Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
વનિ – નટવર અંકલેસ -
જાજવલ્યમાન સામ્રાજ્ઞી પ્ર વાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લદાબધુ ચાંદ્રગુમની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્ત બનાવટી ગાંડપણ, કાયર રામગુમ અને બર શકક્ષત્રપ વચ્ચે અવદશામાં મુકાતી વાદેવીની ચંદ્રગુમના પરાક્રમથી મુકિત, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હટાવી તેનાં સામ્રાજય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ –વગરે નાટધાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ પ્રગાનુકુલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠયકૃતિ તરીકે વધુ અાવકાર્ય બની છે.
નગરવાસી (૧૯૭૪) : વીનેશું અંતાણીની પ્રથમ નવલકથા . જીવ, વિશેની આગવી સમાજના કારણે આરપારના જંગલ્ય અલગ. પડી જતા અને એકલતા અનુભવત: સંવેદનશીલ મ:નવીન અહીં કથા છે. એ નગરવાસી તરીકે જ ઓળખાય છે. વરસ પછી પિતાના નગરમાં ઇવાન તરીકે એ પ્રવેશે છે અને છેવટે નગર પ્રત્યેની મમતાને પણ ત્યાગ કરે છે. : નિર્મમતાના ભાવ ૧૪ આ કૃતિનું સંકલનસૂત્ર છે. પ્રકરણ સાંજ્ઞામાં પણ એનું સૂચન છે. : રાત્રિમાં રાંકલિત ઘટનાઓ અને પત્ર નગરવાસીના સંવદનના સંદર્ભમાં જ પ્રાન થાય છે. મૃતિ, દંતકથ'ન: સરકારવાળ વૃત્તાન્ત, પ્રતીક-કાન આદિ પ્રયુકિતઓના નહીં કુશળતાથી પ્રયોગ થયેલા છે.
ધી.મ. નગીનદાસ ડાહ્યાભાઈ : પદ્યકૃતિ 'ઝીગી. મજાવવા' (૧૯૪૪)
ના કર્તા.
ધ્વનિ (૧૯૫૧) : રાજેન્દ્ર શાહને ૧૦૮ કાવ્યાનો પ્રથમ સંગ્રહ. એમાં કવિ પોતાની કવિત્વશકિતનાં ઊંચાં શિખરો સર કરી બતાવે છે. ‘શાવાણી મધ્યાહ્ન જેવું અનવદ્ય પ્રકૃતિકાવ્ય, અર્થઘન ચિતનપ્રવાસકાવ્ય “નિરુદ શે', મૃત્યુના મિલનનું વિરલ કાવ્ય “શષ અભિસાર', બલિષ્ઠ સેનેટ યામિનીને કિનારે', યશ:દાયી નેટમાળા ‘આ’ાથને અવર્ષ' તેમ ના સુમધુર ગીતાથી આ સંગ્રહ ગૃહણીય છે. ‘ધ્વનિમાં પ્રેમકાવ્યો વિશેષ છે અને એમાં વિરહના દર્દનું આલેખન છતાં શ્રદ્ધાના સૂરમાં એનું શમન જણાય છે. વળી, મિલનની મુગ્ધતા અને પ્રસન્નતાનું ગાને વધુ પ્રમાણમાં રાંભળાય ' છે. એમનાં પ્રયકાવ્યોમાં પ્રકૃતિ ઉદ્દીપનવિભાવ તરીકે ઘણીવાર
નગીનદાસ હરકિશનદાસ : ૧ | માં | | | કામાંધ થયેલ
સુરના વતની' (૧૯૧૨)ના કર્તા.
નગેન્દ્રવિજય, અગમ્ય': જીવનચરિત્ર ‘શયનાની સાધુ ચાર પુતિની (૧૯૭૧) ના કર્તા.
‘ધ્વનિ'ની કવિતાનો બીજો મહત્વનો વિષય છે પ્રકૃતિ. અન્ય કાવ્યપ્રકારો કરતાં સોનેટા અને ગીતામાં પ્રકૃતિ વિશેષ ડોકાય છે. સંગ્રહનાં દીર્ઘકાવ્યોમાં પણ પ્રકૃતિને વિનિયોગ વિપુલ પ્રમાણમાં થયા છે. એમણે ગીતામાં લય અને પ્રાસની અવનવી છટા પ્રગટાવી છે. એમનાં ગીતેની બાની અર્થવ્યંજક, ભાવસંતર્પક અને સૌંદર્યબાધક છે. કવિનું વસંતતિલકા, હરિણી, અનુરુપ, પૃથ્વી વગેરે રૂપમેળ છંદો પર મેટું પ્રભુત્વ છે. પ્રતીક-કલ્પને તથા ભાવાચિત અલંકારોના વિનિયોગ પણ કવિએ અહીં સફળતાથી, કર્યા છે.
નઘરોળ (૧૯૭૫): સ્વામી આનંદનું પુરતક, આમાં પ્રકરણ 1 થી,
૫ અંગ્રેજીમાં જુદે જુદે વખતે વાંચેલાં લખાણને આધારે કરેલી રજૂઆતનાં છે. હીરોશીમાને હત્યારો ઇયરલી ગાલમાં માનવ સંહારની અસરથી કોરાધાકોર હોવા છતાં અખબારો, લેખકો, મને વિજ્ઞાનીઓએ શા માટે એને રાનારત હીરોશીમાના પર મન. મહાન વીર આગેવાન બનાવી દીધા એની રસપ્રદ બીનાનાં બ. પ્રકરણો નોંધપાત્ર છે. “અમેરિકન ધાબાગની જલવીની પાળ દાવક છે. આ લેખકનાં અન્યત્ર કલ્પનાનો આધાર લઈને તૈયાર થયેલાં ગુણદશ ચરિત્રની પડછે અહીં માનવચરિત્રમાંના હીણા અંશાનું અનાયાસ ચિત્રણ થયું છે. જાત-અનુભવમાંથી હડફેટે ચઢેલાં એવાં રીઢાં, અઘેરા, નઠોર ચરિત્રાને લેખકે આ પુસ્તકમાં સંઘયાં છે.
ન કૌંસમાં ન કૌસ બહાર : વર્ષ પછી આવનાર પ્રિયપાત્ર: આગમનના સમાચાર ભીતરબહારની ચેતનામાં આવજાવ કરતી નાયિકાનાં સંવેદન ઝીલતી, સરોજ પાઠકની ટૂંકીવાર્તા.
ચંટો. ન પુછાયેલા સવાલને મહિમા : બીજાની વાતને ધીરજપૂર્વક કાન
આપવાની આપણી અશકિતને કેન્દ્રમાં લેતા, હરીન્દ્ર દવેના ચિંતનાત્મક નિબંધ.
ર.ટી. નકીર : જુઓ, મહેતા રમણિકલાલ રતિલાલ. નગરકર દુ. વિ. : નાટક ‘ગોપીચંદ' (અન્ય સાથે, ૧૮૮૪)ના કતાં.
ર.ર.દ.
નચિકેત : જુઓ, ભટ્ટ પ્રેમશંકર હરિલાલ. નજુમી : જો, જોશી માણેકલાલ ગોવિદલાલ, નઝીર ભાતરી (૧૯૩૦, ૧૯૫૫) : કવિ. જન્મ સુરતમાં. મુંબઈ ભરડા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. પહલા પત્રકારત્વ, પછી રિઝાં બેન્કના રિસર્ચ એન્ડ ટિસ્ટસ ખાતામાં નોકરી. પચીરા વર્ષની વયે કેન્સરથી મૃત્યુ. એમણે સિત્તેર જેટલી ગઝલોનું સર્જન કર્યું છે.
ચં.રા. નટખટ : જુઓ, મુખી ગિરધરલાલ. નટવર અંકલેસરી : જુઓ, પટેલ નેટવરલાલ મગનલા.
૨૭૬: ગુજરાતી સાહિત્યકાશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org