Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणीटीका. सू. ३ सुधर्मास्वामिनःचम्पानगर्या समवसरणम् ३९ क्रोधदावानल-मानमहागिरि-मायापिशाची-लोभमहाजगर-विषयावलीविषवल्लीकुगुरुतस्करकर्म प्रकृतिक्षाली-मिथ्यात्वमहान्धकारचतुर्गतिदीर्घावतृष्णामहासरिदास्रवजल-कुश्रद्धापवाह कुत्सितपरूपणा-तरङ्ग-कुशीलतटे-न्द्रियगणमकर-संयोगवियोगकण्टक नरकनिगोद महावर्ताभिमुख वह नानाविधदुःखपरम्परासंक्लेशसंत्रस्ता. नां प्राणिनां निरुपद्रवमचलमरुजमव्यावाधमपुनरावृत्तिकं सुरक्षास्थानं ददातीति भावः।
___ अत्र-'अभयदयेन, चक्षुर्दयेन,-मार्गदयेन,-शरणदयेन' इत्येतत्पदचतुष्टस्यायमभिप्राय:
यथा कोऽपिकारुणिकः पुरुषोऽनेकविधश्वापदादिकीर्णे महारण्ये तस्वर निक से, द्वेष रूपी व्याघ्र से क्रोध रूपी दावानल से मानरूपी महागिरि से, मायारूपी महापिशाची से, लोभ रूपी महा अजगर से, विषयावली रूपी विषवल्ली से, कुगुरु रूपी तस्कर से कर्मप्रवृत्ति रूपी वृक्ष पंक्ति से, मिथ्यात्व रूपी महाअन्धकार से चतुर्गति रूपी विकट लम्बे मार्ग से, तृष्णा रूपी महानदी से आस्रव रूपी जल से त्रस्त कुश्रद्धा रूपी प्रवाह से कुत्सित प्ररूपणा. तरङ्गो से कुशील रूपी तटसे इन्द्रियगण रूपी मकर से संयोग वियोगरूपी कंटकों से नरक एवं निगोद रूपी महा आवतों में परिभ्रमण जन्य अनेक विध दुःख परम्परा के संल्केशों से हो रहे हैं। उन्हें इस संसार कान्तारके दुःखों से छुडाकर निरूपद्रव, अचल, अरुज, अव्याबाध एवं अपुनरात्तिक सिद्धिनाम का सुरक्षित स्थान देने वाले यदि कोई हैं तो वे एक भगवान ही हैं। इसीलिये वे "शरणदय" कहलाये हैं। अभयदय चक्षु र्दय मार्गदय तथा शरणदय इन चार पदों का यह अभिप्राय हैं कि-जिस (સિંહ)થી, દ્વેષરૂપી વાઘથી, ક્રોધરૂપી દાવાનલથી, માનરૂપી મહા પર્વતથી, માયારૂપી મહાપિશાચીથી, લોભરૂપી મહા અજગરથી વિષયાવલીરૂપી વિષની વેલથી, કુગુરુ (ખરાબ ગુર) રૂપી ચિરથી, કમની પ્રવૃત્તિરૂપી ઝાડની પાંતીથી, મિથ્યાત્વ (મિથ્યાપણું)રૂપી ઘેર અન્ધારાથી, ચતુતિરૂપી વિકટ લાંબા રસ્તાથી, તૃષ્ણારૂપી મહા નદીથી, આજીવ (કર્મનું આત્મામાં દાખલ થવું તે) પી પાણીથી, કુશ્રદ્ધારૂપી પ્રવાહથી, કુત્સિત પ્ર પણ:રૂપી જાઓથી, કુશીલરૂપી કિનારાથી, ઈન્દ્રિયોના સમૂહરૂપી મગરથી, સંગ વિયોગ રૂપી કાંટાઓથી તર્ક અને નિદરૂપ મહા આવર્તે (ચકરી અથવા પાણીની ભમરી) માં પરિભ્રમણથી ઉત્પન્ન અનેકવિધ દુઃખની પરંપરાના સંકલેશેથી ત્રસ્ત થઈ રહ્યા છે. તેમને આ સંસાર કેન્તાર (નિર્જન જંગલ)ના દુઃખોથી મુક્ત કરાવીને નિરુપદ્રવ, અચલ, અગજ, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિક-સિધિનામનું સુરક્ષિત સ્થાન આપનાર જે કોઈ છે તે તે એક ભગવાન જ છે. એટલા માટે તેઓ “શરણદય’ કહેવામાં આવ્યા છે. અભયેય, ચક્ષુદય માર્ગદય તથા શરદય આ ચાર પદોને એ અર્થ છે -જેવી રીતે કોઈ
For Private and Personal Use Only