Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
વે દુર્ગાશંકર કલ્યાણજી – દવે નર્મદાશંકર લાલશંકર
તેઓ અર્વાચીન ગુજરાતના પ્રથમ સુધારક તરીકે જાણીતા છે. શાંત પ્રકૃતિ છતાં ઉત્તમ વિચારણી એ એમની લાક્ષણિકત કેળવણીકર તરીકે પગની પેઢીના ઘડતરમાં એમને ફાળો બહુમુલ્ય છે. એમણે સુધારક તરીકે વહેમ, ધક્કા ને કરિવાજો સામે જેહાદ જગાવેલી. વિધવ:વિવાહને ખૂબ પ્રચાર કરેલા.
એમની હયાતીમાં એમનું પેાતાનું કોઈ પુસ્તક પ્રકશિત નહીં થયેલું; પણ કેળવણીકાર તરીકે ૧૮૫૦માં મિ. ગ્રીન સાથે ખગોળના એક પુસ્તકનું ભાષાન્તર કર્યાનું, વિજ્ઞાનનું એક પુસ્તક લખ્યાનું અને સુધારક તરીકે ૧૯૪૪માં જાદત્ર ઉપર આક્રમણ કરવું ચેપ:નિયું પ્રગટ કર્યાનું નોંધાયું છે. એમનું મુખ્ય લખાણ એમની રોજનીશી છે. જે પછીથી મહીપતરમો દુર્ગારામ ચરિત્ર'ની મુખ્ય મઢી બોલી છે.
માનવધર્મ સભા'ની પ્રવૃત્તિની નોંધરૂપે ૨૭ ૧૧૮૪૩થી ૧૫૨ સુધી લખાયેલી આ સૈનીશીના, હરામની શાળામાં આગ લાગતાં, ૧-૧-૧૯૪૫ સુધીનો જ ભાગ બચેલા. એમાં માનવધર્મ, સર્વધર્મસમાનતા, માનવપ્રેમ, અસ્પૃશ્યતાનિવારણ, એનિક પિકને માદિ વિશે વિચારું-સિયાનું સૂત્રાત્મક, સરળ, બાલોગની કંબમાં નિરૂપણ થયેલું છે, આકર્ષક નહીં છતાં એમાં એમના વિચારની તર્કો-દલીલોથી સમજૂતી અને અર્થપ્રતિપ્રદા માટે પાન વઘની પારિભક નંગ નોંધપાત્ર છે. નર્મદની પહેલાં મળેલું આ રોજનીશીનું ગદ્ય એ રીતે મહત્ત્વ રાવે છે.
બા.મ.
ત્રે દુર્ગાશંકર, કલ્યાણ: 'શંકરચાર્ય ચરિત્ર'(૧૯૨૬ના કર્તા,
નિ.વા. દવે દેવશંકર ઉદયરામ : ‘નવલ પહેલું અથવા વીરાધરાની દેશકલ્યાણી વારતા'ના કર્તા. નિ.વો.
દવે પાર ખાવિંદ બાળભકત ધ્રુવના જીવનપ્રસંગાને પદ્યમાં વર્ણવતી કૃતિ ‘બાળયોગી ધ્રુવ’(૧૮૯૯)ના કર્તા.
નિ.વા. હવે નટવરલાલ માણેકલાલ ચરિત્રäખક, અનુવાદક. એમણે મહાત્મા ગાંધીજીના વ્યકિતત્વનાં વિવિધ પાસાંઓ અને જીવનકાર્યોને વર્ણવતાં પુસ્તકો 'ત્યાગની પ્રતિમા', ‘આખરી ફેઇસરો’ (૧૯૩૬ અને ગોળમેજીમાં ગાંધીજી (૧૯૩૨) આપ્યાં છે. ‘ગીતાદ’(૧૯૪૫) અને ‘શ્યામની મા’(૧૯૪૭) એ એમણે કરવા સાને ગુરુજીનાં મરાઠી પુસ્તકોના ભાવવાહી અનુવાદો છે. નિ.વા. દવે નટવરલાલ રા. : ચરિત્રલક્ષી પુસ્તક “મહામાનવ મહર્ષિ દયાનંદજી’(૭૫)ના કર્તા તથા શ્રી દયાનંદ સરસ્વતીની આત્મકથા ‘મારી આત્મકથા'ના સંપાદક.
નિ.વા.
દવે નરભેરામ કાશીરામ : વિ. વતન ઉમરેઠ.
૨૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
એમના કાવ્ય ‘મુંબઈમાં જાગેલું દીન’(૧૮૭૪)માં મુંબઈમાં થયેલા હુલ્લડનું વર્ણન છે. ‘મનોરંજક રસિકવાણી નિર્ભય ગરબ!વળી’- ભા. ૧ ૨(૧૮૭૭)માં વિવિધ છંદ, પદબંધ ને લાવણીમાં ઘુગાર, હાસ્ય ને કણ અને નિરૂપનાં કાવ્યો નવા ગરબાનો છે. ‘કવિતારૂપે ઉમરેઠનું વર્ણન’માં ઉમરેઠ ગામનાં વિવિધ સ્થળે!ના પરિચય છે. 'બાળવિધવા રૂપવંતી દુઃખદર્શક'-૧ (૧૯૭૭) નોટમાં બાળલગ્નને કારણે બાળવિધવાઓએ સહેવાં પડતાં દુ:ખનું વર્ણન છે. નિ.વા.
હવે નરભેરામ પ્રાણજીવન, એક કાઠિયાવાડી (૧૬-૬-૧૮૩૧, ૨૩-૧૦-૧૯૫૨૬ વ, નવાકાર, વાર્તાકાર, અનુવાદક, જેમ ચૂડામાં મૅટ્રિકમાં અનુર્ણ થયા પછી રેલવે ઍ ફિસમાં ને!કરી, ત્યાંથી માદન કંપનીમાં. ફરી અભ્યાસ. પૂનાની ડેક્કન કોલેજમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૬૪માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી એમ.એ. ત્યારબાદ શામળદાસ કોલેજમાં અધ્યાપક. ૧૯૨૯માં નિવૃત્ત. ૧૯૪૦માં સંન્યાસ, એમણે 'સનમશન’(૨૫) ઉપરન ર અને વિદ્યાનંદ (૧૯૧૭) તેમ જ ‘ચંદા અથવા દુ:ખદ વાદળું અને વચ્ચે રૂપેરી દારા' જેવી નવલકથાઓ આપી છે. આ તકનો લ’(૧૯૧૨) એ એમને વેદાંતવિષયક ગ્રંથ છે. આ ઉપરાંત એમણે પિયરનાં "વિયર્સ ની કર’(૧૮૯૮), ‘આવે', 'વિનસના વેપારી' અને ‘હેમ્લેટ’(૧૯૧૭) નાટકો ગુજરાનીમાં અનૂદિત કર્યાં છે. કો.પૂ. દવે નરહરિ ન. : ‘પ્રભુના પ્રતિનિધિ’-ભા. ૧ (૧૯૮૨)ના કર્તા તથા વાર્તાસંગ્રહ મીસરની શાળી’(૧૯૫૩)ના સંપ નિવા
સ
હવે નરેન્દ્ર છેશભાઈ (૬-૧-૧૯૨૬): નવલકથાકાર, વાર્તાકર, ચરિત્રલેખક, ગીતકાર, સંપાદક. જન્મ રાજકોટમાં. અભ્યાસ બી.એ. સુધી, બરોડા રાગમાં વરિષ્ઠ અધિકારી
‘ઝંકાર’ એમના ગીતસંગ્રહ છે. ‘મમયંક’ અને ‘ચંડપ્રચંડ’ એમની ઐતિહાસિક વિષયને નિરૂપતી કથાઓ છે, ‘પનિ શ’ (૧૯૫૬) એમનો વાર્તાસંગ્રહ છે. એમના ‘દયાનંદ અને માર્ક્સ ગ્રંથમાં તે બંને વિચારકોની વિચારધારાની તુલના છે. ‘શહીદની શાયરી'માં એમણે શાયરીઓ સંપાદિત કરી છે.
૨૬.
હવે નર્મદારોંકર બાલશંકર (૨૪-૮-૧૮૩૭, ૨૫-૨-૧૮૮૬) : કવિ, નિબંધકાર, આત્મકથા, નાટયાંવાલેખક, કોશકાર, પિગળદર, સંપાદ, સંશોધક અને સુરતમાં. પાંચ વર્ષની ઉંમર મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ, સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કોલેજના
For Personal & Private Use Only
www.jainelibrary.org