Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३६
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
अत एव यथा गन्ध हस्तिना गन्धमाघ्रायान्ये गजाः क्वापि प्रपलायन्ते तथा भगवद चिन्त्यातिशयप्रभाववशात्तद्विहरणसमीरणगन्धसम्बन्धगन्धतोऽपि ईति डमर-मरकादय उपद्रवास्तत्र न तिष्ठन्तीति, गन्धगजाश्रितराजवद् भगवदाश्रितो भव्यगणः सर्वदा विजयवान् भवतीति च भवत्युभयोर्युक्तं सादृश्यम् । 'लोगुतमेणं' लोकोत्तमेन - लोकेषु = ऊर्ध्वाधस्तिर्यग्रूपेषु उत्तमः = श्रेष्ठः, यद्वा-लोकस्य =भव्यलोकस्य कल्याण कारित्वादुत्तमस्तेन । 'लोगनाहेणं' लोकनाथेन -लोकस्य = भव्यसमूहस्य नाथः = योगक्षेम कारित्वात्प्रभुस्तेन । 'लोगहिएणं ।'लोकहितेन-लोकस्य =षड्जीवनिकायरूपस्य हितः = सर्वथा तद्रक्षणप्ररूपणेन स्वयं रक्षणेन हितकरस्तेन। 'लोग पईवेणं' लोकमदीपेन- लोकस्य = भव्यरूपविशिष्टलोकस्य आन्तरमिथ्यात्वतिमिर निकर निराकरणपुरस्सरं जीवाजीवादि पदार्थस्वरूपप्रकाशकत्वात्मदीपस्तेन, नहि जन्मान्धः प्रदीपे सत्यपि वस्तुं पश्यति,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गंध गजारूढ नरेश की तरह भगवदाश्रित, “भव्य गण" भी सर्वदा विजयी होता है । "लोकोत्तम" प्रभु को इसलिये कहा गया है कि उर्ध्व अधो एवं मध्यलोक में उन जैसा उत्तम श्रेष्ट और कोई नहीं है-न हुआ है - और न होगा । अथवा लोक शब्द का अर्थ भव्यजन भी होता हैउनका कल्याण प्रभुद्वारा ही होता है-इसलिये भी उन्हें "लोकात्तम कहा 'है।
भव्य समूह के ये योगक्षेमकारी होने से नाथ हैं इसलिये "लोकनाथ" इन्हें कहा गया है । षट्जीवनिकायरूप इसलोक के रक्षण करने के मरूपक होने से ये "लोकहित" इस शब्द के बाच्य हुए हैं। लोक प्रदीपभव्यरूप - विशिष्ट लोकों को थे, उनके आन्तर मिध्यात्वरूप तिमिर निकर अन्धकार समूह) के निराकरण करनेवाले होने से और साथ साथ में उन्हें जीव अजीव आदिपदार्थों के यथार्थ स्वरूप का प्रकाश देने वाले होने से प्रदीप जैसे कहे गये हैं ।
ગંધ હાથી ઉપર બેસનાર રાજાની જેમ ‘ભગવદાશ્રિત’‘ભવ્યગણુ’ પણ કાયમને માટે વિજયી થાય છે. પ્રભુને લેાકેાત્તમ’ એટલા માટે કહેવામાં આવ્યા છે કે ઊર્ધ્વ, અધા અને મધ્યલાકમાં એમના જેવા ઉત્તમ અને શ્રેષ્ઠ બીજે કાઈ છે નહિ, થયા નથી અને થશે નહિ. અથવા લાક શબ્દના અર્થ ભવ્યજન પણ થાય છે—તેમનું શ્રેય પ્રભુ વડે જ થાય છે, એટલા માટે પણ તેમને લેાકેાત્તમ' કહ્યા છે. ભવ્યસમૂહના એ ચોગક્ષેમ કરનાર હોવાથી નાથ' છે, એટલા માટે જ એમને લેાકનાથ' કહુચા છે. ષડ્ જીવનિકાયરૂપ આલાકના રક્ષણ કરવાના નિરૂપક હોવાથી એઆને લોકહિત’આ શબ્દથી સધવામાં આવ્યા છે. લોકપ્રદીપ–ભવ્યરૂપથી વિશિષ્ટ લોકોને એ તેમના અન્તરના મિથ્યાત્વરૂપ તિમિર નિકટ (અન્ધકાર) સમૂહને દૂર કરનારા હોવાથી અને સાથે સાથે તેમને જીવ–અજીવ વગેરે પદાર્થોના સાચારૂપના પ્રકાશ આપનાર (સાચા રૂપને બતાવનાર) હાવાથી પ્રદીપના જેમ તેને ‘પ્રદીપ’ કહેવામાં આવ્યા છે.
For Private and Personal Use Only