Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाताधर्म कथाङ्गसूत्र दएणं' चक्षुदयेन पश्यतीति चक्षुः, हेयोपादेयवस्तुविभागकारित्वेन चक्षुरिव चक्षुः= श्रुतज्ञानं तस्य दयोदायकश्चक्षुर्दयस्तेन । 'मग्गदएणं' मार्गदयेन-मृग्यते=अन्विष्य ते स्वाभीष्टस्थानमनेनेतिमार्गः=निश्चयव्यवहारलक्षणः शिवपुरपथस्तस्य दयेन । 'सरणदएणं' शरणदयेन-शरणं संसारदुःखसन्तप्तप्राणिगणस्य रक्षास्थानं तत्वतो निर्वाणपदं दयतइति शरणदयस्तेन, संसारकान्तारे परिभ्रमतां रागपश्चानन-द्वेषव्याघ्र
चक्षुर्दय-"पश्यतीतिचक्षुः” इस व्युत्पत्ति के अनुसार यहां चक्षु शब्द का अर्थ श्रुतज्ञान है क्योंकि वही हेय और उपादेय वस्तुका विभागकारी माना गया है। -
___ इस चक्षु की प्राप्ति भव्यजीवों को प्रभु से ही होती है-अतः वे चक्षुर्दय है। मग्गदय-मार्गदय-"मृग्यते स्वाभीष्टस्थान-अनेन इति मार्गः" इस व्युत्पत्ति के अनुसार मार्ग को अर्थ-मोक्षपुर का रास्ता होता है। क्यों कि मार्ग से ही पथिक अपने अभीष्ट स्थान की खोज करते हैं। यह रास्ता निश्चय और व्यवहारकी अपेक्षा दो तरह का कहा हुआ है। मोक्षरूप अभीष्ट-स्थानकी प्राप्ति करानेवाले इस मार्ग की प्राप्ति मोक्षा भिलाषीजनों को प्रभु के उपदेश से ही हुई है । अतः उन्हें "मार्गदय" मूत्रकारने प्रकट किया है। शरणदय- सांसारिक दुःखों से सन्तप्त हुए प्राणियों के लिये रक्षा का जो सर्वोत्तम स्थान है उसका नाम शरण है। ऐमा स्थान-केवल एक मोक्ष ही है। इस पद के प्रदाता प्रभु हैं अत: वे शरणदय है । यह संसार एक भयंकर कान्तार है । इसमें परिभ्रमण करनेवाले प्राणी रागरूपी पंचानन (सिंह)
___ यक्षुद्दय-'पश्यतीतिचक्षुः' मा व्युत्पत्ति भु०४५ सही यक्षु शदनो अर्थ થતજ્ઞાન છે. કેમકે તેજ હેય ઉપાદેય (અસ્વીકાર કરવા યોગ્ય અને સ્વીકાર કરવા યેગ્ય) પદાર્થને વિભકત કરનાર માનવામાં આવ્યું છે. ભવ્યજીને આ ચક્ષુની પ્રાપ્તિ प्रमुथी । थाय छ, मेटसा भाटे तेसो यक्षुद्दय छे. भाइय-माय-"मग्यते अन्विष्यते स्वाभीष्टस्थानं अनेन इति मार्गः" मा व्युत्पत्ति भुम भागना अर्थ મોક્ષપુરને માર્ગ એ પ્રમાણે થાય છે. કેમકે માર્ગથી જ મુસાફર પિતાના ઈચ્છિત સ્થાનની શોધ કરે છે. આ માર્ગ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે જાતને બતાવવામાં આવે છે. મોક્ષરૂપ ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિ મોક્ષાભિલાષીઓને પ્રભુના ઉપદેશથી જ થઈ છે. એટલા માટે તેમને “માર્ગદય” સૂત્રકારે કહ્યા છે.
શરણદય’ જગતના ખેથી સત્તત થયેલ પ્રાણીઓને માટે રક્ષણનું જે સૌથી સારૂ સ્થાન છે, તેનું નામ શરણ છે. એવું સ્થાન ફકત એક મિક્ષ જ છે. આ (મેક્ષ) પદને આપનારા પ્રભુ જ છે, એટલા માટે તેઓ શરણદય છે. આ સંસાર એક ભયંકર ‘કાન્તાર (અટવી) છે. આમાં વિચરનારા પ્રાણીઓ રાગરૂપી પંચાનન
For Private and Personal Use Only