Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ચિત્રકાવ્યોનો બુવ્હિકસબ છે. મેટા ભાગની રચના બોધપ્રધાન હોવા છતાં હદમાં રહેતા વિનાદ રાજ્યોને ટાળાજનક બનની અટકાવે છે. તાપણ એકદરે કલ્પ્ય અંગેની ઊંડી સમજનો હીં ભાવ વર્તાય છે. 'ફૉર્મસવિલાસ' અને 'ફાર્બસવિરહ' ધ્યાનપાત્ર રચનાનો છે. ચં.ટો. દલપતપિંગળ (૧૯૬૨): ૧૮૫૫થી ૧૯૬૦ સુધી 'બુધ્ધિપ્રકાશ'માં ટુક ટુડે છપાયેલું આ પિગળ દપતરામે પહેલી વિદ્યામાં આને પછી ૧૯૬૨માં ટાઈપ આવૃત્તિમાં છપાવેલું કાળોને પ્રારંભ કરનારો માટે આ પ્રવેશપંથી છે. શાસની સમાઓનો વિચાર કર્યા પછી અને માત્રામેળ તેમ જ અક્ષરમેળ છંદોની વીગતે ઓળખ આપ્યા પછી અહીં ભાષાકવિતાનો વિચાર કર્યો છે, ઉપરાંત કણ શબ્દોનો કોશ પણ સાથે જોડયો છે. આખું પુસ્તક પદ્યમાં છે અને પ્રત્યેક છંદની ઓળખ જે તે છંદમાં અપાયેલી છે.
રા.
દલપતરામ : જુઓ, ત્રવાડી કવિ દલપતરામ ડાહ્યાભાઈ. દલપતરામ લાભરામ; પદ્યકૃતિ ‘રંવારી સંગમ માહાત્મ્ય’(૧૮૯૮)ના
૨૬.
લગાડી પુજવાબ કામ (૧૩૬ ૧૬, ૨૭-૧૨-૧૯૮૫) કવિ. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. વતન ખેડા જિલ્લાનું નાપા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને નડિયાદમાં. પેટમાં મૅટ્રિક. ઈન્ટર સુધી ઈ અભ્યાસ છેડી દીધા. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભકિત તથા ચારિત્ર્યશુદ્રિના સંસ્કાર. ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામાળામાં વ્યાયામ શિક્ષક. ૧૯૨૬થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ,
Jain Education International
આધ્યાત્મિક પ્રકૃતિને લીધે સ્વદેશપ્રેમ અને કવિનું કુટુંબપ્રેમને બાદ કરતાં વિષય પરત્વે ગાંધીયુગના અન્ય કવિઓની વિનાને અનુસરવાનું વલણ ઘસેથી એમની કવિતામાં નથી, પરંતુ અભિવ્યકત પરત્વે તે બ. ક. ડાકોરની કવિતાનો પ્રભાવ ઝીલે છે; એટલે એમના પ્રથમ કાવ્યસંગ્રહ પરિજાન’(૧૯૩૮)માં અધ્યાત્મભાવ સોનેટના રૂપમાં સંસ્કૃતાઢય રૌથીમાં ઝિવાયો છે. પાંડિચેરી નવા રિમયાન એમની કવિતા ગીતો અને હો તરફ વિશેષ વળે છે તથા અક્ષરમેળ છંદોને છોડી માત્રામેળ છંદો અને સરળ ભાષાનો વધુ આશ્રય લે છે તેપણ પ્રારંભકાળની કવિતાની દીપિ. ફરી એમની કવિતા બતાવી શકી નહીં. "પ્રભાતગીત'(૧૯૪૩), 'શ્રી અરવિંદ વંદના'(૧૯૫૧), 'શ્રી અરવિંદ મહાપ્રભુ’(૧૯૭૨) અને 'સાવિત્રી પ્રશસ્તિ'(૧૯૭૬)માં અરવિંદપ્રશસ્તિનાં કાવ્યો છે. 'જપમાળા'(૧૯૪૫), ‘ઊર્મિમાળા’ (૧૯૪૫), ‘ગીતિકા’(૧૯૪૫), ‘શુભાક્ષરી’(૧૯૪૬), ‘આરાધિકા’ (૧૯૪૮) અને ‘મા ભગવતી’(૧૯૭૪)નાં કાવ્યોને એકત્ર કરી
દલપતપિંગળ – દલાલ અનિલા રમણલાલ
પ્રગટ થયેલા 'મહાભગવતી' (૧૯૭૭) સંગ્રહમાં શ્રી માતાજીની પ્રશસ્તિનાં મુકતકો અને ગીતો છે.
‘બાલગુંજાર’(૧૯૪૫), ‘કાવ્યકિશારી’(૧૯૪૬), ‘ગીતગુંજરી’ (૧૯૫૨), ‘બાલબંસરી’(૧૯૬૦) અને એ ચારેને એકત્ર કરી પ્રગટ કરેલ ‘બાલગુર્જરી’(૧૯૮૦)માં તેમ જ ‘કિશોરકાવ્યો’ (૧૯૭૯), ‘કિશારકુન્દ્ર’(૧૯૭૯), ‘કિશોરકાનન’(૧૯૭૯) અને 'કિશોરકસરી' (૧૯૭૯)માં બાળકો અને વિચારો માટેનાં બીના છે. ‘પાંચજન્ય’(૧૯૫૭)માં વીરરસનાં ગીતા છે. ‘મુકતાવલી’ (૧૯૭૮), ‘શુક્રના’(૧૯૭૯) અને 'હવેલી'(૧૯૮૦)માં અધ્યાત્મ અને વભાવના મુકતકો છે. ગુર્જરી”(૧૯૫૯) એ સોનેટર્સ છે. "વૈનિ’(૧૯૧૨), અપરાતિ' (૧૯૭૯), ‘કાવ્યકેન્’(૧૯૭૯), 'ચેપ નિકા’(૧૯૨૦), ‘શતાવરી' (૧૯૮૦), ‘દુ:ખગાથા’(૧૯૮૩) વગેરેમાં અધ્યાત્મભાવ, પ્રાંતપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનાં છંદબધ્ન કાવ્યો અને ગીતો છે. ‘ધ્રુવપદી’(૧૯૭૮) અને 'શબરી' (૧૯૭૮) એ તેને તેના માન્યને વેબનાં પાવી કાવ્યો છે. 'મીરાંબાઈ’(૧૯૮૨) એ બાળકો માટે આપેલી ચીનનાટિકા છે.
‘છંદપ્રવેશ’(૧૯૭૯), ‘શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય’ (૧૯૭૯), ‘સાવિત્રી સારસંહિતા’(૧૯૭૬) વગેરે એમના ગદ્યગ્રંથો છે. એ સિવાય એમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો લખ્યા છે.
‘સાવિત્રી’ - ભા. ૧-૬, ‘મેઘદૂત’(૧૯૮૦) વગેરે એમના પદ્યાનુવાદના તથા ‘પરમ શેાધ’(૧૯૪૫), ‘શ્રી અરવિંદનાં નાટકો’(૧૯૭૦), ‘માતાજીની શબ્દસુધા’(૧૯૭૨) વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે.
જ.ગા
લાણિયો વલભદાસ ભૂરાભાઈ (૨૬-૨-૧૯૩૯) : નવલકથાકાર, જન્મ જામજોધપુરમાં, ૧૯૬૫માં બી.એ. ૧૯૭૦માં એમ.એ. આરંભ કેશાદમાં અને ૧૯૭૨થી જામનગરની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક.
એમણે ‘રૂપ અને રમકડા'(૧૯૬૩), 'ક'- ભા. ૧-૨ (૧૯૬૮) અને ‘બંધ પાંપણનો દવા'(૧૯૮૮) જેવી નવલકથામાં આપી છે. આ ઉપરાંત એમણે ટૂંકીવાર્તાનો પણ લખી છે.
...
દલાલ અનિલા અમૃતલાલ (૨૧-૧૦-૧૯૩૩): વિવેચક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૪ માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૯માં યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ ઇલિનોયની એમ.એસ.ની ડિગ્રી ઐયુકેશન વિષયમાં મેળવી, જૂન ૧૯૬૭થી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં ગ્રેનાં
વ્યાખ્યાતા.
એમનું વિવેચનપુસ્તક રવીન્દ્રનાથ અને શસ્ત્રચના કથાસાહિત્યમાં નારી” (૧૯૭૯) બે ખંડમાં વિભાજિત છે. પ્રથમ ખંડમાં રવીન્દ્રનાથનાં નારીપાત્રા વિષે સાત લેખો, જયારે બીજા ખંડમાં
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૨૦૧
For Personal & Private Use Only
www.jainelibrary.org