ્રહ ‘પનદાની’ (૧૯૭૦), હાસ્યલેખેને! સંગ્રહ ‘વિનેદિક’(૧૯૭૫) અને નવલિકા, હાસ્યલેખે તથા પ્રવાસલેખો સંગ્રહ ‘બિલિપત્ર’ (૧૯૮૩-૮૪)ના કર્તા. નવ પંચાલ. માનભાઈ મનુભાઈ (૧૩-૩-૧૯૩૦): નવલિકાકાર, ચરિત્રકાર. જન્મ વડોદરા જિલ્લાના વાસદ ગામમાં. એમ.ઍડ., પીએચ.ડી. એશિય. ઇગ્લિશ સ્કૂલ, અમદાવાદના આચાર્ય. વિદ્યાગુર્જરી ગ્રંથનિર્માણ કેન્દ્રના માનદ નિયામક.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૩૩૫
www.jainelibrary.org