Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પટવારી પ્રભુદાસ બાપુભાઈ —પરંતુ બાબાત્ર ધનમાળીદાસ
દાંપત્યજીવનને વિષય બનાવી લેખક એમાંથી હાસ્ય નિષ્પન્ન કરે.
છે. ‘હળવું ગાંીષ' અને 'થળે ખૂણેથી'ના નિધામાં એમની હાસ્યશકિતનો વિકાસ જોઈ શકાય છે. ગાખ અને મછિન્દ્ર’ (૧૯૬૮)ના લેખો પણ 'પાની પરી' કટારની નીપજ છે, પરંતુ સંવાદાત્મક શૈલી અને એમાંના રાજકીય કટાક્ષાને લીધે તે લેખકના અન્ય હોરાઈબંધોની જુદા પડે છે, તે સમયની કેટલીક રાજકારણની વ્યકિતઓ લેખકનો ગત પ્રાનું ય બની હતી. લેખકનું વિષયવય પ્રસંગિક છે.
‘નવઢા’(૫૯૪૭) એ એમની ગંભીર વાર્તાઓના સંગ્રહ છે. ‘શકુંતલાનું ભૂત ભક્ત્ત એ પ્રસંગની વિચિત્રતા કે અસાધારણતામાંથી હાસ્યમય પરિસ્કિનને રસનાં નવ એકાંકીોના સંગ્રહ છે.
પરવારી પ્રભુદાસ બાજુભાઈ (૨૪-૩-૧૯૦૯, ૨૦-૧૧-૧૯૮૫): નિબંધલેખક. જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં. ભાવનગરની કાણાતિ સંસ્થામાંથી ટ્રિક ૧૯૩૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. એ પછી એલએલ.બી. ભારતની જાડાઇની લડતમાં સક્રિય. ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી જિલ્લા સ્કુલ બોર્ડના પ્રમુખ તથા જિલ્લા પ્રૌઢશિક્ષણ સમિતિના પ્રમુખ. ૧૯૫૨-૬૦ દરમિયાન મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં. ગુજરાતની અનેક જાહેર સંસ્થાઓમાં કારોબારીના સભ્ય અને માનદ સલાહકાર, તામિલનાડુના રાજ્યપાલ.
એમની પાસેથી ‘આજના સમય સાથે ગાંધીજીનું ઔચિત્ય: થોડું ચિંતન’ તથા ‘પ્રજા અને પોલીસ’(૧૯૫૯) નિબંધિકાપુસ્તકો મળ્યાં છે. ‘દિવ્ય બંસરી ગાયક’(૧૯૬૨) એમનું સંપાદિત ન
નવા
પટેલ અક્ષર : રહસ્યકથા “ચંબલના પશ્ચાત્તાપ કર્તા.
૯.ગા.
નિ.વા.
નાટ્યકાર. જન્મ
પટેલ અજિત રતિલાલ (૧૫-૨-૧૯૨૬: અમરાપુરા (વ, વડોદરા)માં. ૧૯૫૪માં મુંબઈની સિદ્ધાર્થ કોલેજ માંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૬થી ૧૯૫૮ દરમિયાન મુંબઈ કોર અૉફિસમાં જુનિયર નાસિર, ૧૯૫૮ થી મુંબઈની ના મમાં શારી
પ્રથમ એકાંકીસંગ્રહ ‘જીવનનાટક’(૧૯૫૮)થી નાટઘકાર તરીકેની કાકિર્દીનો આરંભ કર્યાં બાદ એમણે ત્રણ વિકી નાટકો તથા વધુ ચાર એકાંકીસંગ્રહો આપ્યાં છે. 'છાયા પડછાયા’(૧૯૨૮), ‘પાપી’(૧૯૬૯)ને ‘નખના બોલે છે’(૧૯૭૧) રામા જીવનના વિવિધ સ્તીની વિષયવસ્તુઓની નિરંજક રીતે રજૂઆત કરતાં ત્રિઅંકી નાટકો છે. નવ એકાકીઓના સંગ્રહ ધરતીનો છેડો ઘર' (૧૯૬૬), પાંચ એકાંકીઓનો સંગ્રહ ‘પંચકૂલ’(૧૯૬૮), પાંચ સંવાદપ્રધાન નાટિકાઓનો સંગ્રહ 'કાલ કેવી પ્રેગો’(૧૯૬૯) અને પાંચ એકાંકીઓનો સંગ્રહ ‘પંચામૃત’ એમ કુલ ચોવીસ એકાંકીઓ મુખ્યત્વે સામાજિક વિષયવસ્તુ અને મુખર શૈલીથી દયાનાકર્ષક છે.
૨૨ : ગુજરાતી આહિત્યકોશ - ૨
Jain Education International
પ.ના.
પરંગ અનુરાગ : કૃનિ નિસંદેશ ઘાને પ્રિયસી શક (૧૯૫૪)ના કનાં.
[]).
પટેલ અબદુલવાહેદ હાજી ગુલામમાહમ્મદ : નવકથા ખુશ સામ’(૧૯૯૯)ના કર્યાં.
નિ.વ.
પટેલ અરદેશર બહેરામજી (૧૮૫૪, ૧૯૦૨) : ન! ટકકાર. મુંબઈની પ્રાપાટી હાઈસ્કૂલમાં ઓંગ્રેજી ભાષામાં અભ્યાસ. ૧૮૭૩માં મૅટ્રિક. એપછી બે વર્ષ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ પણ પછી અભ્યાસ છોડવો. બોમ્બે ક્રોનિકલના અધિપતિ, ‘જામે જમશેદ’ના તંત્રી, ‘સાંજ વર્તમાન’ એમણે શરૂ કરેલું. ‘તીરની તાસીર” અને ‘કેસની કમાણી” નાટકો એમણે આપ્યાં છે.
પરંતુ ણ કાર્યો 'દીપક'ો૭૬)ના કો
[..
:સંક
પટેલ અશ્વિનભાઈ ડુંગરદાસ, 'ાિનાર ૫૫ એમ.એ. ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્ય વાચસ્પતિ. ગૂઠાન વિદ્યાપીઠ સાથે સંલગ્ન. અત્યારે નિવૃત્ત,
‘પ્રીતમ : એક અધ્યયન’(૧૯૩૯)એમના શોધપ્રબંધ છે. સ્વામી પ્રીતમદાસ વિરચિત ‘ભાગવત એકાદશ સ્કંધ’(૧૯૮૦) એમનું સંપાદન છે. ‘કામવિજય’ (અન્ય સાથે, ૧૯૭૧) એમના અનુવાદગ્રંથ છે.
નિવાર પરંતુ બાવા, આ જ નવલકા હોતીયના કર્તા.
નિ.વા.
પટેલ અંબાલાલ જીવરામ, ‘અલ’ (૪-૪-૧૯૨૬) : બાળસહિત્યલેખક. જન્મ કડી તાલુકાના મેર્રા આદરમાં. બી.એ. સુધીનો
અભ્યાસ.
‘રંગ રંગ જોડકણાં,’ ‘પાવાવાળા’, ‘રૂપાળાં શિંગડાં’, ‘ઊડતા જોડ’વગેરે એમનાં પુસ્તકો છે. ઉપરાંત ‘આપણા સંતા’, ‘આપણા સેવકો’ વગેરે બાલાપયોગી પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
પટેલ અંબાલાલ ઝવેરભાઈ : કાકૃતિ "તારાબાઈના કાં.
નિવાર
પટેલ અંબાલાલ વનમાળીદાસ (૨૮-૯-૧૯૨૩) : વાર્તાકાર, વિવેચક. જન્મ વતન ખેડા જિલ્લાના ઉમરેઠમાં. અભ્યાસ એમ.એ. સુધી, મુખ્યત્વે આવકવેરા ખાતામાં નોકરી.
‘યૌવન’(૧૯૬૭) એમના સામાજિક વિષયાવાળી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. નાટકનો ઉદ્ભવ અને વિકાસ'(૧૯૬૪) ભારતીય અને પાશ્ચાત્ય પરંપરાનો પરિચય કરાવતા ગમે છે. ‘ભારતીય પ્રાચીન સંસ્કૃતિ’(૧૯૬૨) ગ્રંથ પણ એમણે આપ્યા છે.
૪.ગા.
For Personal & Private Use Only
www.jainelitrary.or