Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ઝવેરી નવીનચંદ્ર પાનાચંદ– ઝવેરી મનસુખલાલ મગનલાલ
કર્તા.
એમનો ‘આર્મબંધુઓ! જાગૃત થાઓ’ ચોપાનીરૂપે પ્રગટ ‘લગ્નની બેડી' (૧૯૪૨), હું ઊભા છું' (૧૯૫૧) જેવાં નાટકો થયેલો, બાળલગ્ન વિશે નિબંધ છે. પૂજય શ્રીલાલાજી' (૧૯૨૪) અને “વળા ગઈ જે વીતી', પ્રો. ફડકેની વાતો' (૧૯૪૬) જેવા પણ એમનું પુસ્તક છે.
નવલિકાસંગ્રહો એમણ અનુવાદરૂપે આપ્યા છે. એમણે ૧૯૧૩ માં નિ.વા.
રમણભાઈ નીલકંદની હાસ્યનવલ ‘ભદ્ર ભદ્રને સંકોપ પણ ઝવેરી નવીનચંદ્ર પાનાચંદ (૨૦-૫-૧૯૨૪) : ગદ્યલેખક, સંપાદક. આપ્યો છે. જન્મ મોગર (નાવલી રાજ્ય)માં. વતન સુરત, ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૨ માં અસહકારની લડત અંગે અભ્યાસ છોડયો. ઝવેરી ભદ્રકાન્ત ચંપકલાલ : એકાંકીસંગ્રહ ‘ઓળખાણ' અને ૧૯૪૬ માં પુરવઠાખાતામાં સરકારી નોકરી. ૧૯૪૮માં ‘છબી’ ‘બિચાર જણને વેશ’ના કર્તા. અને ૧૯૬૪માં રાજેશ્વરી' (વાર્તામાસિક) શરૂ કર્યા.
નિ.વા. એમણે કાશમીર અને તેની આસપાસનાં પર્યટન-સ્થળોનું ઝવેરી ભોગીલાલ જોળશાજી : પદ્યકૃતિઓ ધરાવનગરરત્નવિરહ' વર્ણન કરવું અને ભોમિયાની ગરજ સારતું પુસ્તક ‘કાશ્મીર ' (૧૯૧૨), ‘ગુરુદેવ ગુણમણિમાળા' (૧૯૧૪) તથા ‘રસિક દર્શન(૧૯૬૪) રચ્યું છે.
સુલાકાખ્યાન'ના કર્તા. પા.માં.
નિ.વા. ઝવેરી પના : એમનું ‘પનાના પ્રેમપત્રા' (૧૯૬૬) સત્યકથા ઝવેરી મગનલાલ માણેકલાલ : ચરિત્રાત્મક પુસ્તક ભારતના મહાન પર આધારિત વિવિધ પત્ર આપનું પુરિતક છે. “ગીત ગુલાબી’ પુરુષ'- ભા. ૨ (૧૯૧૪) તથા ‘દ્રૌપદીની ફરિયાદ(૧૯૧૬)ના એ એમની સંપાદિત કૃતિ છે. પ.માં.
નિ.વા. ઝવેરી પન્નાલાલ ડાહ્યાભાઈ : ‘મરતક વિનાનું મુડદું યાને દશ ઝવેરી મણિલાલ મેહનલાલ (૨૮-૧-૧૮૬૭, ૨૦-૭-૧૯૪૨) : દિનની દોડધામ' (૧૯૧૫) તથા ‘માતી માહાલ’ના કર્તા.
વ્યાકરણકાર. જન્મથી ભરૂચ. કૃપગલાલ ઝવેરીના મેટાભાઈ.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષાણ ભરૂચ અને ભાવનગરમાં. ૧૮૮૨ ઝવેરી બિપિનચંદ્ર જીવણલાલ (૨૮-૨-૧૯૧૭, ૨-૨-૧૯૮૧) :
-માં અમદાવાદની મેડિકલ કૂલમાં. ૧૮૮૫માં સબ-આરિટન્ટ વિવેચક, અનુવાદક, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. ૧૯૩૬ માં સર્જન. ભાવનગર રાજયની હૉસ્પિટલમાં સર્જન. ૧૯૧૫ માં મૅટ્રિક. ૧૯૪૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.
નિવૃત્ત. ૧૮૮૧માં ‘જ્ઞાનોદય’ નામનું માસિક શરૂ કરી ચાર ૧૯૪૨ માં એમ.એ. ૧૯૪૯ માં પીએચ.ડી. આ સમય દરમ્યાન
વર્ષ ચલાવી અનુપમરામ મીઠાલાલ ‘દીનબંધુ'ને સોંપી દીધું. વાતંત્ર્યની લડતમાં સક્રિય. ૧૯૪૪થી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં
“અજમેષ ભીડભંજન’, ‘આપણા દેશના કૂઆ’, ‘શતરંજ', અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી નિવૃત્તિા સુધી મુંબઈ તથા
‘ટ કાવ્ય” તથા ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં રજૂ ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક કોલેજોમાં અધ્યાપક અને આચાર્ય.
કરેલા નિબંધ “શબ્દોના પ્રકારો ઓળખવા વિશે” વગેરે એમનાં ૧૯૬૦-૬૨માં અમેરિકા અને જાપાનમાં હાર્વર્ડ ઈન્ટરનેશનલ પુસ્તકો છે. આ ઉપરાંત એમણે ‘બુલીવરની મુસાફરી” એ નામે સેમિનારમાં પ્રતિનિધિ તરીકે હાજરી. ફ્રેન્ચ અને જર્મન ઉપરાંત અનુવાદ પણ આપ્યો છે. છએક ભારતીય ભાષાઓની જાણકારી. ‘ફાર્બસ ત્રૈમાસિક, ‘માતૃભૂમિ', ‘ચિત્રપટના તંત્રી. મુંબઈમાં હૃદયરોગથી અવસાન. ઝવેરી મનમોહનદાસ રણછોડદાસ : કવિ. વતન ભરૂચ. નીતિબોધ
‘ગુજરાતી ભાષા’, ‘ભાષાવિજ્ઞાન’, ‘રમણભાઈ નીલકંઠ તથા ધર્મોપદેશ જેવા વિષયોને છંદોબદ્ધ પદ્યમાં નિરૂપતી એમની (૧૯૫૩), ‘આપણું સાહિત્ય” (રામપ્રસાદ શુકલ સાથે, ૧૯૫૭), દલપતશાઈ રચનાઓ ‘ઈશ્વરપ્રાર્થના' (૧૮૭૨) તથા ‘મોપદેશ ‘અક્ષરની અભિવ્યકિત' (૧૯૭૭), ‘અક્ષરની આરાધના' (૧૯૭૯) કીર્તન' (૧૮૭૯)માં સંગ્રહાયેલી છે. આ ઉપરાંત નીતિબોધ” વગેરે એમના સંશોધન-વિવેચનગ્રંથ છે. આ ઉપરાંત નવલકથા – ૧-૨ (૧૮૫૩), ‘હિન્દુસ્તાનની નિર્ધનતાનાં મૂળ' (૧૮૬૦) ‘શોધમાં' (રમણભાઈ નીલકંઠ સાથ), પ્રવાસગ્રંથ “ધરની દી અને બારમાસા પ્રકારની “ધર્મ વિશે સુબોધ', નીતિભૂષણ’ જેવી ભમી ભમી', નાટક “યમનો અતિથિ’ અને નવલિકાસંગ્રહ પુસ્તિકાઓ પણ એમના નામે છે. શતરંજને સંગ' (૧૯૬૮) એમના નામે છે.
૨.૨,દ. ‘દેવકીજી છે ભાયારો રાસ (૧૯૫૮) એમનું સંપાદન છે. ઝવેરી મનસુખલાલ મગનલાલ, ‘દેવકી અયોધ્યા', 'પુનર્વર', અજ્ઞાત કવિકૃત આ કાવ્યનાં મૂળ કથાનક, પ્રત-પાઠભેદ, પાદટીપ, માદિલાન્ત’, ‘સમિતીયજક', ‘સિદ્ધાર્થ' (૩-૧૦-૧૯૦૭, શબ્દકોશ અને કૃતિલક્ષી અભ્યાસથી પ્રતસંપાદન પદ્ધતિનો ૨૭-૮-૧૯૮૧): કવિ, વિવેચક. જન્મ જામનગરમાં. પ્રાથમિક
અહીં પરિચય થાય છે. 'ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યપ્રસંગે માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ભાવનગરની (૧૯૫૯) અને ‘સેરઠના ખારવાનાં ગીત' (૧૯૬૨) પણ એમના શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૫માં બી.એ. ૧૯૩૭માં એમ.એ. સંપાદનગ્રંથો છે. વેર અને ક્રાંતિ', 'પ્રતિશોધ’, ‘અંતે એ પરણી', પ્રારંભમાં રુઈયા કૉલેજ, મુંબઇમાં, પછી ૧૯૪૦-૪૫ દરમિયાન 'સિદ્ધાંગના, ‘વરવહુ અમ'(૧૯૪૬) જેવી નવલકથા, રાજકોટની ધમેન્દ્રસિંહજી કૉલેજમાં અને ૧૯૪૫-૧૮ દરમિયાન
૧૫૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org