Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ત્રિવેંદી રજનીકાન્ત અંબાલાલ - ત્રિવેદી રમેશચંદ્ર મંગળભાઈ
પ્રવાસનિમિત્તે લખાયેલાં કાવ્યોના સંગ્રહ છે. “આશ્લેષા આનંદશંકર ધ્રુવના સહવાસના પ્રત્યક્ષ પરિણામરૂપે લખાયેલું (૧૯૮૮) તાજેતરનો કાવ્યસંગ્રહ છે. 'પરિશેષ' (૧૯૭૮)માં આચાર્ય આનંદશંકરભાઈ : જીવનરેખા અને સંસ્મરણા' (૧૯૪૧) એમનાં એક જેટલાં પ્રતિનિધિકાવ્યોનું પ્રમોદકુમાર પટેલે આનંદશંકરનું ચરિત્ર બની શકયું નથી પરંતુ એમના ચરિત્ર સંપાદન કર્યું છે. પ્રાંબિતા' (૧૯૮૧) એ કવિની છે ત્તેર રચના- માટેની પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે. આ પુસ્તકમાંનાં સંસ્મરણા.
ના જુદાજુદા વિવેચકો પાસે કરાવેલા આસ્વાદોને રમેશ માત્ર પ્રસંગલક્ષી ન બનતાં વેદ અને વેદાન્ત, ઉપનિષદો અને શુકલે સંપાદિત કરેલે ગ્રંથ છે. કવિતાને આનંદકોષ' (૧૯૭૮) દર્શન તથા અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય વિશેની જ્ઞાનવાતનું અને ‘ઝુમ્મરો' (૧૯૭૬) એ બે એમનાં વિદ્યાર્થીભગ્ય કાવ્ય- નિરૂપણ કરે છે. નારદ ભારદ્વાજ અને બ્રહ્મા સાથેના વાલ્મીકિના આવેદનાં પુસ્તક છે. કાવ્યની પરિભાષા' (૧૯૭૮) સાહિત્યની સંવાદરૂપે લખાયેલ ‘વાલમીકિનું પંદર્શન’ (૧૯૩૪)માં કથાસંજ્ઞાઓ વિશેને એમને વિસ્તૃત અધ્યયનગ્રંથ છે. ઈધિકા' ત્મક નિરૂપણ છે. પ્રવાસનાં સંસ્મરણો' (૧૯૩૩) તથા ‘સ્મૃતિ અને ‘અશેષ આકાશ' (૧૯૮૮) એમના વિવેચનસંગ્રહો છે. અને દર્શન (૧૯૩૮)માં લેખકે હિમાલય, દાજિતલિંગ, શિલાંગ કવિતાની જેમ વિવેચનમાં પણ એમને રંગરાગી અભિગમ અને કાશ્મીરનાં સૌંદર્યલક્ષી વર્ણને આપ્યાં છે. આ ઉપરાંત, આગળ તરી આવે છે.
સાહિત્ય અને જીવનનાં ‘ડાંક અર્થદર્શન' (૧૯૪૯) ગ્રંથમાં ‘ગ્રેસડાઇન ગોટ’ (૧૯૮૨) એમનું વિદેશપ્રવાસનું પુસ્તક મનુષ્યત્વની વિભાવના, સાહિત્યનું સ્વરૂપ, સંસ્કૃત અને છે. “થોડીક વસંત ડાંક ભગવાનનાં આંસુમાં કવિતાની નિકટ ગુજરાતી સાહિત્યનું વિવેચન તેમ જ ભાષા અને ઇતિહાસ જતી શૈલીમાં લખાયેલા લલિતનિબંધ છે. ‘અહિસાનું દર્શન' વગરની વિચારણા થઈ છે. (૧૯૮૩), ‘મન અને પરબ્રહ્મ' (૧૯૮૩), 'પ્રેમધર્મનું જાગરણ” (૧૯૮૩), 'પૂર્ણતાનું આચ્છાદન' (૧૯૮૩) વગેરેમાં એમને ત્રિવેદી રતિલાલ શ્યામજી: નવલકથાલેખક, વાર્તાલેખક. એમણ, ચિંતક અને ગદ્યકાર તરીકેને પરિચય મળે છે. આ સિવાય પ્રસિદ્ધ નાટયકાર પ્રભુલાલ દ્વિવેદીએ રંગભૂમિનાં સંસ્મરણા વ્યાકરણવિષયક ‘ભાષાવિહાર' (૧૯૬૩), સાહિત્યિક મુલાકાતને જેમ લખાવ્યાં તેમ ‘રંગદેવતાને ચરણે(૧૯૫૧) માં રજૂ કર્યા આવરી લેવું ઈન્ટરબૂ(૧૯૮૬) જેવાં અન્ય પુસ્તકો પણ એમણે છે. આ ઉપરાંત સાદી શૈલીમાં મોટે ભાગે કરુણરસની પચીસ આપ્યાં છે.
સામાજિક વાર્તાઓ રજૂ કરતા સંગ્રહ “સંસારનાં સુખદુ:ખ' તેમ ‘ગાંધીકવિતા' (૧૯૬૯), સ્વાતંત્તર કવિતા' (૧૯૭૩) “- અને સામાજિક નવલકથા ‘સેજલ' તથા હનુમાનની દેરી', ‘સૌરાષ્ટ્રસાહિત્ય' (૧૯૭૫) વગેરે એમના સંપાદનગ્રંથ છે. પ્રતિયુદ્ધ- દર્શન’ અને ‘પાતળી સેર’ જેવી કૃતિઓ આપી છે. કાવ્યો' (૧૯૭૭), 'પાબ્લો નેરુદાની કવિતા' (૧૯૮૧), “આંતરરાષ્ટ્રીય કવિઓ' (૧૯૮૩) વગેરે એમના અનુવાદગ્રંથ છે. ત્રિવેદી રમણલાલ શંકરલાલ (૨૪-૧-૧૯૨૧): જન્મ ભાવનગરમાં.
‘યશવંત ત્રિવેદી - સિલેકટેડ પોએમ્સ' (૧૯૭૯), 'ગુજરાતી : એમ.એ., બી.એડ. વલ્લભવિદ્યાનગરમાં ઍજયુકેશન કોલેજના લંગ્વિજ એન્ડ લિટરેચર’, ‘ધ બીકન લાઈટ' વગેરે એમનાં - આચાર્ય. ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિ તથા ઉચ્ચ અંગ્રેજી પુસ્તકો છે.
માધ્યમિક પરીક્ષા બોર્ડના અધ્યક્ષ..
એમની પાસેથી બાલમાનસને પરિચય આપતા પ્રસંગે ત્રિવેદી રજનીકાન્ત અંબાલાલ, ‘શ્રીકાન્ત': કથાકૃતિ ઇરાનની
વર્ણવતી કૃતિ “મેઘનેપનિષદ' (૧૯૮૨) મળી છે.
નિ.વા. વાત' (૧૯૨૬) તથા 'જહાંનારા' (૧૯૫૩)ના કર્તા.
ત્રિવેદી રમણિક: ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહના કર્તા. ત્રિવેદી રણછોડલાલ મહાસુખરામ: ‘શી નવલચંદ્ર વર્મા નાટકનાં
ત્રિવેદી રમેશ રવિશંકર (૧૮-૧૧-૧૯૮૧): વાર્તાકાર, નવલકથાગાયને' (૧૯૮૫) તથા રસિક સામાજિક નવલકથા 'કુંદન અને
કાર. જન્મ કડી (જિ. મહેસાણા)માં. ૧૯૬૪ માં ગુજરાતીકુસુમ અથવા સુધારાને સારા કે ફેશનને માર’ - ભા. ૧થી ૩ના
હિન્દી વિષયો સાથે બી.એ. ૧૯૬૮ માં ગુજરાતી-સંસ્કૃત કર્તા.
વિષયોમાં એમ.એ. કડીની સ્કૂલમાં સુપરવાઈઝર. નિ.વા.
લઘુકથાક્ષેત્રે એમનું વિશિષ્ટ પ્રદાન છે. પરિસ્થિતિનો વિરોધ, ત્રિવેદી રતિલાલ મોહનલાલ (૨૪-૩-૧૮૯૪, ૨૪-૪-૧૯૧૬): તજજન્ય વક્રતા અને કરુણતા એ એમની લધુકથાઓમાં વારંવાર નિબંધકાર, વિવેચક, વતન અને જન્મસ્થળ રાણપુર. પ્રાથમિક દેખાઈ આવતાં લક્ષણ છે. ‘આઠમું પાતાળ' (૧૯૮૦) અને અને માધ્યમિક શિક્ષણ ધ્રાંગધ્રામાં. ૧૯૧૭ માં ગુજરાત કોલેજ- ‘આઈસબગ' (૧૯૮૫) એમના લઘુકથાઓના સંગ્રહો છે. ‘વેરાઈ માંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. શરૂઆતમાં જતી ક્ષણો' (૧૯૮૩) એમની લઘુનવલ છે. શિક્ષક અને પછી ફેલોશિપ હાઈસ્કૂલના આચાર્ય તરીકે બે વર્ષ
ભા.જા. ગાળી ૧૯૩૭માં પોતાની શાળા ન્યૂ ઍજયુકેશન હાઈસ્કૂલની ત્રિવેદી રમેશચંદ્ર મંગળભાઈ (૨૩-૬-૧૯૩૪): વિવેચક. જન્મ સ્થાપના. અવસાનપર્યત શિક્ષણ અને શાળા સંચાલન.
ખેડા જિલ્લાના લસુંદ્રા ગામમાં. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટી
નિ.વ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૦૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org