Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ત્રવાડી/કવિ દલપતરામ ડાહ્યાભાઈ – ત્રવાડી પુરુષોત્તમ જીવરામ
પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિતિ રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષકને નો, ચિત્રપ્રધા, બોધક દૃષ્ટાંતકથાનકોની આતશબાજી ઉડાવતી આ કૃતિઓનું લક્ષ્ય કાવ્યવિવાદ છે.
જીવનનાં પાછલાં વર્ષોમાં રચાયેલી લાંબી કૃતિઓમાં સહજાનંદ સ્વામીના જીવનકાર્યનો મહિમા કરતી ‘હરિલીલામૃત’- ભા. ૧-૨નું પ્રગટ કર્તૃત્વ આચાર્ય બિહારીલાલજીનું છે, પરંતુ વાસ્તવમાં એની રચના દલપતરામે કરી છે. વિવિધ છંદોમાં સંકલિત ‘તખ્તવિલાસ’ - ભા. ૧-૨માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનાં કાર્યોની પ્રાસ્તિ છે.
પરંતુ દલપતરામની ત્રાંબી રચનાઓમાં સૌથી વિશેષ સાવક કૃતિ "ફાર્બસવિરહ' છે. એમની કૃતિઓમાં બધાં આત્મલક્ષી તત્ત્વ ઓછું છે, પણ આ કૃતિ ફૉર્બ્સના મૃત્યુના આઘાતથી કવિચિત્તમાં જન્મેલી ઊંડા શોકની લાગણીને વ્યકત કરતી આત્મશ્રી કવિતા છે. તે ગુજરતીની પહેલી કણસરિત છે. ભાષાની કવિતાથી બંધાયેલી કાવ્યચિને કારણે અહીં પણ સ્થૂળ મુક્તિોથી કવિ કાવ્યાકિત બનાવવા મથે છે ત્યારે એ પ્રકારનું નિરૂપણ કાન શોભાવ સાથે વિવાદી બની રહે છે. જોકે કવિની ગૂઢ વ્યથાને વ્યકત કરતાં કેટલાંક ચિરંતન મુકતકો અહીં શુભ બની છે.
દલપતરામની ટૂંકી રચનાઓમાં મધ્યકાલીન ગરબીઓ, પો અને લોકગીતાના પ્રચલિત ઢાળ ઉપાડી વિવિધ વિષયો પર રચાયેલાં ગરબી-પદે તથા અનેક છંદોબદ્ધ કાવ્યોનો સમાવેશ થાય છે. બાળક-બાળકીના જીવનના વિવિધ માંગલિક પ્રસંગોએ ગાવાનાં ગીતાવાળી ‘માંગલિક ગીતાવિલ', જ્ઞાન ને ઉપદેશના તત્ત્વવાળી ‘કચ્છ ગરબાવળી’, શૅરસટ્ટાની તથા નામાંકિત જેનો વિશેની ગરબીઓ વગેરે ગેયકૃતિઓમાં વ્યવહારુ ડહાપણ અને ઉપદેશક વલણ પ્રબળ છે. ગરબીના ભાવસહજ લયની સૂઝ ‘આકાશ ને કાળની ગરબી' જેવી રચનામાં કવિચત જ જોવા મળે છે. આને મુકાબલે ‘હાપવાચનમાળાનાં કાવ્યો’ અને કેટલાંક અન્ય ટૂંકા કાવ્યો, એમાં વ્યવહાર ઉપદેશ હોવા છતાં એમાંની દૃષ્ટાંતાત્મક રીતિ અને મર્માળા વિનોદને લીધે વિશેષ આસ્વાદ્ય બન્યાં છે. દલપતરામની કેટલીક ચિરંજીવ કૃતિઓ અહીં છે. નર્મદને અનુસરી દપતરામે પણ સ્થાનવર્ણનનાં અને ઋતુ વર્ણનનાં કાવ્યો રચ્યાં છે, જેમાં પ્રકૃતિવર્ણનની સાથે જ જનજીવનને વણી લેવાનું વલણ દેખાય છે.
વારૂપે ભાવતી બોધાત્મકતા, કાવ્યાનુરૂપ વિષયની પસંદગી કે ભાવલ ભાષા છે. પ્રયોજવાની સૂઝનો અભાવ, શબ્દનાં સ્થૂળ તત્ત્વોથી જ કાવ્યત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન વગેરે જેવી એમની કવિતાની કેટલીક ગંભીર મર્યાદાઓ સ્વીકારીએ તોપણ ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને બુચની કવિતાને સમાજાભિમુખ બનાવવાનું કોય દલપતરામને મળે છે. આ ઐતિહાસિક મૂલ્ય સિવાય પણ ભાષાની સરળતા, ઘણી વખત લાઘવી વિચારને ૨૪ કરી દેવાની શકિત, છંદોની સફાઈ, તુષ્ટાંતો ને મર્માળા વિનોદી વકતવ્યો
૧૮૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
વેધક બનાવવાની સૂઝ, નસ્વભાવનું ઊંડું અવલોકન વગેરે લાક્ષણિકતાઓથી એમની કવિતામાં આજે પણ કેટલાક કાવ્યગુણ પમાય છે. જનસમાજમાં એમના જેટલી લોકપ્રિયતા કોઈ ગુજરાતી કવિને ભાગ્યે જ મળી છે.
દલપતરામનું ગદાસર્જન પણ વૈવિધ્યપૂમાં છે, ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના 'પ્લેગ્સ' પરથી રચાયેલું 'લક્ષ્મી નાટક’(૧૮૫૫) એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિચ્યાભિમાન’(૧૮૭૦) છે. સંસ્કૃત અને લોકનાટબની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે. ગુજરાતનાં ઘરોમાં ગૃહિણીઓ વચ્ચે પરસ્પર થતી વાતચીતનો ખ્યાલ ફૉર્બ્સને આપવાના હેતુથી રચાયેલી સંવાદરૂપ કૃતિ ‘સ્ત્રીસંભાષણ’(૧૮૫૪), રંજનની સાથે બોધ આપતી ‘તાર્કિકબોધ’(૧૮૬૫) અને જયોતિષને નામે ભાળાં જનોને ધૂતી જનારા જોશીઓ પર કટાક્ષ કરતી ‘દૈવજ્ઞદર્પણ’(૧૮૭૩) એ વાર્તાત્મક રચનાઓ તથા ફૉર્બ્સના મૃત્યુ વખતે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા, ચરિત્રના અંશા ધરાવતા સંસ્મરણલેખા(૧૮૬૫-૬૬) તેમ જ દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખા(૧૮૭૬-૭૭), ઉપરાંત ‘પ્રેમાનંદ-શામળો'(૧૯૬૩) જેવા હિચર્ચાનો લેખ આટલું એમનું પ્રકીર્ણ વઘસર્જન છે. એ સિવાય ફૉર્બ્સની પ્રેરણાએ અને ઇનામી સ્પર્ધાઓમાં ભાગ લેવાની વૃત્તિથી એમણે ‘ભૂતનિબંધ’ (૧૮૪૮), ‘જ્ઞાતિનિબંધ’ (૧૮૫૧), ‘પુનઃવિવાહપ્રબંધ’ (૧૮૫૨), ‘શહેરસુધરાઈના નિબંધ’(૧૮૫૮) વગેરે સુધારાલક્ષી નિબંધ પણ લખ્યા છે. વિષયની વ્યવસ્થિત માંડણી, વિચારની ક્રમબદ્ધૃતા ને પારદર્શકતા, ઊંડાણ કરતાં વિસ્તારના વિશેષ અનુભવ કર્વેના આ નિબંધોનું ગદ્ય નર્મદના ગ્રંથની તુલનામાં ફિલ્મનું છે.
--
‘ગુજરાતી પિંગળ’‘દલપતપિંગળ’(૧૮૬૨) અને ‘અલંકારાદર્શ’ (મરણાત્તર, ૧૯૪૮) એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા રહ્યો છે. 'વિદ્યાબાધ’(૧૮૬૯), 'કાવ્યદેહન’-ભા. ૧-૨-૩ (૧૮૬૨૬, ૭૦૦ હેવનાનો સંગ્રહ 'ક્વનસપ્તશતી’ (૧૯૬૨), 'શામળસસઈ', 'ગુજાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ' (મરણોત્તર, ૧૯૩૩), 'રત્નમાળ' (મરણોત્તર, ૧૯૭૩) એમના સંપાદનગ્રંથો છે. 'પ્રવીણસાગર’(૧૮૮૨) એમણે કરેલું ભાષાંતર છે. ‘કાવણાખ્યાન’(૧૯૬૮), ‘જ્ઞાનનારી’ વગેરે એમની ગુનાષાની રચનાનો છે. એમણે 'ગોડ સેવ ધ કિંગના અનુવાદ પણ ૧૮૬૪માં આપ્યો છે.
૮.ગા.
અગાડી દેવશંકર લીંગાધર : મોટક 'બાળકૃષ્ણવિન્ય'(૧૮૮૬ના
કર્તા,
નિવા ત્રવાડી નર્મદાશંકર નાગર: પદ્યકૃતિ ‘ગુરુ ગુણકાશ’(૧૮૯૭)ના કર્તા. નિવાર
અવાડી પુરૂષોત્તમ જીવરામ : પદ્યરચના 'ગુરુત્તમવિ’(૧૯૦૫) -ના કર્તા.
For Personal & Private Use Only
નિ...
www.jainelibrary.org