Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જટાયુ (૧૯૮૬): સિતાંશુ યશશ્ચન્દ્રનો બીજો કાવ્યસંગ્રહ. અહીં સંગ્રહાયેલી ‘જટાયુ’, ‘પ્રલય’, ‘ઘેરા’, ‘મોએં-જો-દડો’ આદિ પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓની પાછળ કવિની સતત ફંટાતા રહેવાની કાસિદ્ધિ છે. દસનાઓમાં ગત વૃંદનને અને અંગત વિવાદને બૃહદ્ અન્વયે અને બૃહદ્ સંદર્ભ સાંપડયા છે; અને તે ભાષાનાં સ્થાપનામાંથી ઉપસ્થા છે. વિદગ્ધ કલ્પના સામગ્રી, નીંગર્ભ પ્રતીકો અને ગયાન્વિત સંતાને કારણે ઘણી રચનાઓ બળુકી બની છે. ગીત કે પ્રમાણમાં નબળું છે, પૂણ પરવાગનયની અભિગ્રસ્તતાને અતિક્રમી કરતાં કવિનો પુરુષાર્થ સંગ્રહનું આકર્ષણ છે.
ચં..
જટિલ: જુઓ, દવે જીવણરામ લક્ષ્મીરામ
જઠરાગ્નિ : વિષમ સમાજરચનાના ભયને ચીંધનું કહેવતકક્ષાએ પહોંચેલું ઉમાશંકર જોશીનું પ્રસિદ્ધ કાવ્ય.
ચો.
જડ ચેતન : કડી, નળની ચક્કી અને ચાટ જેવી શેકીની સામગ્રી આ માનવસંબંધોને નર્મથી તાકતા તિ દલાલને. નિબંધ.
ચંટો. જડિયા કાઢીબોન બેચરદાસ (૧૯૮૧): વિ. જમવા પણ, નાની વયે વૈધવ્યને કારણે પ્રભુમય જીવન, મહાત્મા ત્રિકમલાલના સત્સંગના પ્રભાવે કીર્તનરચના.
એમના ભજન પ્રકારનાં ૧૦૧ પદોના સંગ્રહ ‘હૃદયકલ્લોલ' (૧૯૨૭)માં બાની સરલ અને ભાગ્ય છે.
ક જનની અનેક દૃષ્ટાંતેથી માતૃપ્રેમની અનન્યતા નિરૂપતી બોટાદ
કરની રાસરચના.
ચો.
જનમટીપ (૧૯૪૪): પટણવાડિયા ખેડુ ઠાકરડાની સૌથી નીચલી કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી ઈશ્વર પેટલીકરની નવલકથા. ચંદા અને ભીમાનાં ણપત્રોની આસપાસ ફરની આ કથામાં ધ ટણવાડિયા કામનું કૌવત અને હીર પ્રગટ થયાં છે. ભીમાને પરણેલી, સાંઢ નાથનારી પરાક્રમી ચંદાની પુંજ બામરોળિયો મશ્કરી કરે છે અને શરત પ્રમાણે વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ચંદા પિયર જઈ રહે છે. પછીથી ગામશાહુકારને ત્યાં ધાડમાં ભીમે ઘવાય છે ત્યારે હોસ્પિટલમાં એની સારવાર માટે ચંદા આવે છે ખરી પણ એને સાજો કરી ટેકીલી ચંદા પાછી પિયર ચાલી જાય છે, છેવટે પિતા સાથે શ્રી ભીમાએ પૂંજાનું ખૂન કરી વેર લેતાં ચંદા પાછી ફરે છે અને જનમટીપ પામેલા ભીમાનાં ઘર-ખતરને કુશળતાથી સંભાળી લે છે. નાયિકેન્દ્રી કક્ષાના નિરૂપણમાં કયાંક કૌતુકરાગી અભિનિવેશા પ્રવેશી ગયા હોવા છતાં 'માનવતાનું હાર્દ પકડવામાં” આ કા સફ્ળ થઈ છે. ચ.કે. જનાન્તિકે (૧૯૬૫): સુરેશ જોષીએ ૧૯૫૫થી ૧૯૬૪ સુધીના સમયગાળામાં લખેલા લિનિબંધોના પહેલા સંગ્રહ. કાવ્યાત્મક,
Jain Education International
જટાયું- જમાઈરાજ અને બીજા એકાંકીઓ
કથનાત્મક, આત્મકથનાત્મક ને ચિન્તનાત્મક શૈલીઓને સમન્વય કીને નિપજાવેલું એક નવા જ પ્રકારનું 'જનનિક' નિબંધસ્વરૂપ ગુજરાતી સાહિત્યના નિબંધને કાલેલકર પછી એક નવું પરિમાણ આપે છે. રવીન્દ્રનાચ ઠાકુરના નિબંધોનો પ્રભાવ ઝીલના આ નિબંધોની મુખ્ય લાક્ષણિકતા શિશુસહજ વિમય, સમૃદ્ધ ઇન્ડિયન સંવેદન, જીવનને અપરમભાવે માણવાની જિર તેમ જ શબ્દે શબ્દે પ્રગટ થતી સર્જકના જીવંત વ્યકિતત્વની અભિવ્યક્તિને ગણાવી શકાય. નિબંધમાં તર્કને બદલે કલ્પના, અર્થાન્તર-પાસ કે દૃષ્ટાનને બદલે ઉત્પ્રેક્ષા અને ઉપમા, વિષયની વરિષ્ઠત માંડણીને બદલે ચિત્તની વિધર જોવા મળે છે. જડભરત અને યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યેનો કટાક્ષ અને આક્રોશ આ નિબંધોની શૈલીને વધુ જીવંત બનાવે છે. નિબંધો કયારેક કાવ્ય અને નિબંધની સીમાઓને, કયારેક વિવેચન અને નિબંધની સીમાઓને, તે કયારેક આત્મકથા અને નિબંધની સીમાઓને ઓગાળી નાખે છે. આ નિબંધૌલીના પ્રભાવ અનુગામી નિબંધકારો પર પડઘો છે. સુરેશ જોષીના સર્જનને સમજવામાં આ નિબંધો ખૂબ ઉપયોગી છે. શિ.પં.
જનાવરની જાન : બાળલગ્નના કુરિવાજ પર હાસ્યવિડંબના કરી નવલરામની જાણીતી કાવ્યકૃતિ, ચં. જજ્ઞાસાહેબ સુલેમાન સેનમિયાં ક્યાત્મક ગદ્યતિિન ગરીબ હલીમાં'(૧૯૩૦)ના કુર્તા. કૌ.બ્ર. જમનાદાસ હરજીવનદાસ : ચાર અંક અને ગાયનસહિતની નાટચકૃતિ ‘નવા હરિસચંદ્ર તારામતી નાટક’(૧૮૮૪)ના કર્તા. કોબ જમનાનું પૂર : રામનારાયણ વિ. પાઠક ‘ટ્રિકની ફૂંકીવાર્તા પોતાના દીવા સૌથી આગળ જઈ સર્જન વિસ્મિત કરશે એવા મનેમવાળી નારીના મંદિરના શિખર પરથી પગ લપસે છે અને જમનાનું પૂર અને વહાવી જાય છે. આવા કથાનકની પ્રતીકાત્મકતા ચટા જમશેદ : નવલના ત્રણે બદમાશ તેમજ શનિપપરકૂન ‘સીમ્બેલીન' પરથી અનુદિત નાટ્યકૃતિ ગોવિંગ અથવા રાજ્યાધિકારની પ્રતિસ્પર્ધા’(૧૮૮૧)ના કર્તા.
નોંધપાત્ર છે.
કો જમાઈરાજ અને બીજા એકાંકીઓ (૧૯૫૨): પન્નાલાલ પટેલનો એક્સીસંગ્રહ. એમાં ‘જમાઈરાજ, વૈતરણીને કાંઠે, “દેવારે, ‘ચિત્રગુણને ગોપ’, ‘અત્રે નિહ તો બેળે’, 'બૈરાંની સભા' એમ કુલ છ એકાંકી સંગ્રહાયાં છે. કથાવસ્તુ પરનો એક અને વિવિધ સ્થળે દૃશ્યયોજનાનું વિઘટન નાટકોનેં ચુસ્ત બનવા દેતું નથી, છતાં ‘વૈતરણીને કાંઠે’ અને ‘એળે નહિ તો બેળે' જેવાં નાટકો મંચનયોગ્ય અને ઉલ્લેખનીય છે.
ચંટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org