Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કામિની — કારાણી દુલેરાય લખાભાઈ
કામિની (૧૯૭૦): પોતાના કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો ?' નાટકનું મધુ રાયે કરતું નથવારૂપાન્તર ચાર વિભાગ અને સાત પ્રણમાં વહેંચાયેલી આ કૃતિ ની રજુઆતની વિલક્ષણતા અને સંકુલતાને કારણે નોંધપાત્ર છે. વાર્તાના કેન્દ્રમાં શેખર સલાની એક કલ્પિત કયા છે; અને એનું ખૂન વાર્તાની પકાવો છે. નાટક અને જીવન, પાત્રા અને માણસા, વાસ્તવ અને કલ્પના, ચિત્તાના વ્યવહાર અને શરીરના બાહ્ય વ્યવહાર –આ બધાંને ગૂંચવી નાખતી આ રહસ્યકથા લેખકની અત્યંત પોતીકી રચનારીતિથી આકર્ષક છે. ભાષાની પ્રસંગોચિત તેમ જ પાત્રોચિત લવચીકતા અને પરંપરાગત મૂલ્યોની નવી અર્થસમજ નવવધાને આસ્વાદ્ય બનાવે છે.
ચં.કો.
કામેલ ઉસ્તાદ મુનશી ગુલામઅલીખાં : 'ારે શમશીર’(૧૯૧૪) નાટકના કર્તા.
૨...
કાયર (૧૯૫૯): મેાહમ્મદ માંકડની નવલકથા. લઘુનવલના લક પર નિરૂપાયેલી, રેલવે અકસ્માતથી નાક બનતા પરિણીત યુવાન ગિરધરની પુરુષયાતનાની આ કથા છે; તે સાથે સાથે ભર્યા સ્ત્રીત્વના ઉછાળ વચ્ચે પત્નીભાવનું માતૃભાવમાં શમન કરતી યુવાન ચંપાનો લાગણીજગતની પણ આ કથા છે. ચિની સીમા વડી વાય એવા વિષય-સંદર્ભમાં ઊભાં થતાં જખમને ી આ લેખક નિરૂપણમાં સંત અને સંબદ્ધ રહ્યા છે. શરીર અને લાગણીના પ્રશ્નાને અનેકવિધ રીતે વિધિત કરી પ્રેમના અંશને સૂચિત રીતે ઉપસાવવામાં આ કૃતિ સફળ રહી છે.
રાંટો.
કાયસ્થ અરવિંદ : નવલકથાકાર. એમણે ‘સપનાના સાત રંગ', ઉદર કિનારા દરિયાના', 'ઘર-બહાર' અને 'આકાશની આ પાર' નામની નવલકથાઓ; ‘કયાં છે કલ્પવૃક્ષ”, ‘ટહુકા વિનાની વસંત’, ‘ઠંડી હવાઓમાં’ અને ‘સૂર્યોદય’ નામના વાર્તાસંગ્રહો તેમ જ “મહેલ”, 'વિશેષ' અને 'ખુલ જા સીમસીમ' નામનાં નાટકો આપ્યાં છે.
૨.ર.દ.
કાયા લાકડાની, માયા ધુડાની (૧૯૬૩): પન્તિ દાલના નાટયવિષયક સૌંદ વિવેચનલેખોનો સંગ્રહ. 'પડદો ઊપડે છે ત્યારે' એ લેખ જુની ઇંગભૂમિની ભીતરી દુનિયાનો સ્વાનુભવસભર, અડ્ઝ, ચિત્રાત્મક શૈલીમાં ચિતાર આપે છે. ત્યાર પછીના લેખામાં નાનો હેતુ, નાટકની વ્યાખ્યા, નાટ્યાત્મક અનુભૂતિ, વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસ, બંધાયેલાં નાટયગૃહોના ઇતિહાસ અને તે પૂર્વેની પરિસ્થિતિ, રમણલાલ દેસાઈ, હ્યાભાઈ ધોળશાજી આદિના નાટયલેખનની તટસ્થ આલેાચનાઓ, એકાંકીનું તંત્રવિધાન, જેમાં પ્રવેશયોજનાનું પ્રયોજન અને તેનાં થાનો, એકાંકીમાં પ્રયોગશીલતા આદિની સૈદ્ધાંતિક-તાત્ત્વિક વિચારણા છે. ‘સ્વાધ્યાય’ આ સંગ્રહના ઉલ્લેખનીય લેખ છે, જેમાં સ્વગત, અતિરંજન, નાટકમાં કલ્પનાનું સ્થાન, વાછટા અને સંવાદ, સંઘર્ષી અને કાર્ય તથા રંગસૂચનનું તાત્ત્વિક સ્વાનુભવી મૂલ્યાંકન
ટ: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
છે. વાસની અરૂ, માર્મિક, કટાયુક્ત, તાર્કિક ગદ્યલઢણનાં દર્શન પણ અહીં થાય છે.
ર.ઠા.
કારખાનીશ શશીકાન્ત શ્રીધર (૨૮-૯-૧૯૨૦): ધુનિયાનો સંગ્રહ ‘પ્રેરણા’ના તું. નિ.વા.
કારણ વિનાના માણસા (૧૯૭૭): પ્રબોધ પરીખનો વાર્તાસંગ્રહ, સાહચર્ચાના દોર પર અને આત્યંતિક વિચલનો પર નભતી આ વાર્તાઓમાં વાર્તાતત્ત્વ નહીં પણ ભાષાતત્ત્વ લક્ષ્ય બન્યું છે. આ વાર્તાઓમાં એકના એક પ્રદેશ ફરી ફરીને ઊઘડયા કરતો હોય એવી એક પ્રકારની એકવિધતાનો અનુભવ છે; તેમ છતાં આવી સાહસયાત્રાઓમાં જાતને અને વિશ્વને પામવાના પ્રયત્ન ઉપર તરી આવતો જોઈ શકાય છે.
ચં.ટા.
કારભારી ભગુભાઈ ફતેહચંદ, ‘એક યુવક’ (૧૮૭૧, ૧૦-૯-૧૯૧૪): નવલક્થાકાર, નિબંધકાર, કોશકાર, અનુવાદક. જન્મ અને પ્રાથમિક .પણ સાદરા માણસામાં. માધ્યમિકને ઉચ્ચ શિક્ષણ અમદાવાદવડોદરામાં, અમદાવાદમાં કાગળનો વ્યવસાય. 'પ્રજાબંધુ', 'જૈન', ‘જૈનપનાકા', 'સમાયોચક' જેવાં ગુજરાતી તથા 'પેટ્રીએટ’ જેવાં અંગ્રેજી પત્રોનું પ્રકાશન, યુરોપ-પ્રવાસ દરમિયાન પેરિસ પાસેના
બર્કમાં અવસાન.
એમણે સદ્ગુણી સુશીલા' (૧૯૭૯), 'પંચબાલિકા', 'રાજ ભાષા’, 'મુદા', 'કાંડનેરા રહસ્ય : ભા. ૧-૨', 'વિવેકવિલાસ', 'શરુ માહાત્મ્ય', 'શાવિધિ', 'શ્રીપાલચરિત', 'ધર્મબિંદુ', ‘જૈનતીર્થયાત્રા વર્ણન’(૧૯૧૧) અને દિલ્હી દરબાર’(૧૯૧૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત એમણે 'ગુજરાતી પ્રોવર્ગ વિષ ધેર ઇગ્લિશ ઇક્વેિલન્સ' (૧૯૮૯), 'સૅલ્ફ ઇંગ્લિશ ઇન્સ્ટ્રકટર', ‘સ્ટુડન્ટ્સ અંગ્રેજી ગુજરાતી ડિક્શનરી’(૧૮૯૫),
આ ગુજયાતી-અંગ્રેજી ડિકશનરી' તેમ જ 'સ્ટાર ઇરો— ગુજરાતી ડિકશનરી' જેવા કોશ રચેલા છે. પ્રસિદ્ધ ઇતિહાસવિદ ટોડના ‘રાજસ્થાન’ના તથા વિવેકાનંદના પત્રા અને તેમના
‘ભકિતયોગ' નામના પુસ્તકના ગુજરાતી અનુવાદ પણ એમણે કર છે.
For Personal & Private Use Only
૨.ર.દ.
કારાણી દુલેરાય લખાભાઈ, 'જળમળ', 'સતારમ’(૨૬-૨-૧૮૬, ૨૬-૨-૧૯૮૯): ચ્છના ચાહિત્યકાર. જન્મસ્થળ મુંદ્રા (કચ્છ). દસમા ધોરણ સુધીનો અભ્યાસ. અંગ્રેજી, ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને કચ્છી ભાષાના જાણકાર, મુદ્રા અને ગુંદિયાળામાં શિ#. ત્યારબાદ કેળવણીખાનામાં નાયબ શિક્ષણાધિકારી ૧૯૪૯માં નિવૃત્ત થયા પછી સોનગઢ (સૌરાષ્ટ્ર)માં જૈન છાત્રાલયમાં ૨૫ વર્ષ સુપરિન્ટેન્ડેન્ટ. વ્યવસાયને કારણે કચ્છના ગ્રામપ્રદેશોમાં પ્રવાસ કરવા મળેલી સુવિધાનો ઉપયોગ એમણે સંત ભજનિકોની વાણી, તેમના જીવનપ્રસંગા, શૌર્યકથાઓ, ભકિતકથાઓ તથા ભજના, છંદ, પિરોલી, કચ્છી કહેવતો અને કવિતા, કાફીઓ એમ અનેક પ્રકારનું લોકસાહિત્ય એકત્ર કરવામાં કર્યો. કચ્છી લોક
www.jainelibrary.org