Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ત્રિવેદી વીરમતી રમણલાલ – ત્રિવેદી જલાલ
ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાની તપાસ વાનું છે. વિવેચન વિશે એમના દૃષ્ટિકોણ કૌતુકરાગી છે અને કરી તેમના જીવનતત્ત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સરસ્વતીચંદ્ર' અને વિવેચનને સર્જનાત્મક આવિપકાર માનવાનું એમનું વલણ છે. ‘સ્નેહમુદ્રા'ની સર્જકતાનું મૂલ્યાંકન કર્યું છે તેમ જ “સરસ્વતી- વિવેચકને તેઓ ‘જીવનફિલસૂફ અને કલાફિલસૂફ' કહે છે. ” ચંદ્રનું રહસ્ય છતું કર્યું છે. ગોવર્ધનરામ વિપક વિવેચનામાં એમણે સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવની ચર્ચા પણ એમની તત્ત્વદર્શી ને સૌંદર્યગ્રાહી વિવેચકશકિતનાં સુભગ કરી છે. એમને રસસિદ્ધાંત અને સાધારણીકરણની સમગ્ર ચર્ચા દર્શન થાય છે.
સાંપ્રત સાહિત્યના સંદર્ભે અપર્યાપ્ત લાગી છે. એમણે સંસ્કૃત એમના પ્રત્યક્ષ સાહિત્યવિવેચનમાં નિબંધસાહિત્યનું એમણે કાવ્યશાસ્ત્રની કેટલીક સંજ્ઞાઓની પુનવિચારણા કરી તેની કરેલું વિવેચન માર્મિક છે. આનંદશંકર વિષયક લેખમાં તેમના મર્યાદાઓ ચીંધી છે અને એ સંદર્ભે મૌલિક વિચારણા પ્રસ્તુત ધર્મચિન્તનને અવેલેકવાને પ્રયાસ છે. ઇતિહાસ દિગ્દર્શન’ની કરી છે. સમીક્ષામાં એમણે બ.ક. ઠાકોરની દીદૃષ્ટિ અને દેશભકિત તરફ અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ' લેખમાં, ધ્યાન ખેંચ્યું છે. “અર્વાચીન ચિન્તનાત્મક ગદ્યનાં પાંચ કલકત્તા ખાતેના સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં તથા વ્યાખ્યાનમાં સુધાર ઉપરના વિવેચનાત્મક અને ધર્મવિચાર- ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્યમાં એમણે વિભિન્ન નિમિત્તોએ ધારાઓ વિશેના ગદ્યની સેદાહરણ તપાસ છે.
હેમચંદ્રથી માંડી વર્તમાન સમય સુધીના ગુજરાતી સાહિત્યના કવિઓ અને કાવ્યસંગ્રહોનાં વિવેચનોમાં એમની વિષય
મુખ્ય પ્રવાહોની ગતિવિધિને આલેખ દોરી આપ્યો છે. એમણે પસંદગી સામાન્ય સ્તરની છે, છતાં તેમાં એમની કાવ્યસમજ કરેલી ગદ્યવિચારણા ગુજરાતી વિવેચનક્ષેત્રે આગવી ભાત પાડે નિહિત છે. દલપતરામ, ખબરદાર, ‘શપ’ વગેરે કવિઓનું એમણે કરેલું મૂલ્યાંકન ઉલ્લેખનીય છે. ‘મસ્યગંધા અને બીજાં નાટકો'
એમની સમગ્ર વિવેચનામાં કૌતુકરાગી વિવેચનાની વિશેષતાઓ તથા “રાઈને પર્વત' પરનાં એમનાં લખાણ એમની નાટ- અને મર્યાદાઓ દૃષ્ટિગોચર થાય છે. ઊંડી સૂઝ, મામિકતા, વિવેચનની સૂઝ પ્રગટ કરે છે. નવલકથામાં સરસ્વતીચંદ્ર ઉપરાંત
રસાન્વિત સૌંદર્યદૃષ્ટિ, અભિજાત રૂચિની સ્નિગ્ધતા અને નિરૂપાણ‘ગુજરાતનો નાથ'ની એમણે કરેલી સમીક્ષા નોંધપાત્ર છે. ની તાજપ એ વિશેષતાઓ છે; તો સુશ્લિષ્ટતાનો અભાવ,
એમણે ગ્રંથસમીક્ષાનું કાર્ય વર્ષો સુધી એકધારું કર્યું છે. કેટલીક કૃતિનું ખંડદર્શન, વાગ્મિતા અને એકપક્ષી અભિનિવેશ એ ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક અભિગમ પણ જોવા મળે છે. મર્યાદાઓ છે. વાદ્યાન્વયના વિશિષ્ટ મરોડોમાં, લાક્ષણિક એમનું ચિત્તતંત્ર સૂક્ષ્મસંવેદી ને સહૃદય હોવાને લીધે સાહિત્ય- કાકુઓમાં, કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં અને અભિનિવેશામાં કતિની મૂલ્યવત્તાને એમણે રસજ્ઞતાથી અને અભ્યાસશીલતાથી
પ્રગટતા ભાવકોમાં ઇષ્ટ અર્થપિડને સાકાર કરતી એમની ગ્રાહ્ય કરી છે. એમનાં અનેક નિરીક્ષણ માર્મિક, વેધક અને જે તે ગદ્યશૈલીની વિવિધ છટાઓ જોવા મળે છે. સાહિત્યકૃતિના રહસ્યને અનાવૃત્ત કરનારાં છે. વિવેચનમાં એમણે વિવેચનની સાથે સાથે મુખ્યત્વે લેખન-કારકિર્દીના વિવેચકના વ્યકિતત્વની મુદ્રા અંકિત થવી જોઈએ એવી માન્યતાને
પ્રારંભ કવિતા, વાર્તા, સર્જનાત્મક નિબંધ પ્રકારની કેટલીક લીધે એમનાં ગ્રંથાવલોકનમાં સંસ્કારગ્રાહી અંશે વિશેષ છે.
રચનાઓ કરેલી. ‘ભાવનાસૃષ્ટિ' (૧૯૨૪) માં ફેન્ટસીઝ પ્રકારનાં એમની પાસેથી કૃતિનાં સર્વાશ્લેષી મૂલ્યાંકન પ્રમાણમાં ઓછાં
ભાવનારંગી અને નિબંધ લખાણો થસ્થ થયાં છે. એના પર મળ્યાં છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતાં
ન્હાનાલાલની પાંખડીઓનો પ્રભાવ વરતાય છે. દ્રુમપર્ણ' ગ્રંથાવલેકનેમાં સુશ્લિષ્ટતાની ઊણપ ક્યારેક જોવા મળે છે.
(૧૯૮૨)માં સાહિત્ય-શિક્ષણ-સંસ્કાર વિષયક નિબંધે અને પ્રત્યક્ષ વિવેચન કરતાં કરતાં એમણે સાહિત્યસિદ્ધાની ફેર
‘આશ્ચર્યવત્ '(૧૯૮૭)માં ચિંતનાત્મક લલિતનિબંધે સંગ્રહાયા છે. તપાસ નિમિત્તે, કયારેક તત્ત્વચર્ચાના પ્રત્યાઘાત રૂપે તો કયારેક
પ્ર.. કોઈ મુદ્દા પર ઊહાપોહ જગવવા સાહિત્ય સ્વચર્ચા કરી છે. - ત્રિવેદી વીરમતી રમણલાલ (૧-૧-૧૯૧૨, ૭-૧૧-૧૯૬૮): એમણે એમની કવિતાકળાવિષયક વિચારણામાં કવિ, કાવ્ય અને ભાવકના પ્રવાસપુસ્તક ‘હિમાલયદર્શન’ આપ્યું છે. પરસ્પર સંબંધની ચર્ચા છે. 'વિવેચનની પ્રતિષ્ઠા’ એ લેખનો
૨.ર.દ. મેટો ભાગ કાવ્યની સ્વરૂપચર્ચામાં રોકાયેલે છે. તેઓ કલાકૃતિના ત્રિવેદી વ્રજલાલ: બાળસાહિત્યકાર. જન્મ વલ્લભીપુરમાં. શિક્ષણ સૌદર્યાનુભવને ‘રમણીયતા’ તરીકે ઓળખાવે છે અને તેમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. પછીથી દંડી સંન્યાસી સાથે થોડો મૂલ્યબોધને સમાવેશ કરે છે. એમની આ વિચારણા પર ખેંચ્યું સમય સાધુજીવન. અમદાવાદમાં રવિશંકર રાવળ પાસે તથા આર્નલ્ડ, કોચે જેવા પાશ્ચાત્ય વિવેચકોને પ્રભાવ છે. કૃતિની શાંતિનિકેતનમાં નંદલાલ બસુ પાસે ચિત્રકળાને અને અલરૂપરચનાગત રમણીયતાને એમણે પૂરનું મહત્ત્વ આપ્યું નથી. મેડામાં ઉદયશંકર પાસે નૃત્યકળાનો અભ્યાસ. અમદાવાદની
એમના મતે વિવેચક કર્તવ્ય કલાકૃતિની રમણીયતાને સમજ- ન્યૂ એજયુકેશન હાઈસ્કૂલમાં સ્ટોરીટેલર. વાનું દૃષ્ટિબિંદુ નિર્ધારી આપવાનું છે. “વિવેચનને ઉદ્ભવમાં એમણે કિશોરકથી ‘ગલ્લ અને બાદલ' (૧૯૫૨) તથા ચિત્રતેઓ કહે છે કે વિવેચને આનંદપર્યવસાયી બનવાનું નથી, સંપુટ ‘વસંતમંજરી' (૧૯૪૮) અને 'રંગચુંદડી' (૧૯૪૮) આપ્યાં મૂળ કલાકૃતિએ અનુભવાયેલી આનંદસમાધિનું સ્વરૂપ તપાસ
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org