Book Title: Vijaychandchariyam
Author(s): Chandrashi Mahattar, Jitendra B Shah
Publisher: Shrutratnakar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002557/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ सिरिचन्दप्पहमहत्तरविरइयं विजयचंदचरियं सम्पादकः जितेन्द्र बी. शाह सहयोगी साध्वीश्री चन्दनबालाश्रीजी म. प्रकाशकः श्रूतरत्नाकर __Jain Educato 8yerसाराम नवजीवन प्रेस साम्मे आश्रमावरोड, अहमदाबाद-१४ | Page #2 -------------------------------------------------------------------------- ________________ सिरिचंदप्पभमहत्तरविरइयं विजयचंदचरियं नवीनसंस्करण संपादकः जितेन्द्र बी. शाह सहयोगी पूज्यपादरामचन्द्रसूरीश्वरजीम.सा.ना साम्राज्यवर्ती तथा पू.प्रव.सा.रोहिताश्रीम.ना शिष्या सा. चन्दनबालाश्री प्रकाशकः श्रुतरत्नाकर १०४, सारपबिल्डींग आश्रमरोड, अहमदाबाद 2010_02 Page #3 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं नवीनसंस्करण संपादकः जितेन्द्र बी. शाह सहयोगी साध्वीजी चन्दनबालाश्री प्रकाशकः श्रुतरत्नाकर १०४, सारपबिल्डींग आश्रमरोड, अहमदाबाद वि. सं. २०६४ ईस्वीसन् : २००८ प्रतियाँ : ५०० मूल्य : १००/-रुपये 2010_02 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પૂ.શ્રીચંદ્રપ્રભમહત્તરકૃત વિજયચંદચરિયનું પ્રકાશન કરતાં અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. પરમાત્મભક્તિવિષયક અષ્ટપ્રકારી પૂજાનું માહાત્મ વર્ણવતી પ્રસ્તુત કૃતિ પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. આ ગ્રંથ સં. ૧૯૬૨માં જૈનધર્મ પ્રસારક સભા ભાવનગરથી પ્રકાશિત થયો હતો પણ હાલ તે અનુપલબ્ધ હોવાથી તેમજ તેની લિપિ પણ વર્તમાન વાચકોને ઉકેલવી કઠિન હોવાથી પુનઃ પ્રકાશન કરવાનું વિચારવામાં આવ્યું હતું. તીર્થંકર પરમાત્માની ભક્તિ માટે અપ્રકારી પૂજા કરવામાં આવે છે તે આઠ પ્રકારની પૂજા ઉપર એક-એક કથા આ ગ્રંથમાં આલેખવામાં આવી છે. કથાઓની ભાષા અને વર્ણનશૈલી સરળ અને સુબોધ છે. પ્રાકૃતભાષાના પ્રારંભિક અભ્યાસુને ઉપયોગી થાય તેવો આ ગ્રંથ છે. પ્રસ્તુત પ્રકાશનમાં પૂર્વે પ્રકાશિત થયેલ ગુજરાતી અનુવાદ પણ સમાવી લેવામાં આવ્યો છે. તેથી પ્રાકૃતભાષા ન જાણતા પરમાત્મભક્ત રસિકો પણ આ ગ્રંથનું વાંચન કરી આનંદ અનુભવશે. પૂર્વે પ્રકાશિત થયેલ મૂળ અને અનુવાદમાં કેટલીક શુદ્ધિ કરી આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથના સંપાદન કાર્યમાં પૂ.સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીને સહયોગ આપવા વિનંતી કરી હતી. તેઓશ્રીની નાદુરસ્ત તબીયત હોવાથી તેમજ સ્વાધ્યાય, લેખન, ચિંતન-મનન આદિ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં અમારી વિનંતીનો સ્વીકાર કરીને સહયોગ આપવા સંમતિ દર્શાવી તેથી અમે ધન્યતા અનુભવી. તેઓશ્રીએ ખૂબ જ પરિશ્રમ કરી કાર્યને સરળ બનાવ્યું છે. તે માટે અમે તેમનો ખૂબ જ આભાર માનીએ છીએ. આ ગ્રંથ જિજ્ઞાસુવર્ગને ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે. ગ્રંથપ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો અમે આભાર માનીએ છીએ. જિતેન્દ્ર બી. શાહ 2010_02 Page #5 -------------------------------------------------------------------------- ________________ | યુવભક્તિ-અનુમોદના ) -લાભાર્થી પૂજ્યપાદઆચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રભદ્રંકર-કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ-સાહેબના શિષ્યરત્ન વર્તમાનતપોનિધિ પૂજ્ય ગણિવર્યશ્રી નયભદ્રવિજયમહારાજસાહેબના સદુપદેશથી વર્ધમાનભક્તિ જે.પુ. ઈરાનીવાડી જૈનસંઘ કાંદીવલી (વેસ્ટ) તરફથી જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથપ્રકાશનકાર્યમાં ઉદારતાપૂર્વક આર્થિક સહકાર મળેલ છે આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. શ્રતરત્નાકર 2010_02 Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાથન જૈનધર્મમાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ અર્ધચક્રવર્તી (નારાયણ) ૯ પ્રતિઅર્ધચક્રવર્તી (પ્રતિનારાયણ) અને ૯ બળદેવ મળીને કુળ ૬૩ શલાકાપુરુષો દરેક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં ૩-૪ આરામાં ઉત્પન્ન થાય છે. આ ૬૩ શલાકાપુરુષો ઉપરાંત ૨૪ કામદેવો (અતિશય રૂપવાન) ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલાકના ચિરત્રો તો જૈનકવિઓને બહુ જ રોચક લાગ્યાં છે, એટલે તેમણે તેમના ઉ૫૨ કાવ્યકૃતિઓનું સર્જન કર્યું છે. ૩૨૪ કામદેવ આ પ્રમાણે છે—બાહુબલિ, પ્રજાપતિ, શ્રીભદ્ર, દર્શનભદ્ર, પ્રસેનચન્દ્ર, ચન્દ્રવર્ય, અગ્નિમુખ, સનન્કુમાર, વત્સરાજ, કનકપ્રભ, મેઘપ્રભ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, નલરાજા, હનુમાન, બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમ્ન, નાગકુમાર, જીવન્ધર અને જમ્મૂ. આમાંથી શાન્તિ, કુન્થુ અને અર તીર્થંકરોમાં આવે છે. સનત્યુમાર ચક્રવર્તીમાં આવે છે. બાકીનામાં બાહુબલિ, વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, નલરાજ, હનુમાન, બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમ્ન, નાગકુમાર, જીવન્ધર અને જમ્મૂના ચિરત્રો ઉપર જૈનકિવઓએ બહુવિધ રચનાઓ કરી છે. ૧. ૨. જૈનબૃહદ્સાહિત્યનો ઇતિહાસ ગુજરાતી આવૃત્તિમાંથી સાભાર ઉદ્ધૃત - પૃષ્ઠ નં. ૧૩૨-૧૩૩ કામદેવોના જીવનની વિશેષતા એ છે કે તે અનેક આકર્ષણોથી ભરપૂર હોય છે. તેમાં માનવની દુર્બળતાઓ અને તેના ઉત્થાન-પતનનું ચિત્રણ દર્શાવવામાં આવે છે. બધા કામદેવ ચરમશીરી (તે જ ભવમાં મોક્ષે જનાર) હોય છે. 2010_02 Page #7 -------------------------------------------------------------------------- ________________ વિજયચન્દ્રચરિત : આ ગ્રંથમાં પંદરમાં કામદેવ જૈવિજયચન્દ્ર કેવલીનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. તેને હરિશ્ચન્દ્રકથા પણ કહે છે. કારણ કે આ ચરિત્રમાં વિજયચન્દ્ર કેવલીએ પોતાના પુત્ર હરિશ્ચન્દ્ર માટે અષ્ટવિધ પૂજા જલ, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને ફળનું માહાભ્ય આઠ કથાઓ દ્વારા દર્શાવ્યું છે. આ કૃતિના બે રૂપો મળે છે. લઘુ રૂપનો ગ્રન્થાગ્ર ૧૩) છે. બૃહદ્રૂપનો ગ્રન્યાગ્ર ૪૦૦૦ (૧૧૬૩ ગાથાઓ) છે. આ બંને રૂપો પ્રાકૃત ભાષામાં છે. તેમાંથી પ્રસ્તુત વિજયચન્દ્રચરિત બૃહદ્રૂપનો ગ્રન્થાઝ છે. આ વિજયચંદ્રચરિત્રમાં નીચે જણાવેલા ક્રમથી કથાઓ આપેલી છે. ૧. ગંધ પૂજા વિશે જયસૂરરાજાની કથા. ૨. ધૂપ પૂજા વિશે વિનયંધરની કથા. ૩. અક્ષત પૂજા વિશે કીરયુગળની કથા. ૪. પુષ્પ પૂજા વિશે વણિકસુતા લીલાવતીની કથા. ૫. દીપ પૂજા વિશે જિનમતિને ધનશ્રીની કથા. ૬. નેવૈદ્ય પૂજા વિશે હળીપુરુષની કથા. ૭. ફળ પૂજા વિષે દુર્ભાગી સ્ત્રી અને કરયુગળની કથા. ૮. જળ પૂજા વિશે વિપ્રસુતાની કથા. આ આઠ કથાઓ ઉપરાંત છેવટે પરિગ્રહ ઉપરની તીવ્ર મૂછના અત્યંત હાનિકારક પરિણામને સૂચવનારી તેમજ પશ્ચાત્તાપ વડે પાપની નિવૃત્તિનું નિરૂપણ કરનારી ઘણી રસિક સુરપ્રિયની કથા આપેલી છે. ૩. જૈનધર્મપ્રસારક સભા, ગ્રન્થ સં. ૧૬ ભાવનગર ૧૯૦૬માં, કેશવલાલ પ્રેમચન્દ્ર કંસારા, ખંભાત વિ. સં. ૨૦૦૭માં, ગુજરાતી અનુવાદ જૈનધર્મ પ્ર. સ., ભાવનગર વિ. સં. ૧૯૬રમાં, પ્રકાશિત કરવામાં આવેલ છે – જિનરત્નકોશ, પૃ. ૩૫૪. (ગુજરાતી અનુવાદ હિં. આ. ૧૯૮૦માં પણ જે ધ.પ્ર.સ. ભાવનગરથી પ્રકાશિત કરવામાં આવેલ છે.) 2010_02 Page #8 -------------------------------------------------------------------------- ________________ કર્તા અને રચનાકાળ : આના કર્તા ખરતરગચ્છના પૂજ્ય આચાર્યભગવંત શ્રીઅભયદેવસૂરિમહારાજાના શિષ્ય પૂજ્ય ચન્દ્રપ્રભમહત્તર છે. તેમણે પોતાના શિષ્ય વીરદેવની વિનંતીથી વિ.સં. ૧૧૨૭માં આ કૃતિની રચના કરી હતી. ગ્રન્થના અંતે આપવામાં આવેલી નીચેની પ્રશસ્તિમાંથી આ વસ્તુ જાણવા મળે છે— “મુાિમરુદંડ ( ૧૧૨૭) નુપુ ાને મિરિવિઝ્મમ્સ વવૃત્તે । रइयं फुडक्खरत्थं चंदप्पहमहयरेणयं ॥ " :: ૪સ્વ. દલાલે પૂજય ચન્દ્રપ્રભમહત્તરને પૂજ્ય અમૃતદેવસૂરિ મહારાજ (નિવૃત્તિવંશ)ના શિષ્ય માન્યા છે. આ માન્યતા જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'માં પ્રકાશિત પ્રતિથી ખંડિત થાય છે. ગ્રંથના અંતે પ્રશસ્તિમાં આ મુજબ શ્લોક છે— "सिरिनिव्वुयवंसमहाधयस्स सिरिअमयदेवसूरिस्स । सीसेण तस्स रइयं चंदप्पहमहयरेणेयं ॥ " અહીં ‘ભયદેવસૂરિમ્સ' ના બદલે ‘સમયદેવસૂરિસ્ટ્સ' પાઠ વાંચીને આ ગ્રંથના કર્તા પૂ. ચન્દ્રપ્રભમહત્તરને પૂ. અમૃતદેવસૂરિમ.ના શિષ્ય કહ્યા છે. પરંતુ આ ગ્રંથના કર્તા પૂ. ચંદ્રપ્રભમહત્તર પૂ. અભયદેવસૂરિ મ.ના શિષ્ય છે. (જુઓ - જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવી આવૃત્તિ પૃ. નં. ૪. હીરાલાલ ૨. કાપડિયાએ પાઇય ભાષાઓ અને સાહિત્યદ્વિતીય આવૃત્તિ, પૃ. ૮૩-૮૪ ઉપર જણાવ્યું છે કે— અભયદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે પોતાના શિષ્યવીરદેવની પ્રાર્થનાથી આ વિજયચંદચરિયું વિ. સં. ૧૧૨૭માં રચ્યું છે જુઓ ‘પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાંડાગરીય ગ્રન્થસૂચી'' (ભા.૧, પૃ. ૪૧૩) એમાં આઠ પ્રકારની પૂજાના ફળના વર્ણનરૂપ આઠ કથાઓ છે અને એ તમામ કથાઓ ૧,૦૬૩ ગાથામાં ગૂંથાયેલી છે. આ કૃતિ સરળ છે. સદ્ગત દલાલે ચન્દ્રપ્રભમહત્તરને ‘અભયદેવ’ના બદલે ‘અમયદેવ' પાઠ માની અમૃતદેવના શિષ્ય ગણ્યા છે. ‘‘જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'માં આ કૃતિ પ્રસિદ્ધ થઈ છે. 2010_02 - Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પેરા નં. ૨૯૮ - સં. ૧૧૨૭-૧૧૩૭માં નિબુયવંશના અભયદેવસૂરિ શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે સ્વશિષ્ય વીરદેવના કહેવાથી વિજયચંદ્રચરિત્ર પ્રાકૃતમાં રચ્યું. લે. મોહનલાલ દલીચંદ દેસાઈ) પજૈનધર્મપ્રસારકસભા ભાવનગરથી આ વિજયચંદચરિય પ્રાકૃતગ્રંથની વિ. સં. ૧૯૬૨માં જે આવૃત્તિ પ્રકાશિત થઈ છે અને ભાષાંતરની વિ. સં. ૧૯૮૦માં જે આવૃત્તિ પ્રકાશિત થઈ છે, તે આવૃત્તિ ઉપરથી આ બંનેના નવીન સંસ્કરણનું કાર્ય સંશોધન, શુદ્ધિકરણ કરવાપૂર્વક કરવામાં આવેલ છે, અને શ્રૂતરત્નાકર તરફથી આ નવીનસંસ્કરણ પ્રકાશિત કરવામાં આવે છે. આ નવીન સંસ્કરણના સંપાદક લા. દ. વિદ્યામંદિરના નિયામક જિતેન્દ્રભાઈ બી. શાહ અવારનવાર મારી નાદુરસ્ત રહેતી તબીયતમાં સુખશાતા પૃચ્છા અર્થે આવે છે. તે વખતે એમણે કહ્યું કે પ્રાકૃતગાથામાં એક નાની કૃતિ ‘વિજયચંદચરિ’ છે. તેનું નવીન સંસ્કરણ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત કરવાની ભાવના છે, તેથી આપશ્રીજી આ કાર્યમાં આપનો સહયોગ આપો એવું અમે ખાસ ઇચ્છીએ છીએ. વળી, આ ગ્રંથ નાનો હોવા છતાં પ્રાકૃતગાથામાં હોવાથી પ્રાકૃતના અભ્યાસુવર્ગને સરળ શૈલીમાં હોવાથી વાંચવામાં ઉપયોગી થાય તેવો છે. તેથી તેમની ઉત્તમભાવનાને સ્વીકારીને આ ગ્રંથના કાર્યમાં સહયોગ આપવાનું થયેલ છે. વિજયચંદ્રકેવલીના શ્રીમુખે પોતાના સંસારી પુત્ર હરિચંદ્રને પ્રતિબોધ કરવા માટે કહેવાયેલી અષ્ટપ્રકારી પૂજા ઉપરની આ કથાઓ વાંચતા વાંચતા જે આનંદની અનુભૂતિ થઈ છે અને અનુભવી છે તે ખરેખર અવર્ણનીય છે. આવા ઉત્તમ ચરિત્રને વાંચવાની જિતેન્દ્રભાઈએ જે મને તક આપી તે બદલ ધન્યતા - કૃતાર્થતા અનુભવું છું. આ ગ્રંથનું કાર્ય કરતાં કરતાં વિચાર ઉદ્ભવ્યો કે આનું ભાષાંતર પણ પ્રકાશિત થયું છે તો તે ભાષાંતર પણ શુદ્ધિકરણ કરીને આ ગ્રંથમાં લઈ લેવામાં ૫. જૈ.ધ.પ્ર.સ.ની સંસ્કૃત મુદ્રિત પ્રાચીન લિપિવાળી સં. ૧૯૬૨ની પ્રત લા.દ.વિ.ના જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે અને જૈ.ધ.પ્ર.સ. ગુજરાતી અનુવાદની સં. ૧૯૮૦ની પુસ્તક કૈ.સા.સૂ. જ્ઞાનમંદિર કોબાથી પ્રાપ્ત થયેલ છે. તે બદલ દરેક સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 2010_02 Page #10 -------------------------------------------------------------------------- ________________ આવે તો પ્રાકૃતભાષાનો અનભિજ્ઞ વર્ગ પણ આ ગ્રંથ વાંચી શકે અને આ ગ્રંથમાં અષ્ટપ્રકારી પૂજા ઉપર અને છેલ્લે પરિગ્રહ ઉપર ખૂબ સુંદર – રોચક, શુભ-અશુભ ફળ વિપાકોના તાદશ ચિતારને ખડા કરતાં કથાનકો આલેખવામાં આવ્યા છે, એ કથાઓના વાચનથી વાચકવર્ગ પરમાત્મા દેવાધિદેવની અષ્ટપ્રકારી પૂજા કરવા દ્વારા ભાવભક્તિમાં એકાકાર બની વીતરાગભાવથી ઉપરંજિત બની શકે. પરમાત્મા દેવાધિદેવ અરિહંત ભગવંતની ગંધ, ધૂપ, અક્ષત, પુષ્પ, દીપ, નૈવૈદ્ય, ફળ અને જળરૂપ એકેક પ્રકારી પૂજાથી પણ તે તે મહાનુભાવો પોતાના શુભાશુભકર્મના ફળના વિપાકોને ગુરુભગવંતો પાસેથી જાણીને, જાતિસ્મરણ જ્ઞાન દ્વારા તેની પ્રતીતિ કરીને ભાવથી ઉદ્વિગ્ન બની વૈરાગ્યને પામીને સર્વવિરતિ કે દેશવિરતિનો સ્વીકાર કરવા દ્વારા ભવાંતરમાં દેવ તથા ઉત્તમ મનુષ્યના સુખો ભોગવીને નિકટના ભાવોમાં વિઘ્ન રહિત અને નિત્ય સુખવાળા શાશ્વત સ્થાનને પામ્યા છે. પ્રાંતે આ “વિજયચંદ્રકેવલી ચરિત્રના વાચન દ્વારા શુભ-અશુભ કર્મના સારા-નરસા ફળ વિપાકોને જાણીને, પરમાત્મભક્તિમાં લયલીન બનીને, પરમાત્માના ગુણોથી ચિત્તને ઉપરંજિત કરીને વીતરાગભાવથી ભાવિત બની આપણે સૌ કોઈ વીતરાગતુલ્ય બની શાશ્વતસુખના ભોક્તા બનીએ એ જ અભ્યર્થના....! આસો સુદ-૧૦ સૂરિ રામચંદ્ર સામ્રાજ્યવર્તી વિ.સં. ૨૦૬૪ તથા પૂ.સા. રોહિતાશ્રી મ.ના અમદાવાદ, શિષ્યાણ સાધ્વીજી ચંદનબાલાશ્રી 2010_02 Page #11 -------------------------------------------------------------------------- ________________ विषयानुक्रमणिका પ્રકાશકીય પ્રાકકથન विषयानुक्रमणिका ગ્રંથસાર अट्ठप्पगारिपूजोवरि अट्ठदिटुंतजुत्तं सिरिविजयचंदकेवलीचरियं १-११६ १. पूजाष्टके गंधपूजाविषये कथा ६-१६ २. पूजाष्टके धूपपूजाविषये कथानकम् १७-३२ ३. पूजाष्टके अक्षतपूजाविषये कथा ३४-५३ ४. पूजाष्टके कुसुमपूजायां कथा ५४-६४ पूजाष्टके दीपपूजाकथानकम् ६५-७२ ६. पूजाष्टके नैवेद्यपूजायां कथानकम् ७३-८४ पूजाष्टके फलपूजायां कथानकम् ८५-९३ पूजाष्टके कलशपूजायां कथानकम् ९४-१०० अवशिष्टकथा १०१-११६ 2010_02 Page #12 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા ઉપર આઠ દૃષ્ટાંતયુક્ત શ્રીવિજયચંદ્રવળીચરિત્ર ૧૧ ભાષાંતર પૂર્વપીઠિકા ૧. ગંધપૂજાવિષે જયસૂરરાજા અને મદનાવળી કથા ૨. ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૩. અક્ષતપૂજાવિષે શુકયુગલની કથા ૪. પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા ૫. દીપપૂજાવિષે જિનમંતિ-ધનશ્રીની ક્થા ૬. નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા ૭. ફળપૂજાવિષે દુર્ગતાનારી-કીરયુગલની કથા ૮. જળપૂજાવિષે વિપ્રસુતાની કથા અવશિષ્ટ સુરપ્રિયની કથા [ o ] પરિશિષ્ટમ विजयचंदचरिये विशेषनाम्नामकाराद्यनुक्रमः ॥ [ રૂ ] પશિષ્ટમ્ [ २ ] परिशिष्टम् विजयचंदचरिये तात्त्विकपद्यानाममकाराद्यनुक्रमः ॥ २०१-२०३ विजयचंदचरिये कथानामकाराद्यनुक्रमः ॥ 2010_02 ૧૧૭-૧૯૪ ૧૧૭-૧૨૦ ૧૨૧-૧૨૮ ૧૨૯૧૩૯ ૧૪૦-૧૫૩ ૧૫૪-૧૬૦ ૧૬૧-૧૯૫ ૧૬૬-૧૭૩ ૧૭૪-૧૭૯ ૧૮૦-૧૮૪ ૧૮૫-૧૯૪ १९५-२०० २०४ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસાર तह जिणवरस्स पूआ, सविसेसे सावगाण कायव्वा । संसारोदहिमहणी, जणणी निव्वाणमग्गस्स ॥ वरगंधधूवचुखक्खएहिं, कुसुमेहिं पवरदीवहिं । नेविज्जफलजलेहि, जिणपूआ अट्ठहा होइ ॥ શ્રાવકોએ જિનેશ્વરની પૂજા સવિશેષપણે કરવી, કેમકે તે સંસારરૂપ સમુદ્રને મંથન કરવાવાળી છે અને મોક્ષમાર્ગને ઉત્પન્ન કરનારી અર્થાત્ આપનારી છે.” શ્રેષ્ઠ ગંધ, ધૂપ, અક્ષત, કુસુમ, દીપક, નૈવેદ્ય, ફળ અને જળ એમ આઠ પ્રકાર વડે જિનપૂજા કરવાની કહેલી છે.” 2010_02 Page #14 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सर्वज्ञाय ॥ अट्टप्पगारिपूजोवरि अट्ठदिट्टंतजुत्तं सिरिविजयचंदकेवलीचरियं ॥ आर्या सैयलसुरासुरकिंनरविज्जाहरनरवरिन्दथुअचलणं । जच्चसुवन्नसरीरं पणमह वीरं महावीरं ॥ १ ॥ कमलासने निसन्नं कमलमुहं कमलगब्भसमवन्नं । भुवनजणजणियतोसं जिनवाणि नमह भत्तीए ॥२॥ ★ प्रत्यन्तरे एतानि षट् श्लोकानि मङ्गलाचरणविषये सन्ति तानि इमानि - पणमहतं नाभिसुयं सुरवइसंकंतलोयणसहस्सं । कमकमलं व विरायइ नहसिद्धे जस्स पयजुयले ॥१॥ नमिय सुरासुरसुंदरिभालयलगलंतकुसुमकयपूयं । पणमह जयसिरिनिलयं सेसजिणाणं च पयकमलं ॥२॥ विहडियकम्मकलंकं कयकेवलतेयतिहुयणुज्जोयं । सुरनरकुमुयाणंदं नमह सया वीरजिणइंदं ||३|| नमह सुरासुरमहिए सिद्धे नीसेसकम्ममलरहिए । निम्मलनाणसंसिद्धे सिद्धिहसासयं पत्ते || ४ | जीइपसायसमीरणसमाहयंगलइमेहविंदं च । अन्नाणं जीवाणं तं नमह सरस्सइं देवि ॥५॥ निसुणउ सुयणो तह दुज्जणो उ गुणदोसग्गहणकयचित्तो । सिरिविजयचंदचरियं परितुट्ठनिबंधणं भणिमो ||६|| 2010_02 Page #15 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं अत्थि पुरं रयणउरं भारहखेत्तस्स मज्झयारंमि । तत्थ परिवसइ राया रिउमद्दण नाम विक्खाओ ॥३।। भज्जा से अणंगरई रइ व्व रूवेण पउमदलनयणा । विसए भुंजंताणं ताणं पुत्तो समुप्पन्नो ॥४॥ नामेण विजयचंदो चंदो इव सयलजणमणाणंदो । बहुदेसभासकुसलो भज्जाओ अत्थि से दोन्नि ॥५॥ पढमा य मयणसुंदरि नाम दुइया य कमलसिरि नामा । ताणुप्पन्ना पुत्ता कुरुचंदो तह य हरिचंदो ||६|| अह अण्णया कयाई विहरतो तत्थ आगओ सूरि । तस्स परिवंदणत्थं वच्चइ राया सपरिवारो ।।७।। सुणिऊण य परिकहियं संसारासारयं महाराओ । सपए ठविउं पुत्तं गिण्हइ दिक्खं गुरुसमीवे ॥८॥ विजयचंदो य पच्छा पालेउ कुलकमागयं रज्जं । कुसुमपुरं वरनयरं देइ तओ विण्हुचंदस्स ॥९॥ सुरपुरनयरं दुईयस्स देई कुरुचंदनामधेयस्स । लेइ सयं पवज्जं केवलिणो पायमूलंमि ॥१०॥ विहरइ मुणी महप्पा गीयत्थो गुरुजणेण अणुन्नाओ । उग्गतवसोसियंगो गामागरमंडियं वसुहं ॥११॥ वासारत्ते पत्ते नीसेसं वज्जिऊण आहारं । पव्वयगुहाए निच्चं चिट्ठइ सो एगपाएण ॥१२॥ सिसिरे सीयं गिम्हमि आयवं सहइ दूसहं धीरो । उवसग्गसहस्से वि गिरि व्व न हु चलइ ज्झाणाओ ।।१३।। १. दुन्नि । २. नामा । ३. (हरिचन्द्र) ।। ४. पत्तो । 2010_02 Page #16 -------------------------------------------------------------------------- ________________ ३ अट्ठप्पगारिपूजोवरि अट्ठदिटुंतजुत्तं एवं तवोविहाणं बारसवरिसाण सो चरेऊण । संपत्तो तुंगगिरिं काणणवणमंडियं रम्मं ॥१४।। तत्थ सिलायलवट्टे घणघाइचउक्ककम्मदलणत्थं । आरुहइ सुहज्झाणं निच्चलचित्तो महासत्तो ॥१५॥ तग्गरुयझाणविम्हियमणाहिं गुरुसत्तजणियतोसाहिं । वणदेवयाहिं मुक्का सीसे कुसुमंजली तस्स ॥१६।। झाणानलेण धीरो डहिऊणं घाइकम्मवणगहणं । लोआलोअपयासं उप्पाडइ केवलं नाणं ॥१७॥ उप्पन्ने वरनाणे सहसा देवेहिं छाइयं गयणं । मुक्का य कुसुमवुट्ठी गंधोदयमीसिया सीसे ॥१८॥ वज्जंति दुंदुहीओ नच्चंति सुरगणाओ तुट्ठाओ । गायइ किंनरिसत्था गुणनियरं विजयचंदस्स ॥१९॥ देवा थुणंति तुट्ठा गुरुमोहमहाभडं जिणेऊणं । गहिया सिवसुहलच्छी नाह तए जेसपडाय व्व ॥२०॥ इय सुरसंथुयचलणो संपत्तनरामराए परिसाए । सुरकयकंचणपउमे उवविट्ठो साहए धम्मं ॥२१॥ "जीवो अणाइनिहणो चउगइसंसारसायरे घोरे । जिणधम्मजाणरहिओ निवडइ दुक्खाइं विसहंतो ॥२२॥ चिंतामणि व्व दुलहो मणुयभवो सुकयकम्मरहियाणं । लद्धे वि हु मणुयभवे दुलहो जिणदेसिओ धम्मो ॥२३॥ धम्मस्स दया मूलं दयाए मूलं विसुद्धवरनाणं । नाणे वि हु संपत्ते सुदुल्लहो चरणपरिणामो ॥२४॥ १. सत्थं । २. जय । 2010_02 Page #17 -------------------------------------------------------------------------- ________________ तंमि य खाइयभावो खाईयभावंमि केवलं नाणं । केवलनाणे पत्ते संपत्तं सासयं सोक्खं ॥ २५ ॥ " इय सोऊणं सव्वे केवलिमुहकमलनिग्गयं वयणं । पेडिवन्ना किवि दिक्खं अन्ने पुण सावगा जाया ||२६|| सुरनरकिंनरदेवा सव्वे वि य केवलिं नमिऊणं । हरिसिय हियया सेव्वे संपत्ता निययठाणेसु ॥२७॥ भयवं पि विजयचंदो देविंदनरिंदवंदपरिमहिओ । विहर ही महप्पा बोहंतो भवियकुमुयाई ||२८|| ॥२८॥ विहरंतो संपत्तो कमेण कुसुमप्पुरंमि नयरंमि । जत्थ सुओ सुपसिद्धो हरिचंदो पत्थिवो वसई ||२९|| सुरनरकयपयपूओ बहुसावयसाहुसंघपरिपूओ । गंतूण समोसरिओ नयरीए बाहिरुज्झाणे ||३०|| सुरनरवरपरिसाए सुरकयकणयासणंमि उवविट्ठो । सुरसंथुयपयकमलो धम्मं कहिउं समाढत्तो ॥ ३१ ॥ एत्थंतरंमि राया हरिचंदो नयरबाहिरुज्झाणे । सोऊण निययजणयं समागयं तिअसकयपूअं ||३२|| हरिसाऊरियहियओ नियपुरनरनारिलोउपरियरिओ । राया वंदणहेउं समागओ निययजणयस्स ||३३|| दट्टण मुणिवरिंदं दूराओ करिवराओ उत्तरिउ । आणंदबाहजलभरियलोयणो नमइ मुणिचंदं ||३४|| विजयचंदचरियं १. पडिवन्ना य । २. वलिया । ३. महीं । ४. बोहितो । ५. कुसुमपुरंमि । ६. लोय । ७. तायस्स । ८. मुणवरिंदं । 2010_02 Page #18 -------------------------------------------------------------------------- ________________ अट्ठप्पगारिपूजोवरि अट्ठदिटुंतजुत्तं मुणिवइणा वि हु रण्णो सीसे दाऊण निययकरकमलं । भणिओ भवनिद्दलणो होसु तुमं धम्मलाहेण ॥३५॥ नीसेसे वि य मुणिणो भत्तीए नमंसिऊण नरनाहो । उवविट्ठो गुरुमूले धम्मं सो सुणइ भवभीओ ॥३६॥ पंचमहव्वयरूवो जइधम्मो वीत्थरेण से कहिओ । सावगधम्मो वि तहा पंचेव अणुव्वयाईओ ॥३७॥ तह जिणवरस्स पूआ सविसेसी सावगाण कायव्वा । संसारोवहिमहणी जणणी निव्वाणमग्गस्स ॥३८॥ नमिऊण मुणिवरिंदं जंपइ साहेह नाह जिणपूआ । कइविहभेआ भणिया किं व फलं तीए विहियाए ॥३९॥ इय भणिए मुणिनाहो जंपइ नरनाह सुणसु जिणपूआ । कइविहभेआ भणिया जं च फलं तीए विहियाए ॥४०॥ वरगंध-धूय-चुक्खक्खएहिं कुसुमेहिं पवरदीवेहिं । नेविज्ज-फल-जलेहिं जिणपूआ अट्ठहा होइ ॥४१॥ अंगं गंधसुगंधं वनं रूवं सुहं च सोहग्गं । पावइ परमपयं पि हु पुरिसो जिणगंधपूयाए ॥४२॥ जह जयसूरनिवेणं जायासहिएण तइयजम्मंमि । संपत्तं निव्वाणं जिणिंदवरगंधपूयाए ॥४३॥ १. नीसेसा वि य । २. संसारोदहि । ३. नाण । ४. जलेहि य । ५. जिणपूआणेगहाभणिया । ६. सुयंधं । ७. सुयं । ८ जंमिमि । ९. पूयाओ । 2010_02 Page #19 -------------------------------------------------------------------------- ________________ १. गंधपूजाविषये कथा ॥ वरवेयङ्कनगिंदे दाहिणसेढीइ गयपुरे राया । खेयरवई जयसूरो भज्जा वि अ सुहमई तस्स ॥४४॥ तीए सग्गाओ चुओ उत्तमसुमिणेण सूइओ संतो । गब्भंमि समुप्पन्नो सम्मद्दिट्ठी सुरो कोई ॥४५॥ किसिया कीस किसोयरि साहसु जइ तुज्झ दोहलो को वि । इय भणिया दइएणं पभणइ सा सामि निसुणेसु ॥४६॥ जाणामि जइ तए सह अट्ठावयपव्वयाइतित्थेसु । वरगंधेहि सयं चिय करेमि पूयं जिणंदाणं ॥४७।। इय भणिए सहस च्चिय नरवइणा वरविमाणमारूढा । सा सुकएण वि नीया अट्ठावयपव्वयं तित्थं ॥४८॥ पडु-पडुह-संख-काहलरवेण काऊण मज्जणं विहिणा । गंधेहिं कुणइ पूयं हरिसियहियया जिणिंदाणं ।।४९॥ जा उत्तरइ नगाओ संपुन्नमणोरहा विसालच्छी । ता वणगहणनिकुंजे अग्घायइ दुस्सहं गंधं ॥५०॥ १. गिरिंदे । २ सुहम्मइ । ३ निगुंजे । ___ 2010_02 Page #20 -------------------------------------------------------------------------- ________________ गंधपूजाविषये कथा ॥ पुच्छइ विम्हियहियया वरकुसुमसमाउलंमि रन्नंमि । कस्सेसो दुग्गंधो दुस्सहो सामिय मुणीणं पि ॥५१॥ तेण वि सा पडिभणिया किं न पिए एस पिच्छसे पुरओ । उज्झियभुयदंडजुअं महामुणिं गुरुसिलावट्टे ॥५२॥ उद्धट्ठियथिरदेहं निम्मलसूरम्मि दिन्नदिट्ठीयं । घोरं तवं तवंतं तियसाण वि ताससंजणयं ॥५३।। सूरखरकिरणतावियतणुस्स मलमयलसेयर्किनेस्स । उच्छलइ सरीराओ एयस्स ये दुस्सहो गंधो ॥५४॥ पभणइ सा मुणिधम्मो पन्नत्तो सोहणो जिणिदेहिं । फासुयजलेण न्हाणं जइ कुज्जा हुज्ज को दोसो ॥५५॥ एवं सा पभणंती भणिया दइएण भणसु मा एवं । संजमजलेण न्हाया निच्चसुई मुणिवरा हुंति ॥५६।। तह वि हु पक्खालिज्जओ अंगं एयस्स फासुयजलेण । जेणावणेइ गंधो इय भणिओ तीइ नियदइओ ॥५७॥ नाऊण निच्छयं नियपियाइ गहिऊणपोइणिपुडेहिं । पव्वयनिज्झरणाओ निवडतं फासुअं नीरं ।।५८।। पक्खालिऊण नीरेण सहरिसं मुणिवरस्स तं देहं । अइनिविडं दोहिं पि वि विलंपिओ सुरहिगंधेहिं ॥५९॥ नमिऊण मुणिवरिंदं दुन्न वि तं वरविमाणमारूहिओ । वच्चंताइ जइत्थं (जहिच्छं) वंदंति जहिच्छिए तित्थे ॥६०॥ १. इत्थ । २. कन्नस्स । ३. स । ४. दिट्ठो अह । ५. पउमिणि । ६. निवडं। ७. विलिंपिउ । ८. दव्वेहिं । ९. आवंताइ नहेणं ।। 2010_02 Page #21 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं मुणितणुगंधविलुद्धा मुत्तूणं कुसुमियं पि वणगहणं । निवडंति साहुदेहे जुगवं पि हु महुयरा बहवे ॥६१।। कयमहुयरोवसग्गं घोरं अइदूसहं सहइ धीरो । आपूरियज्झाणाओ न चलइ सो कंचणगिरि व्व ॥६२॥ पक्खंतराओ वलिओ तित्थाणि नमंसिऊण सो खयरो । संपुत्तो मुणिदेसे ता भणिओ निययभज्जाए ॥६३|| सामिय एस पएसो दीसइ सो जत्थ मुणिवरो दिट्ठो । न हु दीसइ सो संपइ जोइज्जतो वि पुण इत्थ ॥६४|| भणियाय तेण दैइए जत्थ पएसंमि सो मुणी दिवो । तत्थ पएसे दीसइ दवदड्डो कीलगो एगो ॥६५॥ जाव निहालंति पुणो समं गयणंगणाओ अवयरिउं । ता पिच्छंति मुर्णिदं खजंतं दुट्ठभमरेहिं ।।६६।। उवयारो वि हु एसो अवयारो मुणिवरस्स संजाओ । इअ चिंतिऊण खयरो निद्धाडेइ महुअरे सव्वे ॥६७|| इत्तो उवसग्गंते घाइचउक्कंमि तस्स खीणंमि । उप्पन्नं दुहदलणं केवलनाणं मुर्णिदस्स ॥६८॥ चउविहदेवनिकाया केवलिमहिमं कुणंति संतुट्ठा । मुंचंति कुसुमवासं गंधोदयमीसिअं सीसे ॥६९।। जयसूरो वि नरिंदो सहिओ भज्जाइ पायपडिलग्गो । पभणइ खमसु मुणीसर जं रइयं तुम्ह दुच्चरियं ॥७०।। १. संपत्तो । २. किं । ३. दइया । ४. सम्मं । ५. कसिण । ६. निद्धाडइ । ७. तुब्भ । 2010_02 Page #22 -------------------------------------------------------------------------- ________________ गंधपूजाविषये कथा ॥ जंपइ मुणिवरिंदो नरवर मा वहसु नियमणे खेयं । जं जेण कयं कम्मं तं सो अणुहवइ नियमेण ॥७१॥ अन्नं च - जो पुण कुणइ दुगंछ मेलमयलं मुणिवरं निएऊण । सो होइ दुगंछणिज्जो भवे भवे कम्मदोसेणं ॥७२॥ जेण भणिअं - मलमइलपंकमयला धूलीमइला न ते नरा मइला । जे पावपंकमइला ते मइला जीवलोगंमि ॥७३॥ सोऊण इमं वयणं भवभीया भणइ सुहमई एवं । भयवं पावाइ मए तुम्हे वि दुगंछिया पुट्वि ।।७४|| खामइ पुणो पुणो वि य चलणेसु विलग्गिऊण मुणिवसहं । तेण वि सा परिभणिया भद्दे मा कुणसु मणखेयं ।।७५।। एवं खामंतीए एवं सव्वं पि सोसियं कम्मं । नवरं तु एगजम्मे अणुहवियव्वं तु नियमेण ॥७६।। धम्मं सोऊण पुणो पयकमलं पणमिऊण केवलिणो । नियनयरं संपत्तो सो राया पिययमासहिओ ॥७७।। संपुन्नदोहला सा सुहमई सुमणोहरंमि समयंमि । सुहदारयं पसूआ पुव्वदिसा चेव दिणनाहं ॥७८।। कल्लाणनामधेयं रज्जं दाऊण तस्स सो राया । पव्वज्जं पडिवन्नो गुरुमूले पिययमासहिओ ॥७९॥ पव्वज्जं काऊणं सोहंमे सुरवरो समुप्पन्नो । सुहमई वि य मरिऊणं देवी तस्सेव संजाया ॥८०|| १. कुणसु । २. मइलं । ३. दुगंछणिओ । ४. पुण व्विय । ५. पडिभणिया । ६. भद्दि तुमं कुणसु मा खेयं । ७. झोसियं । ८. व । ९. संपन्न । १०. पुवदिसाए व्व । ___ 2010_02 Page #23 -------------------------------------------------------------------------- ________________ १० विजयचंदचरियं भुत्तुं सा सुरसुक्खं चविऊणं हत्थिणाउरे नयरे । जियसत्तुमहीवइणो जाया धूया विसालच्छी ॥८१॥ मयणावलिनामाए देहोववएण पत्तसोहाए । . परिणयत्थं तीए सयंवरो राइणा विहिओ ॥८२॥ मिलियाय तत्थ बहवे विज्जाहुर-किंनरा य नरवइणो । सव्वे मुत्तुं वरिओ सीहधओ सिवपुरावासी ॥८३॥ सव्वंतेउरमज्जे संजाया वल्लहा नरिंदस्स ।। नियजीवियअब्भहिया सीया इव रामदेवस्स ||८४|| मन्नइ तं उवयारं तीए विज्जाहरे वि मुत्तूणं । एयाइ अहं वरिओ संयवरे पायचारी वि ॥८५।। एवं सह नरवइणा विसयसुहं तीइ अणुहवंतीए । उइन्नं तं कम्मं जं जणियं मुणिदुगंछाए ॥८६॥ उच्छलिओ दुव्विसहो निव्वणदेहाउ तीइ तह गंधो । जह थुत्थु त्ति भणंतो नासइ नयरीजणो सव्वो ॥८७।। तं दट्ठण नरिंदो दुक्खभराभारपीडियसरीरो । दंसेइ सुविज्जाणं तेहिं पि विवज्जिया दूरं ॥८८।। घोराडवीइ मज्झे तुंगमहाभवणसंठिया वसइ । दूरट्ठियसुहडेहिं रक्खिज्जंती पयत्तेणं ।।८९॥ चिंतइ दुक्खियहियया धिरत्थु मे जीवियस्स एयस्स । जेणेरिसं सरीरं विणिम्मियं हयकयंतेण ॥९०॥ १. सीहद्धओ । २. सुरपुरावासी । ३. विज्जाहरं वि । ४. तो गंधो । ५. धिरुत्थ । ६. विनिम्मियं । 2010_02 Page #24 -------------------------------------------------------------------------- ________________ गंधपूजाविषये कथा ॥ अहवा वि पुव्वभवे पावं अइदारुणं मए चिन्नं । तेणेरिसो विवाओ संजाओ मज्झदेहस्स ।९१।। ता सहियव्वं एयं किं बहुणा विलविएण एएण । इय चिंतिऊण सुइरं सेंधीरइ अत्तणो हिययं ॥९२।। ऎवं जा पल्लंके चिट्ठइ गुरुदुक्खनिब्भरसरीरा । ता वर वणगवक्खे पिच्छइ सुगमिहुणगं एगं ॥९३।। भणिओ नियदइयाए सुओ सुइगाइपढमरयणीए । साहसु मज्झ महायस कहाणयं किं पि रमणीयं ॥९४|| मयणावल्ली वि चिंतइ संतुट्ठा साहु जंपियमिमीए । जइ साहइ तो मज्झ विदुक्खविणोओ कओ होइ ।।९५।। तेणवि सा पडिभणिया चरियं उ य कप्पियं तुह कहेमो । इह भणिए सा जंपइ चरिए मह नाह संतोसो ॥९६॥ जह जयसूरो राया सुहमइनामेण तस्स जह भज्जा । जह अट्ठावयगमणं मुणिणो जह गंधपूयाए ॥९७|| जह देवलोगगमणं चवणं मयणावलीए पज्जतं । तं सुहमईए चरियं नीसेसं साहियं तेण ॥९८॥ मयणावली वि इत्तो सोऊणं तस्स भासियं सव्वं । संभरइं पुव्वजाइं निंदइ अप्पाणयं तत्तो ।।९९।। चिंतइ मणमि तो सा सव्वं चिय मज्झ साहियं चरियं । एएण वरसुएणं इहि जं कहइ तं सुणिमो ॥१००॥ १. अहवा वि य । २. सा धीरइ । ३. एवं पल्लंक चिट्ठइ जा । ४. भवण । ५. एवं । ६. सोउण य । 2010_02 Page #25 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं जंपइ पुणो वि सुयगी सा संपइ केहसु कत्थ परिवसइ । एसा सा तुह पुरओ चिट्ठइ मयणावली भद्दे ॥१०१।। एयाए पुव्वभवे मूढाए जं दुगंछिओ साहू । तेण दुगंछियदेहा संजाया इत्थ जम्मंमि ॥१०२॥ संपइ जइ सत्तदिणे तिन्नि वि संज्झाउ पवरगंधेहिं । पुज्जइ जिणवरचंदं तो मुच्चइ वसणदुक्खाओ ।।१०३॥ मयणावली वि एवं सोऊणं निययसव्वमाहरणं । पक्खिवइ संपरितुट्ठा पुरओ तं कीरमिहुणस्स ॥१०४॥ तत्तो तं सुयमिहुणं तीसे सहसा अदंसणीहूयं । विम्हियहियया चिंतइ कह कीरो मुणइ महचरिअं ॥१०५।। पुच्छिस्सं नाणजुअं ऐवं सुअवइयरं विसेसेण । ता पूएमि जिणिदं गंधेहिं विसुद्धबुद्धीए ॥१०६।। एवं विचिंतिऊण पूयंतीए जिणं सुगंधेहिं । मंतेहिं पिसाओ इव नट्ठो देहाओ दुग्गंधो ॥१०७।। द?ण तं पणटुं गंधं देहाउ अत्तणो सव्वं । आणंदबाहजलभरियलोयणा झत्ति संजाया ॥१०८।। वद्धाविओ नरिंदो मयणावलिपाससंठियनरेहिं । देवी वियलियगंधा संजाया देवपुन्नेहिं ॥१०९॥ अमयरसेण व सित्तो तं वयणं निसुणिऊण सो ताण । दाउं पभूयदाणं संपत्तो तीय पासंमि ॥११०॥ १. सूइ । २. कहसु नाह । ३. सव्वमुयाहरणं । ४. सुपरितुट्ठा । ५. एयं । ६. चिंतेउण । ७. तं च । ८. बाहु । ९. संबुद्धा । १०. तीइ । ___ 2010_02 Page #26 -------------------------------------------------------------------------- ________________ गंधपूजाविषये कथा ॥ तदसणतुटेणं नरवइणा गयवरंमि आरूढा । आणीया नियगेहं सा भज्जा परमनेहेणं ॥१११।। संतुट्ठो जा राया नयरंमि महूसवं कुणइ रम्मं । ता देवीइ समेओ भणिओ उज्जाणपालेण ॥११२।। देव मणोरमनामे उज्जाणे अमयतेयमुणिवइणो । लोयालोयपयासं उप्पन्नं केवलं नाणं ॥११३।। इत्थंतरंमि राया भणिओ देवीइ हरिसियमणाए । सामिय महूसवाओ एसो परमूसवो रम्मो ॥११४।। ता गम्मउ मुणिपासे समयं चिय सव्वनयरिलोएण । इय भणिए संचलिओ संपत्तो मुणिसयासंमि ॥११५।। केवलिणो पयकमलं नमिऊण सपरियणो वि नरनाहो । उवविट्ठो पेयमूलं धम्मं सोउं समाढत्तो ॥११६।। पत्थावं लहिऊणं पुट्ठो मयणावलीइ मुणिनाहो । भयवं को सो सुयगो जेणाहं बोहिया दुहिया ॥११७॥ भणिया सा केवलिणा भद्दे तुह एस पुव्वभवभत्ता । देवो तुज्झ सयासे समागओ कीररूवेण ॥११८॥ तित्थयराओ मुणीओ सविसेसं तुज्झ संतियं चरियं । तुह दुक्खनासणत्थं साहइ सुयमिहुणरूवेण ॥११९।। पुच्छइ पुणो वि तुट्ठा भयवं सौ इत्थ सुरसमूहमि । चिट्ठइ सो देवसुओ साहसु अँइकोअगं मज्झ ॥१२०॥ १. पवर । २. करावेइ । ३. उज्जाणपालेहिं । ४. एसो अ महूसवो । ५. नयरलोएणं । ६. भणिओ । ७. मुणिसगासंमि । ८. य । ९. पयमूले । १०. सुओ । ११. तह कीररूवेणं । १२. तुह । १३. अइकोउयं । 2010_02 Page #27 -------------------------------------------------------------------------- ________________ ४ विजयचंदचरियं भणिया जो तुह पुरओ चिट्ठइ मणिरयणकुंडलाभरणो । सो एसो देवसुओ भद्दे तुह पुव्वभवभत्ता ॥१२१।। सा गंतूणं पभणइ साहु तुमे सुयणु बोहिया अहयं । तुह उवयारस्स अहं पडिउवयारं न हु समत्था ॥१२२॥ तेण वि सा पडिभणिया भद्दे हं अज्ज सत्तमदिणाओ । चविऊण खेयरसुओ होहामि न इत्थ संदेहो ||१२३।। पडिबोहेयव्वोऽहं पैडिवन्नमिमीइ तस्स तं वयणं । जह होही मह नाणं बोहिस्सं मुयसु मणखेयं ॥१२४॥ इय भणिए सो देवो संपत्तो सह सुरेहिं नियठाणं । सा वि हु नियभत्तारं पभणइ महुरेहिं वयणेहिं ॥१२५।। भुत्तं सुरलोयसुहं मणुयत्ते वि हु तुमे समं नाह । इण्हिं मुयसु महायस करेमि दुक्खक्खयं तेण ॥१२६।। विहिणो वसेण सुंदरि रयणं नियकरयलाउ पन्भटुं । पुणरवि करयलचडियं को मुअइ वियक्खणो पुरिसो ॥१२७।। जाणामि तुज्झ हिययं तह वि हु मा नाह कुणसु पडिबंधं । संजोयाउ विओगो भण कस्स न होइ संसारे ॥१२८।। गुरुनेहमोहमूढो पडिवयणं जाव देइ न हु राया । ता गुरुणो हत्थेणं पैडिवज्जइ झत्ति सा दिक्खं ॥१२९।। नमिऊण मुणिवरिंदं बाहजलापुन्नलोयणो राया । पणमइ सगग्गयगिरो पच्छा मयणावलिं अज्जं ॥१३०।। १. सुयण । २. अहियं । ३. पडिवन्नं तस्स तीइ । ४. करयलपत्तं । ५. संजोगाउ । ६. पडिविज्जइ । 2010_02 Page #28 -------------------------------------------------------------------------- ________________ गंधपूजाविषये कथा | सुणिऊण पुणो धम्मं गुरुमूले उट्टिओ तओ राया । संपत्ते नियभवणे सविसेसं कुणइ जिणधम्मं ॥१३१॥ मावली व अज्जा विहरइ अज्जाहिं सह विहारेण । उग्गं तवो विहाणं कुव्वंती भावसुद्धीए || १३२ ॥ देवो वि य चविऊणं उप्पन्नो पवणखेरसुय त्ति । जीवणगुणसंपन्नो नामेण मियंक नामु त्ति ॥ १३३॥ मयणावली वि अज्जा रयणीए नियय आसमदुवारे । निच्चलज्झाणंमि ठिया सी दिट्ठो तेण कुमरेण ॥ १३४ ॥ दिव्वविमाणारूढो कंचणमणिमउडभूसियसरीरो । सो विज्जाहरकुमरो पयडंतो अत्तणो रिद्धि ॥१३५॥ पभणइ कीस किसोयरि उग्गतवं कुणसि कहसु मम एयं । जइ इच्छसि भोगसुहं ता निसुणिसु भासियं मज्झ ॥१३६॥ अहयं खेयरकुमरो मियंक नामु ति यणुमालाए । पाणिग्गहणनिमित्तं गच्छंतेणं तुमं दिट्ठा ॥१३७॥ आरुहसु वरविमाणं रयणमालाए किंपि न हु कज्जं । भुंजसु उत्तमसुक्खं मए समं खयरनयरंमि ॥ १३८॥ एवं पभणंतस्स य अणेयचाडूणि जु॑प॒माणस्स । न चलइ नियसत्ताओ सुनिच्चला मैरुचूल व्व ॥१३९॥ जह जह मयणवियारे दंसइ सो पुव्वजम्मनेहेण । तह तह सा सुहझाणं औपूरइ गुरुयसत्तेण ॥१४०॥ १. गुरुयणमूले समुट्ठिओ राया । २. संपत्तो । ३. य । ४. पवरखेयरसुओ य । ५. जुव्वण । ६. दिट्ठा सा । ७. एवं । ८. निसुणसु । ९. रयणमालाए । १०. तुमं मए । ११. न रयणमालाए किंपि महु कज्जं । १२. अणेग । १३. मेरुचूलि व्व । १४. आरुहइ । १५. गरुयसत्तेणं । 2010_02 १५ Page #29 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं जा सो मोहविमूढो अणुकूले कुणइ तीइ उवसग्गे । ता झत्ति तीइ विमलं उप्पन्नं केवलं नाणं ॥१४१॥ देवेहिं कया महिमा खिविया कुसुमंजली वि सीसंमि । ता सो विम्हियहियओ पलोयए तीइ मुहकमलं ॥१४२।। होऊण तुमं खयरो मए समं निवसिऊण सुरलोए । जाओ पुणो वि खयरो तह वि हु नेहं न छड्डेसि ॥१४३।। तम्हा चयसु महायस यं संसारकारणं मोहं । होऊण एगचित्तो धंमंमि समुज्जमं कुणसु ॥१४४॥ इय केवलिवयणाओ सरिऊणं पुव्वजम्मसंबंधं । संवेगसमावन्नो उप्पाडइ अत्तणो केसे ॥१४५।। पभणइ चलणविलग्गो भयवइ सव्वं पयंपियं तुमए । पडिबोहिओ अ अहयं पडिउवयारो कओ तुमए ॥१४६।। इय भणिऊणं खयरो सम्म पडिवज्जिऊण जिणदिक्खं । उग्गतवखवियकम्मो संपत्तो सासयं ठाणं ।।१४७ ।। केवलिपज्जायं पालिऊण पडिबोहिऊण भव्वजणं । मयणावली वि अज्जा संपत्ता सासयं सुक्खं ॥१४८ ।। ___ सुहमइगंधपूयाकहाणयं संमत्तम् ॥ पूजाष्टके प्रथममाख्यानकं गन्धविषयं समाप्तम् ॥१॥ १. भवियजणं । 2010_02 Page #30 -------------------------------------------------------------------------- ________________ २. धूपपूजाकथानकम् ॥ मयणाहिचंदणागरुकप्पूरसुगंधगंधधूवेहिं । पूयइ जो जिणचंदं पूइज्जइ सो सुरिंदेहि ॥१॥ जह विणयंधरकुमरो जिणिंदचंदाण धूयभत्तीए । जाओ सुरनरपुज्जो सत्तमजम्मंमि सिद्धो य ॥२॥ पोयणपुरंमि नयरे राया परिवसइ पसरियपयावो । नामेण वयरसीहो सीहो इव रिउगइंदाणं ॥३॥ सव्वंतेउरमज्झे हिययहरा तस्स भारिया कमला । बीया य अस्थि विमला विमलगुणा जयपडाय व्व ॥४॥ दुण्हं पि ताण पुत्ता कमलो विमलो य सुंदरावयवा । एगंमि दिणे जाया दुन्नि विहिणो निओगेणं ॥५॥ विम्हियहियओ राया पुच्छइ नेमित्तियं पयत्तेण । को मज्झपयसमुचिओ साहसु एयं गणेऊणं ॥६॥ विमलाए उवयरिओ पभणइ नेमित्तिओ गणेऊणं । तुह कमलाए पुत्तो सव्वं रज्जं पणासेही ॥७|| १. जिणिंदवरधूयदाणभत्तीए । २. तस्स । ३. दुन्नि वि विहिणो । ★ तुह हत्थाओ रज्जं कमलापुत्तो विणासिहइ ॥ इति पाठांतरम् 2010_02 Page #31 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं लक्खणगुणसंपन्नो निम्मलगुणरयणभूसियसरीरो । एसो विमलापुत्तो तुह रज्जधुरंधरो होही ॥८॥ नेमित्तियवेयणाउ राया पच्छन्नकोहपज्जलिओ । आणावइ नियपुरिसे कमलं रन्नंमि छड्डेह ॥९॥ ते रयणीए गंतुं कमला अंकाओ रोयमाणाए । दसदिणजायं बालं गहिऊण विणिग्गया रन्ने ॥१०॥ मुत्तूण रन्नमज्झे समागया राइणो निवेयंति । तत्थ विमुक्को सामिय खणं पि नो जीवए जत्थ ॥११॥ तं वयणं सोऊणं बाहजलापुण्णलोयणो राया । पच्छत्तावेण हओ जलंजलि देइ पुत्तस्स ॥१२॥ सुयविरहे कमलाए तह रुन्नं दुक्खनिब्भरमणाए । जह करुणाहयहियओ रुआवियो नयरलोगो वि ॥१३॥ दट्ठणं तं बालं भारुडो चंचुसंपुडे काउं । उप्पन्नो गयणयले दिट्ठो ता अन्नसउणेण ॥१४॥ ते दुन्न वि भारुडा लुद्धा बालंमि जाव जुझंति । ता चंचुसंपुडाओ पन्भट्ठो पंडिउ कूवंमि ॥१५॥ अइ तिण्हा नडिएणं गिम्हायवपीडिएण पुरिसेण । जललुद्धेणं पुव्वि पडिएणं तंमि कूवंमि ।।१६।। उज्जोयंतो अयडं समंतउ निययदेहकंतीए । निवडतो सो दिवो उकापुंज व्व पहिएण ॥१७॥ १. विमल । २. वयणेणं । ३. आणवइ । ४. निययपुरिसे । ५. निवेइंति । ६. रोयाविओ । ७. नयरिलोओ वि । ८. उप्पइओ । ९. गयणयलं । १०. पडइ । ११. पहिएण । 2010_02 Page #32 -------------------------------------------------------------------------- ________________ धूपपूजाकथानकम् ॥ जाव जले न हु बुड्डइ ता भुयदंडेण तेण गिहिऊण । वच्छत्थले निहित्तो पुत्तो इव निययजणएण ॥१८॥ चिंतइ मणंमि पहिओ न हु दुक्खं इत्थ मज्झ मेरणं पि । तं दुक्खं पुन पडिओ कह बालो इत्थ जीविहिई ॥१९॥ अहवा किमणेण अहं पंथिअओ इत्थ जीवियव्वं पि । जीवाविज्जइ पुरिसो पुव्वज्जियकम्मणा चेव ॥२०॥ जावेवं परिचिंतइ हिययनिहत्तेण तेण बालेण । ता तेह सुबंधु नामो संपत्तो सत्थवाहु त्ति ॥२१॥ बालो छुहाइ नडिओ कंठमि विलग्गिऊण पहियस्स । रोयइ करुणसरेणं चोलंतो दुक्खसल्लाइं ॥२२॥ तं दट्ठण हेअंतं पहिओ बहुदुक्खसल्लियसरीरो । रोयइ विमुक्कधाहो बालं ठविऊण अंकंमि ।।२३।। जा जलगहणनिमित्तं समागया सत्थवाहनियपुरिसा । तं निसुणंति रुयंतं कूवाउ समुट्ठियं सदं ॥२४॥ ते गंतूणमसेसं सव्वं सौहंति सत्थवाहस्स । सो वि य संहपुरिसेहिं समागओ अयडदेसंमि ॥२५।। तं दारएण सहियं पहियं सव्वायरेण सत्थाहो । कड्डवइ मइकुसलो विहियपओगेण जं तेण ॥२६।। १. गहिऊण । २. मरणंमि । ३. दुखं पुण छुहनडिओ । ४. जीविहिही । ५. पि पत्थिओ, ६. जीवियव्वंमि । ७. जा एवं । ८. निहित्तेण । ९. तत्थ । १०. सुघण । ११. संचालइ । १२. रुयंतं । १३. साहिति । १४. निय । १५. अगडदेसंमि । १६. कड्ढावेइ । ★ ता निसुणंति य सदं । कुवमज्झट्ठियं सव्वं ॥ इति पाठांतरम् 2010_02 Page #33 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं पभणइ पहट्ठमणसो सत्थाहं पणमिऊण सो पुरिसो । जीयं दितेणं दारयस्स महजीवियं दिन्नं ॥२७॥ सैत्थाहेण वि भणियं को सि तुमं दारगो वि को एस । जेणेसो पडिबंधो अहिययरो दारगे तुज्झ ॥२८॥ पहिएण भणियं - दारिद्ददुक्खतविओ चलिओ देसंतरंमि जावित्थ । बाढं तण्हानडिओ पडिओ ता कूवमझंमि ॥२९॥ गयणयलाओ एसो दिवो कूवोवरिमि निवडतो । गहिओ करुणाइ मए जाओ एयंमि पडिबंधो ॥३०॥ असमत्थोऽहं एयं पालेउं वित्तवज्जिओ जम्हा । गिण्हसु एयं सुपुरिस दिन्नो तुह दारगो एसो ॥३१॥ सेत्थाहेण वि गहिओ हत्थाओ तस्स हरिसियमणेण। दिन्नं च तहा दाणं जह जाओ धणवई पहिओ ॥३२।। विणयंधरु त्ति नामं काऊण समप्पिओ पिययमाए । सा वि य गरुयसिणेहा पालइ तं पुत्तनेहेण ॥३३।। विणयंधरं गहेडं अणवरयपयाणएहिं संचलिओ । संपत्तो नियनयरे सत्थाहो कंचणपुरंमि ॥३४॥ दीसइ पुत्तसरिच्छो विणयंधरो जइ वि सत्थवाहेण । तह वि हु जणेण वुच्चइ कम्मगरो सत्थवाहस्स ॥३५।। अहिययरं दूमिज्जइ विणयंधरो तेण लोयवयणेण । अहवा परघरवासी दूमिज्जइ को न जियलोए ॥३६।। १. दितेण य । २. दारगस्स । ३. य । ४. तम्हा गिन्हसु एयं । ५. सत्थाएण वि । ६. मणेणं । ७. गुरुयसिणेहा । ८. जय वि । ९. कम्मकरो । ___ 2010_02 Page #34 -------------------------------------------------------------------------- ________________ धूपपूजाकथानकम् ॥ अह अन्नया कयाई कीलंतो जिणहरंमि संपत्तो । निसुणइ साहुसयासे धम्मं जिणधूयपूयाए ॥३७॥ मैयणाहिचंदणागरुकप्पूरसुयंधVवपुप्फेहिं । पुज्जइ जो जिणचंदं पूइज्जइ सो सुरिंदेहिं ॥३८॥ झ्य निसुणिऊण वयणं विणयंधरो नियमणंमि चिंतेइ । ते धन्ना जे निच्चं पूयंति जिणं सुधूवेणं ॥३९॥ अहयं पुण असमत्थो एगं पि दिणं जिणस्स पूयाए । तम्हा धिरत्थु जम्मो मह एसो धम्मरहियस्स ॥४०॥ एवं परिचिंतितो समागओ जाव अत्तणो गेहे । ता गंधिएण धूवो समप्पिओ सत्थवाहस्स ॥४१॥ तेण वि पुडियनिबद्धो समप्पिओ परियणस्स सो सव्वो । विणयंधरेण वि लद्धो संतुट्ठो अत्तणो हियए ॥४२॥ नियपरियणेण दड्डो सो धूवो चंडियाइदेवाणं । विणयंधरेण नीओ संज्झासमयंमि जिणभवणे ॥४३।। पक्खालियकरचरणो बंधेउं नासियं च वत्थेण । डहिऊण समाढत्तो तं जिणपुरओ पवरधूयं ॥४४॥ वित्थरइ धूवगंधो सव्वत्तो महियलंमि गयणंमि । धूयकडुच्छयहत्थो कुणइ पइन्नं च सो धीरो ॥४५॥ जाव न पज्जलइ इमो डझंतो कडच्छुयट्ठियधूओ । ताहं जीयंते वि हु वच्चामि न निययठाणाओ ॥४६॥ ३. मयनाहि । ४. चंदणागरु । ५. सुगंध । ६ . गंधधूवेहिं । ७. सुणिऊणं । ८ परिचितंतो । ९. दहिऊण । १०. कदृच्छय ११.कडच्छूए ट्ठिओ । १२. जीवंतो । १३. नियगेहं पि । * ते धन्ना जे धूवेहिं । पूयंति जिणं सुगंधेहिं ।। इति पाठांतरम् 2010_02 Page #35 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं इत्तो गंधविलुद्धा गेयणयले भणइ जक्खिणी जक्खं । सामिय एस जुवाणो जिणपुरओ डेहइ वरधूयं ॥४७॥ ता खण धरसु विमाणं जावेसो बहलपरिमलं धूयं । डेहिउं जिणस्स पुरओ संचल्लइ निययठाणाओ ॥४८॥ महिलासहावजणियं तीसे सो जाणिऊण कुग्गाहं । विसहररूवं काउं समागओ तस्स पासंमि ॥४९।। भीसणरूवं काउं एवं चालेमि निययठाणाओ । जेणेसा महमहिला गमणारंभे मई कुणइ ॥५०॥ दटुं नट्ठो लोओ तं जक्खविणिम्मियं उरगरूवं । मुत्तूणं विणयधरं सप्पो सप्पु त्ति कुणमाणो ॥५१॥ चिंतइ रुट्ठो जक्खो नट्ठो सव्वो वि मज्झसंकाए । एसो सेलु व्व ठिओ न हु चलिओ निययठाणाओ ॥५२।। ता तह करेमि संपइ, जह एसो जीवियं पि छड्डेइ । इय चिंतिऊण जक्खो विसहररूवेण वेढेइ ।।५३।। मोडेइ अट्ठियाई अंगं अंगेण तस्स पीडेइ । तह वि हु नियठाणाओ न चालिओ तेण जक्खेण ॥५४॥ ईत्तो सो संतुट्ठो जक्खो होऊण तस्स पच्चक्खो । पभणइ तुह सत्तेणं विणिज्जिओ देमि जं भणसि ||५५।। संपुन्न पइन्नेणं भणियं विणयंधरेण नमिऊण । संपन्नं मह सव्वं जं पत्तं दंसणं तुज्झ ॥५६।। १. गयणे य । २. दहइ । ३. ता खलसु वरविमाणं । ४. बहु । ५. दहिऊणं जिणपुरओ । ६. संवल्लइ । ७. भणमाणो । ८. जक्खो रुट्ठो । ९. रुसिऊण । १०. विलसिर । ११. एत्तो । १२. पयन्नेण य । १३. संपत्तं । १४. तुम्ह । 2010_02 Page #36 -------------------------------------------------------------------------- ________________ २३ धूपपूजाकथानकम् ॥ अहिययरं तुटेणं भणियं मा भणसु एरिसं वयणं । जम्हा न होइ सुपुरिस देवाणं दंसणं विहलं ॥५७॥ इय भणिऊणं वयणं हेरिसियहियएण तेण जक्खेण । विणयंधरस्स दिन्नं विसहरविसनासणं रयणं ।।५८॥ अन्नं च किं पि पभणसु भणिए भणियं च तेण नमिऊण । पहणसु केम्मगरत्तं मज्झ कुलं पायडं कुणसु ॥५९॥ एवं ति पभणिऊणं सहसा जक्खो अदंसणीहूओ । विणयंधरो वि हु जिणं नमिऊणं भणइ भत्तीए ॥६०॥ सामिअ अन्नाणंधो तुह गुणपंथंमि गंतुं न समत्थो । तं होउ मज्झ पुन्नं जं जिण तुह धूयदाणेणं । ॥६१।। इय थुणिऊण जिणंदं पुणो पुणो पणमिऊण भावेण । अप्पाणं सुकयत्थं मन्नंतो आगओ गेहं । ॥६२॥ अह तंमि चेव नयरे रयणरहो नाम नरवई वसइ । भज्जा वि अ कणयाभा भाणुमई कन्नगा तस्स । ॥६३।। सा बहुसुयाणमुवरिं संजाया वल्लहा नरवइस्स । विहिणो वसेण डेक्का सा सुत्ता उग्गभुअगेण ॥६४॥ इय धाह धाह धावह रायसुआ विसहरेण डक्क त्ति । इय कोलाहलसद्दो रन्नो भुवणंमि उच्छलिओ ॥६५।। किं किं ति उल्लवंतो नयणंसुजलेण धोइअकवोलो ।। सह परियणेण राया समागओ कन्नगा भवणं ॥६६॥ १. भणिऊण य । २. हरसिय । ३. कम्मकरत्तं ४. असमत्थो । ५. धूयडहणेण । ६. जिणिदं । ७. सकयत्थ । ८. सगिहं । ९. डसिया । १०. पासुत्ता । ११. अरि । १२. डक्कु त्ति । १३. य जपंतो । १४. नयणंसुयसलिलधोवियकवोलो । 2010_02 Page #37 -------------------------------------------------------------------------- ________________ २४ विजयचंदचरियं तो सुक्कं कटुं पिव निच्चिटुं पिच्छिऊण ते कन्नं । राया निमीलियच्छो धस त्ति धरणीयले पडिओ ॥६७|| तं खयखारसमाणं नरवइदुक्खं वियाणिउं लोओ । अंतेउरेण सहिओ धाहावइ उच्चकंठेण ॥६८॥ चंदणजलसित्तंगो चेयन्नं पाविऊण नरनाहो । वाहरइ सत्थकुसले विसहरविसनासणे विज्जे ॥६९।। विज्जेहिं वि परिहरिआ निच्चिट्ठा जाणिऊण सा कन्ना । नीया महामसाणे वज्जिरबहुतूरनिग्घोसा ॥७०।। चंदणकट्ठेहिं चियं रइऊणं जाव तत्थ पक्खित्ता । जलणो अ कओ पासे ता जं जायं तयं सुणह ॥७१।। अह सो वि य विणयंधरो गामं गंतूण जा नियत्तेइ । ता पिच्छइ पेअवणे रोअंतं नरवईलोअं ।।७२।। तो पुट्ठो को वि नरो किं एसो रूयइ नरवईलोओ । तेण वि सव्वो सिट्ठो वुत्तंतो रायकन्नाए ॥७३।। जैइ एवं ता साहसु एअं गंतूण निययसामिस्स । जह एसो को वि नरो कन्नाए जीविअं देइ ॥७४|| १. तं सुक्ककट्ठगं पिव । २. निय । ३. स व्वि य । ★ विणयंधरेण भणियं पउणीकरोमि रायवरकन्न । चलणेसु निविडिऊणं अह भणियं रायपुरिसेहिं ।।७४।। कुणसु पसायं सुपुरिस गम्मउ ता नरवरस्स पासंमि । एवं ति जंपिऊणं पत्ता ते रायपासंमि ॥७५॥ काऊणं च पणामं भणियं विणयंधरेण कुमरेण । मुंच विसायं नरवर पउणिं च करेमि तुह धूयं ॥७६॥ इति पाठांतरम् 2010_02 Page #38 -------------------------------------------------------------------------- ________________ धूपपूजाकथानकम् ॥ तेण वि गंतुं सिटुं जह एसो देव एरिसं भणइ । अहिदट्ठाए जीयं देमि अहं रायकन्नाए ॥७५।। तं निसुणिऊण वयणं हरिसियहियएण राइणा भणियं । तुह कन्नाए सहियं रज्जद्धं देमि सविसेसं ७६।। अन्नं चिय जे भणसि तं सव्वं देमि तुम्ह सविसेसं । किं जंपिऊण बहुणा जीयं पि हु तुह पयच्छामि ॥७७।। विणयंधरेण वि नमिउं भणियं मा देव एरिसं भणसु । सिद्धे कज्जंमि तुमं जं जुत्तं तं कुणिज्जासु ॥७८॥ दंसिज्जउ देव सुआ भणिए सा कड्डिऊण चियगाओ । विणयंधरस्स पुरओ ठविया बहुलोयपच्चक्खं ॥७९॥ अक्खयकुसुमसमिद्धे कयगोमयमंडले ठवेऊण । जक्खं काऊण मणे सित्ता सा रयणनीरेण ॥८०|| रयणजलसित्तगत्ता चैयणं पाविऊण सा कन्ना । अवलोइयं पयत्ता तं पासपरिट्ठियं लोयं ॥८१॥ तं सच्चिटुं नाउं अंके काऊण अत्तणो धूअं । आणंदसमुट्ठियनयणवारिधाराहिं धोवेइ ॥८२।। पुच्छइ स गॅग्गयगिरो वच्छे किं बाहए तुह सरीरे । ताय न बाहइ किंचि वि चियगा किं दीसए एसा ||८३।। किं एअं पेअवणं जं पाणं सज्जियं च किं एयं । किं एसो रुयइ जणो सदुक्खिओ मज्झ पासंमि ॥८४॥ १. सद्धं । २. पभणसि । ३. तुज्झ । ४. जंपिएण । ५. चेयन्नं । ६. अवलोइउं । ७. सिंचेइ । ८. गग्गिरगिरो । ९. दिस्सए । १०. पासंति । ___ 2010_02 Page #39 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं बाहजलुल्लियनयणो राया तं भणइ पुत्ति सप्पेण । दट्ठा तुमं निचिट्ठा विवज्जिया सव्वविज्जेहिं ।।८५॥ गयजीव त्ति मसाणे जंपाणे ठाविऊण एयंमि । आणीया तं वच्छे चियगा वि य विरइआ एसा ॥८६॥ दिन्ना य तुज्झ पाणा निक्कारणवच्छलेण एएण । जइ ऐवं ताय मए एयस्स समप्पिया पाणा ॥८७।। साहु त्ति जंपिऊणं गयखंधे ठाविऊण नरवइणा । विनयंधरेण समं चिय नियगेहे आणिया धूआ ||८८।। काराविऊण राया धूआ पुण जम्मऊसवं नयरे । पुच्छइ नियमंतिजणं विणयंधरमूलसंसुद्धी ।।८९।। भणियं मंतिजणेणं कम्मगरो एस सत्थवाहस्स । एयस्स मूलसुद्धी जाणेइ सुबंधुसत्थाहो ॥९०।। सो वि य पुट्ठो पभणइ एयस्स न देव जाणिमो सुद्धि । कँवाइ य वुत्तंतो सव्वो वि य साहिओ तस्स ॥९१॥ वज्जाहय व्व चिंतइ तं वयणं निसुणिऊण नरनाहो । जस्स कुलं पि न निज्जइ नियधूयं देमि किं तस्स ॥९२।। पडिवज्जिऊण कन्नं न देमि ता होमि अलियवाई य । इय एवं जावमिणं दोलावइ तस्स नरवइणो ॥९३।। ता जक्खो परपत्ते ठाऊणं भणइ राय जह एसो । पोयणपुरंमि पुत्तो नरवइणो वेयरसीहस्स ॥९४ ॥ १. चियगा वि । २. एयं । ३. जम्मऊसव्वं । ४. कम्मकरो । ५. जाणइ जइ। ६. सुधण । ७. कुवाई । ८. वज्जाहउ व्व । ९. कह । १०. अलियवाउ त्ति । ११. वरपत्ते । १२. विजयसीहस्स । 2010_02 Page #40 -------------------------------------------------------------------------- ________________ २७ धूपपूजाकथानकम् ॥ कमलागेब्भउप्पन्नो जह एसो छडिओ य रन्नंमि । भारंडपक्खिगहिओ पंडिओ जह कूवमझमि ॥९५।। पुव्वपडिएण पेत्तो समप्पिओ जह य सत्थवाहस्स । तं सव्वं साहेउं जक्खो अइंसणीहूओ ॥९६।। सोऊण जक्खवयणं हरिसियहियओ भणइ नरनाहो । जह एस भाइणेओ मह कमलाभइणि पुत्त त्ति ॥९७।। आणंदियहियएणं दिन्ना विणयंधरस्स सा कन्ना । तेण वि सा भाणुमई परिणीया वरविभूईए ॥९८॥ पत्तं च महारज्जं जाया वंसस्स पायडा सुद्धी । पैहयं कम्मगरतं जिणंदपूआपभावेण ॥९९।। गुरुअमरिसं वहंतो पिउणो उवरिं महंतसिन्नेणं । संचलिओ विणयंधरो संपत्तो पोयणपुरंमि ॥१००॥ वामं अंगं वामं च लोयणं वामगं च सीसद्धं । कमलाए जणणीए विफुरियं तंमि सेमयंमि ॥१०१॥ अमुणियसुयवुत्तंतो समच्छरो वइरसीहनरनाहो । संनद्धबद्धकवओ विणिग्गओ अभिमुहो तस्स ॥१०२।। संजायं ताण रणं गयघडसंघट्टचूरियभडोहं । भडसंघट्टकरट्ठियकुंतग्गविभिन्नगयनिवहं ॥१०३।। जाव जणएण मुक्का सरावली नियसुअस्स नीसंका । सादइ व्व सलोहा पडिया वच्छत्थले तस्स ॥१०४॥ १. गब्भुप्पन्नो । २. छंडिउ । ३. भारुंड । ४. ता पडिउ । ५. पुत्तो । ६. भणेइ। ७. भगिणियापुत्तो । ८. महन्न । ९. संपुत्तो । १०. वामयं व । ११. विप्फुरियं । १२. दियहमि । १३. संघाय । १४. जा । १५. निस्संका । ★ पहयं कम्मकरत्तं जिणिंदधूयप्पदाणेण ॥ इति पाठांतरम् 2010_02 Page #41 -------------------------------------------------------------------------- ________________ २८ विजयचंदचरियं तेण वि सासंकेणं जा मुक्का बाणवद्धई पिउणो । सा धयछत्ते छित्तुं माणु व्व विणिग्गया तुरियं ॥१०५।। जणओ वि हु परिकुद्धो जाव सरं कुणइ निययकोदंडे । तो जक्खेणं धरिओ थंभेउं चित्तलिहिओ व्व ॥१०६॥ दिज्जइ चंदणपंको अभितरतावताविए देहे ।। नरवइणो भिच्चेहिं विणयंधरो भणइ ते हसिउं ॥१०७|| मुत्तं चंदणपंकं असुईपंकेण सामिणो देहं । आलिंपह भो भिच्चा जेणेस पणासए तावो ॥१०८।। भणिओ जक्खेण तओ मा पभणसु वच्छ एरिसं वयणं । जइ वि तुमं परिचत्तो तह वि हु तुह एस जणउ त्ति ॥१०९।। नरनाहो वि हु भणिओ परिभवजणियं विमुंच संतावं । सो एस तुज्झ पुत्तो जो चत्तो रन्नमज्झमि ॥११०॥ सोऊण जक्खवयणं अमएण व सिंचिओ नरवरिंदो । पुत्तो वि तस्स पणओ खामइ नियन्नयं सव्वं ॥१११।। आलिंगिऊण पिउणा सीसे परिचुंबिओ सिणेहेण । भणिओ अ खमसु पुत्तय जं तुज्झ दुचिट्ठियं विहियं ॥११२।। मुचंती थणछीरं दूराओ धाविऊण नियजणणी । आलिंगिऊण चुंबइ सूयं गोवि व्व नियवच्छं ॥११३।। १. बाणपद्धई । २. सा विय 1 ३. माण व्व । ४. परिकुविओ । ५. मुयइ । ६. दिज्जउ । ७. अभितरि । ८. भणिए तो भणइ विणयंधरो ॥ इति चतुर्थपादः । ९. मुत्तुं । १०. पणासई । ११. तो । १२. तु मुंच । १३. अमिएण व । १४. नरनाहो । १५. पुरओ । १६. दुक्कियं । १७. थणखीरं । ★ ता जक्खेणं धरिओ थंभिउ चित्तलिहिय व्व ॥ इति पाठांतरम् 2010_02 Page #42 -------------------------------------------------------------------------- ________________ धूपपूजाकथानकम् ॥ धन्ना सा जीय तुमं अंगे ठाऊण पाइयं खीरं । इय पभणंती कमला निंदइ तं अत्तणो जम्मं ॥११४|| काराविण राया नियपुत्तसमागमुच्छवं नयरे । पुत्तस्स निययरज्जं दाऊणं अह समाढत्तो ॥११५।। भणिओ य पुत्त गिण्हसु मह रज्जं जणवयंमि वैक्खायं । अहयं पुण पव्वजं पडिवज्जिस्सं जिणमयंमि ॥११६।। धिद्धि त्ति इमं रज्जं जस्स कए नियसुओ वि तं वच्छ । बालो वि हु परिचत्तो नेऊणं रन्नमज्झमि ॥११७॥ जह वेरग्गनिमित्तं जाओ हं तुज्झ रेज्जचायंमि । तह मज्झ वि ताय तुमं जाओ वेरग्गहेउ त्ति ॥११८॥ त गिहिस्सं दिक्खं रज्जं पुण देह विमलकुमरस्स । इय निच्छिउं मुणेउं रज्जे संठविओ विमलो ॥११९॥ विनयधरो वि रज्जं निअयं दाऊण सत्थवाहस्स । पिउणासह पव्वइओ पासे मुणि विजयसूरिस्स ॥१२०॥ उग्गं तवो विहाणं काऊणं संजमंमि उज्जुत्ता । मरिऊण समुप्पन्ना माहिंदे सुरवरा दो वि ॥१२१।। भुत्तूण तत्थ सुक्खं दुन्न वि चविऊण आउयखयंमि । जणओ जाओ राया खेमपुरे पुन्नचंदु त्ति ॥१२२॥ पुत्तो वि तंमि नयरे खेमंकरनामधेयसिट्ठिस्स । पुत्तो विणयमईए गब्भे भज्जाए जोउ त्ति ॥१२३।। १. जीइ । २. वि नियरज्जं । ३. विक्खायं । ४. पुत्त । ५. रज्जकज्जंमि । ६. गिन्हेसु । ७. निच्छयं । ८. पिउणो 1 ९. भोए । १०. दुन्निओ । ११. पुन्नचंदो त्ति । १२. जाउ य । 2010_02 Page #43 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं जं माओ वि विसुद्धो निच्चं चिय निम्मलाउ अंगाउ । उच्छलइ धूयगंधो धूवंतो परियणं सेयलं ॥१२४॥ वाहरइ जेण लोओ सिट्ठी पुत्तु त्ति धूयगंधु त्ति । तेणं चिय से जायं नामं से धूयसारु त्ति ॥१२५।। लोगो धूवियवत्थो सुअंधदेहेण धूयसारस्स । वच्चइ नरिंदभवणं पुच्छइ तं विम्हओ राया ॥१२६।। साहेह कत्थ लद्धो देवाण वि वल्लहो इमो धूवो । जेण सुअंधोगंधो संजाओ तुम्ह वत्थेसु ॥१२७।। पभणइ लोगो सामिय धूवेण न धूवियाई वत्थाई । धूवावियं पयत्ता देहेणं धूयसारस्स ||१२८॥** संजायमच्छरेणं रन्ना सद्दाविऊण सो पुट्ठो । केण य धूवेण गंधो देहाओ तुह समुच्छलिओ ॥१२९।। गंधसारेण भणी(णि)यं न हु एसो सामि धूयगंधु त्ति । महदेहाउ समुत्थो एसो साहाविओ गंधो ॥१३०॥ असुइविलित्तं काउं एयं ठावेह नयरमज्झमि । इय रुद्रुणं रन्ना आइट्ठा अत्तणो पुरिसा ॥१३१।। १. तस्स निम्मलंगाओ । २. सव्वं । ३. सिट्ठी पुत्तो य धूयगंधेण । इति द्वितीयपादः । ४. संजायं । ५. धूयसारो य । ६. सुगंधदेहेण । ७. सुगंधो । ८. लोओ। ९. धूवेण केण । १०. धूयसारेण । ११. आउत्ता । ★ संसग्गाओ एसो संजाओ धूयसारस्स ॥ इति पाठांतरम् ★★ सोऊणं इमं वयणं नरवइमहिलाओ नियवत्थाई । धूआविउं पयत्ता देहेणं धूयसारस्स ॥ इति पाठांतरम् 2010_02 Page #44 -------------------------------------------------------------------------- ________________ धूपपूजाकथानकम् ॥ एयस्स धूयगंधो देहाओ जेण नासइ असेसो । इय भणिए नरवइणा सव्वं पि अणुट्ठियं तेहिं ॥१३२।। अह सो जक्खो तह जक्खिणीओ लभ्रूण माणुसं जम्मं । जिणवरधम्मेण तेओ उप्पन्ना सुरवरा दो वि ॥१३३।। इत्तो ते दो वि सुरा वच्चंता केवलिस्स पासंमि । पिच्छंति धूयसारं बहुअसुईकद्दमालित्तं ॥१३४।। पुव्वसिणेहा दुन्नि वि अवही(हि)नाणेण तं वियाणेउं । मुच्चंति सुरहिसलिलं तस्सुवरि कुसुमवुटुिं च ॥१३५।। अहिययरं च सुयंधो गंधो देहाओ तस्स उच्छलिओ । सव्वजणाणंदकरो वासंतो दसदिसाभो ॥१३६।। तं नाऊणं राया भीओ खामेइ पायपडिलग्गो । पभणइ खमसु महायस दुच्चरिअं तुज्झ जं जणियं ॥१३७।। तेण वि भणिओ नरवर थोवो वि हु नत्थि इत्थ तुह दोसो । सव्वो पुव्वकयं चिय अणुहवइ सुहासुहं कम्मं ॥१३८॥ राया विम्हियहियओ असरिसचरिएण धूयसारस्स । चिंतइ गंतूण अहं पुच्छिस्सं केवली ऐयं ॥१३९।। सह परिययेण राया बंधवसहिओ ये ध्यसारो वि । गंतु केवलिपासे उवविठ्ठो पणमिउं हिट्ठा ॥१४०॥ धम्मं सोऊण तओ पुच्छइ नमिऊण केवलिं राया । भयवं किं पुव्वभवे समज्जियं धूवसारेण ॥१४१।। १. जिणधम्मेण । २. तओ ते । ३. दोहिं वि । ४. कुसुमवरिसं । ५. सलिलवुट्टि । ६ ससुयंधो । ७. विहियं । ८. इमं । ९. समीवे । १०. व । ११. उवविट्ठा । १२. पुणो । 2010_02 Page #45 -------------------------------------------------------------------------- ________________ ३२ विजयचंदचरियं जेणेसो सुसुयंधो गंधो देहाइ निच्चमुच्छलइ । असुईए किं विलित्तो एस मए निरवराहो वि ॥१४२।। देवेहिं पाडिहेरं विहियं एयस्स किं निमित्तेण । साहेह इमं सव्वं अइगरुयं कोउगं मेज्झं ॥१४३।। साहइ मुणी महप्पा इत्तो जम्माओ तइयजम्मंमि । उक्खित्तो वरधूवो जिणपुरओ कयपइन्नेणं ॥१४४।।* एसो य धूयसारो पुत्तो तुह आसि तइयजम्मंमि । पोयणपुराइ चरियं सव्वं चिय साहियं तस्स ॥१४५।। जं पुण इमिणा भैणिओ रणे विलिपेह असुइणा एयं । तं संपइ अणुहूयं तुज्झ सयासाउ एएण ॥१४६।। जायं जाईसरणं तं कैवलिभासियं सुणंतस्स । धम्ममि य बहुमाणो संजाओ धूयसारस्स ॥१४७।। संजायधम्मसद्धो सव्वं चिय नेहबंधणं छित्तुं । नरवइसहिओ दिक्खं पडिवन्नो धूवसारो वि ॥१४८।। १. देहाउ निच्चमेव उच्छलइ । इति द्वितीयपादः । २. मज्झ । ३. भणियं । ४. लिंपेह । ५. अणुभूयं । ६. केवलिसंभासियं सुयंतस्स । इति द्वितीयपादः । ७. अणुराओ । ८. छिन्नं । ★ श्लोक-१४४तमं पश्चात् प्रत्यन्तरे इमे द्वे श्लोके स्तः । त एतेतेणेसो संजाओ ध्यस्यंधो मणोहरच्छाओ । देवेण पूयणिज्जो सुहभागी भोगभागी य ॥१४५ ॥ इत्तो नरसुरसुक्खं भुत्तूणं इत्थ सत्तमे जम्मे । पाविहइ मुक्खसुक्खं जिणिंदवरधूयदाणेणं ॥१४६ ॥ 2010_02 Page #46 -------------------------------------------------------------------------- ________________ धूपपूजाकथानकम् ॥ तव संजमनियमरओ पव्वज्जं पालिऊण सो धीरो । आउक्खयंमि मरिउं संपत्तो पढमगेविज्जे ॥१४९॥ तत्तो सो चविऊणं नरसुरजम्मेसु परिभवेऊणं । सत्तमजम्मंमि तेओ संपत्तो सासयं ठाणं ॥१५०॥ धूयसारकहाणयं संमत्तम् । पूजाष्टके धूपविषये विणयन्धरकथा समाप्ता ॥२॥ १. संजाओ । २. परिभमेऊण । ३. पुणो । 2010_02 Page #47 -------------------------------------------------------------------------- ________________ ३. अक्षतपूजाविषये कथा ॥ अखंडफुडियचुक्खएहिं पुंजत्तयं जिदिस्स । पुरओ नरा कुणतो पावंति अखंडियसुहाई ॥१॥ जह जिणपुरओ चुक्खक्खएहिं पुंजत्तयं कुणंतेणं । कीरमिहुणेण पत्तं अखंडियं सासयं सुक्खं ॥२॥ अस्थि त्थ भरहवासे सिरिपुरनयरस्स बीहिउज्जाणे । रिसहजिणेसरर्भुवणं देवविमाणं व रमणीयं ॥३॥ भवणस्स तस्स पुरओ सहुयारमहादुमुत्ति सच्छाओ । अन्नुन्ननेहरत्तं सुअमिहुणं तँमि परिवसइ ||४|| अह अन्नया कयाई भणिओ सो तीइ अत्तणो भत्ता । आह डोहलो मे सीसं इह सालिखित्ताओ ॥५॥ भणिया सो तेण पिए एवं सिरिकंतराइणो खित्तं । जो एयंमि विसीसं गिण्हइ सीसं निवो तस्स ||६|| भणिओ तीए सामिय तुह सरिसो नत्थि इत्थ कापुरिसो । जो भज्जं पि मरणं इच्छसि नियजीवलोहेण ||७|| १. कुणंतेहिं । २. इत्थित्थ । ३. बाहिरुज्जाणे । ४. भवणं । ५. दुमं त्ति तत्थ सच्छाओं । ६. अन्नोन्ननेहवंतं । ७. तत्थ । ८. दोहलो । ९. सा । १०. उरो । ★ जो भज्जं पि मरंति इच्छसि नियजियलोभेणं ॥ इति पाठांतरम् । 2010_02 Page #48 -------------------------------------------------------------------------- ________________ अक्षतपूजाविषये कथा ॥ इय भणिओ सो तीए भज्जाए जीवियस्स निरुविक्खो । गंतूण सालिखित्ते आणइ सो सालिसीसाण ॥८॥ एवं सो पइदियहं रक्खंताणं पि रायपुरिसाणं । आणेइ मंजरीओ भैज्जाएसेण सो निच्चं ॥९॥ अह अन्नया नरिंदो समागओ तंमि सालिखित्तंमि । पिच्छइ संउणविलत्तं तं खित्तं एगदेसंमि ॥ १० ॥ पुट्ठो य आयरेणं पुहइपालेण सौलियालु ति । किं ईत्थ इमं दीसइ सउणेहिं विणासियं खित्तं ॥११॥ सामिय इक्को कीरो गच्छइ सो सालिमंजरी घित्तुं रक्खिज्जंतो वि दढं चोरु व्व झडु त्ति नासेइ ||१२|| भणिओ सो नरवइणा मंडियपासेहिं तं गहेऊणं । आह मज्झ पासे हणेह चोरु व्व तं दुट्टं ॥१३॥ अह अन्नदिणे कीरो रायाएसेण तैणः पुरिसेण । पासनिबद्धो निज्जइ सूईए पिच्छमाणी ॥ १४ ॥ पेट्ठविलग्गा धावइ अंसुजलापुन्नलोयणा सूई । पत्ता देइएण समं सुदुक्खिया रायभवणंमि ||१५|| अट्ठाणट्टिओ गया विन्नत्तो तेंण सालिपुरिसेण । देवेसो सो सूओ बद्धो चोरु व्व आणीओ ||१६|| तं दट्ठूणं राया खग्गं गहिऊण जाव पहणेइ । ता सहस च्चिय सूई नियपइणो अंतरे पैंडिया ||१७|| १. निरपिक्खो । २. सालिसीसाइं । ३. लज्जाइवसेण । ४. सउणिविलुत्तं । ५. सालिपाले य । ६. एवमिणं । ७. एसो । ८. सो अ गहिऊण । ९. तेहिं पुरिसेहिं । १०. पुट्टि । ११. दएण । १२. अच्छाण । १३. तेहिं सालिवालेहिं । १४ पडइ । ★ आणेयव्वो पासे सह सो चोरु व्व अइदुट्ठो || इति पाठांतरम् 2010_02 ३५ Page #49 -------------------------------------------------------------------------- ________________ ३६ विजयचंदचरियं पभणइ सूई पहणसु निस्संको अज्ज मज्झ देहमि । मुंचसु सामिय एवं मह जीवियदायगं जीयं ॥१८॥ तुह सालीए उवरिं संजाओ देव डोहलो मज्झ । सो तणसरिसं काउं नियजीयं मैह विओयंमि ॥१९॥ हसिऊण भणइ राया कीर तुमं पंडिउ त्ति विक्खाओ । महिलाकज्जे जीयं जो चयसि वियक्खणो कह णु ॥२०॥ पभणइ सूई सामिय अच्छउ ता जणणिजणयवित्ताई । नियजीवियं पि छड्डुइ पुरिसो महिलाणुराएण ॥२१॥ तं नत्थि जं न कीरइ वसणासत्तेहिं कामलुद्धेहिं । ता अच्छइ इयरजणो हरेण देहट्ठयं दिन्नं ॥२२॥ जह सिरिदेवीइ कए देव तुमं जीवियं पि छेड्डेह । तह अन्नो वि हु छड्डइ को दोसो इत्थ कीरस्स ॥२३॥ तीइ वयणेण राया चिंतइ हियएण विम्हियं इंतो । कह एसा पक्खिणीया वियाणए मज्झ वुत्तंतं ॥२४|| पभणइ राया भद्दे दिटुंतो कह कओ अहं तुमए । साहसु सव्वं एयं अइगरुयं कोउयं मज्झ ॥२५॥ पभणइ कीरी निसुणसु दिटुंतो इत्थ जह तुम जाओ । आसि पुरा तुह रज्जे सामिय परिवायगा एगा ॥२६॥ बहु कूडकवडभरिया भत्ता जा रुद्दखंददेवाणं । सा तुह भज्जाइ चिरं सिरियादेवीए उवयरिया ॥२७॥ १. परसु । २. दइयं । ३. पूरिउं इमिणा । ४. महिलाण रागेण । ५. छड्डितो । ६. पत्तो । ७. बहु । ८. देवीइ ।। * प्रत्यन्तरे २२तमं श्लोकं नास्ति । 2010_02 Page #50 -------------------------------------------------------------------------- ________________ ३७ अक्षतपूजाविषये कथा नरवइणो हं भज्जा बहुभज्जो एस मज्झ भत्तारो । कम्मवसेणं जाया सव्वेसिं दूहवा अहयं ॥२८॥ ता तह कुणसु पसायं भयवइ जह होमि वल्लहा पइणो । मह जीविएण जीवइ मरइ मरंतीइ किं बहुणा ॥२९॥ भणिया एसा वेच्छे गिन्हाइ तुम ओसहीवलयं । तं देसु तस्स पाणे जेण वसे होइ तुह भत्ता ॥३०॥ भयवइ भवणपवेसो वि नत्थि कह दंसणं समं तेणं । कह ओसहीवलयं देमि अहं तस्स पाणंमि ॥३१॥ जइ एवं ता भद्दे गहिऊणं अज्ज महसयासाओ । साहुसु एगग्गमणा मंतं सोहग्गसंजणणं ॥३२।। भणिऊण सुहमुहत्ते दिन्नो पव्वाइयाइ सो मंतो । पूअं काऊण पुणो तीए वि पडिच्छिओ विहिणा ॥३३।। जा झायइ सा देवी तं मंतं पइदिणं पयत्तेण । ता सहसा नरवइणा पडिहारी पेसिया भणइ ॥३४॥ आणवइ देवि देवो जह तुमए अज्ज वासभवणंमि । आगंतव्वमवस्सं कुवियप्पो नेव कायव्वो ॥३५।। रेयणीकयसिंगारा समंतओ रोयलोयपरियरिया । कैरिणीखंधारूढा समागया रायभवणंमि ॥३६॥ नरेवरकयसंमाणा दोहग्गं देवि सेसमहिलाणं । सोहग्गं सहिऊण संजाया सा महादेवी ॥३७|| १. दूहगा । २. तीए । ३. गिएहाहि । ४. ते । ८. पाणिमि । ६. महसगासाओ। ७. झाएसु य एगमणा । ८. सुहमहुत्ते । ९. अहियं । १०. राउलेण । ११. करणि । १२. नरवइ । १३. देइ । 2010_02 Page #51 -------------------------------------------------------------------------- ________________ 3 . विजयचंदचरियं भुंजइ इच्छियसुक्खं संतुट्ठा देइ इच्छियं दाणं । रुट्ठा पुण सा जेसिं ताणं च विणिग्गहं कुणइ ॥३८।। अह अन्नदिणे पुट्ठा तीए परिवाइया इमा देवी । वच्छे तुह संपन्ना मणोरहा इच्छिया जे उ ।।३९॥ भयवइ तं नत्थि जए तुह पयभत्ताण जं न संभवइ । तह वि हु भयवइ अज्ज वि हिययं दोलायए मज्झ ॥४०॥ जह जीवइ मह जीवंतियाइ अह मरइ मह मरंतीए । जा जाणिज्जइ नेहो मह उवरिं नरवरिंदस्स ॥४१॥ जइ एवं ता गिन्हसु नासं मह मूलियाए एयाए । जेण तुमं गयजीवा लेक्खीयसि जीवमाणा वि ॥४२॥ बीयाइ मूलियाए नासं दाऊण तुह करिस्सामि । देहं पुणन्नवं चिय मा भीयसु मज्झ पासत्था ॥४३॥ एवं ति पभणिऊणं गहिउं देवीए मूलियावलयं । सा वि अ समप्पिऊणं संपत्ता निययठाणंमि ॥४४॥ अह सा नरवइपासे सुत्ता गहिऊण ओसही नासं । ता दिट्ठा निच्चिट्ठा नरवइणा विगयजीव व्व ॥४५॥ एत्तो आकंदरओ उच्छलिओ ज्झत्ति राइणो भवणे । देवी मया मय त्ति य धाहावइ नरवई लोओ ॥४६।। नरवइआएसेणं मिलिया बहुमंतविज्जकुसला य । तह वि य सा परिचत्ता मइ त्ति दट्ठण निच्चिट्ठा ॥४७॥ १. पव्वाइएउ सा महादेवी । २. संपत्ता । ३. संपडइ । ४. दोलावए । ५. तो। ६. लक्खिज्जसि । ७. तह । ८. अकंदरओ । ९. झत्ति । १०. तेहिं वि । 2010_02 Page #52 -------------------------------------------------------------------------- ________________ अक्षतपूजाविषये कथा ॥ भणिओ मंतीहिं निवो किज्ज उ एयाइ अग्गिसक्कारो । भणिया ते नरवइणा मज्झ वि किज्जउ सह इमाए ॥४८॥ चलणविलग्गो लोओ पभणइ न हु देव एरिसं जुत्तं । भणइ सुदुक्खं राओ नेहस्स न दुन्नि मग्गाओ ॥४९।। ता मा कुणह विलंबं कड्डह लहु चंदणिंधणं पंउरं । इय भणिऊणं राया संचलिओ पिअयमासहिओ ॥५०॥ वज्जिरतूररवेणं रोविरनरनारिपउरनिवहेण । पूरितो गयणयलं संपत्तो पेयठाणंमि ॥५१॥ जा विरइऊण चिअयं राया आरुहइ पिअयमासहिओ । ता दूराओ रुयंती पत्ता परिवाइया तत्थ ॥५२॥ भणिओ तीए तुमयं मा एवं देव साहसं कुणसु । भणियं तुमए भयवइ मह जीयं पिअयमासहियं ॥५३॥ जइ एवं ता विसहसु खणमेगं मा हु कायरो होसु । जीवावेमि अवस्सं तुह दइअं लोअपच्चक्खं ॥५४॥ तं वयणं सोऊणं ऊससियं तस्स राइणो चित्तं । न हु जीवियस्स लाहे जह लाहे तीइ भज्जाए ॥५५।। जायवइ कुणसु पसायं जीवावसु मज्झ वल्लहं दइअं । तीए वि हु देवीए दिन्नो संजीवणीनासो ॥५६॥ तस्स पभावेणं चिय सा देवी सयललोयपच्चक्खं । उज्जीविया य समयं नरवइणो जीवियासाए ॥५७।। १. कीरउ । २. सदुक्खं । ३. दोन्नि वड्डाओ । ४. कड्डहु लहु चंदणं इमं पवरं । ५. पूरंतो । ६. चियगं । ७. भणंती । ८. एगा । ९. भणिया । १०. भगवइ । ११. समगं । 2010_02 Page #53 -------------------------------------------------------------------------- ________________ ४० विजयचंदचरियं तं जीवियं ति नाउं आणंदजल्लुल्ललोयणो लोओ । नच्चइ उब्भियबाहो वज्जिरबहुतूरनिवहेण ॥५८॥ सव्वंगाभरणेहिं पाए परिवाइआइपूएणं । पभणइ अज्जे अज्जं जं मग्गसि तं पणामेमि ।।५९।। भणिओ तीए राया सुपुरिस मह नत्थि किं पि करणिज्जं । भिक्खागहणेण अहं संतुट्ठा नयरमज्झमि ॥६०॥ गयवरखंधारूढं काऊणं निययपिययमा राया । संपत्तो नियभवणे आणंदमहूसवं कुणइ ॥६१॥ फलिहमयभित्तिघडिआ कंचणसोवाणथंभनिम्मविया । काराविया निवेणं मढिया अज्जाइ तुट्टेणं ॥६२।। पव्वइया सा नरवर मरिऊणं अट्टज्झाणदोसेणं । संजाया सुहसूइ सा हं पत्ता तुह सयासे ॥६३।। दट्ठणं देव तुमं तुह पासपरिट्ठियं महादेवि । जायं जाईसरणं संभरिअं तुह मए चरिअं ॥६४॥ सोऊण तीइ वयणं रौवंती भणइ सा महादेवी । भयवइ कह मरिऊणं संजाया पक्खिणी तुमयं ॥६५॥ मा ' रेसि किसोयरि दुक्खित्ता अज्ज मज्झ जम्मे । कम्मवसेणं जीवो त नत्थिह जं न पावेइ ॥६६॥ १. आणंदजलोहहरिसिओ राया । २. ताहे परिवाइयं च पूएउं । ३. सुपुरिस । ४. तुब्भनयरंमि । ५. पिययमं । ६. अटज्झाण । ७. हं सूइ । ८. सा संपत्ता । ९. पइट्ठियं । १०. वज्जरियं तुब्भ चरियं च । ११. रोयंती । १२. य तुमं । १३. झुरेसु। १४. दुक्खंता । १५. जीवाणं । १६. तं नत्थि जं न संभवइ । 2010_02 Page #54 -------------------------------------------------------------------------- ________________ ४१ अक्षतपूजाविषये कथा ॥ तेण तुमं दिटुंतो दिन्नो नरनाह महिलियाविसए । सोऊण इमं राया संतुट्ठो सूइगं भेणए ॥६७।। सच्चो दिटुंतो हं दिन्नो तुम एत्थ महिलिया विसए । ता तुट्ठो हं पभणसु जं इ8 तं पणामेमि ॥६८॥ पभणइ सुई निसुणसु मह इट्ठो नोह अत्तणो भत्ता । ता तस्स देसु जीयं न हु कज्जं कि पि अन्नेण ॥६९।। हसिऊण भणइ देवी देव तुमं कुणसु मज्झ वयणेण । एयाए पइदाणं भोयणदाणं च निच्चं पि ॥७०॥ भणिया सा नरवइणा वच्चसु भद्दे जहिच्छियं ठाणं । मुक्को य एस भत्ता तुटेणं तुज्झ वयणेण ॥७१।। भणिओ य सालिवालो एयाणं तंदुलाण दाणं च । पइदियहं दायव्वं रासिं काऊण खित्तं ते ॥७२।। जं आणवेइ देवो इय भणिए भणइ कीरमिहुणं पि । एस पसाओ सामिय इय भणिउं ज्झत्ति उड्डीणं ॥७३॥ पुव्वुत्ते चूअदुमे गंतूणं पुन्नडोहला सूई । नियनियडंमि पसूया निप्पन्नं अंडयदुगं ति ॥७४|| अह तंमि चेव समये तीए सेवक्की वि निययनीडंमि । तंमि दुमंमि पसूया संपुन्नं अंडगं एगं ॥७५॥ जा सा चूणिनिमित्तं विणिग्गया तं दुमं पैमत्तूणं । ता मच्छरेण पढमा आणइ तं अंडगं तीए ॥७६।। १. सूइयं । २. भणइ । ३. सच्चं । ४. इत्थ । ५. देव । ६. तु निच्चं पि । ७. सालिपालो । ८. भणिऊणं एवमुड्डिणं । ९. चेव दुमे । १०. नियलंमि । ११. अंडगदुगं पि । १२. सवक्की । १३. विमुत्तूणं ।। 2010_02 Page #55 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं जा पच्छिमा न पिच्छइ समागया तत्थ अत्तणो अंडं । तो सफरि व्व विलोडइ धरणियले दुक्खसंतत्ता ॥७७।। तं विलवंति दटुं पच्छायावेण तेवियहिययाए । पढमाए नेऊणं पुणो वि तत्थेव तं मुक्कं ॥७८।। धरणियले लुलिऊणं अंबं आरुहई जाव नीडंमि । ता पिच्छइ तं इंडं सा कीरिय अमयसित व्व ॥७९॥ बद्धं च तं निमित्तं कम्मं पढमाए दारुणविवागं । पच्छायावेण हयं धरियं चिय एगभवदुक्खं ॥८०॥ तंमि य अंडयजुयले संजाया सूइगा य सुअगो अ । कीलंति वणनिगुंजे समयं चिअ जणणिजेणगेहिं ॥८१।। रइए तंदुलकूडे नरवइवयणाउ सालिखित्तंमि । चंचुपुडे गहिऊणं वच्चइ तं कीरमिहुणं ति ॥८२।। अह अन्नया कयाई चारणसमणो समागओ नाणी । रिसहजिणेसरभवणे वंदणहेउं जिणिदस्स ।।८३॥ पुरनरनारिनरिंदो देवं पुष्कक्खएहिं पूएउं । पुच्छइ नमिऊण मुणिं अक्खयपूयाफलं राया ||८४।। अखंडफुडियचोक्खक्खएहिं पुंजत्तयं जिणंदस्स । पुरओ नरा कुणंतो पावंति अखंडियसुहाई ॥८५॥ इय गुरुवयणं सोउं अक्खयपूआ समुच्छलं लोओ । दट्ठणं सा सुई पभणइ निअअत्तणो कंतं ॥८६॥ १. सहस त्ति ताव पडिया । २. ताविया हियए । ३. पुणो वि आरुहइ जाव निलयंमि । ४. अंडं । ५. जणएण । ६. अह अन्नया नरिंदो । ७. उज्जुयं । ८. भत्तीइ निय । 2010_02 Page #56 -------------------------------------------------------------------------- ________________ अक्षतपूजाविषये कथा ॥ अम्हि वि नाह ऐवं अक्खयपुंजत्तएण जिणनाहं ।। पूएमो अँचिरेणं सिद्धिसुहं जेण पावेमो ॥८७॥ एवं तीए भणिऊणं चंचुपुडे खिविय चोक्खक्खएहिं । रइअं जिणिंदपुरओ पुंजतिअं कीरमिहुणेण ॥८८॥ भणिअं अवच्चजुअलं जणणीजणएहिं जिणवरिंदस्स । पुरओ मुंचह अक्खे पावह जेणक्खयं सुक्खं ।।८९।। इय पइदियहं काउं अक्खयपूअं जिणंदभत्तीए । आयुक्खये गयाइं चत्तारि वि देवलोगंमि ॥९०॥ भुत्तूण देवसुक्खं सो सुअजीवो पुणो वि चविऊणं । संजाओ हेमपुरे राया हेमप्पहो नाम ॥९१॥ सो वि य सूईजीवो तत्तो चविऊण देवलोगाओ । हेमप्पहस्स भज्जा जाया जयसुंदरी नाम ॥९२॥ सा पच्छिमा वि सूई संसारे हिंडिऊण का जाया । हेमप्पहस्स रन्नो रइनामा भारिया दुइया ॥१३॥ अन्नाओ वि कमेणं पंचसया जोव भारिया तस्स । जोयाओ पुण इट्ठा पढमा ते भारिया दो वि ॥९॥ अह अन्नया नरिंदो दूसहजरतावतावियसरीरो । चंदणजलुल्लिओ वि हु लोलइ भूमीए अप्पाणं ॥९५।। एवं असणविहूणो चिट्ठइ जा तिन्नि सत्तए राया । ता मंततंतकुसला विज्जा वि परंमुहा जाया ॥९६।। १. अम्हे वि । २. एयं । ३. अवरेणं । ४. पावेमि । ५. ठविय । ६. पयदियहं । ७. आउक्खएण । ८. चत्तारि उ । ९. देवलोए । १०. संजाया । ११. बीया । १२. चेव । * संजाया पुण इट्टा पढमाओ भारिया दुन्नि || इति पाठांतरम् o 2010_02 Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ विजयचंदचरियं उग्घोसियइ सत्ती दिज्जंति य बहुविहाइं दाणाई । जिणभवणेसु पूआ देवयआराहणाओ य ॥९७॥ . रयणी य पच्छिमद्धे पयडीहोऊण रक्खसो भणइ । किं सुत्तो सि नरेसर भणइ निवो कहणु मह निद्दा ॥९८॥ ओआरणं करेउं अप्पाणं जइ नरिंद तुह भज्जा । पक्खिवइ अग्गिकुंडे तो जीअं अन्नहा नत्थि ॥९९॥ इअ भणिऊण नरिंदं विणिग्गओ रक्खसो निययठाणं । राया विम्हियहियओ चिंतइ किं ईदजालु त्ति ॥१००।। किं वा दुक्खत्तेणं अज्ज मए किं एस सुविणगो दिट्ठो । अहवा न होइ सुविणो पच्चक्खो रक्खसो एस ॥१०१॥ इत्तो वियप्पसहिया वोलीणा जामिणी नरिंदस्स । उदयाचलम्मि चडिओ सूरो वि हु कमलिणीनाहो ॥१०२।। रयणीए वुत्तंतो नरवइणा साहिओ सुमंतिस्स । तेण वि भेणिउं किज्जाउ देव इमं जीयकज्जंमि ॥१०३।। परजीएणं नियजीयरक्खणं न हु कुणंति सप्पुरिसा । ता होउ मज्झ विहियं इय भणिओ राइणा मंती ॥१०४|| सद्दाविऊण सव्वाओ मंतिणा नरेवयस्स भज्जाओ । कहिओ रक्खसभणिओ वुत्तंतो ताण नौसेसो ॥१०५॥ सोऊण मंतिवयणं सव्वाओ नियजियस्स लोहेण । ठाउं अहोमुहीओ न दिति मंतिस्स पडिवयणं ॥१०६॥ १. उग्घोसिज्जइ संती । २. संपूया । ३. मे । ४ उत्तारणं । ५. नियं ठाणं । ६. इंदजालमिणं । ७. सुमिणगो । ८. सुमिणो । ९. उदयाचलंमि चलिउ । १०. समंतिस्स । ११. भणियं । १२. नरवइस्स । १३. नीसेसा । १४. जीवियस्स । १५. लोभेण । ____ 2010_02 Page #58 -------------------------------------------------------------------------- ________________ ४५ अक्षतपूजाविषये कथा ॥ पफुल्लवयणकमला उट्टेउं भणइ रेइमहादेवी । महजीविएण देवो जइ जीवइ किं न पज्जत्तं ॥१०७॥ इय भैणिए सो मंती भवणगवक्खस्स हिट्ठभूमीए । काराविऊण कुंडं आरोहइ अगरुकतुहिं ॥१०८।। सा वि य कयसिंगारा नमिऊणं भणइ अत्तणो कंतं । सामिय महजीवेणं जीवसु निवडामि कुंडंमि ॥१०९।। भणइ सदुक्खं राया मज्झकए देवि चयसु मा जीयं । अणुहवियव्वं च मए सयमेव पुराकयं कम्मं ॥११०॥ पभणइ चलणविलग्गा सामिय मा भणसु एरिसं वयणं । जं जाइ तुज्झ कज्जे तं सहलं जीवियं मज्झ ॥१११॥ ओआरणं करेउं अप्पाणं साबला वि नरवइणो । भवणगवखे ठाउं जलिए कुंडमि पक्खिवइ ।।११२॥ अह सो रक्खसनाहो तीसे सत्तेण तोसिओ सहसा । अप्पत्तं वि य कुंडे हुँयास दूरं समुक्खिवइ ॥११३।। भणिया रक्खसवइणा तुट्ठो हं अज्ज तुज्झ सत्तेण । मग्गसु जं हियइटुं देमि वरं तुज्झ किं बहुणा ॥११४|| जणणिजणएहि दिन्नो हेमपहो मह वरो किमन्नेण । मग्गसु तह वि हु भद्दे देवाण न दंसणं विहलं ॥११५।। जइ एवं ता एसो मह भत्ता देव तुह पसाएण । जीवउ वाहिविहीणो चिरकालं होउ एस वरो ||११६॥ १. सा । २. दइओ । ३. भणिओ । ४. आऊरइ दारकट्ठेहिं । ५. पुराणयं । ६. जायइ । ७. सुलहं । ८. भुयाहिं । 2010_02 Page #59 -------------------------------------------------------------------------- ________________ ४६ विजयचंदचरियं एवंति पभणिऊणं दिव्वालंकारभूसियं काउं । कंचणपउमे मुत्तुं देवो अदंसणीहूओ ॥११७॥ जीव तुमं भणइ जणो सीसे पुष्फक्खये खिवेऊण । नियजीवियदाणेणं जीए जीवाविओ भत्ता ॥११८।। तुट्ठो तुह सत्तेणं वरसु वरं जंपिए पियं तुज्झ । भणिया पइणा पभणइ देव वरो मह तुमं चेव ॥११९॥ जीवियमुल्लेण तए वसीकओ हं सया वि कमलच्छि । ता अन्नं करणीयं भणसु तुम भणइ सा हसिउं ॥१२०॥ जइ एवं ता चिट्ठउ एस वरो सामि तुह सेयासम्मि । अवसरवडियं एवं पेच्छिस्सं तुह संयासाओ ॥१२१॥ अह अन्नया रईए भणिया पुत्तत्थि तीए कुलदेवी । जयसुंदरिपुत्तेणं देमि बलिं होउ मह पुत्तो ॥१२२।। भवियव्वयावसेणं जाया दुन्हं पि ताण वरपुत्ता । बहुलक्खणसंपुन्ना सुहजणया जणणिजणयाणं ॥१२३।। तुट्टा रई विचिंतइ दिन्नो कुलदेवयाए मह पुत्तो । जयसुंदरिपुत्तेणं कह कायव्वा मए पूआ ॥१२४॥ एवं चिंतंतीए लद्धो पूयाए साहुणोवाओ । नरवइवरेण रज्जं काऊण वसे करिस्सामि ॥१२५।। इय चिंतिऊण तीए अवसरपत्ताए पभणिओ राया । जो पुट्वि पडिवन्नो सो दिज्जउ मह वरो सामि ॥१२६।। १. मोत्तुं । २. सगासंमि । ३. पच्छिसं । ४. सगासाओ । ५. पुत्तत्थिणीइ । ६. मे । ७. संजुत्ता । ८. सोहणोवाओ । ९. कज्जेण । 2010_02 Page #60 -------------------------------------------------------------------------- ________________ ४७ अक्षतपूजाविषये कथा ॥ मग्गसु जं हियइ8 देमि वरं जीवियं पि किं बहुणा । जइ एवं ता दिज्जउ मह रज्जं पंचदियहाइं ।।१२७|| एव त्ति पभणिऊण दिन्नं तुह पिययमे मेए रज्जं । पडिवन्नं तं तीए महापसाउ त्ति काऊण ॥१२८|| पालइ सा तं रज्जं पत्तो रयणीए पच्छिमे जामे । जयसुंदरीए पुत्तं आणावइ रौयमाणीए ॥१२९।। तं न्हाविऊण बालं चंदणपुष्फक्खएहिं पूएउं । पडलयउवरिं काउं ठावइ दासीए सीसंमि ॥१३०॥ वच्चइ परियणसहिया उज्जाणे देवयाए भवणम्मि । वज्जिरतूररवेणं नच्चिरनरनारिलोएण ॥१३१।। अह विज्जाहरवइणा कंचणपुरसामिएण सूरेण । वच्चंतेण नहेणं दिट्ठो सो दारगो तेण ॥१३२॥ उज्जोयंतो गयणं दिणयरतेउ व्व निययतेएण । गेहिऊण तेण अलक्खं अन्नं मयबालगं मुत्तुं ॥१३३॥ भणिया सुत्ता भज्जा जंघोवरि बालगं ठवेऊण । उट्ठह लहुं किसोयरि पिच्छसु नियदारगं जायं ॥१३४॥ किं हससि तुमं सामिय हसियाहं निग्घिणेण देवेण । किं कइया वि सुवल्लह वंज्झा पुत्तं च पसवेइ ।।१३५।। पभणइ पहसियवयणो जइ मह वयणेण नत्थि सदहणं । ता पिच्छेहिं सयं चिय नियपुत्तं रेयणरासिं व ॥१३६॥ १. एवं ति । २. इमं । ३. रोवमाणीए । ४. देवीइ । ५. गहिओ । ६. उट्ठसु । ७. पसूएइ । ८. वयणे न अस्थि । ९. सहियं चिय । १०. रयणरासि व्व । 2010_02 Page #61 -------------------------------------------------------------------------- ________________ ४८ इय संसयहिययाए परमत्थं साहिऊण सा भणिया । नियपुत्तविरहियाणं अम्हाणं एस त्तो ति ॥१३७॥ पडिवज्जिऊण ऐयं नीओ नयरंमि सो य पइदियहं । परिवड्ढेइ कैलाहिं सियपक्खगओ मियंकु व्व ॥१३८॥ सो वि य रई मयबालं सीसोवरि नामिऊण देवीए । अफालइ तं पुरओ वत्थं व सिलायले तुट्ठा ॥ १३९॥ विजयचंदचरियं गंतूण तओ भवणे संपुन्नमणोरहा सुहं वसइ । जयसुंदरी वि दियहा सुयविरहे दुक्खया गमइ ॥ १४०॥ कयविज्जाहरनामो मयणकुमारु त्ति गहियवरविज्जो । वच्चतो गयणयले पिच्छड़ तं अत्तणो जणणि ॥ १४१ ॥ भवणगवक्खारूढा सुयसोयब्भरंतनयणसलिलोहा । अइनेहनिब्भरेणं उक्खित्ता मयणकुमरेण ॥१४२॥ तं दट्टुण कुमारं हॅरिसवसद्धं च नयणसलिलेन । सिंचंती य अवलोयइ पुणो पुणो निद्धदिट्ठीए ॥१४३॥ उब्भियवाहो लोओ धाहावइ पुरवईए मज्झमि । एसा हैरिज्जइ घरिणी नरवइणो उच्चकंठेणं ॥ १४४ ॥ अइसूरो वि हु राया पयचारी किं करेइ गणत्थे । खेज्जउ किं कुणइ फले तरुसिहरपट्ठिए दिट्ठे ॥ १४५॥ चितइ ममि राया दुक्खं खयखारसंनिहं जायं । ऐगें सुअस्स मरणं बीअं पुण भारियाहरणं ॥ १४६ ॥ १. पुत्तुति । २. एवं । ३. कलाहि य । ४. सियपक्खाओ । ५. सावि रई । ६. अप्फालइ । ७. जयसुंदरी । ८. हरिससमुल्लासिलोयणजलेण । ९. पुरवरीइ । १०. गहिज्जइ । ११. गयणयले । १२. खज्जओ । १३. इक्कं । 2010_02 Page #62 -------------------------------------------------------------------------- ________________ अक्षतपूजाविषये कथा ॥ एवं दुक्खियहियओ चिट्ठइ राया नियम्मि नयरंमि । अहवा घरिणीहरणे भण कस्स न जायए दुक्खं ॥१४७।। अवहिविसएण नाउं पुत्तं तं सूइगाइदेवीए । मह भाया नियजणणी घरिणीबुद्धीए अवहरए ॥१४८॥ नियपुरपच्चासन्ने सरवरपालीइ चूयछायाए । जणणीसहिओ कुमरो जा चिट्ठइ ताव सा देवी ॥१४९॥ वानररूवं तह वानरीए काऊण चूयसाहाए । पभणइ वानररूवी कामूय तित्थं इमं भजे ॥१५०॥ तिरिओ वि एत्थ पडिओ तित्थपभावेण लहइ मणुअत्तं । मणुओ वि हु देवत्तं पावइ नत्थि त्थ संदेहो ॥१५१॥ ता पैच्छसु दोन्नि वि माणुसाई पच्चक्खदेवभूआई । एआई मणे काउं निवडामो इत्थ तित्थंमि ॥१५२।। जेण तुमं माणुसिआ अहं पुण एरिसो मणुस्सु त्ति । होहामि त्ति पभणिअं को नाम गिन्हइ इमस्स ॥१५३।। जो निअजणणि पिइहं घरिणीबुद्धीइ नेइ हरिऊणं । तस्स वि पावस्स तुमं सामियरूवम्मि अहिलासो ॥१५४॥ सोऊण वानरीए तं वयणं दो वि विम्हिअमणाई । चिंतंति कहं एसा मह जणणी सावि कह पुत्तो ॥१५५।। नेहेणं हेरिए वि हु एसा मह जणई जणणिबुद्ध त्ति । सा वि य चिंतइ एसो मह पुत्तो उअरजाउ त्ति ॥१५६॥ १. नायं । २. पिच्छसु । ३. देवरूवाइं । ४. अहयं । ५. हरिया वि हु । ६. बुद्धि त्ति । 2010_02 Page #63 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं पुच्छइ संसयहियओ कुमरो तं वानरं पयत्तेणं । भद्दे किं सच्चमिणं जं तुमए भासियं वयणं ॥१५७॥ तीए भणियं सच्चं जइ अज्ज वि तुज्झ अत्थि संदेहो । ता एयंमि निगुंजे पुच्छसु वरनाणिणं साहुं ॥१५८।। इय भणिऊणं सहसा वानरजुअलं असणीहूअं । सो वि य विम्हियहियओ पुच्छइ तं मुणिवरं गंतुं ॥१५९॥ भयवं किं तं सच्चं जं भणियं वानरीए मह पुरओ । मुणिवइणा वि हु भणिओ सच्चं तं होइ न हु अलिअं ॥१६०॥ निच्चं चिट्ठामि ठिओ कम्मक्खयकारणंमि ज्झायंतो । हेमपुरे सविसेसं साहिस्सइ केवली तुज्झ ॥१६१ ॥ इय भणिओ तं नमिउं सहिओ जणणी एसो गओ गेहं । जणणिजणएहिं दिट्ठो हरिसियहियएहिं सो विमाणी ॥१६२।। एगते ठविऊणं चलणवैलग्गेण पुच्छिया जणणी । अम्मो साहिह फुडं कह जणणी मज्झ को जणओ ॥१६३।। चिंतइ सा संविइक्का किं एसो अज्ज पुच्छए ऐयं ।। पभणइ पुत्तय अहयं तुह जणणी एस जणउ त्ति ।।१६४।। सच्चं अम्मो एयं तह वि हु पेच्छामि जम्मदायारे । तं परमत्थं पुत्तय तुह जाणइ एस जणउ त्ति ॥१६५।। तेण वि परितुद्वेणं कहिउँ पडलाइवइयरो तस्स । तह पुण जणओ पुत्तय विन्नाओ को वि न हो सम्मं ॥१६६।। १. इत्थ तुज्झ । २. मुणिवयणा । ३. ज्झाणंमि । ४. चित्तेहिं । ५. विमणो । ६. विलग्गेण । ७. साहेसु । ८. का । ९. सवियप्पा । १०. एवं । ११. पुच्छामि । १२. कारणं किं तु । १३. विन्नाउ किंचि न हु सम्म । 2010_02 Page #64 -------------------------------------------------------------------------- ________________ अक्षतपूजाविषये कथा ॥ भणिओ कुमरेण पुणो एसा जा ताय आणिया नारी । . सा वानरीए सिट्ठा एसा तुह जम्मजणणि त्ति ॥१६७।। मुणिणा वि हु पुढेणं एयं चिय साहिऊण भणिओ हं । हेमपुरे गंतूणं पुच्छसु तं केवलि एयं ॥१६८॥ तो ताय तत्थ गंतुं पुच्छामो केवलिं निरवसेसं । जेणेसो संदेहो तुट्टइ मह जुन्नतंतु व्व ॥१६९।। ईय भणिऊणं कुमरो चलिओ सह निययजणणिजणएहिं । संपत्तो हेमपुरे केवलिणो पायमूलंमि ॥१७०।। भत्तिभरनिब्भरंगो केवलिणो पायपंकयं नमिउं । उवविट्ठो धरणियले सपरियणो सुरकुमारु व्व ॥१७१।। जयसुंदरी वि देवी बहुनारिसहस्समज्झयारम्मि । नियपुत्तेण समेया निसुणइ गुरुभासियं वयणं ॥१७२।। हैमपभो वि य राया नियपुरनरनारिलोयपरियरिओ । उवविठ्ठो गुरुमूले निसुणइ गुरुभासियं वयणं ॥१७३।। पत्थावं लहिऊणं नरनाहो भणइ केवलिं नमिउं । भयवं सा मह भज्जा जयसुंदरी केण अवहरिया ॥१७४|| भणिओ सो केवलिणो हरिया नरनाह निययपुत्तेण । विम्हियहियओ पभणइ भयवं कह तीए पुत्तु त्ति ॥१७५।। जो आसि तीए पुत्तो सो बालो चेव हेयकयंतेण । कवलीकओ महायस बीओ पुत्तो वि से नत्थि ॥१७६।। १. ता । २. मह । ३. सविसेसं । ४. ता । ५. तो कुमारो य । ६. हेमप्पहो य । ७. जिणदेसियं धम्मं । ८. तणएण । ९. विमियहियओ । १०. हत । ११. पुत्तु त्ति । १२. तं । ___★ इय भणिऊणं चलिओ सहिओ सह जणणिजणयलोएहिं । इति पाठांतरम् ___ 2010_02 Page #65 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं अलियं न तुम्ह वयणं बीओ पुत्तो वि तीय से नत्थि । इय विहडिय कज्जं पिव संतावं संसओ कुणइ ॥१७७॥ भणइ मुणिंदो नरवर सच्चं मा कुणसु संसयं एत्थ । भयवं कहसु कहं चिय अइगरुअं कोउअं मज्झ ॥१७८।। कुलदेवयपूयाए वुत्तंतो ताव तस्स परिकहिओ । जा वेयड्डपुराओ समागओ तंमि उज्जाणे ॥१७९ ॥ विप्फारियनयणजुओ जोयइ नरवई तैमुज्जाणं । तो विहडियसंदेहो कुमरो वि हु नमइ तं जणयं ॥१८०|| आलिंगिऊण पुत्तं अंसुजलभरियलोयणो राया । रोयंतो बहुदुक्खं दुक्खेण य बोहिओ गुरुणा ॥१८१॥ जयसुंदरी वि पइणो चलणे गहिऊण तीए तह रुन्नं । जह देवाण वि परिसा बहुदुक्खसमाउला जाया ॥१८२।। पुट्ठो य रुंयंतीए भयवं मह केण कम्मणा एसो । जाओ पुत्तविओगो सोलस वरिसाण अइदुसहो ॥१८३॥ सोलस मुहुत्तगाइं सूइभवे जं सूई दुहे ठविया । अंडं हरिऊण तए सुअविरहो तेण तुह जाओ ॥१८४।। जो दुक्खं व सुहं वा तिलतुसमित्तं पि देइ अन्नस्स । सो बीअं व सुखित्ते परलोए बहुफलं लहए ॥१८५॥ सोउं गुरुणो वयणं गुरुपच्छायावतावियमणाए । जम्मंतरदुच्चरियं खमाविया सा रई तीए ॥१८६।। १. पुत्तु त्ति । २. तीइ सो । ३. इत्थ । ४. कुलदेवयवुत्तंतो सव्वो वि हु । ५. वित्थारिय । ६. तमुज्जाणे । ७. तो । ८. गुरू तीए । ९. वरिसाणि । १०. होइ । ★ रोयंतो वि हु दुक्खं दुक्खेण वी बोहिओ गुरुणा ॥ इति पाठांतरम् ★★ जह देवाण वि दुक्खं परिसामज्झे समावन्नं ॥ इति पाठांतरम् ___ 2010_02 Page #66 -------------------------------------------------------------------------- ________________ अक्षतपूजाविषये कथा ॥ तीए वि उट्ठणं भणिया जयसुंदरी वि नमिऊणं । खमसु तुमं पि महासइ जं जणियं तुज्झ सुयदुक्खं ॥१८७॥ भणिया गुरुणा दुन्न वि जं बद्धं मच्छरेण गुरुकम्मं । तें अज्ज खामणाए खवियं तुम्हेहिं नीसेसं ॥१८८॥ भणइ नरिंदो भयवं अन्नभवे किं कयं मए कम्मं । जेण सह सुंदरीए कुमरेण य पावियं रज्जं ॥१८९।। जह सुगजम्मं तए जिणपुरओ अक्खए खिविऊणं । संपत्तं देवत्तं रज्जं तह साहियं गुरुणा ॥१९०॥ जं जम्मंतरविहियं अक्खयपुंजत्तयं जिणिंदस्स । तस्स फलं तुह अज्ज वि तइयभवे सासयं ठाणं ॥१९१।। इय भणिए सो राया रज्जं दाऊण रईय पुत्तस्स । जयसुंदरिकुमरजुओ पव्वईओ गुरुसमीवंमि ॥१९२।। पव्वज्जं पालेउं सहिओ देइआए तह य पुत्तेण । मरिऊण समुप्पन्नो सत्तमकप्पंमि सुरनाहो ॥१९३॥ तत्तो चुओ समाणो लभ्रूण सुमाणुसत्तणं परमं । पाविहिसि कम्ममुक्को अक्खयसुक्खं गओ मुक्खं ॥१९४॥ जह राया तह जाया कुमरो देवत्तणंमि जो देवी । चत्तारि वि पत्ताइं अक्खयसुक्खंमि मुक्खंमि ॥१९५॥ __ पूजाष्टके तृतीयकथानकं संमत्तम् । इति अक्षतदेवपूजायां कथानकं समाप्तम् ॥३॥ १. दुन्नि वि । २. वा । ३. खमियं । ४. अह । ५. अक्खयेहिं ठविऊण । ६. पुण रज्जं । ७. रईइ पुत्तस्स । ८. गुरुसयासंमि । ९. दइयाइ । १०. पुत्तेहिं । ११. सासयसुक्खं । १२. सा । १३. सासयसुक्ख त्ति मुक्ख त्ति । ___ 2010_02 Page #67 -------------------------------------------------------------------------- ________________ ४. कुसुमपूजायां कथा ॥ पुज्जइ जो जिणचंदं तिन्नि वि संज्झाउ पवरकुसुमेहिं । सो पावइ सुरसुक्खं कमेण मुक्खं सया सुक्खं ॥१॥ जह उत्तमकुसुमेहिं पूअं काऊण वीयरागस्स । संपत्ता वणियसुआ सुरवरसुक्खं च मुक्खं च ॥२॥ अत्थि त्थ भरहवासे उतरमहुरापुरी य जयसिट्ठि । भज्जा से सिरिमाला धूया लीलावई नाम ॥३॥ भाया तीई कणिट्ठो मणइट्ठो गुणधरु त्ति नामेण । दुन्न वि सहोयराइं विभूसणं सिट्ठिगेहस्स ॥४॥ सा अन्नया कयाई दाहिणमहुराइ सिद्रुितणएण । मयरद्धयपुत्तेणं परिणीया विणयदत्तेण ॥५॥ - १. पूयइ । २. वरसुक्खं । ३. वीयरागाणं । ४. उज्जाणगएण । ५. विद्धणं । ★ प्रत्यन्तरे द्वितीयतमं श्लोकं पश्चात् इमे द्वे श्लोके स्तः - अत्थि त्थ भरहवासे उत्तरमहुराउरीउ सुपसिद्धा । राया वि य सुपसिद्धो उ नामेणं सूरदेवु ति ॥ ३ ॥ तत्थ य धणवइ नामो सिट्ठी परिवसइ संपया कलिओ । भज्जा से सिरिमाला धूआ लीलावइ नाम ॥४॥ 2010_02 Page #68 -------------------------------------------------------------------------- ________________ कुसुमपूजायां कथा ॥ संचलिया ससुरगिहं सहिया नियपल्लवीइ दासीए । पइपरियणपरियरिया संपत्ता भेत्तुणो गेहं ॥६॥ जा चिट्ठइ ससुरगिहे ता पिच्छइ सा कयाइ जिणबिंबं । वरमालइ मालाए समच्चियं नियसवक्कीए ॥७॥ अइगुरुयमच्छराए अणाइमिच्छत्तमोहियमणाए । भणिया लीलावईए कुवियाए अत्तणो दासी ।।८।। घित्तूण इमं मालं बाहिं नेऊण खिवसु वाडीए । डझंति लोयणाई मह मालं पिच्छमाणीए ॥९॥ तीइ वयणाओ दासी पुरओ जा जाइ जिणवरिंदस्स । ता पिच्छइ भयभीया तं मालं सप्परूवेणं ॥१०॥* जाव न निवडइ माला हत्थाओ देवयाणुभावेण । विसहररूवेण ठिया ता विलवइ उच्चसद्देण ॥११॥ तं विलवंतिं सोउं समागओ तत्थ पुरवरीलोओ । चिट्ठइ सा सविलक्खा खिसिज्जंती पुरजणेण ॥१२॥ इत्तो तीइ संवक्की समागया विगयमच्छरसहावा । निच्चलसम्मत्तमई सुसाविया जिणमई नाम ॥१३॥ तं दट्ठण रुयंती करुणाए सुमरिऊण नवकारं । गहिया य जिणमईए सा माला तीइ हत्थाओ ॥१४॥ १. धाईइ बीय । २. भत्तणो । ३. अच्छइ । ४. सवत्तीए । ५. मच्छराइए । ६. बाहे । ७. सप्परूपेणं । ८. ट्ठिया । ९. बहुदुक्खा । १०. सविक्की । ११. निम्मल । १२. समरिऊण । ★ प्रत्यन्तरे दशमं श्लोकं पश्चाद् एतत् श्लोकमस्तिजाव न गिन्हइ दासी पुणो पुणो सामिणीइ भणिया वि । ता चित्तूणं सयं चिय सा मालं निग्गया बाहिं ॥११ ॥ ___ 2010_02 Page #69 -------------------------------------------------------------------------- ________________ ५६ ★ जिणमइत्थंमि ठिया अहिययरं बहुलपरिमलुग्गारा । संजाया सा माला जिणवरधम्माणुभावेण ॥१५॥ दिन्नो साहुकारो तीसे सव्वेण नयरिलोएण । निम्मलसीलगुणेणं देवाण वि वल्लहा जाया ॥ १६॥ इत्तो मुणिवरजुअलं घरपरिवाडीइ तंमि समयंमि । विहरतं संपत्तं लीलावई भवणदारंमि ॥ १७ ॥ दट्ठणं मुणीजुअलं भवणदुवारम्मि सा समुद्वेडं । वंदइ परियणसहिया लीलावई परमविणएणं ॥ १८ ॥ पुज्जइ जो जिणचंदं तिन्नि वि संज्झाउ पवरकुसुमेहिं । भुंजइ सो सुरसुक्खं कमेण मुक्खं सया सुक्खं ॥१९॥ इक्केण वि कुसुमेणं भत्तीए वी अरागपूयाए । पावइ पवरविभूइं जीवो देवासुराणं पि ॥ २० ॥ जो पुण परेण रैइयं जिणपूयं मच्छरेण अवणेइ । सो भवसहस्सचक्के भमइ नरो दुक्खसंतत्तो ॥ २१॥ इह लोगंमि वि जीवो हिंडइ दारिद्ददुक्खसंतत्तो । सुहसोहग्गविहूणो जिणपूयाविग्घकरणेण ॥२२॥ सोऊण इमं वयणं पवणाहयतरुदलं व कंपंती । पेण लीलावई य भयवं निसुणेह में वयणं ||२३|| १. जिणमाला । २. तीए । ३. विहियं । ४. भवचक्कदुहट्टे । ५. भीया पभणइ लीला । ६. मह । ★ प्रत्यन्तरे अष्टादशतमं श्लोकं पश्चाद् एतत् श्लोकमस्ति दाउण धम्मलाभं भणिया सा मुणिवरेण जिद्वेण । लीलावई सुणसु तुमं महवयणं तुज्झ हियजणणं ॥ १९ ॥ 2010_02 विजयचंदचरियं -- Page #70 -------------------------------------------------------------------------- ________________ कुसुमपूजायां कथा ॥ ५७ जइ एवं ता भयवं पावाइ अणुट्ठियं मए पोवं । मालाए वुत्तंतो नीसेसो साहिओ तस्स ॥२४॥ भयवं पावविसोही होही कह कहसु मज्झ पावाए । भणिया जिणपूआए भावविसुद्धीइ विहियाए ॥२५॥ तत्तो समुट्ठिऊणं पभणइ नमिऊण जावजीवाए । कायव्वा अवस्स मए जिणपूया तिन्नि संज्झाओ ॥२६॥ तह जिणमई य पच्छा पच्छायावेण तावियसरीरा । खामइ चलणविलग्गा पुणो पुणो भावसुद्धीए ॥२७|| एवं मुणिवयणाओ पडिबुद्धा सहजणेण अह लीला । निम्मलसम्मत्तजुया संजाया साविया परमा ॥२८॥ जाव न अत्थविणासो जाव न जीवस्स बंधवविओगो । जाव न पावइ दुक्खं ताव न धम्ममि उज्जमइ ॥२९॥ एवं विबोहिऊणं मुणिणो सम्माणदाणकयपूया । संपत्तसाहुकारा विणिग्गया तीइ गेहाओ ॥३०॥ लीलावई वि तत्तो तिन्नि वि संज्झासु पवरकुसुमेहिं । पुज्जइ जिणवरचंदं पइदियहं परमभत्तीए ॥३१॥ अह उक्कंठियहियया बहुदिणदिट्ठाउ जणणिजणयाण । नियपइणा अणुन्नाया समागया उत्तरामहुरं ॥३२॥ लच्छी इव सहसाए गेहमि समागयाइ लीलाए । संजाओ संतोसो बंधवजणजणणिजणयाण ॥३३॥ १. पावाएऽणुट्ठिय । २. एयं । ३. विसुद्धि वि । ४. अवस । ५. लीलावइ वि। ६. लीलाए । ७. इत्तो । ८. संज्झाओ । ९. पवर । ____ 2010_02 Page #71 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं कुव्वंती जिणपूयं पुट्ठा इव भाउणा सिणेहेण । साहसु तुमं सहोयरि जिणवरपूयाफलं मज्झ ॥३४॥ भणिओ सुणसु सहोयर जिणवरपूआइ पावए जीवो । सुरचक्केसररिद्धी पुणो वि सिद्धी सुहसमिद्धी ॥३५॥ इह लोए वि न पहवइ उवसग्गो सेत्तुदुट्ठसंजणिओ । जो जिणवरस्स पूयं करेइ भत्तीइ सत्तीए ॥३६॥ जइ एवं ता मज्झ वि एसो वि य जावजीव नियमु त्ति । कायव्वा जिणपूया निच्चं चिय तिन्नि संज्झाओ ॥३७॥ भणिओ धन्नो सि तुमं जस्स मई तुज्झ ऐरिसा जाया । न हु जिणपूयाइ मई संजायइ मंदपुन्नस्स ॥३८॥ एवं दुन्हं पि सया जिणवरचरणच्चणंमि निरयाणं । वच्चंति ताण दियहा अखंडियनियअनियमाणं ॥३९॥ मरणे वि स नियमेणं जिणवरचलणच्चणंमि निरयाण । मरिऊणं जायाइं दुन्नि वि सोहम्मकप्पंमि ॥४०॥ भुंजंति तत्थ दुन्नि वि निच्चं हियइच्छियाइं सुक्खाइं । पुव्वसमज्जियजिणवरपूयाधम्माणुभावेण ॥४१॥ अह इत्तो पउमपुरे पउमरहो नाम नरवई वसइ । पउमानामेण पिया पाणपिया तस्स नरवइणो ॥४२॥ सो वि य सग्गाउ चुओ गुणहरजीवो वि तस्स नरवइणो । जाओ जय नाम सुओ पउमागब्भंमि संभूओ ॥४३॥ १. पुव्वि इव । २. तस्स । ३. कुणइ सया तिन्निसंज्झाओ । ४. एस च्चिय । ५. एरिसी। 2010_02 Page #72 -------------------------------------------------------------------------- ________________ कुसुमपूजायां कथा ॥ गहियकलागमकुसलो जुव्वणलायन्नकंतिपडिपुन्नो । जाओ सो जयकुमरो पेच्चक्खं सुरकुमारु व्व ॥४४॥ ऐत्तो सुरपुरनयरे राया सुरविक्कमु त्ति नामेण । भज्जा से सिरिमाला सिरि व्व सा वल्लहा तस्स ॥४५॥ लीलावई चविऊणं सिरिमालाकुच्छिसंभवा जाया । विणयसिरी नामेणं सुरविक्कमराइणो धूया ॥५६।। जा सोहग्गगुणेणं हरिहरघरणि व्व हरइ हिययाई । निस्संगाण मुंणीण य किं पुण सेसाण पाणीणं ॥४७॥ अह अन्नदिणे जणणी उचियं नाऊण पाणिगहणस्स । पेसेइ निययधूयं नरवइणो पायमूलंमि ॥४८॥ अत्थाणंमि ठियस्स य पिउणो सो पणमिऊण पयकमलं । उवविट्ठा उच्छंगे पिउणा पुण चुंबिया सीसे ॥४९॥ दट्ठणं तं कुमरिं चिंताजलहिमि निवडिओ राया । कस्सेसा दायव्वा उचियवरो नेव दीसइ इमीए ॥५०॥ भणिया सा नियपिउणा दिढेि पक्खिवसु रायपुत्तेसु । साहसु जं मणइटुं वरेमि तं तुज्झ कज्जेण ॥५१॥ खिविऊण तेसु दिढेि पुणो वि ऐयाइ झेत्ति संवरिया । जं नयणाण न रुच्चइ तं किं हिययस्स पडिहाइ ॥५२।। तेसु विरत्तं चित्तं धूआए जाणिऊण नरनाहो । नीसेसरायरूवं पंडिलिहिउं तीइ दंसेइ ॥५३॥ १. जोयण । २. पच्चरक्खो । ३. इत्तो । ४. मुणीण वि । ५. संठियस्स उ । ६. नियपिउणो । ७. सीसे परिचुंबिया पिउणा । ८. कुमारि । ९. उचिओ वि । १०. न । ११. तीए । १२. झडत्ति । १३. सेसरायाण रूवं । १४. पडिलहियं । ____ 2010_02 Page #73 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं तेहिं वि दिटेहिं पुणो दिट्ठी न हु रमइ रोयकन्नाए । कम्मि वि कम्मवसेणं दिढे दिट्ठी धिई कुणइ ॥५४॥ चिंतइ दुक्खियहियओ तीइ पिया नूण इत्थ भेवणंमि । जो धूयाए रुच्चइ सो को वि न निम्मिओ विहिणा ॥५५।। जयकुमरस्स वि रूवं पंडए लिहिऊण दंसियं तीए । हैरिसुद्धट्ठियपुलयाए पलोइयं निद्धदिट्ठीए ॥५६॥ मुणिया सा नरवइणा जह जयकुमरंमि साणुराउ त्ति । अहवा हंसी हंसं मुत्तूण न वायसं महइ ॥५७॥ कन्नादाणनिमित्तं राया सद्दाविऊण नियमंती । पेसेइ य पउमपुरे पासे सिरिपउमरायस्स ॥५८॥ गंतूणं पउमपुरे पउमरहं पणमिऊण सो भणइ । सुरपुरनयराओ हैं समागओ तुम्हपासंमि ॥५९।। सुरविक्कमनरवइणो पभणइ मह अस्थि सुंदरा धूया । सा तुह सुयस्स दिन्ना विणयसिरी जयकुमारस्स ॥६०॥ मंतिवयणाउ तेण वि पडिच्छिया तस्स राइणो धूया । अहवा घेरमावंति को नेच्छइ अत्तणो लच्छि ॥६१।। कहिओ केन्नालाभो नखइणा तस्स जयकुमारस्स । कुमरो वि हु परितुट्ठो रिद्धीलाभेण अधणु व्व ||६२।। १. रायधूयाए । २. भुवणे वि । ३. रच्चइ । ४. पडिए । ५. हरिसुट्ठिय । ६. निड्ड । ७. साणुराय त्ति । ८. अहं । ९. तुब्भ । १०. सुरविक्कमो नराहिव । ११. विजयकुमरस्स । १२. घरमायंती । १३. कन्नालाहो । १४. रिद्धीलाहेण । १५. अहणु व्व । 2010_02 Page #74 -------------------------------------------------------------------------- ________________ कुसुमपूजायां कथा ॥ सम्माणिऊण सम्मं विसज्जओ सो वि राइणा मंती । सो वि य विवाहदिवसं कहिऊण समागओ नेयरं ॥ ६३॥ * सुरविक्कमनरवइणा पयडियगुरुगउरवेण परमेण । संमाणिऊण कुमरो पवेसिओ विमलविहवेण ॥६४॥ पाणिग्गहणर्मुहुत्ते संपत्ते भूरिमंगलवेणं । वित्तं पाणिग्गहणं कुमरीए सह कुमारेणं ॥ ६५ ॥ गमिऊणं कइ वि दिणे गुरुयपमोएण ससुरगेहंमि । पुणरवि कयसंमाणो संचलिओ निययनयरंमि ॥ ६६ ॥ विणयसिरीए सहिओ कुमरो जा जाइ रन्नमज्झमि । ता पिच्छइ आयरियं सुरमहियं साहुपरियरियं ॥६७॥ निम्मलसियवत्थधरं निम्मलसियदंतकंतिपंतिल्लं । निम्मलचउनाणजुयं निम्मलनाणं च नामेणं ॥ ६८ ॥ भणिओ विणयसिरीए सामिय दीसइ र्मुणीसरो एैस । ता गंतूणं एवं वंदामो परमभत्ती ॥ ६९ ॥ एवंति पभणिऊणं कुमरो सो नीयपरियणसमेओ । गंतूण मुणिवरिंदं वंदइ विणण परमेण ॥७०॥ दाऊण धम्मलाभं दुत्तरसंसारसायरुत्तरणं । भणिओ सो मुणिवइणा जयकुमर सुसागयं तुज्झ ॥७१॥ १. नयरिं । २. विहवेणं । ३. निमित्तं । ४. पंतिकंतिल्लं । ५. दंसेइ । ६. मुणिव । ७. इत्थ । ८. सुसंगयं । ★ प्रत्यन्तरे ६३तमं श्लोकं पश्चाद् इदं श्लोकमस्ति - सोहणदिणंमि कुमरो जणयाएसेण परियणसमेओ । संचलिओ य कमेणं संपत्तो सुरपुरे नयरे ॥ ६४ ॥ 2010_02 ६१ Page #75 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं विणयसिरी वि भणिया भद्दे तुह होउ धम्मसंपत्ती । इय भणिए सा पणमइ पुणो वि पयपंकयं मुणिणो ॥७२॥ चितंति दो वि हियए भयवं कह मुणइ अम्ह नामाई । अहवा इत्थ न चित्तं नाणधरा मुणिवरा हुंति ॥७३॥ धम्मं जिणपन्नतं सोऊणं मुणिवरिंदवयणाओ । पुच्छइ नियपुव्वभवं नमिऊणं मुणिवरं कुमरो ७४॥ भयवं किं पुव्वभवे बहुपुन्नं अज्जियं मए विमलं । जेण हिययस्स इटुं पत्तं रज्जं कलत्तं च ॥७॥ भणिओ तुमं महायस वणियसुओ आसि पुव्वजम्मंमि । जिट्ठा य तुज्झ इट्ठा भइणी लीलावई नाम ॥७६।। दट्ठणं पूअंती तिन्नि वि सँज्झाउ जिणवरं भत्ता । तुज्झ वि जाया सद्धा पवत्तीओ तीइ तुमयं पि ॥७७॥ जिणपूयापुन्नेणं सुरलोए भुंजिऊण सुक्खाई । तत्तो चुएण तुमए संपत्तं एरिसं रज्जं ॥७८॥ पुणरवि सुरनरसुक्खं कइवयजम्मंतराइ भुत्तूणं । पाविहिसि सिद्धिसुक्खं जिणवरपूआणुभावेण ॥७९।। पुच्छइ हरसियहियओ भयवं पूआणुभावओ भइणी । कवणं गइं गया सा संपइ पुण चिट्ठइ कत्थ ।।८०॥ भणिओ सो मुणिवइणा सोहंमे सुरसुहाई भुत्तूणं । एसा सा तुह घरिणी संजाया विधिनिओगेणं ॥८१॥ १. वि य । २. होइ । ३. गुरुणो । ४. चिंतिति । ५. चोज्जं । ६. सुहपुन्नं । ७. भइणी । ८. जम्मंतराणि । ९. हरिसिय । १०. विहि । 2010_02 Page #76 -------------------------------------------------------------------------- ________________ कुसुमपूजायां कथा ॥ सोऊण निययचरिअं मुणिवरवयणाओ ताण दुन्हं पि । जायं जाईसरणं संभरियं पुव्वभवचरियं ॥८२॥ पभणंति दो वि भयवं सच्चं तुम्हे हिं भासियं वयणं । अम्हेहिं वि विन्नायं जाईसरणेण नीसेसं ॥८३।। पभणइ सा विणयसिरी भयवं किं हुयवहंमि पविसामि । जं पुव्वबंधवो वि हु भत्तारो मज्झ संजाओ ॥८४|| धिद्धि त्ति मज्झ जम्मो भयवं लोए वि गरहिओ एस । पुव्वभवे भाया वि हु भत्तारो जम्मि संजाओ ॥८५॥ भणिया सा मुणिवइणा भद्दे मा एव दुक्खिया होहि । मरिऊण बंधवो वि हु भत्तारो होइ संसारे ॥८६॥ भयवं सच्चं एवं किन्तु न दुक्खं अयाणमाणस्स । अप्पहियं इच्छंतो जाणंतो को विसं खाइ ॥८७॥ तम्हा वियाणमाणी इच्छामि न भाउणा समं भोए । जाजीवेमि इयाणि नियमा बंभव्वयं मज्झ ॥८८॥ ता देसु मज्झ दिक्खं भयवं भवभमणदुक्खनिद्दलणिं । भणिया सा मुणिवइणा भद्दे उचिओ तुह विवेओ ॥८९॥ पभणइ जयकुमरो वि हु भयवं धिद्धि त्ति एस संसारो । जंमि मरिऊण भइणी उप्पज्जइ कम्मुणा घरिणी ॥१०॥ संसारविरत्तो वि हु पव्वज्जं पालिऊण असमत्थो । ता किं करेमि भयवं साहसु जं मज्झ करणीयं ॥९१।। जइ एवं भद्द तुमं पव्वज्जं पालिउं च असमत्थो । ता सम्मत्तविसुद्धं पडिवज्जसु सावगं धम्मं ॥९२॥ १. मब्भ । २. जावज्जीवमियाणि । ३. विवेगो । ४. कायव्वं । ५. विसुद्धो । 2010_02 Page #77 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं पेव्वाविय विहिजोगे विणयसिरी विसयसुक्खनिरविक्खा । जयकुमरो वि हु गुरुणा सावगधम्ममि संठविओ ॥९३।। विणयसिरी खामेउं नमिऊण य पायपंकयं गुरुणो । संपत्तो नियनेयरे कुमरो परिगहिय जिणधम्मो ॥१४॥ सुव्वयगणणिसमीवे पव्वज्जं पालिऊण विणयसिरी । पाविय केवलनाणं संपत्ता सासयं ठाणं ॥९५॥ इति पूजाष्टके कुसुमपूजायां चतुर्थमाख्यानक समाप्तम् ॥४॥ १. पव्वाविया य विहिणा । २. नयरं । ३. गणिणि । ४. संपत्तकेवलसिरी । 2010_02 Page #78 -------------------------------------------------------------------------- ________________ ५. दीपपूजाकथानकम् ॥ जो देइ दीवयं जिणवरस्स भवणंमि परमभत्तीए । सो निम्मलबुद्धिधरो रमइ नरो सुरविमाणेसु ॥१॥ जिणभवणंमि पैईवो दितो भेत्तीइ पैरमकल्लाणं । जह जिणमईइ पत्तं धणसिरिसहियाइ देवत्तं ॥२॥ अत्थि त्थ भरहखित्ते नयरं महिमंडलंमि सुपसिद्धं । मैहपुरं नामेणं विबुहावासं सुरपुरं व ॥३॥ तत्थ पुरे नरनाहो मेघो नामेण वसइ सुपयावो । जो वइरिगयवराणं सीहो इव दप्पनिद्दलणो ॥४॥ तंमि पुरे गुणजुत्तो जिणवरचरणच्चणंमि उज्जुत्तो । सम्मदिट्ठी सिट्ठी सुरदत्तो नाम परिवसइ ।।५।। निम्मलजिणधम्मरया निम्मलगुणरयणभूसीयसरीरा । निम्मलसीलाहरणा सीलवई भारिया तस्स ॥६॥ निम्मलसम्मत्तरुई जिणमइनामेण ताण वरधूया । तीए धणसिरिसहिया रहिया सम्मत्तबुद्धीए ॥७॥ १. पईवं । २. भावेण । ३. लहइ कल्लाणं । ४. जिणमइए । ५. मेघपुरं । ६. चलण । ७. वरदत्तो । ८. सीलमई । ९. तं निच्चल । * रहिया [दे] = स्थिता । ___ 2010_02 For Private &Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं दुन्नि वि समसुहसुहिया दुन्नि वि समदुक्खदुक्खियाओ य । दुन्नि विसमनेहाओ दुन्नि विसमरूवसोहाओ ॥८॥ अह अन्नया कयाई जिणभवणे जिणमई जिणिंदस्स । दिती पवरपईवं दट्टणं धणसिरी भणइ ॥९॥ पियसहि साहेसु फलं दीवयदाणेण जिणवरिंदस्स । जेणाहं पैइसंझं जिणभवणे दीवयं देमि ॥१०॥ भणिया य जिणमईए भद्दे भत्तीइ जिणवरिंदस्स । दीवयविहिदाणफलं सुरनरसुक्खं च मुक्खं च ॥११॥ विमला बुद्धी देहो अखंडिओ हवइ वीयरागाण । दीवयविहिदाणफलं रयणाणि य बहुपगाराणि ॥१२॥ जो जिणवरस्स पुरओ देइ पईवं पराइ भत्तीए । एमेव तस्स मडज्झइ पावपयंगो न संदेहो ॥१३॥ सोऊण धणसिरी वि य जिणपुरओ मंडलं विहेऊण । पुप्फक्खयकयपूयं देइ पईवं सुभत्तीए ॥१४॥ .. एवं पेइदियहं वि य दीवं दितीइ जिणवरिंदस्स । संजायं धणसिरीए जिणधम्मे निच्चलं चित्तं ॥१५॥ दुन्नि वि दिति पईवं तिन्नि वि संज्झाओ जिणवरिंदस्स । भत्तिभरनिब्भराओ जिणिदधम्मिक्कचित्ताओ ॥१६॥ अह धणसिरी सयं वि य नाउं नियजीवियस्स पज्जंतं । गिण्हेइ जिणमईए वयणाओ अणसणं वीहिणा ॥१७॥ १. दुन्न वि । २. साहेह । ३. पि तिसज्झं । ४. बहुप्पयाराणि । ५. पयदियह चिय । ६. जिणवर । 2010_02 Page #80 -------------------------------------------------------------------------- ________________ दीपपूजाकथानकम् ॥ काऊण अणसणविहि विसुद्धलेसाइ सा मरेऊणं । सोहं उववन्ना देवी दिव्वेण रूवेण ॥१८॥ अह सा धणसिरिविरहे दुक्खत्ता जिणमई विसेसेण । जिणवरदीवपयाणे पेइदियहं उज्जमं कुणइ ||१९| संपत्ते पज्जते विहिणा मरिऊण विहिनिओगेणं । सोहम्मे संजाया देवी धणसिरिविमाणंमि ||२०|| अवहिविसएण नाउं नीसेसं पुव्वजम्मसंबंधं । तत्थ वि गयाउ दैन्नि वि जायाओ गुरुसिणेहाओ ॥२१॥ नियरिद्धि दट्टणं दुन्न वि चितंति विम्हियमणाओ । केण सुकरण एसा पत्ता अम्हेहिं सुररिद्धी ॥२२॥ वी (वि) न्नायं नाणेणं जिणवरभवणंमि दीवदाणेणं । संपत्ता अम्हेहिं एसा हियइच्छीआ रिद्धी ||२३|| तँत्तो समरेऊणं रिसहजिणिदस्स मंदिरं पेवरं । अवइन्नाउ दुन्नि वि रहसेणं मेहनयरंमि ||२४|| फलिहसिलायलघडियं कंचणमणिरयणथंभपरियरियं । रिसहजिणेसरभवणं विणिम्मियं कैमलपेरंतं ॥२५॥ कंचणदंडसमूसियधयमालालंकियं करेऊण । कलसोवरं पईवो ठविओ वररयणनिम्मविओ ||२६|| मुत्तूण कुसुमवुट्ठि गंधोदयमीसियं च जिणभवणे । तिपयाहिणी (णि) करेडं वंदंति य दो वि रिसहेसं ||२७|| १. अहिययरं । २. अवहिवसेणं । ३. दुन्न वि । ४. तं सरिऊणं । ५. परमं । ६. कलसपेरंतं । ७. तिपयाहिणं । 2010_02 ६७ Page #81 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं थोऊण जिणवरिंदं पुणो पुणो भत्तिनिब्भरमणाओ । पत्ताओ नियट्ठाणे सेवंति जहच्छियं सुक्खं ॥२८॥ धणसिरिदेवी देवाऊयंमि खीणमि निरवसेसंमि । चविऊण समुप्पन्ना हेमपुरे राइणो भज्जा ॥२९॥ नामेण केणगमाला सीसे सेसि व्व सव्वमहिलाणं । नियजीवाउ इट्ठा मयरद्धयनामधेयस्स ॥३०॥ अह तैस्स पढमयरा मइरानामेण राइणो दइया । सा परिभवदुक्खेणं मरिऊणं रक्खसी जाया ॥३१॥ कणगमालाइ सहिओ विसयसुहासत्तमाणसो राया । दोगुंदुगो व्व देवो गयं पि कालं न लक्खेइ ॥३२॥ वासहरंमि पईवा रयणीए तीइ देहकंतीए । पहया रवितेएण व नित्तेया ते पयासंति ॥३३॥ सा रक्खसी नरिंदं दइयासत्तं वियाणिउं कुद्धा । रेयणीइ अद्धरत्ते समागया राइणो पासे ॥३४॥ दाढाकरालवयणो भीसणनयणो कयंतरूवो य । मुक्को ताण वहत्थं वेउव्विय विसहरो तीए ॥३५।। सो कणयाए तेयं असहंतो लोयणे निमीलेइ । औहट्टिणय ठिओ नियकायं कुंडलीकाउं ॥३६॥ जाव न पहवइ सप्पो तो अइकोहानलेण पज्जलिया । मुक्को भीसणसद्दो पाणहरो मंदसत्ताण ॥३७॥ १. कणयमाला । २. नियजीवियाओ । ३. तीये वि य । ४. दढमइरा नाम । ५. दोगुंदुग व्व । ६. याणेइ । ७. पविट्ठा । ८. वि । ९. रयणीए । १०. कयंतरूव्वु व्व। ११. विउव्विय । १२. निमेलेउं । १३. ओहट्टेऊण । १४. कुंडलेऊणं । १५. ताव य कोवानलेण जलियाए । 2010_02 Page #82 -------------------------------------------------------------------------- ________________ ६९ दीपपूजाकथानकम् ॥ तेण वि अखुद्दचित्तो समुट्ठिओ नरवई सह पियाए । पिच्छइ पुरओ सप्पं पियाइ तेएण नित्तेयं ॥३८।। इत्तो भीसणरूवं काऊणं भेसिउं समाढत्ता । तहवि हु नियसत्ताओ ने य चलिया कणगमाला सा ॥३९॥ तीइ सत्तेणं तुट्ठा पैसन्नरूवेण अप्पणो काउं । पभणइ वच्छे तुट्ठा जं मग्गसि तं पणामेमि ॥४०॥ भणिया सा कणयाए भयवइ जे देसि मज्झ परितुवा । ता तुंगं पुरमज्झे मणिरयणं कुणसु पासायं ॥४१॥ एवं ति पभणिऊणं विइग्गया रक्खसी निययठाणं । भीय व्व रक्खसीए पढमं चिय जामिणी नट्ठा ॥४२॥ इत्तो सुहपडिबुद्धा समये दइएण कणगमाला सा । पिच्छइ ठियमप्पाणं देवीइ विणिम्मिए भवणे ॥४३॥ तं सुरभवणसरिच्छं दट्ठणं भणइ नैरवईलोओ । कणयादेविनिमित्तं देवीए विणिम्मियं भवणं ॥४४॥ भवणगवखंमि ट्ठिया जिणभवणपईवयं पलोयंति । कुणइ रइं रयणीए पइदियहं कणयमाला सा ॥४५।। इत्तो सा सग्गाओ जिणमइदेवीइ बोहणट्ठाए । आगंतूणं पभणइ कणगं रयणीइ पच्छद्धे ॥४६॥ जा कीलेसु किसोअरि कंचणमणिरयणघडियभवणेसु । तं जम्मंतरजिणभवणे दीवदाणस्स फलमेयं ॥४७॥ १. दइया । २. न हु । ३. पसन्नरूवं च । ४. अत्तणो । ५. जइ । ६. पुरवरीलोओ । ७. जं कीलेसि । ८. दीवयदाणस्स । 2010_02 Page #83 -------------------------------------------------------------------------- ________________ ७ . विजयचंदचरियं एवं सा पइदियहं पुणो पुणो पढइ बोहणट्ठाए । सा वि मणेण य चिंतइ को एसो पइदिणं पढइ ॥४८॥ जइ ऐही को वि मुणी अइसयवरनाणरिद्धिसंजुत्तो । ता पुच्छिस्सं एयं इय कणया जा विचिंतेइ ॥४९॥ ता बहुसमणसमेओ समागओ गणहरु त्ति आयरिओ । अइसयनाणसमेओ समोसढो नयरउज्जाणे ॥५०|| नाऊण कणगमाला उज्जाणे संठियं मुणिवरिंदं । भत्तीइ वंदणत्थं संचलिया सह नरिंदेण ॥५१॥ दट्ठण मुणिवरिंदं वंदइ तिपयाहिणं करेऊणं । धम्मं च सुणेऊणं पुच्छइ नियसंसयं कणया ||५२।। भयवं को पइदियहं महपुरओ पढइ अद्धरत्तंमि । केण निमित्तेणं चिय साहसु अइकोउयं मज्झ ॥५३।। पुदिव दोसहियाओ जिणमइ-धणसिरिपसिद्धनामाओ । जिणदीवयदाणेणं दो वि गया देवलोगंमि ॥५४॥ तत्तो चविऊण तुमं जाया इत्थेव राइणो भज्जा । सा वि य जिणमइदेवी पइदियहं कुणइ पेंडिबोहं ॥५५।। सा सग्गाओ चविउं इत्थ य जम्मंमि तुह सही होही । तत्तो मरिउं तुम्हे सव्वढे दो वि देव त्ति ॥५६।। सव्वट्ठाउ चविउं वयजुत्तं पाविऊण मणुयत्तं । कॅम्मक्खएण तुम्हे दुन्नि वि सिद्धिं पि पावेह ॥५७॥ १. मणेणं । २. होही । ३. सिद्धि । ४. कणयमाला जाव चिंतेइ । ५. पयाहिणी(णि) । ६. तुहबोहिं । ७. इत्थ वि । ८. कम्मक्खए वि । ९. पाविज्जा । ____ 2010_02 Page #84 -------------------------------------------------------------------------- ________________ ७१ दीपपूजाकथानकम् ॥ जं जिणभवणपईवो विहिओ तुम्हेहिं इत्थ जम्मंमि । तस्स फलं निव्वाणं होही नत्थि त्थ संदेहो ॥५८॥ एवं मुणिवयणाओ पुव्वभवं अत्तणो सुणंतीए । जायं जाईसरणं सहस च्चिय कणगमालाए ॥५९।। पभणइ भयवं सव्वो पुव्वभवो मज्झ साहिओ तुमए । इण्डिं मए वि नायं जाईसरणेण नीसेसं ॥६०॥ इय भणिऊणं कणया सम्म पडिवज्जिऊण जिणधम्म । समयं वि य दइएणं समागया अत्तणो गेहं ॥६१।। जिणमइदेवीइ पुणो भणिया सा जामिणीइ पच्छद्धे । साहु तए पडिवंनो जिणधम्मो मेयसमो वच्छे ।।६२।। इण्हिं अहं पि चविउं सायरदत्तस्स सिट्ठिणो धूया । होहामि तए भद्दे बोहेयव्वा य जिणधम्मे ॥६३॥ एवं ति तीए भणियं विणिग्गया जिणमई निययठाणं । भुंजइ सुरसुक्खाई कणया वि य मणुयजम्मस्स ॥६४॥ जिणमइदेवी चविउं सायरदत्तस्स सिट्ठिणो धूया । सुलसागब्भुप्पन्ना नामेण सुदंसणा जाया ॥६५।। सा पढमजुव्वणत्था समागया कह वि जिणहरे दिट्ठा । कणगमालाइ भणिया सुसागयं मंज्झ सहियाए ॥६६।। ऐयं तं जिणभवणं रिसहजिणंदस्स संतियं पवरं । जम्मंतरनिम्मवियं कलसुवरिं रयणदीवं च ॥६७।। १. नीसेसो । २. मइ विसालच्छि । ३. सुसागया । ४. तुब्भ । ★ एयं तं जिणभवणं जंमंतर दीवओ वि सो चेव ।। अहयं सा तुह सहिया तुमं पि मह सा सही चेव ॥ इति पाठांतरम् 2010_02 Page #85 -------------------------------------------------------------------------- ________________ ७२ विजयचंदचरियं तं सोऊणं वयणं सुदंसणा पासऊण कणयं च । संपत्तजाइसरणा आलिंगइ गुरुसिणेहेण ॥६८|| साहु तए सहि सम्मं अहयं पडिबोहिया पयत्तेण । इय भणिऊणं दुन्नि वि संजाया हरिससंतुट्ठा ॥६९।। काऊण सावगत्तं सुद्धं सेमणत्तणं च पालेउं । मरिऊण समुप्पन्ना सव्वढे सुरवरा दो वि ॥७०॥ तत्तो चविऊण पुणो सम्मत्तं पालिऊण सुविसुद्धं । कम्मक्खएण दुन्नि वि पत्ता सिद्धिं सुहसमिद्धिं ॥७१।। इय भणियं सुपसत्थं जिणदीवयदाणसुहफलं एयं । संखेवेण सेमत्थं भवियाण विबोहणट्ठाए ।।७२।। दीवयकहाणयं समत्तम् । इति पूजाष्टके दीपदानोपरि पंचमं कथानकम् ॥५॥ १. सोऊण इमं वयणं । २. सम्मत्तगं । ३. सामन्नं । ४. पुन्नफलमेयं । ५. महत्थं । 2010_02 Page #86 -------------------------------------------------------------------------- ________________ ६. नैवेद्यपूजायां कथानकम् ॥ 'ढोयइ बहुभत्तिजुओ नेवज्जं जो जिणिंदचंदाणं । भुंजइ सो वरभोए देवासुरमणुयनाहाणं ॥१॥ ढोयइ जो नेवज्जं जिणपुरओ भत्तिनिब्भरमणेण । सो नरसुरसिवसुक्खं लहई कोडंबियनरु व्व ॥२॥ खेमा नामेण पुरी निवसइ भरहस्स मज्झ्यारंमि । जा सुरपुरि व्व निच्चं सुरभवणविभूसणं अत्थि ॥३।। सूरु व्व जो अरीणं तेएणं ससिहरु व्व लोयाणं । परिवसइ तत्थ राया नामेणं सूरसेणु त्ति ॥४॥ धन्ना नामेण पुरी आसि पुरा तस्स राइणो वंसे । सीहद्धउ त्ति राया सुपसिद्धो धीरसत्तेण ॥५॥ तीए नयरीए तइया पवेसमग्गंमि महरिसी एगो । कयनियमो ज्झाणत्थो न चलइ सो निययनियमाओ ॥६॥ १. नरो हलियपुरिसु व्व । २. विभूसिया । ३. जयइ । ४. पणयाणं । ५. वीरसत्तेण । ★ प्रत्यन्तरे प्रथमं श्लोकं नास्ति । 2010_02 Page #87 -------------------------------------------------------------------------- ________________ ७४ विजयचंदचरियं पविसंतो नयरीए निग्गच्छंतो ये निग्घिणो लोगो । अवसउण त्ति मुणेउं पहणइ मुंडे य सीसंमि ॥७|| तह पामरो य पावो पेहरइ आराइ सामिणो देहं । तह वि हु न चलइ धीरो ज्झाणाओ मंदरगिरि व्व ||८|| नयरनिवासी देवो कुविओ लोयस्स सावराहस्स । निद्दोसे वि मुणिंदे घोरुवसग्गं कुणंतस्स ॥९।। इत्थंतरंमि मुणिणो घोरुवसग्गे वि विसहमाणस्स । जायं केवलनाणं मरणं वि य तेक्खणा चेव ॥१०॥ कम्ममहारिउचक्कं उवसमचक्केण निद्दलेऊणं । सो वरमुणी महप्पा परमपयं सासयं पत्तो ॥११॥ विहिओ तह उवसग्गो कुद्धेण सुरेण नयरलोयस्स । जय सेहस व्विय नयरं सव्वं पि निरुद्धसंचारं ॥१२।। आराहिऊण विहिणा तुद्वेण सुरेण पभणिओ राया । अन्नपएसे नयरं कुणसु तुमं होहिही खेमं ॥१३॥ तस्स वयणेण एसा पुदिव निवासिया नरिंदेण । जायं च तओ खेमं खेमपुरी तेण विक्खाया ॥१४॥ नयरिनिवासि य देवो सुन्ने रेन्नंमि रिसहभवणंमि । देइ न दुट्ठपवेसं निवसइ सो सीहरूवेणं ॥१५॥ १. वि । २. पहणइ । ३. तक्खणं चेव । ४. वीरमुणी । ५. सहस च्चिय । ६. निरुव्वसंजायं । ७. आराहिएण । ८. होइ जह । ९. विनिवेसिया । १०. नयरनिवासी । ११. नयरे वि । ★ अवसउणु त्ति भणेउं पहणे मुट्ठीइ सीसंमि ॥ इति पाठांतरम् 2010_02 Page #88 -------------------------------------------------------------------------- ________________ ७५ नैवेद्यपूजायां कथानकम् ॥ एगो को वि जुवाणो दुस्सहदारिद्ददुक्खसंतत्तो । जिणहरपुरओ खित्तं पइदियहं सो हलं वहइ ॥१६॥ खेमंपुरओ धरिणीए आणियं सामिणो य गेहाओ । भुंजइ अरसं विरसं घयतिल्लविवज्जियं भत्तं ॥१७॥ अन्नदिणंमि नहाओ चारणसमणं समागयं दहें । रिसहजिणिदं थोउं उवविटुं एगदेसंमि ॥१८॥ आणंदबाहजलभरियल्लोयणो भत्तिनिब्भरसरीरो । मुत्तूणं निययहलं तं वंदइ परमविणएण ॥१९॥ भयवं निसुणसु एयं दुलहं लहिऊण माणुसं जम्मं । किं जम्माओ अहयं संजाओ दुक्खिओ निच्चं ॥२०॥ भणिओ सो मुणिवइणा भद्द तए परभवंमि भत्तीए । दिन्नं मुणिहिं न दाणं न य नेवज्जं जिणिंदस्स ॥२१॥ तेण तुमं इह जम्मे कह वि हु संपत्तमाणुसे जम्मे । जाओ भोगविहूणो दीणो दुहिओ दरिदो य ॥२२॥ सोऊण इमं वयणं धरणियलनिहत्तमुत्तिमंगो य । भणिओ तेण मुर्णिदो भयवं निसुणेसु मेह वयणं ॥२३॥ नियभोयणमझउ पिडि ढोऊण जिणवरिंदस्स । संपत्तमुणिवरस्स वि भुत्तव्वमभिग्गहो मज्झ ॥२४॥ भणिओ य मुणिवरेणं निच्चलचित्तेण इत्थ होयव्वं । जेण तुमं च सुहेणं सासयसुहभायणं होही ॥२५॥ १. कोइ । २. खित्ते । ३. खेमपुराओ । ४. थुणोउं । ५. लोयणो । ६. विणएणं। ७. भणइ य भयवं निसुणेसु । ८. सुक्खविहीणो । ९. निहियउत्तमंगेण = निक्षिप्तमस्तकेन । १०. निसुणेह । ११. मे वयणं । १२. पिंडं । १३. य । १४. भद्द । १५. सुक्खेणं । ____ 2010_02 Page #89 -------------------------------------------------------------------------- ________________ ७६ विजयचंदचरियं इय भणिऊण मुणिंदो नमिओ हलिणा विसुद्धभावेण । उप्पइओ गयणयले विहरइ हियच्छियं देसं ॥२६॥ हलिओ वि हु पइदियहं धरिणीइ समाणियंमि भत्तंमि । नियभोयणाउ थेवं गहिऊणं कुणइ जिणपुरओ ॥२७॥ अह अन्नया चिराओ छुहाभिभूयस्स आगयं भत्तं । उक्खिवइ जाव कवलं ता समरइ अत्तणो नियमं ॥२८॥ उक्खित्तं पि हु कवलं झडत्ति मुत्तूण गहियनिवज्जो । जा वैलिओ जिणभवणे ता जं जायं तयं सुणह ।।२९।। सत्तपरिक्खाकामो हलियस्स पुराहिवो सयं देवो । जिणभवणस्स दुवारे चिट्ठइ सो सीहरूवेण ॥३०॥ चिंतइ हलियजुवाणो जिणपुरओ पिच्छिऊण तं सीहं । कह भुंजिस्समदिन्ने नेवज्जे जिणवरिंदस्स ॥३१॥ ता अज्जं जिणपुरओ जीवियमरणं व होइ ता होउ । अवस्स मए दायव्वं नेवज्जं जिणवरिंदस्स ॥३२॥ अवलंबिऊण सत्तं जह वच्चेइ जिणवरासन्ने । तह तह तुट्ठो सीहो उवट्टइ पच्छिमपएहिं ॥३३।। इय कयनिच्छयचित्तो पविसइ जा जिणहरंमि सो धीरो । ता सहसा सो सीहो झडत्ति असणीहूओ ॥३४॥ भत्तिभरनिब्भरंगो नेवज्जं जिणवरस्स दाऊणं । पुणरवि नमिऊण तओ समागओ निययठाणंमि ॥३५॥ १. उप्पयओ । २. हियइच्छिए देसे । ३. थोवं । ४. सुमरइ । ५. नेवज्जो । ६. चलिओ । ७. चिट्ठेइ । ८. वच्चइ । ९. जिणवरासन्नं । १०. ओहट्टो । 2010_02 Page #90 -------------------------------------------------------------------------- ________________ नैवेद्यपूजायां कथानकम् ॥ हलियस्स तस्स पासे नयरिनिवासी पुणो वि सो देवो । पत्तो भोयणसमए समागओ समणरूवेण ॥ ३६ ॥ उक्खिवइ जाव कवलं ता दिट्ठो मुणिवरो य सो पुरओ । संगहियं जं भत्तं तुट्ठेणं तस्स तं दिन्नं ||३७| अवरं च गेहेऊणं पुणरवि जा भुंजिऊणमाढत्तो । ता अन्नो वि हु समणो समागओ थिविररुवेणं ॥३८॥ तस्स वि जं संगहियं तं दारं भुजिऊणमाढत्तो । ता अन्नो वि य सहसा समागओ खुड्डगो समणो ||३९॥ जा नीसेसं भत्तं भत्तीए तस्स FIGHT I ता पच्चक्खीहोउं पभणइ तं देवरूवेणं ॥४०॥ भो ! भो ! परितुट्ठो हं जिणवरधम्मंमि सुद्धबुद्धीए । पण जं मणइट्टं तं तुह सव्वं पणामेमि ॥४१॥ जइ देव देसि तुट्ठो मज्झ वरं भणइ सो हली तुट्ठो । ता दारिद्दतमोहं पहणसु मह अत्थसूरेणं ॥ ४२ ॥ एवं हवउ त्ति सरे भणिऊण विणिग्गए निययठाणं । तेण वि सुरवुत्ततो दइयाए साहिओ सव्वो ||४३|| ती विहु सो भणिओ धन्नो तं जस्स जिणमए भत्ती । जइ भत्ती तुट्ठो देवो वि हु तुह वरं देइ ॥४४॥ अणुमोयणं पि तीए भावविसुद्धीइ अज्जियं पुन्नं । अणुमोयणया वि जओ जीवो भवपंजरं दलइ ||४५॥ १. गहिऊणं । २. भुंजिउं समादत्तो । ३. थेररूवेण । ४. जाव भुंजए अवरं । ५. खुल्लगो । ६. दाउमाढत्तो । ७. तुज्झभत्तीए । ८. देवो । ९. दालि६ । १०. विणिग्गओ । ११. अणुमोअणाइ । १२. अणुमोयणाइ जम्हा । 2010_02 ७७ Page #91 -------------------------------------------------------------------------- ________________ ७८ विजयचंदचरियं इत्तो खेमपुरीए धुआ सिरिसूरसेणनरवइणो । विन्हुसिरी नामेणं विण्हुसिरी चेव पच्चक्खा ॥४६।। तीए गुणाणुरूवं वरमलहंतो नरेसरो भव्वं । सेव्वे वि भूमिपाले मेलित्तु सयंवरं कुणइ ॥४७|| विरयए परममंचे तीए नयरीइ बाहिरुज्जाणे । कंचणमणिसोवाणे देवविमाणु व्व रमणीए ॥४८॥ कयसिंगारा सव्वे आरूढा तैसु परममंचेसु । रेहंति भूमिपाला असुर व्व ठिया विमाणेसु ॥४९।। सियचामरायवत्ता सियवत्थविलेवणाहरणसोहा । निवकुलसरोरुहे इव सा कन्ना रायहंसी व ॥५०॥ नरवइधूया पुरओ वज्जिरपडुपडहसंखसद्दालो । उच्छलइ तूरसद्दो दूओ इव सुरवराहवणे ॥५१॥ सोऊण तूरसदं कोऊहलमाणसो समणुपत्तो । हलिओ हलमारूढो जोएइ सयंवरं तुट्ठो ॥५२॥ पंडिहारीइ कमेणं कहिए सव्वे वि पत्थिवे मुत्तुं । कयसुरसंनिज्झाए धन्नाए हालिओ वरिओ ॥५३॥ जणणी जणओ तह बंधवा य केन्नाइ हालिए वरिए । वज्जेण ताडिया इव लज्जाइ अहोमुहा जाया ।।५४|| जंपंति इक्कमिक्कं सविलक्खा पत्थिवा सकोवा य । मुत्तुण पत्थिववरे कन्नाए हालिओ वरिओ ।।५५।। १. सव्वे । २. दूएहिं । ३. मेले वि । ४. विरए वि । ५. ते वि । ६. पवरमंचेसु । ७. निवकमलसरे रेहइ । ८. पडिहारी य । ९. संकेयाए । १०. कन्नाइ । ११. लज्जाए । 2010_02 Page #92 -------------------------------------------------------------------------- ________________ नैवेद्यपूजायां कथानकम् ॥ किं कुग्गहगहगहिया मूढा वा हुज्ज बालिया एसा । जा पत्थिवे पमुत्तुं हीणं पि हु हालियं वरइ ॥५६।। ते सूरसेणपमुहा सव्वे वि य पत्थिवा य जंपंति । जइ हालिओ वि इट्ठो ता मैलह पत्थिवे कीस ॥५७।। तम्हा हलिणा सहियं एवं हणिऊण कन्नगं लेह । किज्जउ संयंवरपणे मणइटुं कन्नगं वरओ ॥५८।। पभणेइ चंडसीहो वरिओ एयाइ मूढबुद्धीए । न हु पिउणो वयणेणं तम्हा पैसेहुमो दूयं ॥५९।। तस्स वयणेण दुओ पट्टविओ सूरसेणनरवइणा । गंतूण पडिनियत्तो पडिवयणं साहए तोण ॥६०॥ तुम्हवयणेणं गंतुं भणिओ सो सूरसेणनरनाहो । जेई तुह धूयाइ इमो वरिओ अन्नाणमूढाए ॥६१।। पुणरवि ता कुणसु तुमं धूयाइ सयंवरं नरिंदेसु । संमाणेह पुणो ते मा कुणसु अपत्तियं तेसिं ॥६२।। इय भणिओ सो पभणइ थेवो वि हु इत्थ नत्थि मह दोसो । दिन्ने सयंवरे कन्नगाइ वैरिय व्वि य पमाणं ॥६३।। सोऊण द्यवयणं सव्वे जंपंति पत्थिवा रुवा । गिन्हह लहुं कुमारि हणिऊण इमं हलियपुरिसं ॥६४॥ अन्नो वि हु जो पक्खं वहेइ एयस्स सो वि हंतव्वो । इय भणिऊणं हलिओ भणिओ रे मुंच सुकुमारिं ॥६५॥ १. होज्ज । २. सुरसेणस्स कुविया । ३. पयंपंति । ४. हलिओ वि हु । ५. मेलइ । ६. लेमो । ७. सयंवरो पुण । ८. कन्नगा । ९. पेसिज्जओ । १०. दूओ । ११. तेण । १२. जह । १३. धूयाए । १४. ए । १५. भणिए । १६. वरिओ वि य । १७. दूइ । 2010_02 Page #93 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं सुरवरकयसंनिज्झो जंपइ हलिओ वि कोवपज्जलिओ । सयखंडं किं न गया जीहा एवं भणंताणं ॥६६।। जय पुण तुम्हे बहवे तह वि हु किं मज्झ कीरइ रणमि । सीहस्स किं व कीरइ बहुएहिं वि जंबुगसएहि ॥६७।। तो भणइ चंडसीहो नियपुरिसे कोहजलणपज्जलिओ । रे हणह इमं दुटुं तोडह जीहं च मूलाओ ॥६८।। तव्वयणाओ सुहडा घायपहारेहिं जाव पहरंते । ताव समुट्ठइ हलिओ पजलंतं तं हलं लेउं ॥६९।। तं दद्रुण पणट्ठा ते सव्वे सामिणो गया सरणं । चिंतंति सामिणो वि य किं एसो सुरवरो को वि ॥७०॥ तो ते मंचे मुत्तुं सव्वे वि य पत्थिवा समं तेण । वेढंति हलियपुरिसं सीहं पिव कुंजरा बहवे ॥७१।। कोहग्गिपज्जलंतो जलंतहलपहरणेण पहरंतो । बलभद्दो इव रेहइ एगागी समरमज्झमि ॥७२।। भिंदइ अरिकरिकुंभे हलग्गतिक्खंकुसेण सो धीरो । पहणेइ तुरयघट्टे चूरेइ य रेहवरे इक्को ॥७३|| बलदप्पमुव्वहंते सुहडे सव्वे वि अभिमुहावडिए । ताडइ हली हलेणं हुयवहजालं मुयंतेण ॥७४।। ते चंडसीहपमुहे सव्वे वि य पत्थिवा विचितंति । अम्ह विणासो एसो को वि कयंतु व्व उत्थरिओ ॥७५।। १. संनिद्धो । २. कोह । ३. कह । ४. जइवि हु । ५. कोलुयसव्वेहिं । ६. जीयं । ७. पायपहारेहिं । ८. पहणंति । ९. चित्तुं । १०. सव्वे वि य । ११. ता । १२. मंतेऊणं । १३. गयवरा । १४. रहवरारूढो । १५. हुयवहुजालं । १६. पमुहा । १७. अवयरिओ। 2010_02 Page #94 -------------------------------------------------------------------------- ________________ नैवेद्यपूजायां कथानकम् ॥ पभणेइ चंडसीहो को वि सुरो एस कोविओ हुज्जा । ता गंतृणं इण्हि उवसामिज्जउ पेणामेण ॥ ७६ ॥ एवंति पभणिऊणं सरणं सरणं ति देहि भणमाणा । गंतूण चलणजुयलं भीया पणमंति ते तस्स ॥७७॥ जंपंति य देव तुमं मोहविमूढेहिं अज्ज जं भेणियं । तं सव्वं खमियव्वं एस पणामो कओ तुम्ह ॥७८॥ जणणी जणओ तह बंधवा य कन्नाइ परियणो सव्वो । सैयणा वि य परितुट्ठा दट्ठूण चिट्ठियं तस्स ||७९ || पारद्धो वीवाहो कन्नाए सूरसेनरवइणा । परिणीया सा कन्ना हलिवइणा पत्थिवसमक्खं ॥८०॥ विहिओ तस्सऽभिसेओ नरिंदपट्टंमि नरवरिंदेहिं । भॅणिओ अज्जप्पभिइं सामी अम्हं तुमं चेव ॥८१॥ सम्माणिया य सव्वे अभयपयाणेण पत्थिवा तेण । तस्स वि ससुरेण तओ सव्वे वि विसज्जिया सिग्घं ॥८२॥ भणिओ सुरेण सिग्घं हलिओ दालिद्द तुज्झ निद्दलियं । अन्नं वि य जं मग्गसि तं तुह सव्वं पणामेमि ॥८३॥ जइ एवं ता पुव्वि कुंद्धेण उवासिया तए नयरी । सा वसउ मज्झ नैयरी सविसेसा तुह पसाएण ॥८४॥ पडिवज्जिऊण ऐयें सुवन्नमणिरयणघडियपायारा । सुरनयरीसारिच्छा विणिम्मिया तेण सा नयरी ॥८५॥ १. पणामेमि । २. भणिओ । ३. तुब्भ । ४ सयलो । ५. सव्वो विय । ६. विचिट्ठियं । ७ अ विवाहो । ८. भणिओ य । ९. अन्नं चिय १०. कुवि । ११. इन्हि । १२. एवं । १३. कंचणमणिभवणतुंगपागारा । १४. सुरनयरीइ सरिच्छा । 2010_02 ८१ Page #95 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं विण्हुसिरीए सहिओ हलिराया तीइ पवरनयरीए । भुंजेइ विसयसुक्खं सैइसहिओ सुरवरिंद व्व ॥८६।। इह लोगंमि वि पत्तं जिणवरनेवज्जन्नदाणेण । मणइटुं सुररज्जं हलिणा सहियं कलत्तेण ॥८७|| नाउं नेवज्जफलं दोन्ह वि भज्जाहि सौ हलीराया । नेवजं भत्तिज्जुओ पइदियहं कुणइ जिणपुरओ ॥८८।। वच्चंति तस्स दियहा सुहावगाढस्स तंमि नयरंमि । देवस्स व सुरलोए जम्मंतरजणियपुन्नस्स ॥८९॥ आउक्खयंमि देवो सो वि य चविऊण विहिनिओगेण । विण्हुसिरीए गब्भे संजाओ तस्स पुत्त त्ति ॥१०॥ कयकुमुअनामधेओ संपत्तो जुव्वणं सह कलाहिं । जम्मंतरसुकएणं नरवइणो वल्लहो जाओ ॥९१॥ दाऊण तस्स रज्जं काऊण य सावगत्तणं परमं । जिणनेवज्जफलेणं उप्पन्नो पढमकप्पंमि ॥९२॥ दद्रुण निययरिद्धि जैयसदं निसुणिऊण देवाणं । चिंतइ सो संतुट्ठो पुव्वभवे किं कयं सुकयं ॥९३|| जेणेसा सुररिद्धी संपत्ता अच्छराउ मणइट्टा । अवहिवसेणं जाणइ जिणवरनेवज्जदाणेणं ॥९४|| * सइ = शची । १. सुरवरिंदु व्व । २. दाणपुन्नेण । ३. सुहरज्जं । ४. हलिया । ५. कलियं । ६. दोहि वि । ७. सह । ८. सुमणोज्जं । ९. आउक्खएण । १०. काऊणं सावगं परमरम्मं । ११. उववन्नो । १२. देवरिद्धिं । १३. जइसई । १४ देवीणं । 2010_02 Page #96 -------------------------------------------------------------------------- ________________ नैवेद्यपूजायां कथानकम् ॥ इय एवं सविसेसं पुव्वभवं जाणिऊण हलिदेवो । आगच्छइ पइदियहं पुत्तस्स विबोहणट्ठाए ॥९५।। रेयणीए पच्छिमद्धे पइदियह भणइ महुरवाणीए । निसुणसु तुमं नरेसर महवयणं एगचित्तेण ॥९६॥ जं जम्मंतरदिन्नं नेवज्जं जिणवरस्स भत्तीए । तेणेसा संजाया विउला मह ऐत्थ सुररिद्धी ।।९७।। तुज्झ पसाएणं चिय जिणवरधम्माउ पाविया एसा । इन्हि मए महायस तुमं पिता कुणसु जिणधम्मं ॥९८॥ विम्हियमणो विचिंतइ कुमुयनरिंदो वि एस को निच्चं । पढिऊण मज्झ पुरओ पुणो वि अइंसणीहोइ ॥१९॥ अह अन्नदिणे भणिओ को सि तुमं निच्चमेव मह पुरओ । पढिऊण पुणो वच्चसि साहसु अइकोउअं मज्झ ॥१००।। भणिओ सो वि सुरेणं सो हं तुह पुव्वजम्म जणउ त्ति । जिणनेवज्जफलेणं संजाओ सुरविमाणंमि ॥१०१॥ पुणरवि नेहनिबद्धो समागओ तुज्झ बोहणट्ठाए । तम्हा तुमं पि नरवर जिणधम्मे आयरं कुणसु ॥१०२।। भणिओ सो नरवइणा साह तए ताय बोहिओ अहयं । अज्जप्पभिई सरणं मज्झ वि जिणदेसिओ धम्मो ॥१०३।। पडिबोहिऊण पुत्तं जिणवरधम्मेण सो हलीदेवो । संपत्तो सुरलोए भुंजइ हियइच्छियसुहाई ॥१०४।। १. रयणीइ । २. एस । ३. अहियं । ४. जिणवरधम्मंमि । 2010_02 Page #97 -------------------------------------------------------------------------- ________________ ८४ विजयचंदचरियं जिणनेवज्जफलेणं सुरनरसुक्खाइं अणुहवेऊण । सत्तमजम्मे पुणरवि संपत्तो सासयं ठाणं ॥१०५।। इय जिणनेवज्जफलं भणियं भव्वाण बोहणट्ठाए । होउ सया सिवसुक्खं नेवज्जे उज्जमंताणं ॥१०६।। नेवज्जकहाणयं समत्तम् । इति पूजाष्टके नैवेद्यपूजायाः षष्ठं कथानकम् ॥६॥ ★ होउ सया भवियाणं जिणधम्मे उज्जमंताणं ॥ इति पाठांतरम् 2010_02 Page #98 -------------------------------------------------------------------------- ________________ ७. फलपूजायां कथानकम् ॥ *वरतरुपवरफलाइं ढोयइ भत्तीए जो जिणिदस्स । जम्मंतरे वि सहला जायंति मणोरहा तस्स ॥१॥ जिणवरपूयाइफलं पाविज्जाइ परमरिद्धिसेंजुत्तं । जह कीरमिहुणगेणं दरिद्दनारीइ सहिएणं ॥२॥ तंजहा - महिमहिलाभरणाए सुरपुरिसरिसाइ कंचणपुरीए । अरजिणभवणदुवारे निवसइ साहारचूयंमि ॥३॥ नीलुप्पलदलसरिसं सुयजुयलं पयइभद्दगं एगं । तत्थ वि जिणिंदभवणे जायंमि महूसवे परमे ॥४॥ नरसुंदरनरनाहो नयरीलोएण सह जिणिंदस्स । सुंदरफलेहिं पूयं कुणइ जिणिंदस्स भत्तीए ॥५॥ एगा दरिद्दनारी एगं पि हु वरफलं जिणिदस्स । दाऊणं असमत्था तत्थ पुरे दुक्खिया वसइ ॥६॥ चिंतइ दुक्खियहियया धन्नो जो जिणवरस्स पइदियहं । ढोअइ पवरफलाइं नाहं एगस्स वि समत्था ॥७।। १. जिणफलपूयाइफलं । २. संपन्न । ३. जयसुंदर । ४. तत्थ आगंतु । ५. सो। ★ वरतरुफलाइं ढोयइ भत्तीए जिणवरिंदचंदाणं । इति पाठांतरम् 2010_02 Page #99 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं एवं विचिंतयंती जिणपुरओ चूयपायवारूढं । पिच्छइ तं सुयजुयलं भक्खंतं पायवफलाई ।।८।। भणिओ सो तीइ सोओ भद्द तुमं खिवसु अंबगं मज्झ । भणिया किं कुणसि तुमं ढोइस्सं जिणवरिंदस्स ॥९॥ भणिया सुएण साहसु जिणवरदाणेण होइ जं पुन्नं । जेण पयच्छामि अहं तुह पुरओ अंबगं एगं ॥१०॥ * तीए भणियं वरतरुफलाइं जो ढोयए जिणिंदस्स । जम्मंतरे वि सैफला जायंति मणोरहा तस्स ॥११॥ ईंय सोउं गुरुमूले जिणमुहकमलाउ निग्गयं वयणं । ता खिवसु मज्झ अंबं जेण पयच्छामि जिणपुरओ ॥१२॥ भणिओ सो सूईए नाह पयच्छामि अंबगमिमीए । अम्हे वि य ढोएमो जिणपुरओ अंबगफलाई ॥१३।। इय भणिए पक्खित्तं तीइ सयासंमि अंबगं एगं । सा वि य गहिउं ढोयइ जिणपुरओ परमभत्तीए ॥१४॥ तेण वि सुयमिहुणेणं तुटेणं चंचुसंपुडे धरिउं । ठविउं जिणिंदपुरओ चूयफलं परमभत्तीए ॥१५॥ पभणइ तं सुयजुयलं न याणिमो नाह तुह थुई काउं । जं जिण तुहफलदाणे होइ फलं होउ तं मज्झ ।।१६।। आउक्खयंमि मरिडं दुग्गयनारी विसुद्धपरिणामा । उववन्ना सुरलोए जिणिदफलदाणपुन्नेण ॥१७।। १. अंबगफलाइं । २. जिणफलदाणेण । ३. सहला । ४. निसुयं । ५. तीए । ६. अम्ह । ★ वरतरुपवरफलाइं ढोयइ जो जिणवरस्स भत्तीए । इति पाठांतरम् ____ 2010_02 Page #100 -------------------------------------------------------------------------- ________________ फलपूजायां कथानकम् ॥ सो वि य सूओ मेरिडं उववन्नो गंधिलाइ नयरीए । सूरनराहिवपुत्तो रैन्नो देवीइ गमि ॥१८॥ गब्भत्थे तंमि सुए दुब्बलदेहं वियाणिउं राया । भज्जं पुच्छइ भद्दे साहस मह दोहल सरूवं ॥ १९॥ पभणइ सामि अगाले डोहलओ मज्झ अंबगफलेसु । सो कह पूरेअव्वो नाह तए मह अउन्नाए ||२०| इय सोऊणं राया दइयामुहकुहरनिग्गयं वयणं । चिंता दुक्खसमुद्दे झडत्ति पडिओ विचिते ॥ २१॥ कह एसो डोहलओ पूरेयव्वो मए अंगालंमि । अपुणे पुण एसा मरइ धुवं नत्थि संदेहो ॥ २२॥ T इत्तो दुग्गयनारीदेवो जाणेइ अवहिविसएण | जो सो सुयस्स जीवो रन्नो गब्र्भमि उववन्नो ||२३|| जेण कओ उवयारो पुव्वभवे मज्झ फलपयाणेण । ता गंतूण अहं पि हु पूरेमि मणोरहे तस्स ॥२४॥ पुव्वभवब्भासाओ अहिलासो तस्स अंबगफलेसु । तस्स वसेणं अंबाण अंबाए डीहलो चेव ॥२५॥ ता सत्थवाहवेसेण चुल्लगं अंबगाण भरिऊणं । ढोएम तीइ पुरओ दुक्खसमुद्दाउ उत्तरणं ॥ २६ ॥ एवं विचितिऊणं सो देवो सत्थवाहवेसेण । अंबगभरियं चुल्लं ढोयइ अह तस्स नरवइणो ||२७|| १. सो वि । २. मरिऊणं । ३. रन्ना देवीइ । ४. जं डोहलो तुज्झ । ५. अाले । ६. अकालंमि । ७. जह । ८. रन्ना । ९. डोहलो तारिसो चेव । १०. ढोएइ य । 2010_02 ८७ Page #101 -------------------------------------------------------------------------- ________________ ८८ साहसु कत्थ अगाले भद्द तए पावियाई अंबाई | इय पुट्ठो नरवइणा सत्थाहो णउमाढत्तो ||२८|| नरवइ रन्नागब्भे पुत्तो परिवसइ तस्स पुन्नेहिं । इत्थ वि पत्ताई मए भणिऊण अदंसणीहूओ ||२९|| आनंदियहियएणं विन्नायं राइणा जहा एसो । जम्मंतरपडिबद्धो को वि सुरो हुज्ज पुत्तस्स ॥३०॥ देवविणिम्मियअंबगफलेहिं संपुन्नडोहला देवी । रन्ना सुओ पसूओ सुलक्खणो सुरकुमारु व्व ||३१| वद्धावणं नरिंदो परितुट्ठो कुइ पुत्तमं । जिण गुरुयणेसु पूँया दाणं चिय देइ दीणेसु ||३२|| पत्ते सुँहनक्खत्ते पसत्थवारंमि सुद्धतमदियहे । फलसारुत्ति गुरूहिं नामं च पइट्ठियं तस्स ||३३|| सोहग्गरूवकलिओ जैव्वणलाइन्नकंतिपडिपुन्नो । तं दट्ठूण अणंगो गव्वं नो वहइ रूवस्स ||३४|| विजयचंदचरियं अह सो दुग्गयदेवो पभणइ रयणीइ पच्छिमे जामे । कुमर निसामेसु तुमं पुव्वभवे जं कयं सुकयं ॥३५॥ ** जं दिनं जिणपुरओ चूयफलं सह पियाइ सुयजम्मे | ते तर संपत्तं मणुयत्तं उत्तमं एयं ॥ ३६ ॥ १. भणिय । २. जणेसु । ३. पूयं । ४. सुपसत्थे वासरंमि सुपवित्ते । ५. जोवणलायन्नं । ६. निसामेह । ७. तए । ८. कम्मं । ★ रन्ना सुयं पसूया सलक्खणं सुरकुमारं व ॥ इति पाठांतरम् ★★ कीरभवे जं तुमए दइयासहिएण जिणवरिंदस्स । दिन्नं चिय चूयफलं तस्स फलं तुह सिरी एसा ||३६|| इति पाठांतरम् 2010_02 Page #102 -------------------------------------------------------------------------- ________________ फलपूजायां कथानकम् ॥ कीरभवे जा भज्जा जिणिंदचंदस्स फलपयाणेण । मरिऊण समुप्पन्ना रायपुरे राइणो धूया ॥३७॥ जं दिन्नं मज्झ फलं पुब्बि तुमए जिणिंदचंदस्स । तस्स फलं मह एसा संजाया कुमर सुररिद्धी ॥३८॥ तुमए गब्भंमि ठिए अगाल अंबेसु दोहलो जाओ । सो फलदाणेण मए पूरिओ तुज्झ जणणीए ॥३९।। जा तुह सुयभवभज्जा सा संपइ समरकेउणो धूया । नरवइणो रायपुरे वट्टई य सयंवरो तीए ॥४०॥ चित्तपडियाइ लिहियं सुयमिहुणं ठाविऊण नियचिंधे । वच्चसु तुमं महायस सयंवरे तीए कन्नाए ॥४१॥ सा दटुं सुयमिहुणं सैमरिय नियजाइजायसंतोसा । तुह उवरिं वरमालं खिवही नत्थि त्थ संदेहो ॥४२॥ इय भणिऊण देवो कहिऊण य पुव्वजम्मसंबंधं । कुमरेण वि पडिवन्ने संपत्तो निययठाणंमि ॥४३।। कुमरो वि य संपत्तो सयंवरे तीइ चंदलेहाए । दिट्ठो सो सुयचिंधो सयंवरे रायकन्नाए ॥४४॥ तं दटुं सुयमिहुणं जाईसरणं विचिंतियं तीए । सो कीरो इह कुमरो अहयं चिय सा सुई चेव ॥४५॥ भणिया सा नियपिउणा पुत्ति तुमं निच्चलाइ दिट्ठिए । दट्टणं सुयजुयलं पुणो पुणो किं पलोएसि ॥४६।। १. जो गब्भंमि ठिइए तइ । २. लिहिऊण । ३. सुमरिय । ४. जायं सरिऊण । ____ 2010_02 Page #103 -------------------------------------------------------------------------- ________________ ९० ताय अहं पुव्वभवे कीरी कीरो य एस कुमरुत्ति । जिणफलदाणेण पुणो दोहि वि मणुयत्तणं पेत्तं ॥ ४७॥ इय भणिऊणं तीए जम्मंतरजणियनेहनडियाए । सहस च्चिय वरमाला पैक्खिविया कुमरकंठंमि ॥४८॥ दिन्नो साहुकारो नरिंदमज्झमि सव्वलोएण । अणुरूवो एस वरो वरिओ कुँमरीइ कुमरुत्ति ||४९|| कुमरकुमरीण सुक्खं अन्नुन्नसमागमंमि संजायं । तें नूणं सुरलोए देवाण वि दुल्लहं चेव ॥५०॥ अइनेहनिब्भराणं दुन्हं पि हु गुरुपमोयजुत्ताणं । वित्तं पाणिग्गहणं सव्वणरिंदाण पच्चक्खं ॥५१॥ ससिलेहाए पिउणा वरवत्थविभूसणेहिं विविहेहिं । सम्माणिऊण विहिणा विसज्जिओ नरवईलोओ ॥५२॥ फलसारो वि य कुमरो सहिओ दइयाइ नियससुरेण । सम्माणिऊण मुक्को संपत्तो अत्तणो नयरे ॥ ५३ ॥ विजयचंदचरियं ती सह विसयसुहं अणुहवमाणस्स तस्स कुमरस्स । वच्चति वच्छरा वि हु दियह व्व सुहावगाढस्स ॥५४॥ जं जं मणमि चितइ सुहलं सव्वं पि होइ तं तस्स । पुव्वभवंतरविरइयजिणफलपूयाणुभावेणं ॥५५॥ अह अन्नदिणे इंदो जंप देवाण मज्झयारंमि । फैलसारस्स य सहलं संपज्जर चिंतियमणस्स ॥५६॥ १. दो वि हु । २. पत्ता । ३. पक्खित्ता । ४. कुमरति । ५. अन्नोनं । ६. गंतूणं । फलसारस्स सुरस्स वि संपज्जइ चिंतयं मणसा ॥ इति पाठांतरम् 2010_02 Page #104 -------------------------------------------------------------------------- ________________ फलपूजायां कथानकम् ॥ तत्थ य को वि सुरो वि हु सुरवइवयणं असद्दहेऊण । विसहररूवं काउं डसइ भेज्झं कुमारस्स ॥५७|| तं दट्ठणं नरवइलोओ अहियं समाउलो जाओ । वाहरइ मंतकुसले गारुडिए मंतजुत्ते य ॥५८॥ बहुविहविज्जसएहिं विविहेसु य मंततंतजोएसु । तह वि हु जियरहिया वि हु निच्चिट्ठा चिट्ठए जाव ॥५९॥ ता पुणरवि सो देवो सुविज्जारूवेण भणइ आगंतुं । सुररुक्खमंजरीएहिं कुमार तुह जीवए भज्जा ॥६०॥ जा चिट्ठइ सो कुमरो दइया गुरुदुक्खदुक्खियसरीरो । ता सो दुग्गयदेवो करइ करे मंजरि तस्स ||६१॥ मुत्तूण विज्जरूवं कुंजररूवेण सो सुरो होउं । अवलोयइ तं कुमरं ता पिच्छइ सीहरूवेणं ॥६२॥ मुत्तूणं करिरूवं मयारिरूवेण आवए जाव । ता पिच्छइ तं कुमरं परिट्ठियं सरहरूवेण ॥६३।।* संहरिऊणं मायां परितुट्ठो सो भणइ कुमरं तं । जह सुरवइणा भणिओ तह संजाओ तुमं भद्द ॥६४|| पभणसु जं मणइटुं परितुट्ठो देमि अज्ज तं तुज्झ । जइ एवं कुणसु तुम मज्झ पुरै सुरपुरसरिच्छं ॥६५॥ १. तत्थेगो को वि सुरो । २. सुभज्जं । ३. सव्वो । ४. विहियेसु य । ५. इव । ६. पिच्छइ । ७. ता । ८. दुम्मिय । ९. अवलोयइ जा कुमरो । १०. भणइ सो सुरो कुमरं । ११. पुरि । ★ प्रत्यन्तरे एतत् श्लोकं नास्ति । 2010_02 Page #105 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं एवंति पभणिऊणं कंचणमणिरयणरइयपायारा । निम्मइया देवेणं सुरभवणविभूसिया नयरी ॥६६॥ सालंकारं नयरिं कुमरस्स पुणन्नवं च तं दइयं । काऊणं संपत्तो सो देवो अत्तणो ठाणे ॥६७।। कुमरो वि य तं नयरिं दट्ठण पुणन्नवं च तं दइयं । परिवहिय संतोसो न माइ अंगेसु नियगेसु ॥६८॥ सो सूरो वि हु राया रज्जे अहिसिंचिऊण तं कुमरं । निक्खंतो खायजसो सीलंधरसूरिणो पासे ॥६९।। कंचणपुरंमि नयरे फलसारनिवस्स चंदलेहाए । सहियस्स जंति दियहा सुहेण सक्कस्स व सईए ॥७०।। कालकमेणं पुत्तो फलसारनराहिवस्स संजाओ । नामेण चंदसारो ससिलेहाकुच्छिसंभूओ ॥७१।। बंधवकुमुयाणंदो चंदु व्व कलाकलावपरियरिओ । उम्मुक्कबालभावो संपत्तो जुव्वणं रम्मं ॥७२।। सो फलसारनरिंदो दइयासहिओ विसुद्धभत्तीए । जिणफलपूयाकरणे समुज्जओ निच्चकालंमि ॥७३॥ उम्मुक्कजुव्वणो सो रज्जं दाऊण चंदपुत्तस्स । दइयाइ समं धीरो निक्खंतो जिणवरपयंमि ॥७४।। उग्गतवं काऊणं दइयासहिओ विसुद्धपरिणामो । मरिऊण समुप्पन्नो सत्तमकप्पालए देवो ।।५।। १. पवर । २. निम्मविया । ३. वरभवण । ४. अत्तणं ठाणं । ५. तोसेणं । ६. नियएसु अंगेसु । ७. अहिसंचिऊण । ८. सेयंवर । ९. कालक्कमेण । १०. समुज्जुओ। ११. निच्चकालं पि । १२. जुव्वणस्स । १३. चंदसारस्स । १४. जिणवरमयंमि । 2010_02 Page #106 -------------------------------------------------------------------------- ________________ फलपूजायां कथानकम् ॥ दुग्गयदेवो वि चुओ समयं भज्जाइ सत्तमे जम्मे । सिज्झिस्सइ सो धीरो जिणफलपूयापेयाणेण ॥ ७६ ॥ इय जिणवरफलपूया भणिया सव्वोवगारिणी एसा । संखेवेण महत्था सुपसत्था होउ भवमहणी ||७७|| इति फलपूजायां सप्तमं कथानकम् ॥७॥ १. दुग्गयदेवेण समं । २. पभावेण । 2010_02 ९३ Page #107 -------------------------------------------------------------------------- ________________ ९. कलशपूजायां कथानकम् ॥ ढोयइ जो जलभरिअं कलसं भत्तीइ वीयरागाणं । पावइ सो कल्लाणं जह पत्तं विप्पधूयाए ॥१॥ अत्थि त्थ भरहवासे सुपसिद्धं सुरपुरं व रमणीयं । बंभपुरं नामेणं विप्पसहस्सेहिं परिकलियं ॥२॥ तत्थ वि चउवेयविऊ विप्पो परिवसइ सोमिलो नाम । सोमा य तस्स भज्जा ऍत्तो वि हु जन्नवको त्ति ॥३॥ निम्मलवंसविसुद्धा धम्मंमि सेमुज्जाया पिया तस्स । सोमसिरी नामेणं सुविणीया ससुरवग्गस्स ॥४॥ अह सो सोमिलविप्पो पंचत्तं विहिवसेण संपत्तो । पुत्तेण ये पारद्धं मयकिच्चं तस्स जणयस्स ।।५।। भणिया सा सोमसिरी सोमाए सासुयाइ सप्पणयं । वारसिदाणनिमित्तं ससुरस्स जलसमाणेहिं ॥६॥ इय सासुयाइ भणिया घडयं घित्तूण निग्गया उदयं । जलसंपन्नं घडयं समागया जिणहरासन्ने ||७|| १. ढोवइ । २. परिकिन्नं । ३. पुत्तो वि य । ४. जन्नवक्कु त्ति । ५. समुज्जुया। ६. वि । ७. जा जलसंपुन्नघडा । 2010_02 Page #108 -------------------------------------------------------------------------- ________________ कलशपूजायां कथानकम् ॥ ता निसुणइ जलभरियं ढोएइ घडं जिणवरिंदस्स । सो पावइ सुपसत्थं परमपयं भावसुद्धीए ॥८॥ वरवारिभरिअघडगग्गरीउ ढोअंति जे जिणिदस्स । ते निम्मलनाणधरा धरंति सुगईए अप्पाणं ॥९।। इय सा सोऊण इमं मुणिंदमुहकमलनिग्गयं वयणं । ढोयइ तं चिय घडयं जलभरियं जिणवरिंदस्स ॥१०॥ सामिय मूढमणा हं जाणामि न तुज्झ संथवं काउं । तं होउ मज्झ पुन्नं तुह जलघडयस्स दाणेण ॥११।। सेसमहिलाहिं गंतुं सव्वं तं सासुयाइ परिकहियं । जह तुह सुन्हाइ घडो गंतुं दिन्नो जिणिंदस्स ॥१२॥ सोऊण इमं वयणं कोहेण हुँयवह व्व पज्जलिया । पभणइ तो जिणपुरओ देइ घडं किं न सीसंमि ॥१३।। पभणइ पुणो वि रुट्ठा न हु पविस्सइ महघरंमि सा दुट्ठा । परिगहियलउडहत्था चिट्ठइ सा घरदुवारत्था ॥१४॥ पविसंती नियगेहे निवारिया सासुयाइ सा सुन्हा । मा पविससु घडरहिया अज्ज घरे मज्झ तं पावे ॥१५।। न य पूइया य पियरो अज्ज वि न हुआसणो य तप्पविओ । ने य दिन्नं विप्पाण वि कह दिन्नो जिणहरे घडओ ॥१६॥ गंतूणं रोवंती कुंभारगिहमि भणइ कुंभारं । । बंधव मह देसु घडं हत्थाओ कंकणं घित्तुं ॥१७॥ १. घडयं ढोयइ जो जिणिंदस्स । २. संथुयं । ३. जलघडपयाणेण । ४. हुयवहु व्व । ५. जा । ६. पुइया य । ७. पिउरो । ८. तिप्पविओ । ९. न हु। १०. रोयंती। ११. कुंभारघरंमि । ★ मा पविससु महगेहे घडरहिया अज्ज तं पावि ॥ इति पाठांतरम् 2010_02 Page #109 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं तेण वि सा पडिभणिया भेइणि तुमं कीस मग्गसि रुयंती । तीए वि नियवुत्तंतो नीसेसो साहिओ तस्स ॥१८॥ भणिया य तुमं धन्ना जीइ तए जिणहरे घडो दिन्नो । संपत्तं जम्मफलं सुहबीयं मुक्खसुक्खस्स ॥१९॥ अणुमोयणाइ एवं बद्धं तेणावि सुहफलं कम्मं । धम्माणुमोयणाए जीवो भवसायरं तरइ ॥२०॥ जइ एवं ता गिन्हसु घडयं मा कुणसु नियमणे खेयं । किं भइणीहत्थाओ गिन्हिस्सं कंकणं अहयं ॥२१॥ इय भणिया सा घित्तुं घडयं भरिऊण पवरनीरस्स । अप्पेइ सासुयाए सा वि ठिया नियसहावंमि ॥२२॥ तं दट्ठणं घडयं पच्छायावो य तीइ संजाओ । तह वि हु बद्धं कम्मं एगभवं जिणपओसाओ ।।२३।। सो चेव कुंभकारो जिणजलपूयाणुमोयणफलेण । मरिऊण समुप्पन्नो कुंभपुरे सिरिहरो राया ॥२४।। सो भुंजइ रायसिरि सिरियादेवीइ सह सुहासत्तो । पणमंतमंडलेसरकीरीडसेंसोहिपयकमलो ॥२५॥ सोमसिरी वि य मरिडं सिरिदेवीगब्भसंभवा धूया । सिरिहररन्नो जाया जिणजलपूयाणुभावेण ॥२६॥ तीए गैब्भंमि ठिया परमो जणणीइ दोहलो जाओ । जाणामि जइ जिणिदं न्हावेमो नीरकलसेहिं ॥२७॥ १. बहिणि । २. तीइ वि । ३. भणिए । ४. वि । ५. संघट्ट । ६. गब्भट्ठियाए। ७. डोहलो । ८. जाणेमि । 2010_02 Page #110 -------------------------------------------------------------------------- ________________ कलशपूजायां कथानकम् ॥ __९७ कंचणकलसजलेणं भत्तीइ जिणेसरं न्हवेऊणं ॥ संपुन्नडोहला सा सूया सुइलक्खणा धूया ॥२८॥ विहियं च तीइ नामं सुपसत्थे वासरंमि नियपिउणा । कुंभसिरी अह बाला संपत्ता जुव्वणं परमं ॥२९।। देवि व्व पैरमरूवा भुंजइ हियइच्छियाई सुक्खाई । निवसंती पिउगेहे सुवल्लहा बंधवजणस्स ॥३०॥ इत्थंतरंमि पत्तो चउनाणी मुणिवरो वरुज्जाणे । बहुमुणिवरपरियरिओ नामेणं विजयसूरु त्ति ॥३१॥ नाऊण मुणिवरिंदं समागयं सह जणेण नरनाहो । धूयासहिओ चलिओ वंदणपडियाइ सूरिस्स ॥३२॥ दट्ठण मुणिवरिंदं दुराओ वाहणाई मुत्तूणं । वंदइ धूयाइ समं तिक्खुत्त(त्तो) पेयाहिणी(णि) काउं ॥३३॥ भत्तिभरनिब्भरंगो सेसे वि य मुणिवरे नमेऊणं । उवविठ्ठो गुरुमूले धम्मं सोउं समाढत्तो ॥३४।। इत्तो निवेण एगा नारी अह धूलिधूसरसरीरा । मेलमइलधूसरंगी बहुडिंभसएहिं परियरिया ॥३५॥ सीससमुट्ठियघडरूववाहिणा गरुयपिंडरूवेण । पीडिज्जंती अहियं दिट्ठा गुरुपायमूलंमि ॥३६।। भयवं का पुण एसा निच्चं बहुदुक्खदुक्खियसरीरा । दिट्ठा वि हु भयजणणी पच्चक्खा रक्खसी चेव ॥३७|| १. भत्तीए । २. संपन्न । ३. सुपसूया । ४. सोहणा । ५. कुंभसिरि त्ति पसिद्धा। ६. देवलोए । ७. बंधवजणाणं । ८. विजयसारु त्ति । ९. पडिसाइ । १०. वाहणा पमुत्तूणं । ११. पयाहिणं । १२. बहु । १३. जरमलिणचीवरंगी । ★ सीसमुवट्ठियघडरूववाहिणी गरुयपिंडरूवेण । इति पाठांतरम् 2010_02 Page #111 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं भणिओ सो मुणिवइणा नरवइ इत्थेव तुम्ह नयरंमि । दुग्गयर्गहवइधूया नामेणं वेणुदत्तस्स ।।३८|| कालगऊ एयाए जणओ जणणी य जायमित्ताए । दुक्खेण जीवियाए कह वि हु विहिणा निओगेणं ॥३९।। सोऊण इमं वयणं सीसं धुणिऊण चिंतए राया । विसमो विहिपरिणामो संसारे इत्थ कम्माणं ॥४०॥ सा वि य नमिऊण मुणि रोयंती भणइ गग्गररवेण । साहेहि मज्झ भयवं जं किर पोराणयं कम्मं ॥४१॥ भणिया सा मुणिवइणा भद्दे निसुणेसु पुव्वजम्मंमि । जइ जिणपओसजणियं बद्धं कम्मं तए असुहं ।।४२।। बंभपुरे आसि तुमं सोमा नामेण माहणी पुचि । सोमसिरीसुन्हाए जिणपुरओ ढोइओ घडओ ॥४३॥ कुवियाए सा भणिया जिणपुरओ कीस ढोइओ घडओ । इय वयणाओ एवं संपत्तं दारुणं दुक्खं ॥४४॥ इय सोऊणं पच्छायावेणं ताविया भणइ भयवं । अज्ज वि एवं घोरं अणुहवियव्वं मए कम्मं ॥४५।। भणिया सा मुणिवइणा पच्छायावो य जो कओ पुचि । तेणं चिय तं खिवियं एगभवेणेव बहुकम्मं ॥१४॥ पच्छायावेण जिओ नियकम्मं खिवइ सुद्धभावेण । सम्म मिग्गवई विव नियगुरुणी पायमूलंमि ॥४७॥ १. गिहिवइ । २. जीवियाओ । ३. वि हु । ४. जीवाणं । ५. गग्गयसरेणं । ६. साहेह । ७. किंपि । ८. पुराकयं । ९. ढोइए । १०. घडए । ११. जिणसीसे किं । १२. संपत्ता । १३. परिखवियं । १४. तं कम्मं । १५. सव्वं । १६. इव । ____ 2010_02 Page #112 -------------------------------------------------------------------------- ________________ कलशपूजायां कथानकम् ॥ मरिऊणं सोमसिरी भयवं सा कत्थ संपयं वसइ । कवणं गई गमिस्सइ ऐवं चिय कहसु नाणेण ॥४८॥ भणियं सोमसिरी सा नियपिउणो तुज्झ पायमूलंमि । चिट्ठइ संपइ सुक्खं भुंजती इच्छियं एसा ॥४९।। पुणरवि सुरनरसुक्खं भुत्तूण कमेण पंचमे जम्मे । पाविहि मुक्खसुक्खं जिणजलपूआणुभावेणं ॥५०॥ सोऊण इमं वयणं कुंभसिरी हरिसनिब्भरसरीरा । दूराओ समुढेउं पणमइ पयपंकयं गुरुणो ॥५१॥ पुणरवि पुच्छइ भयवं कुंभारो संपई वसइ कत्थ । जेण कओ उवयारो मह पुटिव कुंभदाणेण ॥५२॥ भणिया सा मुणिवइणा भद्दे मरिऊण सो समुप्पन्नो । अणुमोयणागुणेणं नरनाहो तुह पिया ऐस ॥५३॥ राया वि य संतुट्ठो एवं सोऊण पुत्वभवचरियं । पणमइ पुणो पुण व्विय धरणियलनिहत्तसीसेण ॥५४॥ जाईसरणं जायं तिन्हं पि हु पुव्वजम्मसंबद्धं । निसुणंताणं ताणं साहिज्जं तं निययचरियं ॥५५॥ भयवं तुम्हेहि इमं जहट्ठियं अम्ह साहियं चरियं । अम्हेहि वि विन्नायं जाईसरणेण नीसेसं ॥५६॥ जम्मंतरावराहं कुंभसिरी दुग्गयाइ नारीए । नमिऊण भावसारं खमाविया कमविलग्गाए ॥५७॥ १. वट्टइ । २. एयं । ३. पाविहइ । ४. घडपयाणेण । ५. एसो । ६. विहित्त । ७. मुर्णिदेणं । ८. जाईसरणेन । ९. पयविलग्गाए । ★ भणिया सा मुणिवइणा सोमसिरी निययतायपयमूले । इति पाठांतरम् ★★ भणइ य जो कुंभारो स मरिउं कत्थ संपयं वसइ । इति पाठांतरम् 2010_02 Page #113 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं भणिया तुमं महासइ वाहिघडं मज्झ सीसदेसाओ । उत्तारिही सैकरुणं काऊणं अत्तणो हिययं ॥५८।। इय भणिए अह तीए सम्म नियकरयलेण फुसिऊण । अवणीओ य खणेणं वाहिघडो तीइ सीसाओ ॥५९॥ इय चरियं धूयाए दट्टणं सह जणेण नरनाहो । पइदियहं भत्तीए जिणजलपूआइ उज्जमइ ।।६०|| कुंभसिरी वि य निच्चं निम्मलजलभरियकणयकलसेहिं । जिणमज्जणं कुणंती तिन्नि वि संज्झाउ चिट्टेइ ॥६१।। दुग्गयनारी वि विसुद्धमाणसा साहुणीहिं सह निच्चं । पंचमहव्वयकलिया विहरइ जणसंकुलं पुहविं ॥६२।। मुणिनाहो वि महप्पा पडिबोहेऊण पाणिणो बहवे । विहरइ अप्पडिबद्धो गामागरमंडियं वसुहं ॥६३।। कुंभसिरी वि य आउं परिपालेऊण सुद्धपरिणामा । मरिऊण समुप्पन्ना ईसाणे सुरविमाणंमि ॥६४॥ भुत्तूण तत्थ सुक्खं सुरनरसुक्खं च अणुहवेऊण । जिणवरजलपूयाए सिज्झिस्सइ पंचमे जम्मे ॥६५॥ इय अट्ठविहं पूयं भव्वा काऊण वीयरागाणं । पावंति विग्घरहिया निच्चसुहं सासयं ठाणं ॥६६॥ इति कलशपूजायां अष्टमं कथानकं समाप्तम् ॥८॥ __इत्यष्टप्रकारैः पूजा कथिता ॥ १. वाडिघडं । २. उत्तारेह । ३. सकुरुणं । ४. भणियाए तीए । ५. वसुहं । ६. परिवालेऊण । 2010_02 Page #114 -------------------------------------------------------------------------- ________________ पूजाष्टके अवशिष्टकथा ॥ इय जिणवरपूयाए अट्ठविहाए वि सफलं सोउं । पभणइ हरिचंदनिवो भयवं अइसुहफला पूया ॥१॥ ता एयाए जुत्तो कायव्वो आयरेण ताय मए । अज्ज वि असमत्थो हं मुर्णिदधम्ममि उज्जमिउं ।।२।। इय भणिए मुणिवइणा निच्चलचित्तेण भद्द होयव्वं । एसा वि हु जिणपूया होही तुह सिवफला चेव ॥३॥ पुणरवि संसियहियओ पुच्छइ राया मुणीसरं नमिउं । भयवं किं कयपावो पावइ सुद्धी गिहत्थो वि ॥४॥ कयपावो वि विसुज्झइ पच्छायावेण तावियसरीरो । जह सो सुरपियपुरिसो नियलाभे मुणिवराहिंतो ॥५॥ को सो सुरपियपुरिसो कह पत्ता तेण उत्तमा सुद्धी । भयवं साहसु एयं अइगरुयं कोउयं मज्झ ॥६।। जह संपत्ता रिद्धी नरिंद जह तेण पाविया सिद्धी । तह तं सुरपियपुरिसं साहिज्जं तं निसामेह ॥७॥ १. भणिओ सो । २. सिद्धि । ३. निहिनाणे । 2010_02 Page #115 -------------------------------------------------------------------------- ________________ १०२ विजयचंदचरियं अत्थि त्थ भरहवासे सुरपुरसरिसं सुसम्मनेयरंमि । तत्थ नरिंदो चंदो चंदो इव बंधु कुमुयाणं ॥८॥ तस्स पिया पुण तारा गुणभाराहरणभूसियसरीरा । उन्नयपेवरपओहररमणीया रंमणपुत्ति व्व ॥९॥ सो तीए समं राया विसयसुहासत्तमाणसो संया । न मुणइ गयं पि कालं सइसहिओ तियसनाहु व्व ॥१०॥ तंमि पुरे सुपसिद्धो सेट्ठी परिवसइ सुंदरो नाम । मयणसिरी वि य भज्जा पुत्तो वि य सुरपिओ नाम ॥११॥ पुत्तो तस्स अणिट्ठो सत्तु व्व सया वि तस्स पडिहाइ । पुत्तस्स वि सो वि पिया पुव्वज्जियकम्मदोसेण ॥१२॥ जइ जणओ घरमज्झे चिट्ठइ ता झत्ति सो सुओ बाहिं । अह पुत्तो घरमज्झे ता जणओ झत्ति सो बाहिं ।।१३।। एवं जणयसुयाणं कलुसियहिययाण जाइ जो कालो । ता अन्नदिणे भणिओ कह व सुओ तेण जणएण ॥१४।। अत्थो पुत्त पणटो अम्हघरे कह वि विहिनिओगेण । ता अत्थस्स निमित्तं वच्चामो अन्नदेसंमि ॥१५॥ अत्थविहूणो पुरिसो सुवंसजाओ वि लहइ लहुयत्तं । पावइ परिभवठाणं गुणरहिओ धणुहदंडु व्व ॥१६॥ धम्मत्थकाममुक्खाण बाहिरो होइ अत्थपरिहीणो । जं न करइ सुविसुद्धं पुरिसो जिणदेसियं धम्मं ॥१७॥ १४ १. नयर त्ति । २. गुणहारा । ३. पीण । ४. रयणमुत्ति व्व । ५. तीइ । ६. निच्चं । ७. सिट्ठी । ८. दिट्ठो सत्तु व्व । ९. पुव्वजिय । १०. सो बहिं चेव । ११. वि सुओ । १२. अम्ह पणट्ठो । १३. पुत्त घरे । १४. जइ । 2010_02 Page #116 -------------------------------------------------------------------------- ________________ पूजाष्टके अवशिष्टकथा ॥ १०३ गहिऊण किंपि भंडं असारमोल्लं पि निययगेहाओ । अहिमाणधणा दोन्नि वि वच्चामो अन्नदेसंमि ॥१८॥ साहसमवलंबंतो पायं देसंतरंमि संपत्तो । पुरिसो पमायरहिओ पावइ हियइच्छियं लेच्छि ॥१९॥ इय कयकवडसिणेहा विणट्ठचित्ता पण?सब्भावा । गहिऊण किंपि भंडं विणिग्गया निययगेहाओ ॥२०॥ संपत्ता उज्जाणे नग्गोहमहादुमस्स मूलंमि । दिट्ठो धरणि निविट्ठो दोहिं वि पोओ पुँमाडस्स ॥२१॥ चिंतंति दो वि हियए चिट्ठइ हिटुंमि दव्वमेयस्स । सत्थंमि जओ भणियं दव्वं पाए पुमाडस्स ॥२२॥ दौन्नि वि तन्निहिपसत्ता दोन्नि वि अन्नोन्नवंचणुज्जुत्ता । दोन्नि वि भणंति गहणे न हु अज्जसोहणो दियहो ॥२३।। ता अच्छउ ऐत्थ ढिओ गिन्हिस्सं सोहणंमि दिवसंमि । अवसउणो त्ति भणेउं संपत्ता निययगेहंमि ॥२४॥ दुट्ठ दइय व्व ताणं न हु निदानयणगोयरे पैडइ । अहवा अत्थविलुद्धा पुरिसा निदं न पावंति ॥२५॥ जा ते अत्थविलुद्धा चिटुंति य दो वि निययगेहंमि । ता सो पुत्तो सुत्तो सयणे रयणीइ चिंतेइ ॥२६॥ १. असारमुल्लं पि । २. दुन्न वि । ३. ठाणं । ४. पुंयाडस्स । ५. हिट्ठा । ६. इत्थ । ७. दियहं पि । ८. समागया । ९. रुट्ठ । १०. एइ । ★ दुन्न वि तंमि पसत्ता दुन्न वि अन्नन्नवंचणा जुत्ता । इति पाठांतरम् ★★ जा ते बहुधणलुद्धा मुद्धा चिटुंति दोवि नियगेहे । इति पाठांतरम् ____ 2010_02 Page #117 -------------------------------------------------------------------------- ________________ १०४ विजयचंदचरियं जह जाणइ नेय पिया तह अज्जं जामिणीए सेसंमि । गंतूण तं निहाणं आणेमि अलक्खिउं काउं ।।२७।। जा जाइ न तत्थ सुओ ता पिउणा झत्ति तत्थ गंतूण । उद्धरिऊणं अत्थो पक्खित्तो अन्नदेसंमि ॥२८॥ तत्तो सो संपत्तो तं भणइ ताय कत्थ सो अत्थो । उद्धरिऊणं इत्तो पक्खित्तो कइ पएसंमि ॥२९॥ तं पंभणइ सो वि पिया मा भणसु पुत्त एरिसं वयणं । न हु दिट्ठो हियइट्ठो सो अत्थो ऐत्थ देसंमि ॥३०॥ तं कैन्नसूलसरिसं वयणं जणयस्स सो सुणेऊण । कोहानलपज्जलिओ घयसित्तो जलणरासि व्व ॥३१॥ जा अज्ज वि ताय अहं कुद्धो न हरामि जीवियं तुज्झ । ता साहसु मह अत्थं तुज्झ अणत्थं नियकरत्थं ॥३२॥ जइ सो पुत्त अणत्थो अत्थो ता तुब्भ वल्लहो कीस । पुच्छसि जेण पुणो तं तिसिओ पहिउ व्व जलनिलयं ॥३३।। लब्भइ नटुं पि पुणो जीयं जम्मंतरे वि जीवेहिं । अत्थो पुण पब्भट्ठो न हु लब्भइ पुन्नरहिएहिं ॥३४॥ जइ लुद्धो कुद्धो वि हु पुत्त तुमं हरसि जीवियं मज्झ । तहवि न साहेमि अहं तं अत्थं जीवियब्भहियं ॥३५॥ ऐत्तो कोवेण सुओ घयसित्तो हुयवहो व्व पज्जलिओ । पाउं दाऊण गले निप्पीडइ अत्तणो जणयं ॥३६॥ १. उक्खणिऊणं । २. इह पएसंमि । ३. कन्नमूलविरसं । ४. पहिय व्व । ५. इत्तो । ६. हुयवहु व्व । ७. हत्थं । 2010_02 Page #118 -------------------------------------------------------------------------- ________________ १०५ पूजाष्टके अवशिष्टकथा ॥ अत्थो एयस्स पिओ नाहं परिभाविऊण हियएणं । अइगुरुयमच्छरेण व मुक्को सहस त्ति जीवेण ॥३७॥ मरिऊण समुप्पन्नो सो तंमि निहाणगंमि मोहेणं । गोहेरगो गरिठ्ठो चिट्ठइ तत्थ ट्ठिओ निच्चं ॥३८॥ पुत्तो विलक्खचित्तो चिंतइ हियएण पुन्नरहिओ हं। ताओ वि मए पहओ जायं च न इच्छियं मज्झ ॥३९।। एवं विसन्नचित्तो पुत्तो दुक्खानलेहिं संतत्तो । साहाए पब्भट्ठो वानरो व्व सोएइ अप्पाणं ॥४०॥ मय किच्चं काऊणं पिउणो सो कह वि अन्नदियहमि । संपत्तो निहिठाणं लोहेणं तस्स दव्वस्स ॥४१॥ जा चिट्ठइ तत्थ ठिओ ता पिच्छइ तं गुहेरगं पुरओ । दंतग्गगहियरयणावलीए तेएण पज्जलंतं ॥४२॥ तं दट्टणं सहसा सो जाओ कोहलोहपरिगहिओ । चिट्ठइ अवलोयंतो कुवियकयंतो व्व दुप्पेच्छो ॥४३॥ सो वि य तं दट्ठणं ज्झडत्ति भयपसरवेवरसरीरो । नासंतो दुटेणं पहओ पुत्तेण सीसंमि ॥४४॥ रयणावलीसणाहं नियदेहं ज्झत्ति सो विमुत्तूणं । उलावगरूवेणं संजाओ कम्मदोसेणं ॥४५॥ सो सुरपियाभिहाणो पुत्तो तं रयणमालियं घेत्तुं । नियकंठमि निवेसइ नियजाया बाहुजुयल व्व ॥४६।। १. वल्लहो । २. नाम्हे । ३. पाणेहिं । ४. दुक्खानलोहेहिं । ५. वानरु व्व । ६. निहिठाणे । ७. संजाओ । ८. कयंतु व्व । ९. दुप्पिच्छो । १०. दंडेणं । ११. ओलावगरूवेणं । १२. चित्तुं । १३. पिय ।। 2010_02 Page #119 -------------------------------------------------------------------------- ________________ १०६ तं निम्मलगुणकेलियं देययं पिव रयणमालियं दैवं । मन्नइ भुवणब्भहियं अप्पाणं सुरपिओ हिट्ठो ||४७|| चितइ सो भयभीओ एयं जइ पत्थिवो वियाइ । तामह सह सीसेणं गिoes नत्थेत्थ संदेहो ॥४८॥ जा जोएइ दिसाओ कि केणइ एत्थ होज्ज दिट्ठो हं । ता एगंमि पएसे पैच्छइ ज्झट्ठियं साहुं ॥४९॥ विजयचंदचरियं तं दट्ठूणं चिंतइ नूणं बहुकूडकवडभरिएणं । दिट्ठो अणेण मुणिणा निम्मलरयणावली कलिओ ॥५०॥ ता जा झत्ति न साहइ नरवइणो एस मज्झ दुच्चरियं । ता तह करेमि अज्जं जह जाइ जमालयं सिघं ॥ ५१ ॥ एवं विचितिऊणं चंडं दंडं च उक्खिवेऊणं । कोवं समुव्वहंतो पहाविओ अभिमुहं तस्स ॥५२॥ भणिओ अ धुत्तसमणं एत्थ ठिओ कीस मं पलोएसि । दिट्ठो सि मए अज्जं जीवंतो कत्थ वच्चिहिसि ॥५३॥ अन्नं च किं पि तत्तं निच्चलचित्तो तुमं पि चिंतेसि । जइ जाणसि किं पि तुमं ता जाणेसु चितियं मज्झ ॥५४॥ अह पुण केह वि न याणसि मह पुव्वं दुट्ट नाणरहिओ सि । ता मह दंडपहारं विसहसु सीसेण दुव्विसहं ॥५५॥ 'पँडिबुज्झेसइ एसो सम्मं नाऊण ओहिनाणेणं । संभासइ सो साँहू तं पुरिसं महुरवणेहिं ॥५६॥ १. रइयं । २. दइयं पिव । ३. लद्धुं । ४. हरइ इमं नत्थि संदेहो । ५. हुज्ज । ६. पिच्छइ । ७. समणगं । ८. इत्थ । ९. तुमं विचितेसि । १०. जाणसु । ११. किंपि । १२. मह पुठ्ठे । १३. पडिबुज्झस्सइ । १४. भयवं । 2010_02 Page #120 -------------------------------------------------------------------------- ________________ पूजाष्टके अवशिष्टकथा ॥ पभणसि चित्तेण तुमं मज्झं जणयस्स पुव्वभवचरियं । इय भवचरियं च तहा कहसु तुमं अत्थि जइ नाणं ॥५७॥ अह सो विहियहियओ सुरप्पिओ पणमिऊण तं साहुं । पभणइ भयवं सच्चं वियाणियं चितियं मज्झ ॥५८॥ भणिओ सो मुणिवइणा पुवि विज्झाडवीइ मज्झमि । आसि मैयगलगंडो जूहवई वेर इंदोति ॥ ५९ ॥ अह तेंमि वि चेव वणे सीहो आसि त्ति करिकुलकयंतो । दिट्ठो कह विभमंतो सो हत्थी तेण सीहेण ॥६०॥ तं दट्ठूणं सीहो कोवेण ज्झत्ति, उच्छलेऊण । पडिऔ गयस्स देहे गयणाओ विज्जपुंजो व्व ॥ ६१॥ तं हणिऊण गइंदं वियरइ रन्नंमि जाव सो सीहो । ता दिट्ठो सरहेणं कोहानलजलियचित्तेण ॥६२॥ जह सीहेण गइंदो पहओ सीहेण तेण सरहो वि । जो जं करेइ कम्मं भुंजइ सो इत्थ जम्मंमि ॥६३॥ पावो पावस्स फलं पावइ पावेण इत्थ जम्मंमि । जह सो गईंदवहगो सीहो सरहाउ संपत्तो ॥ ६४॥ रुँद्दज्झाणोवगओ सो सीहो सरहघाइ असरीरो । मरिऊण समुप्पन्नो नेरइओ पढमपुहवी || ६५ ॥ तत्थ गओ सो सीहो बहुछेयणभेअणाई विसहंतो । न लहइ खणं पि सुक्खं तिलतुसमित्तं पि दुक्खत्तो ॥६६॥ १०७ १. मयगलियगंडो । २. वरगयंदु व्व । ३. तंमि । ४. गयणेउ । ५. विज्जपुंज व्व ं । ६. एत्थ । ७. रुद्दज्झाणाणुगओ । 2010_02 Page #121 -------------------------------------------------------------------------- ________________ १०८ विजयचंदचरियं अच्छिनिमीलियमित्तं नत्थि सुहं दुक्खमेव अणुबद्धं । नरए नेइआणं अहोनिसं पच्चमाणाणं ॥६७॥ सो तत्थ सीहजीवो नरए दुक्खाइं अणुहवेऊण । आउक्खयेण जाओ सुंदरसेट्ठि त्ति तुह जणओ ॥६८।। जो पुण गइंदजीवो सो पुण कोडीसु परिभमेऊणं । सुंदरसेट्ठिस्स सुओ संजाओ सुरपिओ तुमयं ॥६९।। एयं परभवचरियं तुज्झ मए साहियं समासेण । एत्तो इहभवचरियं साहिज्जं तं निसामेह ॥७०॥ एत्थ भवे जं नेहो जणयसुयाणं च विहडिओ तुम्ह । तं पुव्वभवोवज्जियदुद्धरवेराणुबंधेणं ॥७१।। धम्मं वा कम्मं वा वेरं पियं च एत्थ जम्मंमि । अब्भासाउ पवड्डइ भवंतरे सव्वजीवाणं ॥७२॥ अन्नं चिय जो अत्थो दिट्ठो तुम्हेहिं इह पएसंमि । सो तुह पियामहेणं पक्खित्तो पुत्तभीएण ॥७३॥ सो वि य एत्थ पएसे डक्को कहकह वि उग्गभुयगेण । मरिऊण समुप्पन्नो पोमाडो मोहदोसेणं ।।७४।। जया मोहोदओ तिव्वो अन्नाणं खु महब्भयं । पेलवं वेयणिज्जं च तया एगिदियत्तणं ॥५॥ एगिदिएणं तेणं मुक्को पाओ य लोहदोसेणं । एगिंदिया वि जम्हा लोहपिसाएण घेप्पंति ॥७६॥ माही इ. पीई । ७ १. निमीलण । २. अणवरयं । ३. अहोनिसिं । ४. आउक्खयंमि । ५. भवकोडीए । ६. पीई । ७. इत्थ । ८. इत्थ । ९. पुंआडो । १०. कोमलं । ११. मोह। १२. धिप्पंति । 2010_02 Page #122 -------------------------------------------------------------------------- ________________ पूजाष्टके अवशिष्टकथा ॥ १०९ आहार-भय-परिग्गह-मेहुणसन्ना य लोहसन्ना य । तह कोह माण माया मोहो अ गया भवब्भासा ॥७७॥ सो गोहेरगरूवो जणओ जा जाइ इह पएसाओ । ता तं विणासिऊणं गहिया रयणावली तुमए ॥७८।। एयं इहभवचरियं तुज्झ समासेण साहियं भद्द । संपइ नाऊण इमं वेरं दूरेण परिहरसु ॥७९।। ऐयं सुरपियपुरिसो मुणिवयणविणिग्गयं सुणेऊण । संभरियपुव्वजम्मो सहसा संवेगमापन्नो ॥८०॥ खामइ चलणविलग्गो मुंणिनाहे पणमिऊण सो सिरसा । सामिय खमसु असेसं दुच्चरियं मज्झ पावस्स ॥८१।। ह्य पोवाण विवागो पावेणं जेण इत्थ जम्मे वि । दोसु वि भवेसु जणओ विणासिओ अत्थलुद्धेणं ।।८२।। धन्ना ते जियलोए जे पुरिसा जणणि-जणय-बंधूणं । अत्थविणासे वि सया निच्चं चिय वच्छला हुंति ॥८३॥ ते चिय जयंमि धन्ना ते चिय कुलविमलनहयलमियंका । जे जणणिजणयबंधवगुरूण आसाओ पूरंति ॥८४॥ ता तुम्हं जणयस्स वि पावं पावेण जं समायरियं । तस्स वि सोहिनिमित्तं भयवं जलणं पविसामि ॥८५॥ भणिओ सो मुणिवइणा सुज्झइ पावं न भद्द पावेणं । न हु रुहिरेण विलित्तं वत्थं रुहिरेण सुज्झेइ ॥८६॥ १. लोहो । २. गोरेहइ । ३. इयं । ४. मुणिनाहं । ५. पावाण वि पावो । ६. ते व्वि य । ७. आणाउ । 2010_02 Page #123 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं जइ तं महसि विसुद्धी ता निच्चं निच्चलेण चित्तेण । पडिवज्जसु जिणधम्म सम्म सम्मत्तबुद्धीए ॥८७|| दुलहं खु माणुसत्तं दुलहं जीवाण जीवियं लोए । दुलहो सुहगुरुजोगो दुलहो जिणदेसिओ धम्मो ॥८८॥ ता मा कुणसु पमायं लभ्रूण सुमाणुसत्तणं दुलहं । उज्जमसु सया धम्मे मा मुज्झसु मोहजालंमि ॥८९॥ सामिय हिओवएसो दिन्नो तुम्हेहिं सो मए नमिउं । अमयभरिय व्व कुंभो सीसेण पडिच्छिओ एसो ||९०॥ धम्मंमि धणं दाउं नरवइ वयणाउ तं समुद्धरिउं । रयणावली वि दाउं नरवइणो हेट्ठदइयाओ ॥९१॥ पडिवज्जिऊण दिक्खं जिणवरधम्मे विसुद्धपरिणामो । विहरइ गुरुहिं समेओ गामागरमंडियं वसुहं ॥९२।। विहरंतो संपत्तो सुसमनयरं पुणो वि मुणिनाहो । चिट्ठइ निच्चलज्झाणो उज्जाणे सिलायलुच्छंगे ॥९३।। एत्तो सा निवघरणी पडले रयणावलि पमुत्तूण । जा न्हाइउं पवत्ता ता सो उलावगो पत्तो ॥९४|| तं नियकंतिजलंतं दद्रुणं आमिसं ति कलिऊणं । रयणावली गहेडं अलक्खिओ ज्झत्ति उड्डीणो ॥९५।। जा सा न्हाणुत्तिन्ना न पेच्छए रयणमालियं पुरओ । ता पभणइ नरनाहं परिकुविया कडुयवयणेहिं ॥९६|| १. भरिऊ व्व । २. इट्ठदेयाए । ३. सहिओ । ४. इत्तो । ५. तेय । ६. अलक्खियो । ७. पिच्छए । 2010_02 Page #124 -------------------------------------------------------------------------- ________________ पूजाष्टके अवशिष्टकथा ॥ जो नियघरणीए तुमं आहरणं रक्खिऊण असमत्थो । सो कह तुमं नरेसर रक्खेउं मेइणी तरसि ॥९७|| इय भणिए सो राया सद्देउं भणइ अत्तणो पुरिसे । रयणावलीइ चोरं सव्वपयत्तेण जाणेह ॥९८॥ इय भणिया ते पुरिसा सव्वट्ठाणेसु सव्वजुत्तेण । संपत्ता जोयंता उज्जाणे जत्थ सो साहू ॥९९।। अह सो वि य उल्लावो चंचुखित्ताए रयणमालाए । कीलयसंका कलिओ मुणिणो सीसोवरिं चडिओ ॥१००॥ दट्टण मुणिवरिंदं जम्मंतरजणियवेरभयभीओ । रयणावलीए मुत्तुं चिटुं व झडत्ति उड्डीणो ॥१०१।। रयणावली वि पडिया मुणिपयजुयलस्स मज्झयारंमि । तत्थ गएहिं दिट्ठा सहसा सा रायपुरुसेहिं ॥१०२।। एसो मुणिवेसधरो दिट्ठो रयणावलीए चोरु त्ति । एवं विचिंतिऊणं नरवइणो साहिउं तेहिं ॥१०३।। अवियारिऊण राया परिकुद्धो भणइ अत्तणो पुरिसे । तरुसाहाए एयं गलपासेणं विणासेह ॥१०४।। इय ते लद्धाएसा साहुं पभणंति झाणगयचित्तं । रयणावलीइ चोरो दुट्ठ तुमं पाव्विओ अज्ज ॥१०५।। जह निवभज्जाए तए गहिया रयणावली हरेऊण । तह साहसु अन्नं चिय जं गहियं इत्थ नयरंमि ॥१०६।। १. सव्वजत्तेण । २. कीलक । ३. पमुत्तुं । ४. तत्थागएहिं । 2010_02 Page #125 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं आइट्ठो तं वज्झो नरवइणा अज्ज दुट्ठरुटेणं । ता साहसु फुडत्थं ने हु जीयं अन्नहा तुज्झ ॥१०७।। इय सो सच्चपइन्नो निच्चलझाणाउ चलिउ न हु जाव । ता सो पुणो वि भणिओ सुमरसु तं इट्ठदेवं ति ॥१०८।। इय भणिऊणं पासो कंठे ठविऊण तस्स मुणिवइणो । तरुसाहाए निबद्धो ता तुट्टो झत्ति सो पासो ॥१०९।। एवं तिन्नि वि वारे निच्चलचित्तस्स तुट्टए पासो । ता ते तस्स य रुट्टा सूलादंडं पकुव्वंति ॥११०॥ एत्तो सासणदेवी निच्चलचित्तस्स तस्स परितुट्ठा । वरकंचणमणिघडियं सूलोवरि आसणं कुणइ ॥१११।। जह जह ते उवसग्गं सूलाए परिट्ठियस्स कुव्वंति । तह तह मुणी महप्पा परमज्झाणं समारुहइ ॥११२।। सुक्कज्झाणंमि परिट्ठियस्स धीरस्स तस्स मुणिवइणो । विहडियकम्मचउक्कं उप्पन्नं केवलं नाणं ।।११३।। देवेहिं कया महिमा केवलनाणंमि तस्स मुणिवइणो । मुक्कं कुसुमसमूहं गंधोदयमीसियं सीसे ॥११४।। इत्तो निवपुरिसेहिं गंतूणं अत्तणो नरिंदस्स । जह दिटुं तह सिटुं सव्वं तं साहुणो चरियं ॥११५।। गुरुविम्हियहयहियओ नरनाहो भणइ अत्तणो पुरिसे । कह चोरस्स वि मुणिणो संजायं केवलं नाणं ॥११६॥ १. फुडं चिय । २. न य । ३. चलइ । ४. पासे । ५. पउट्ठा । ६. वीरस्स । ७. घाइ । 2010_02 Page #126 -------------------------------------------------------------------------- ________________ पूजाष्टके अवशिष्टकथा ॥ ११३ ता नूणं न हु चोरो सो को वि मुणीसरो वि चोरो त्ति ।। भणिऊण मज्झ सिट्ठो ता तं गंतुं खमावेमि ॥११७।। इय भणिऊणं राया नियपुरनरनारिलोयपरियरिओ । गंतूण मुणिवरिंदं खामइ नमिऊण भत्तीए ॥११८।। भयवं जो अवराहो तुज्झ कओ कह वि मोहमूढेण । सो सव्वो खमियव्वो पावस्स वि मज्झ पणयस्स ॥११९॥ इय भणिऊणं राया पुणो पुणो पणमिऊण मुणिनाहं । मुणिणा दिन्नासीसो उवविठ्ठो महियलुच्छंगे ।।१२०।। सुरकयकंचणपउमे उवविट्ठो सुरनरिंदपरिसाए । पभणइ तं नरनाहं मुणिनाहो महुरवयणेहिं ॥१२१॥ अन्नाणंधो जीवो पङिओ मोहाडवीइ ममि । नाणपहं अलहंतो कं दुक्खं जं न पावेइ ॥१२२॥ अन्नाणं खलु कट्टे कट्ठयराउ वि पावकम्माओ । लोगो हियमहियं वा न जाणए जेण आवरिओ ॥१२३॥ असहायस्स सहाओ संजाओ मज्झ नत्थि तुह दोसो । जेण मए कम्मरिऊं हणिऊणं संपयं पत्तं ।।१२४।। अज्ज वि धन्नो सि तुमं नरवर मा कुणसु नियमणे खेयं । जो कयदोसो वि तुमं पच्छायावं समुव्वहसि ॥१२५।। कयपावो वि हु सुज्झइ पच्छायावेण तावियसरीरो । जह य नरेसर अहयं पच्छायावेण संबुद्धो ॥१२६॥ १. न होइ । २. चोरु त्ति । ३. महुरवयणेणं । ४. जीवो । ५. सुहपयं । ६. वहसि पच्छा । ७. पडिबुद्धो । ___ 2010_02 Page #127 -------------------------------------------------------------------------- ________________ ११४ पुट्टेणं नरवइणा मुणिणा संपन्नदिव्वनाणेणं । पुव्वत्तं नियचरियं सविसेसं साहियं तस्स ॥१२७॥ तं मुणिणा वज्जरियं चरियं सोऊण सो वि उल्लावो । सेंभरिओ पुव्वजम्मो तरुसिहराओ समुत्तरियं ॥ १२८॥ कयगुरुपच्छायावो भत्तीए तं मुणि नमेऊणं । खामइ नियदुच्चरियं सो सव्वं निययभासाए ॥१२९ ॥ पुच्छइ निवो नमेडं किं एसो नाहु तुम्हपयपुरओ । विलुलइ महियलवडिओ कुरुणंतो उच्चकंठेण ॥१३०॥ जं पक्खिणाणुभुयं दुक्खं सुक्खं च पुव्वजम्मे । तं सव्वं मुणिवइणा नीसेसं साहियं रन्नो ॥१३१॥ संभरियपुव्वजम्मो संपइ संपत्तसुद्धपरिणामो । मग्गइ अणसणमेसो निंदंतो अप्पणो जम्मं ॥१३२॥ विजयचंदचरियं भणिओ धन्नो एसो नरवइसहियाइ सव्वपरिसाए । जस्सेसो परिणामो तिरियस्स वि अणसणे जाओ || १३३|| काले सुपत्तदाणं संमत्तविसुद्धं बोहिलाभं च । अंते समाहिमरणं अभव्वजीवा न पावंति ॥१३४॥ मुणिणा वि हु नाऊणं परिणामं तस्स सुद्धचित्तस्स । दिन्नं निच्छयहिययस्स अणसणं पक्खिणो तेस्स ॥ १३५ ॥ नवकारो वि हु दिन्नो भावेणं पडित्थिऊण सो पक्खी । मरिऊण समुप्पन्नो सोहम्मे सुरविमाणंमि ॥१३६॥ १. संपत्त । २. संभरिय । ३. नाह । ४. महियलिपडिओ । ५. कुरुतो । ६. अत्तणो । ७. चरियं । ८. पाविति । ९. विहिणा । १०. वर । 2010_02 Page #128 -------------------------------------------------------------------------- ________________ ११५ पूजाष्टके अवशिष्टकथा ॥ सो वि य नरिंदचंदो दाऊणं वरसुयस्स नियरज्जं । पडिवज्जाइ पव्वज्जं केवलिणो पायमूलंमि ॥१३७।। उग्गं तवो विहाणं काऊणं संजमं च सुविसुद्धं । मरिऊण समुप्पन्नो पंचमकप्पंमि सुरनाहो ॥१३८।। इय सो सुरपियपुरिसो पच्छायावेण केवली होउं । आउक्खयंमि मरिओ संपत्तो सासयं ठाणं ॥१३९।। एवं विबोहिऊणं हरिचंदं विजयचंदमुणिचंदो । विहरइ महिं महप्पा बोहितो भवियकुमुयाइं ॥१४०।। पडिबोहिऊण जेणं सायरचंदो य केवली भयवं । खविउण कम्मसेसं संपत्तो सासयं ठाणं ।।१४१॥ जयसिरि पवत्तिणी वि य उप्पाइयदिव्वकेवलसमिद्धि । निट्टविय कम्मसेसा संपत्ताणुत्तरं ठाणं ॥१४२॥ तह मयणसुंदरी वि हु कमलसिरी चेव दो वि पव्वज्जं । काऊणं कालगया उववन्नाउ महासुक्के ॥१४३।। भगवं पि विजयचंदो पडिबोहेउण भव्वकुमुयाई । तुंगगिरिगरूयसिहरे संपत्तो सासयं ठाणं ॥१४४|| एयं परमपयत्थं सुपसत्थं मंगलं च कल्लाणं । हियइच्छियसुहजणगं चरियं सिरिविजयचंदस्स ॥१४५।। इत्थ समप्पइ चरियं सुपवित्तं विजयचंदमुणिवइणो । निसुणंताणं एयं कुणउ सुहं भवियलोयाणं ॥१४६।। १. नरिंदविंदो । २. आराहिऊण सम्मं । ३. मुणिनाहो । ४. संपन्नविसुद्ध । ५. संपत्ता सासयं । ६. दो वि गहिय । ७. भयवं पि । ८. भविय । ९. संजणयं । १०. कुणइ । ___ 2010_02 Page #129 -------------------------------------------------------------------------- ________________ ११६ 9 एयं जो सुणइ नरो निच्चलचित्तो विसुद्धबुद्धीए । सो भवदुक्खविमुक्को पावइ मुक्खं सदा सुक्खं ॥ १४७॥ एयं मंगलनिलयं चरियं सिरिविजयचंदकेवलिणो । जा गयणे गहचक्कं ता मोहं हणउ भवियाणं ॥ १४८ ॥ सिरि निव्वुयवंसमहाधयस्स सिरिअभयदेवसूरिस्स । सीसेण तस्स रइयं चंदप्पहमहयरेणेयं ॥ १४९ ॥ रईयं वित्थररहियं चरिअं सिरिविजयचंदकेवलिणो । गाहाछंदनिबद्धं भवियाणं विबोहणा || १५० || देयावडवरनयरे रिसहनैरिंदस्स मंदिरे रइयं । नियवीरदेवसीसस्स साहुणो तस्स वयणेणं ॥ १५१ ॥ मुणिकमरुद्दंक (११२७) जुए काले सिरिविक्कमस्स वट्टंते । रईयं फुडक्खरत्थं चंदप्पहमहयरेणेयं ॥ १५२ ॥ जाव जसो ससिधवलो धवलइमहिमंडलं जिणिदाणं । ताव इमं जयउ जए चरियं सिरिविजयचंदस्स || १५३ || इति पूजाष्टके अवशिष्टकथा समाप्ता । सिरिविजयचंदकेवलीचरियं समत्तम् ॥ १. सुविसुहचित्तो । २. हियगुणठाण । ३. जिणंदस्स । जै० ध० प्र० स० वि० सं० १९६२ मु० प्र० मध्ये 'सिरिअमयदेव सूरिस्स' इति पाठोऽस्ति तद्विषये प्राक्कथनमध्ये स्पष्टीकरणं कृतम् ॥ " 2010_02 विजयचंदचरियं Page #130 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા ઉપર આઠ દષ્ટાંત યુક્ત શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પૂર્વપીઠિકા સર્વ દેવ, અસુર, કિનર, વિદ્યાધર અને નરેદ્રોએ જેમના ચરણમાં સ્તુતિ કરેલી છે અને જેમનું સુવર્ણના જેવું સુશોભિત શરીર છે એવા શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરું છું. કમળના આસન ઉપર બેઠેલી, કમળના જેવા મુખવાળી, કમળના ગર્ભ જેવા વર્ણવાળી અને જગતના જનોને સંતોષ આપનારી શ્રીજિનવાણી (સરસ્વતી)ને હું ભક્તિથી નમસ્કાર કરું છું. દોષને અને ગુણને ગ્રહણ કરનારા દુર્જનો અને સજજનોને વિવિધ પ્રકારની પૂજાના ફળને બતાવનારું શ્રીવિજયચંદ્રકેવળીનું ચરિત્ર હું કહું છું તે સાંભળો. ભરતક્ષેત્રના મધ્યખંડમાં રત્નપુર નામે એક નગર હતું. તેમાં રિપુમર્દન નામે પ્રખ્યાત રાજા હતો. તેને રૂપમાં રતિ જેવી અને કમળના જેવા નેત્રવાળી અનંગરતિ નામે રાણી હતી. તેની સાથે વિષયસુખ ભોગવતાં તેમને વિજયચંદ્ર નામે એક પુત્ર થયો. તે પુત્ર ચંદ્રની જેમ સર્વ જનના મનને આનંદ આપનારો અને ઘણા દેશની ભાષા જાણવામાં કુશળ થયો. વિજયચંદ્રકુમારને બે રાજપુત્રી સાથે પાણિગ્રહણ કરાવ્યું. તેમાં પહેલીનું નામ મદનસુંદરી હતું અને બીજીનું નામ કમલશ્રી હતું. તેમનાથી તેને કુરચંદ્ર અને હરિચંદ્ર નામે બે પુત્ર થયા. એક વખત કોઈ સૂરિ વિહાર કરતાં કરતાં ત્યાં આવી ચડ્યા. તેમને 2010_02 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર વંદના કરવાને માટે રિપુમર્દન રાજા પરિવાર સહિત ગયા. આચાર્ય સંસારની અસારતા વિષે પ્રતિબોધ આપ્યો. તે સાંભળી વિજયચંદ્રકુમારને રાજ્ય ઉપર બેસાડી રિપુમર્દન રાજાએ તેમની સમીપે દીક્ષા ગ્રહણ કરી. રાજા વિજયચંદ્ર કુળક્રમથી આવેલા રાજ્યનું પાલન કરવા લાગ્યા. પ્રાંતે તેમણે કુસુમપુર નામનું નગર હરિચંદ્ર કુમારને આપ્યું અને સુરપુર નામનું નગર કુરચંદ્રને આપ્યું, પછી પોતે કેવળી ભગવંતના ચરણ સમીપે જઈ દીક્ષા ગ્રહણ કરી. મહાત્મા અને ગીતાર્થ થયેલા વિજયચંદ્ર મુનિ ગુરુમહારાજની આજ્ઞાથી ઉગ્ર તપ વડે જેમનું અંગ શોષાઈ ગયું છે એવા થયેલા ગામ તથા ખીણવડે મંડિત એવી પૃથ્વી પર એકાકી વિહાર કરવા લાગ્યા. તેઓ વર્ષાઋતુમાં ચાર માસ પર્યત સમગ્ર આહારનો ત્યાગ કરી પર્વતની ગુફામાં એક પગે ઊભા રહી કાયોત્સર્ગ કરતા હતા અને શિશિરઋતુમાં ધીરપણે દુ:સહ શીતને તથા ગ્રીષ્મઋતુમાં ઉગ્ર આતપને સહન કરતા હતા. હજારો ઉપસર્ગમાં પણ તેઓ પર્વતની જેમ ધ્યાનથી ચળિત થતા નહોતા. એવી રીતે બાર વર્ષ સુધી તપ આચરીને તેઓ અનેક પ્રકારના વૃક્ષોથી મંડિત અને રમણિક એવા તુંગગિરિ ઉપર આવ્યા. ત્યાં એક શિલાતલ ઉપર એ મહાસત્ત્વ મુનિ નિશ્ચળ ચિત્ત કરી ચાર ઘનઘાતી કર્મનું દલન કરવા માટે શુભ ધ્યાનમાં આરૂઢ થયા. તેમના ઉગ્ર ધ્યાનથી મનમાં વિસ્મય પામીને તેમજ તેમના મહાન્ સત્ત્વથી સંતોષ પામીને વનદેવતાએ તેમના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. અનુક્રમે તે ધીરવીર મહામુનિએ ધ્યાનરૂપ અગ્નિવડે ઘાતકર્મરૂપ વનને દહન કરી નાખીને લોકાલોકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમને સર્વોત્તમ જ્ઞાન ઉત્પન્ન થવાથી તત્કાળ દેવતાઓએ એકઠા થઈ આકાશને આચ્છાદન કરીને તેમના મસ્તક પર સુગંધી જળથી મિશ્ર એવી પુષ્પોની વૃષ્ટિ કરી; અને દુંદુભિ વગાડવા લાગ્યા. દેવતાઓનો સમૂહ સંતુષ્ટ થઈને નૃત્ય કરવા લાગ્યો. પછી તેઓ સંતુષ્ટ થઈને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા – “હે નાથ ! તમે મહામોહરૂપ મોટા સુભટને જીતી મોક્ષસુખની લક્ષ્મી ગ્રહણ કરીને આખા જગતમાં જયપટહ વગડાવ્યો છે.' આ પ્રમાણે દેવતાઓ જેમની સ્તુતિ કરી રહ્યા છે એવા તે કેવળી દેવ 2010_02 Page #132 -------------------------------------------------------------------------- ________________ પૂર્વપીઠિકા ૧૧૯ તથા મનુષ્યોની પર્ષદામાં દેવતાએ રચેલા કમળ ઉપર બેસી ધર્મદેશના આપવા લાગ્યા–“ભો ભવ્ય પ્રાણીઓ ! આદિ અને અંત રહિત આ ચાર ગતિવાળા ઘોર સંસારમાં ભટકતાં જિનધર્મના જ્ઞાનથી રહિત એવો જીવ અનેક પ્રકારનાં દુઃખોને સહન કરે છે. સુકૃત કર્મથી રહિત એવા પ્રાણીને આ મનુષ્યભવ ચિંતામણિ રત્નની જેવો દુર્લભ છે, તે મનુષ્યભવ ક્યારેક પ્રાપ્ત થવો ઘણો દુર્લભ છે. ધર્મનું મૂળ દયા છે, દયાનું મૂળ શુદ્ધ અને ઉત્તમ જ્ઞાન છે. તે જ્ઞાન પ્રાપ્ત થતાં પણ ચારિત્રના પરિણામ થવા દુર્લભ છે. તેવા પરિણામ ક્યારેક થાય તો પણ તેમાં ક્ષાયિક ભાવ ઉત્પન્ન થવો મુશ્કેલ છે, પરંતુ જો ક્ષાયિક ભાવે ચારિત્રગુણ પ્રગટ થાય તો પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી અવશ્ય શાશ્વત સુખ મળે છે.” આ પ્રમાણે કેવળીભગવંતના મુખકમળમાંથી નીકળેલા વચનોને સાંભળીને કેટલાએકે દીક્ષા ગ્રહણ કરી અને કેટલાએક શ્રાવકો થયા. પછી દેવ, મનુષ્ય અને કિંમર સર્વે કેવળીભગવંતને નમી હૃદયમાં હર્ષ પામતા સર્વે પોતપોતાને સ્થાનકે ગયા અને દેવેન્દ્ર તથા નરેન્દ્ર વૃંદથી પૂજિત એવા ભગવાન વિજયચંદ્ર કેવળી પણ ભવિજનરૂપ પોયણાને બોધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં અન્યદા તેઓ કુસુમપુર નગર સમીપે આવ્યા કે જ્યાં પ્રસિદ્ધ એવો તેમનો પુત્ર હરિચંદ્ર રાજા રાજય કરતો હતો. દેવ તથા મનુષ્યોએ જેમના ચરણની પૂજા કરેલી છે અને ઘણા શ્રાવક અને સાધુઓના પરિવારથી જેઓ પરવરેલા છે એવા તે મહાત્મા નગરીની બહારના ઉદ્યાનમાં સમોસર્યા. ત્યાં દેવ તથા મનુષ્યની પર્ષદામાં દેવતાએ રચેલા સુવર્ણના આસન ઉપર બેસી, દેવતાઓ જેમના ચરણકમળની સ્તુતિ કરી રહ્યા છે એવા તેઓ ધર્મદેશના આપવા લાગ્યા. એ સમયે નગરની બહાર દેવતાએ પૂજેલા પોતાના પિતાને આવેલા સાંભળી હરિચંદ્રરાજાનાં હૃદયમાં અત્યંત હર્ષ ઉત્પન્ન થયો; એટલે તરત જ નગરના સ્ત્રીપુરુષોથી પરિવરીને તે પોતાના પિતાને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવ્યો. મુનિવરને જોતાં જ તે દૂરથી હસ્તી ઉપરથી ઉતરી પડ્યો અને આનંદના અશ્રુથી નેત્રને પૂરીને તેમની પાસે આવી નમસ્કાર કર્યો. 2010_02 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર વિજયચંદ્ર કેવળીએ હરિચંદ્રરાજાના મસ્તક ઉપર પોતાનો હાથ મૂકીને કહ્યું કે- “હે વત્સતું અમારા આપેલા ધર્મલાભથી સંસારનો નાશ કરનારો થા’ પછી બીજા મુનિઓને પણ ભક્તિથી નમીને સંસારથી ભય પામેલો રાજા ગુરુની પાસે બેસી ધર્મ સાંભળવા લાગ્યો. મુનિરાજે પ્રથમ પંચ મહાવ્રતરૂપ યતિધર્મ વિસ્તારથી કહ્યો અને પછી પાંચ અણુવ્રતાદિક બાર વ્રતરૂપ શ્રાવકધર્મ પણ કહી સંભળાવ્યો. પછી કહ્યું કે શ્રાવકે વિશેષ કરીને જિનપૂજા કરવી, કારણ કે જિનપૂજા સંસારરૂપ સમુદ્રનું મંથન કરનારી છે અને મોક્ષમાર્ગની ઉત્પાદક છે.” રાજાએ નમીને મુનિરાજને પૂછ્યું કે “હે સ્વામી ! જિનપૂજા કેટલા પ્રકારની છે અને તે કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? તે કૃપા કરીને કહો” તેના ઉત્તરમાં કેવળીભગવંત બોલ્યા કે“હે રાજેન્દ્ર ! જિનપૂજા કેટલા પ્રકારની છે અને તે કરવાથી શું ફળ થાય છે તે હું કહું છું તે સાંભળ-૧ ગંધ, ૨ ધૂપ, ૩ અક્ષત, ૪ પુષ્પ, પ દીપ, ૬ નૈવેદ્ય, ૭ ફળ અને ૮ જળ-એ આઠ પ્રકારે જિનપૂજા છે. તેમાં પ્રથમ શ્રીજિનેન્દ્રની ગંધપૂજા કરવાથી પુરુષ સુગંધી શરીર, સુંદરવર્ણ, પ્રશંસનીય રૂપ, સુખ તથા સૌભાગ્ય પામે છે અને પ્રાંતે પરમપદને પણ પ્રાપ્ત કરે છે. પૂર્વે શ્રીજિનેશ્વરની ગંધપૂજા કરવાથી જયસૂરરાજાએ સ્ત્રી સહિત તે જ જન્મમાં નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હતું. તેની કથા નીચે પ્રમાણે – 2010_02 Page #134 -------------------------------------------------------------------------- ________________ ગંધપૂજાવિષે જયસૂરરાજાની કથા વૈતાઢ્યગિરિની ઉપર દક્ષિણશ્રેણીમાં આવેલા ગજપુર નામના નગરમાં જયસૂર નામે વિદ્યાધર રાજા હતો. તેને શુભમતિ નામે રાણી હતી. અન્યદા ત્રીજા દેવલોકમાંથી ચ્યવી ઉત્તમ સ્વપ્ન સૂચવેલો કોઈ સમ્યગ્દષ્ટિ દેવતા તેણીના ગર્ભને વિષે ઉત્પન્ન થયો. એકદા રાજાએ રાણીએ પૂછ્યું “હે કૃશોદરી ! તમને કેવા દોહદ થાય છે તે કહો.' રાણી બોલી “હે સ્વામી ! સાંભળો. મને એવો દોહદ થાય છે કે જાણે તમારી સાથે હું અષ્ટાપદ પ્રમુખ તીર્થે જાઉ અને જિનેન્દ્ર પ્રભુની પૂજા કરું.” રાણીનાં આવાં વચન સાંભળી રાજા તત્કાળ વિમાનમાં બેસાડીને તેને અષ્ટાપદ પર્વત ઉપર લઈ ગયો. ત્યાં વિધિ વડે સ્નાન કરીને હૃદયમાં હર્ષ પામતી એવી રાણીએ ઉત્તમ વાજીંત્રના ધ્વનિપૂર્વક પ્રભુની ગંધપૂજા કરી. પછી પોતાના મનોરથ પૂર્ણ કરીને પર્વત ઉપરથી ઉતરતાં કોઈ ગહનવૃક્ષના કુંજમાંથી અતિ દુસ્સહ ગંધ તેણીને આવી, એટલે હૃદયમાં વિસ્મય પામીને તેણીએ રાજાને પૂછ્યું કે- “હે સ્વામી! ઉત્તમ અને સુગંધી પુષ્પોવાળા આ વનમાં આવી દુસ્સહ દુર્ગધ કયાંથી આવે છે?” રાજા બોલ્યો – “હે પ્રિયા ! શું આ તારી આગળ પોતાના ભુજદંડ ઊંચા કરીને શિલાતલ ઉપર કોઈ મુનિ ઊભા રહેલા છે તે તારા જોવામાં નથી આવતા ? પોતાના દેહને ઊર્ધ્વપણે સ્થિર કરી અને નિર્મળ સૂર્યની સામે દૃષ્ટિ રાખી ઘોર તપસ્યા કરતા આ મુનિ દેવતાઓને પણ ત્રાસ ઉત્પન્ન થાય તેવી રીતે સ્થિત રહેલા છે. સૂર્યના તીણ કિરણોથી જેનું શરીર તપેલું છે અને મળના સમૂહથી જે વ્યાપ્ત છે, એવા તે મુનિના શરીરમાંથી આવી દુસ્સહ ગંધ છળી રહેલી છે.” તે સાંભળી રાણી બોલી કે –“હે સ્વામી ! શ્રીજિનેશ્વરભગવંતે જો કે 2010_02 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર મુનિનો ધર્મ તો અતિ ઉત્તમ કહેલો છે, પરંતુ તે મુનિઓ ક્યારેક પ્રાસુક જળ વડે સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ છે ?' આ પ્રમાણે કહેતી પ્રિયાને રાજાએ કહ્યું કે “હે દયિતા ! એવું બોલો નહિ. સંયમરૂપ જળમાં સ્નાન કરનારા મુનિઓ તો નિત્ય પવિત્ર જ છે.” રાણી બોલી કે “જો એમ છે તો પણ આ મુનિના અંગને આપણે પ્રાસુક જળવડે પખાળીએ કે જેથી આવી દુઃસહ દુર્ગધ નાશ પામે, આ પ્રમાણેનો પોતાની પ્રિયાનો નિશ્ચય જાણી રાજાએ કમળપત્રના પડિયામાં પર્વતના ઝરણામાંથી નીકળતું પ્રાસક જળ ગ્રહણ કર્યું અને તે જળવડે હર્ષિત ચિત્તે મુનિવરના દેહને પ્રક્ષાલિત કર્યો. પછી તેની ઉપર અતિ ઘાટા સુગંધી ગંધનું વિલેપન કર્યું. આ પ્રમાણે કરીને તે બંને મુનિવરને વંદના કરી ઉત્તમ વિમાનમાં બેસી આકાશમાર્ગે ઇચ્છિત તીર્થોની યાત્રા કરવા ગયા. અહિં મુનિના શરીર પર લગાડેલા સુગંધમાં લુબ્ધ થયેલા ભમરાઓ સુગંધી પુષ્પવાળા વનને છોડી દઈને સમકાળે તે સાધુના શરીર ઉપર આવી ગુંજારવ કરવા લાગ્યા અને તે સુગંધના આસ્વાદન માટે ચોતરફથી તેમના શરીરને ચટકા ભરવા લાગ્યા. ભમરાઓનો આવો અતિ દુસહ અને ઘોર ઉપસર્ગ થવા છતાં તે મહામુનિ મેરુપર્વતની જેમ ધ્યાનથી કિંચિત્ પણ ચલાયમાન થયા નહીં. તેવામાં અનેક તીર્થોને વંદના કરીને એક પક્ષ પછી તે ખેચરરાજા જ્યાં તે મુનિ હતા ત્યાં આવ્યા, એટલે પૂર્વ સ્થાનક જોઈ રાણીએ પૂછ્યું કે “હે સ્વામી ! આપણે જયાં પેલા મુનિવરને જોયા હતા તેજ આ પ્રદેશ લાગે છે પણ તે મુનિ અહીં કેમ જોવામાં આવતા નથી ?' રાજાએ પ્રિયાને કહ્યું હે પ્રિયા ! આપણે જે ઠેકાણે મુનિને જોયા હતા ત્યાં તો એક દવવડે દાઝેલો ખીલો દેખાય છે.” પછી વધારે તપાસ કરવા માટે તેઓ આકાશમાંથી નીચે ઉતરીને જોવા લાગ્યા તો દુષ્ટ ભમરાઓએ અત્યંત પીડા કરાતા મુનિ તેમના જોવામાં આવ્યા. તે જોઈ ખેચરે ચિંતવ્યું કે “અમે મુનિને જે ઉપકાર કર્યો તે ઊલટો અપકારરૂપ થઈ પડ્યો છે.” આવું ચિંતવી તેણે મુનિના શરીર ઉપરથી બધા ભમરાઓને ઉડાડી મૂક્યા એટલામાં તેજ સમયે ઘોર ઉપસર્ગને અંતે તે મુનિના ઘાતકર્મનો ક્ષય થતાં તેમને સર્વ દુ:ખનો નાશ કરનારું ઉત્તમ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચાર પ્રકારની દેવનિકાયના દેવતાઓ સંતુષ્ટ થઈને 2010_02 Page #136 -------------------------------------------------------------------------- ________________ ગંધપૂજાવિષે જયસૂરરાજાની કથા ૧૨૩ ત્યાં આવી કેવળજ્ઞાનનો મહિમા કરવા લાગ્યા. તેમણે મુનિરાજના મસ્તક ઉપર સુગંધી જળથી મિશ્ર એવી પુષ્પવૃષ્ટિ કરી. જયસૂર રાજા પોતાની રાણી સહિત મુનિના ચરણમાં પડ્યો અને બોલ્યો કે “હે મુનીશ્વર ! અમે તમારા પ્રત્યે જે દુશ્ચરિત કર્યું છે તે ક્ષમા કરો. મુનિ બોલ્યા- “હે રાજા ! તે બાબત તમે મનમાં કાંઈ પણ ખેદ કરશો નહીં, કારણ કે જેણે જેવું કર્મ બાંધ્યું હોય છે તેવું તેને અવશ્ય ભોગવવું પડે છે, પરંતુ મળથી મલિન એવા મુનિવરને જોઈ જે દુર્ગચ્છા કરે છે તે દુગચ્છા વડે બંધાતા કર્મના દોષથી ભવોભવ દુર્ગચ્છા કરવા યોગ્ય થાય છે, કહ્યું છે કે જેઓ મળના પંકથી અને ધૂલિથી મલિન છે, તે પુરુષો મલિન નથી પણ જેઓ પાપરૂપ પંકથી મલિન છે, તેઓ જ ખરેખરા આ જીવલોકમાં મલિન છે.” મુનિનાં આવાં વચન સાંભળી શુભમતિ રાણી ભયભીત થઈને બોલી કે “હે ભગવન્! મેં પાપીણીએ પૂર્વે તમારી દુર્ગચ્છા કરી છે. આ પ્રમાણે કહીને તે વારંવાર મુનિના ચરણમાં પડી ખમાવવા લાગી. મુનિએ કહ્યું કે “હે ભદ્ર ! તું મનમાં જરા પણ ખેદ કર નહીં.” આ પ્રમાણે શુદ્ધ ભાવથી ખમાવતાં તેણીએ પૂર્વે બાંધેલું સર્વ કર્મ શોષવી નાંખ્યું તો પણ એક જન્મમાં અનુભવવા જેટલું બાકી રહ્યું. પછી કેવળી ભગવંતનો કહેલો ધર્મ સાંભળી તેમના ચરણકમળમાં પ્રણામ કરીને જયસૂર રાજા પોતાની પ્રિયા સહિત પોતાના નગરમાં આવ્યો. જેનો દોહદ પૂર્ણ થયો છે એવી શુભમતિએ પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ મનોહર સમયે એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેનું કલ્યાણ” એવું નામ પાડ્યું. તે પુત્ર ઉંમર લાયક થતાં તેને રાજય આપીને રાજાએ શુભમતિ રાણી સહિત ગુરુમહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાને યથાર્થ પાળીને રાજા સૌધર્મ દેવલોકમાં દેવતા થયો અને શુભમતિ રાણી પણ મૃત્યુ પામીને તેની દેવાંગના થઈ. દેવીનું આયુષ્ય ઓછું હોવાથી પ્રથમ દેવી દેવ સંબંધી સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુર નગરમાં જિતશત્રુ રાજાની અતિ રૂપવતી પુત્રી થઈ. તેનું નામ મદનાવલી રાખવામાં આવ્યું. યૌવનવયમાં દેહની વૃદ્ધિથી જ્યારે તે શોભાને પ્રાપ્ત થઈ ત્યારે રાજા જિતશત્રુએ તેને પરણાવવાને માટે સ્વયંવર કર્યો. તે સ્વયંવરમાં ઘણા વિદ્યાધર, કિંનર અને રાજાઓ એકઠા થયા; પરંતુ તે સર્વને મૂકીને તે બાળા શિવપુરના નિવાસી સિહધ્વજરાજાને 2010_02 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર વરી. તે રાજાને રામને સીતાની જેમ તે બધા અંતઃપુરમાં અતિ વહાલથી અને પ્રાણથી પણ પ્રિય થઈ પડી. રાજા એનો એવો ઉપકાર માનતો હતો કે “આ રાજકન્યા મોટા મોટા વિદ્યાધરોને મૂકીને પાદચારી એવા મને સ્વયંવરમાં વરી રાજાની સાથે વિષયસુખને અનુભવતી એવી મદનાવળીને અન્યદા મુનિની દુર્ગચ્છા કરવાથી પૂર્વે જે કર્મ ઉપાર્જન કર્યું હતું તે ઉદયમાં આવ્યું; તેથી તેણીના દેહમાંથી એવો દુસહ દુર્ગધ છૂટવા લાગ્યો કે જેથી સર્વ નગરજનો યુ શુ કરતા સતા ત્યાંથી નાસી જવા લાગ્યા. આ જોઈને રાજા સિંહધ્વજના હૃદયમાં અત્યંત દુઃખ ઉત્પન્ન થયું. તેણે પ્રવીણ વૈદ્યને તેને બતાવી, પરંતુ તેણે પણ તેને દૂરથી જ તજી દીધી. આ પ્રમાણે થવાથી રાજાએ ઘોર અટવીમાં એક મોટો મહેલ બંધાવીને તેમાં તેને રાખી. ત્યાં રાજસુભટો દૂર રહીને તેની સંભાળ કરવા લાગ્યા. આવા દુઃસહ દુર્ગધથી દુઃખિત થયેલી રાણી ત્યાં રહેલી ચિંતવવા લાગી કે “દુષ્ટ દેવે મારા શરીરને આવું કરી નાખ્યું તેથી મારા જીવિતને ધિક્કાર છે ! મેં પૂર્વભવે અતિ દારુણ પાપકર્મ કરેલું હશે, કે જેથી મારા દેહની આવી સ્થિતિ થઈ, તો હવે મારે તે સમ્યક્ પ્રકારે સહન કરવું, વિશેષ વિલાપ કરવાથી શું થવાનું છે !” આ પ્રમાણે ચિરકાળ ચિતવી તેણીએ પોતાના હૃદયને ધીરજ આપી. એકદા અત્યંત દુઃખથી જેનું શરીર ભરપૂર છે એવી તે રાણી પોતાના મહેલમાં પલંગ ઉપર એકલી બેઠી છે તેવામાં તેના મહેલના ગોખ ઉપર એક શુક પક્ષીને તેની પ્રિયા સુડીએ કહ્યું કે – “હે સ્વામી ! મને કોઈક રમણીય કથા કહો.' તે સાંભળી મદનાવલીએ સંતુષ્ટ થઈ ચિંતવ્યું કે “આ સારું થયું. આ સુડી સુડો કાંઈક આનંદની વાત કરશે તો મને પણ દુઃખમાં જરા વિનોદ મળશે.” પછી તે શુક પક્ષીએ પોતાની પ્રિયાને કહ્યું કે “તને એક કલ્પિત કથા કહું તે સાંભળ.' પક્ષિણી બોલી કે “હે નાથ ! મને કલ્પિત કથા કરતાં કોઈનું સાચું ચરિત્ર કહીને સંતોષ આપો.' એટલે સુડો ચરિત્ર કહેવા લાગ્યો. તેમાં જયસૂર રાજા, તેની શુભમતિ નામે રાણી, તેઓનું અષ્ટાપદ પર્વત ઉપર જવું. ત્યાં માર્ગમાં કરેલી મુનિવરની દુગચ્છા, સુગંધી વિલેપન, તેથી થયેલો મુનિને ઉપસર્ગ, શુભમતિએ કરેલ પશ્ચાત્તાપ, પ્રાંતે લીધેલી દીક્ષા, ત્યાંથી દેવલોકમાં ગમન, ત્યાંથી દેવીનું નવું 2010_02 Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ગંધપૂજાવિષે જયસૂરરાજાની કથા અને મદનાવળી થવું- ત્યાં સુધી શુભમતિ રાણીનું સર્વ ચરિત્ર તેણે કહી સંભળાવ્યું. આ પ્રમાણે પોતાનું પૂર્વ ભવનું ચરિત્ર સાંભળીને મદનાવળીને જાતિસ્મરણ થવાથી તેને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું અને તે પોતાના આત્માની નિંદા કરવા લાગી. પછી તેણીએ મનમાં ચિંતવ્યું કે “આ શુક પક્ષીએ મારું જ સર્વ ચરિત્ર કહ્યું છે, હવે આગળ તે શું કહે છે તે સાંભળું.” એવામાં પક્ષિણી બોલી કે “હે નાથ ! તે મદનાવણી હમણા ક્યાં રહે છે ?' શુક બોલ્યો-“ભદ્ર ! જો, આ તારી આગળ પલંગ પર બેઠેલી છે તે મદનાવલી જ છે. તે મૂઢ સ્ત્રીએ પૂર્વભવે સાધુની જે દુર્ગચ્છા કરી હતી, તેથી આ ભવમાં તેનું શરીર અત્યંત દુગચ્છા ઉપજે તેવું થઈ ગયું છે. હવે જો તે સાત દિવસ સુધી ત્રણ કાળ ઉત્તમ ગંધ વડે શ્રીજિનેશ્વરની પૂજા કરે તો આ દુઃખમાંથી મુક્ત થાય તેમ છે.” મદનાવલીએ આ પ્રમાણે પોતાનું દુઃખ દુર થવાનો ઉપાય સાંભળવાથી પ્રસન્ન થઈને પોતાના સર્વ આભરણો તે શુકમિથુન તરફ નાખ્યા. એટલામાં તો તે શુકપક્ષીનું મિથુન તત્કાળ અદશ્ય થઈ ગયું. તે જોઈ વિસ્મય પામીને રાણી ચિંતવવા લાગી કે “આ શુકપક્ષીએ મારું ચરિત્ર શી રીતે જાયું તેની ખબર પડતી નથી; તેથી તેનો વિશેષ વૃત્તાંત કોઈ જ્ઞાની મળશે તો પૂછી જોઈશ. પરંતુ તેના કહેવા પ્રમાણે હું શુદ્ધ બુદ્ધિ વડે શ્રીજિનેન્દ્રભગવંતની ગંધ પૂજા કરું.” આ પ્રમાણે ચિંતવીને તે સુગંધી દ્રવ્યો વડે જિનેશ્વરની પૂજા કરવા લાગી. તેથી મંત્ર વડે પિશાચીની જેમ તેણીના દેહમાંથી દુર્ગધ નષ્ટ થઈ ગઈ. પોતાના દેહમાંથી સર્વ દુર્ગધ નષ્ટ થયેલી જોઈ તેના નેત્રમાં આનંદના અશ્રુ ભરાઈ ગયા. મદનાવલીના સમીપ ભાગમાં રહેનારા અનુચરોએ રાજા પાસે જઈને વધામણી આપી કે “હે સ્વામી ! આપના પુણ્યથી દેવી દુર્ગધ રહિત થઈ ગયા છે.” તે વચન સાંભળી રાજા જાણે અમૃતનું સિંચન થયું હોય તેવો સંતોષ પામ્યો અને તે અનુચરોને ઘણું દાન આપીને સંતુષ્ટ કર્યા. પછી તરત જ તે રાણીની પાસે ગયો. ત્યાં તેને તદ્દન નિરોગી જોઈ તે બહુ સંતુષ્ટ થયો. પછી રાજા પરમ સ્નેહવડે તેણીને ગજેન્દ્ર ઉપર બેસાડી આનંદપૂર્વક રાજમહેલમાં લઈ આવ્યા અને આખા નગરમાં મોટો મહોત્સવ કરાવ્યો. - હવે રાજા આનંદિત મને દેવી પાસે બેઠો છે તેવામાં ઉદ્યાનપાળે 2010_02 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર આવીને ખબર આપ્યા કે – હે દેવ ! આપણા મનોરમ નામના ઉદ્યાનમાં અમરતેજ નામના મુનિપતિને લોકાલોકનો પ્રકાશ કરનારું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” તે સાંભળી હૃદયમાં અત્યંત હર્ષ પામેલી દેવીએ રાજાને કહ્યું – “હે સ્વામી ! ચાલતા મહોત્સવમાં આ પરમ મહોત્સવ થયો છે, માટે આપણા સર્વ નગરજનોને લઈને તેમની સમીપે વંદન કરવા જવું યોગ્ય છે.' રાજાએ તે વાત કબૂલ કરી અને તે સર્વ પરિવાર સાથે મુનિવરની પાસે આવ્યો. પછી કેવળી ભગવંતના ચરણકમળમાં પરિજન સહિત નમસ્કાર કરીને ધર્મ સાંભળવા માટે તેમના ચરણની સમીપ બેઠો. મુનિરાજે દેશના દેવા માંડી. દેશનાને અંતે યોગ્ય અવસર જોઈને મદનાપળીએ મુનિરાજને પૂછ્યું કે “હે ભગવન્! જેણે મને દુઃખીને પ્રતિબોધ આપ્યો તે શુકપક્ષી કોણ હતો ? મુનીશ્વર બોલ્યા- “હે ભદ્ર ! એ તારો પૂર્વભવનો સ્વામી દેવતા હતો, તે તીર્થકર ભગવંત પાસેથી તારું સવિશેષ ચરિત્ર સાંભળીને તારાં દુઃખનો નાશ કરવા સારું કીર યુગલનું રૂપ ધારણ કરીને તેને પ્રતિબોધ કરવા આવ્યો હતો. રાણીએ સંતુષ્ટ થઈ પુનઃ પૂછ્યું કે “હે ભગવન્! આ દેવતાઓના સમૂહમાં તે દેવ જો હોય તો મને બતાવો. મારા મનમાં તેમને જોવાનું કૌતુક છે.” કેવળી બોલ્યા “ભદ્ર ! જો આ મણિરત્નમય કુંડળના આભૂષણવાળો જે દેવતા તારી આગળ બેઠો છે તે તારા પૂર્વ ભવનો સ્વામી છે.” પછી રાણી તે દેવતાની પાસે જઈને બોલી કે–‘તમે મને પ્રતિબોધિત કરી તે ઘણું સારું કર્યું. તમારા ઉપકારનો બદલો વાળવાને હું સમર્થ નથી.” તે દેવતા બોલ્યો-“હે ભદ્ર ! આજથી સાતમે દિવસે હું અહિંથી ચ્યવીને ખેચરનો પુત્ર થઈશ, તેમાં જરા પણ સંદેહ નથી. તે વખત તારે આવીને મને પ્રતિબોધ આપવો.” રાણીએ તે વચન અંગીકાર કર્યું, અને કહ્યું કે “જો મને જ્ઞાન થશે તો હું જરૂર તમને પ્રતિબોધ કરીશ. તે વિષે મનમાં જરા પણ શંકા રાખશો નહીં.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને તે દેવ બીજા દેવતાઓની સાથે પોતાના સ્થાનકે ગયો. દેવના ગયા પછી રાણીએ મધુર વચને રાજાને કહ્યું કે “હે નાથ ! મેં પ્રથમ દેવ સંબંધી સુખ ભોગવ્યું, વળી તમારી સાથે મનુષ્ય સંબંધી સુખ પણ ભોગવ્યું, હવે હું સર્વ દુઃખનો ક્ષય કરવા ઇચ્છું છું, માટે દીક્ષા લેવાની મને રજા આપો.” રાજા બોલ્યો કે–દેવયોગે હાથમાં આવેલું રત્ન પડી ગયું અને 2010_02 Page #140 -------------------------------------------------------------------------- ________________ ગંધપૂજાવિષે જયસૂરરાજાની કથા ૧૨૭ પાછું તે હાથમાં આવ્યું, તો પછી ક્યો વિચક્ષણ પુરુષ તેને છોડી દે ?' રાણી બોલી–“હે સ્વામી ! તમારું હૃદય હું જાણું છું, તો પણ મને પ્રતિબંધ કરો નહીં; કારણ કે સંયોગ અને વિયોગ તો આ સંસારમાં કોને નથી થતાં ?' અત્યંત સ્નેહના મોહથી મૂઢ થયેલો રાજા તેનો ઉત્તર આપવા વિચાર કરતો હતો તેવામાં તો તેણીએ તત્કાળ ગુરુમહારાજ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. તે જોઈ અશ્રુજળથી જેનાં નેત્ર પૂરાઈ ગયાં છે એવો રાજા પ્રથમ મુનિવરને નમીને પછી ગદ્ ગદ્ વાણી વડે બોલતો મદનાવલીને પણ નમ્યો; અને પુનઃ ગુરુના મુખથી ધર્મ સાંભળી પોતાને ઘરે આવ્યો. પછી વિશેષપણે જૈનધર્મ આચરવા લાગ્યો. - આર્યા મદનાવલી પણ બીજી આર્યાઓની સાથે વિહાર કરવા લાગી અને શુદ્ધ ભાવથી ઉગ્ર તપસ્યા કરવા લાગી. પેલો દેવતા સ્વર્ગલોકમાંથી ઍવીને પવન નામના ખેચરનો પુત્ર થયો. તેનું નામ મૃગાંક પાડવામાં આવ્યું. અનુક્રમે તે યૌવનગુણથી સંપન્ન થયો. એક વખતે આર્યા મદનાવલી રાત્રે પોતાના આશ્રમના દ્વાર આગળ નિશ્ચળ ધ્યાનમાં રહેલી હતી, તે વખતે દિવ્ય વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતા મૃગાંકકુમારના જોવામાં આવી. સુવર્ણ તથા મણિમય આભૂષણોથી જેનું શરીર વિભૂષિત છે એવો તે કુમાર પોતાની વિદ્યાધરપણાની સમૃદ્ધિને દર્શાવતો મદનાવણીની પાસે આવીને કહેવા લાગ્યો કે-“હે કૃશોદરી ! આવું ઉગ્ર તપ શા માટે કરે છે ? જો તને ભોગસુખની ઇચ્છા હોય તો હું કહું તે સાંભળ. હું મૃગાંક નામે ખેચરકુમાર છું અને રત્નમાળાનું પાણિગ્રહણ કરવા માટે જાઉં છું. માર્ગે જતાં તું મારા જોવામાં આવી છે તો આ ઉત્તમ વિમાનમાં તું બેસી જા. મારે રત્નમાળાનું કાંઈ કામ નથી. તું મારી સાથે ખેચરનગરમાં આવીને ઉત્તમ સુખભોગ ભોગવ.” આ પ્રમાણે અનેક જાતનાં ખુશામત ભરેલાં વચનો તેણે કહ્યા તથાપિ મેરુપર્વતની ચૂલિકાની જેમ મદનાપળી આર્યા પોતાના સત્ત્વથી જરા પણ ચલાયમાન થયા નહીં. જેમ જેમ પૂર્વ જન્મના સ્નેહવડે વિદ્યાધરકુમાર તેની આગળ કામવિકાર દર્શાવવા લાગ્યો, તેમ તેમ તે ગુરુસત્ત્વ વડે શુભ ધ્યાનમાં વિશેષ આરૂઢ થતી ગઈ. પછી મોહથી મૂઢ થયેલો તે વિદ્યાધરકુમાર તેને 2010_02 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર અનુકૂળ ઉપસર્ગ કરવા લાગ્યો, તેવામાં તો તેને નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે દેવતાઓએ આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો; અને તેના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. તે જોઈ વિદ્યાધરકુમાર હૃદયમાં વિસ્મય પામેલો તેમના મુખની સામું જોઈ રહ્યો. અવસરે કેવળી બોલ્યા કે–“તું પ્રથમ ખેચર થઈને પછી મારી સાથે દેવલોકમાં પણ વસ્યો હતો, ત્યાંથી ચ્યવીને પાછો ખેચર થયો છે; તથાપિ તું મારી સાથેના સ્નેહને છોડતો નથી, પરંતુ હે મહાશય ! હવે સંસારના કારણરૂપ મોહને છોડી દે, અને એકચિત્ત થઈને ધર્મને વિષે ઉદ્યમ કર.” આવાં કેવળીનાં વચનો સાંભળીને તેને પૂર્વ જન્મનો સંબંધ યાદ આવ્યો. તેથી તત્કાળ તે સંવેગને પામ્યો અને તેણે પોતાના કેશનો પોતાના હાથે જ લોચ કર્યો. પછી કેવળીના ચરણમાં નમીને બોલ્યો કે “હે ભગવતી ! તમે અંગીકાર કરેલ વચન સત્ય કર્યું છે. વળી મને પ્રતિબોધ પમાડીને મારો પ્રત્યુપકાર પણ કર્યો છે.” આ પ્રમાણે કહીને તે ખેચરે તરત જ જૈન દીક્ષા ગ્રહણ કરી. પછી ઉગ્ર તપ વડે કર્મનો ક્ષય કરીને તે શાશ્વત સ્થાન(મોક્ષ) ને પામ્યા. આર્યા મદમાવળી પણ કેવળી પર્યાયને પાળી અનેક ભવ્યજનોને પ્રતિબોધ પમાડી શાશ્વત સુખને પ્રાપ્ત થયા. “અગર, ચંદન, કપૂર તથા બીજા સુગંધી દ્રવ્યો વડે જે શ્રીજિનેશ્વર ભગવંતની પૂજા કરે છે તે મદનાવણીની જેમ ઇંદ્રોથી પૂજાય છે.” ગંધપૂજાના વિષયમાં જયસૂર અને મદનાવળીનું પહેલું કથાનક સંપૂર્ણ 2010_02 Page #142 -------------------------------------------------------------------------- ________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા જે પુરુષ કસ્તુરી, ચંદન, અગર, કપૂર અને સુગંધી ગંધવાળા ધૂપથી શ્રીજિનચંદ્રની પૂજા કરે છે તે પુરુષ દેવતાઓના સ્વામી ઇંદ્રોથી પૂજાય છે. પૂર્વે વિનયંધર નામે કુમાર શ્રીજિનેશ્વરની ધૂપપૂજા વડે ભક્તિ કરવાથી દેવ અને મનુષ્યોને પૂજવા યોગ્ય થઈ સાતમે ભવે મોક્ષસુખ પામ્યો હતો તેની કથા આ પ્રમાણે– શ્રીપોતનપુર નામના નગરમાં વજસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. ચોતરફ પોતાના પ્રતાપને પ્રસારતો તે રાજા શત્રુરૂપ ગજેન્દ્રોમાં સિંહ જેવો હતો. તેના સર્વ અંતઃપુરમાં હૃદયને હરનારી કમળા અને વિમળા નામે બે રાણીઓ હતી. નિર્મળ ગુણવાળી તે બન્ને રાણી જાણે રાજાની જયપતાકા હોય તેવી લાગતી હતી. અન્યદા તે બન્ને રાણીના ઉદરથી કમળ અન વિમળ નામે બે સુંદર અંગવાળા પુત્રો દૈવયોગે એક જ દિવસે જન્મ્યા. આથી વિસ્મય પામીને રાજાએ કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે “આ એક સાથે જન્મેલા બે પુત્રોમાં મારા રાજયપદને યોગ્ય ક્યો પુત્ર થશે? વિમળારાણીએ સેવાભક્તિથી વશ કરેલા તે નિમિત્તિયાએ કહ્યું કે “તમારી કમળારાણીનો પુત્ર જો રાજયપદે આવશે તો તમારું સર્વ રાજય નાશ પામી જશે. બાકી તમારી વિમળારાણીનો પુત્ર સર્વ લક્ષણો તથા ગુણોથી યુક્ત છે અને તેના શરીર પર નિર્મળ ગુણરત્નો જણાય છે; માટે તે કુમાર તમારા રાજયનો ધુરંધર થવાને યોગ્ય છે.” નિમિત્તિયાનાં આવાં વચનથી પ્રછન્ન ક્રોધથી પ્રજવલિત થયેલા રાજાએ કમળાના કુમાર કમળને અરણ્યમાં મૂકી દેવા માટે પોતાના પુરુષોને આજ્ઞા કરી. તેઓ રાત્રીએ કમળાની પાસે આવ્યા અને રુદન કરતી એવી કમળાના 2010_02 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર ખોળામાંથી દશ દિવસના બાળકને ઉપાડી લઈને તેઓ નગરની બહાર નીકળી અરણ્યમાં ચાલ્યા ગયા. પછી તેને જંગલમાં મૂકી દઈ પાછા આવીને તે પુરુષોએ રાજાને જણાવ્યું કે “હે સ્વામી ! અમે કુમારને તેને ઠેકાણે મૂક્યો છે કે જયાં રહેવાથી તે ક્ષણવાર પણ જીવી શકે નહીં.” તેમનાં આવાં વચન સાંભળીને રાજાનાં નેત્ર અશ્રુજળથી પૂરાઈ ગયાં. પછી પશ્ચાત્તાપથી હણાયેલા રાજાએ તે પુત્રને જલાંજલી આપી. પુત્રના વિરહથી દુ:ખ વડે ભરપૂર થયેલા હૃદયવાળી કમળાએ એવું રુદન કર્યું કે હૃદયમાં કરુણા આવવાથી નગરલોકોને પણ તેને રોવરાવી દીધાં. અહીં અરણ્યમાં પડેલા તે બાળકને માંસપિંડ જાણીને કોઈ ભારંડપક્ષી ચાંચમાં લઈ આકાશમાં ઉડ્યું. તે બીજા ભાખંડ પક્ષીના જોવામાં આવ્યું. તે બંને પક્ષી પરસ્પર તે બાળકને ઝુંટવા લાગ્યા. બંનેની ઝપટમાં તે બાળક પહેલા ભારંડના ચંચુપટમાંથી છૂટી જઈને નીચે કોઈ કૂવામાં પડ્યો. તે કૂવામાં પૂર્વે ગ્રીષ્મઋતુના અત્યંત તાપથી પિડિત થયેલો અતિ તૃષાતુર કોઈ પુરુષ જળ પીવા આવતાં પડી ગયેલો હતો. તેણે પોતાના દેહની કાંતિથી કૂવાની અંદર ચોતરફ ઉદ્યોત કરતા તે બાળકને ઉલ્કાના સમૂહની જેમ અંદર પડતો દીઠો, એટલે તે બાળક જળમાં ડૂબે તે અગાઉ તેણે ભૂજા દંડ વડે ઝીલી લઈને પિતા જેમ પુત્રને છાતી ઉપર રાખે તેમ તે બાળકને છાતી ઉપર સ્થાપિત કર્યો. પછી તે વિચારવા લાગ્યો કે હવે અહીં મને મૃત્યુ પામવાનું દુઃખ લાગતું નથી; પણ આ બાળક મારા વિના અહીં શી રીતે જીવશે ? તેની ચિંતા થાય છે; અથવા એવો વિચાર શા માટે કરવો? કારણ કે મારાથી કાંઈ એને જીવાડી શકાય તેમ નથી. પ્રાણી માત્ર પૂર્વ કર્મના યોગથી જ જીવે છે.' આ પ્રમાણે તે પંથી હૃદય ઉપર બાળકને રાખીને ચિંતવે છે તેવામાં સુબંધુ નામે કોઈ સાર્થવાહ તે અરણ્યમાં આવી ચડ્યો. અહીં કૂવામાં ક્ષુધાથી પીડિત થયેલો બાળક પેલા પંથીને ગળે વળગીને પોતાના દુઃખશલ્યને પ્રગટ કરતો કરુણ સ્વરે રુદન કરવા લાગ્યો. તેને રોતો જોઈને પેલા પથિકને બહુ દુઃખ લાગી આવ્યું, તેથી તે પણ બાળકને પોતાના ખોળામાં બેસાડીને છૂટે સ્વરે રુદન કરવા લાગ્યો, તેવામાં પેલા સાર્થવાહના પુરુષો જળ ભરવાને માટે ત્યાં આવ્યા. તેઓએ કૂવામાં થતો રુદનનો શબ્દ 2010_02 Page #144 -------------------------------------------------------------------------- ________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૧૩૧ સાંભળ્યો, એટલે તે સર્વ વૃત્તાંત તેમણે સાર્થવાહ પાસે જઈને જણાવ્યો. તે સાંભળી સાર્થવાહ કેટલાક પુરુષોની સાથે ત્યાં આવ્યો અને તેણે આદરપૂર્વક બુદ્ધિની કુશળતાથી કોઈ પ્રયોગ વડે તે બાળક સહિત પેલા પથિકને કૂવા બહાર કાઢ્યો. બહાર નીકળવાથી મનમાં હર્ષ પામીને પેલા પુરુષે સાર્થવાહને પ્રણામ કર્યો, અને કહ્યું કે–‘તમે આ બાળકને તેમ જ મને મોટું જીવિતદાન આપ્યું છે.” સાર્થવાહે પૂછ્યું કે “તમે કોણ છો? અને એ બાળક કોનો છે કે જેથી આ બાળકની ઉપર તમને આટલો બધો સ્નેહનો પ્રતિબંધ થયેલો છે ?' તે પુરુષે કહ્યું–દારિદ્રના દુઃખથી દુઃખી થઈ દેશાન્તર નીકળ્યો છું. માર્ગે અત્યંત તૃષા લાગવાથી પીડિત થઈ આ કૂવામાં પડી ગયો હતો. આજે આકાશમાંથી કૂવામાં પડતાં આ બાળકને મેં દીઠો અને કરુણા આવવાથી ઝીલી લીધો, ત્યારથી જ મને તેની સાથે સ્નેહનો પ્રતિબંધ થયો છે, પરંતુ હું દ્રવ્ય વગરનો છું તેથી આ બાળકનું પ્રતિપાલન કરવાને અસમર્થ છું; માટે તે સત્ય પુરુષ ! આ બાળક હું તમને સોંપું છું, તમે તેને ગ્રહણ કરો.” સાર્થવાહે મનમાં હર્ષ પામીને તરત જ તે બાળકને ગ્રહણ કર્યો અને પેલા પુરુષને એટલું દાન આપ્યું કે જેથી તે પણ દ્રવ્યવાન થયો. સાર્થવાહે બાળકનું વિનયંધર એવું નામ રાખી તેને પોતાની પ્રિયતમાને સોંપી દીધો. તે સ્ત્રી પણ અત્યંત સ્નેહથી તેનું પુત્રવત્ પાલન કરવા લાગી. સાર્થવાહ હંમેશાં પ્રયાણ કરતો વિનયંધરને લઈને ત્યાંથી આગળ ચાલ્યો, અને થોડા દિવસમાં પોતાના કાંચનપુર નામના નગરમાં આવી પહોંચ્યો. વિનયંધરકુમાર જો કે સાર્થવાહના પુત્ર જેવો લાગતો હતો તથાપિ લોકો તે સાર્થવાહનો સેવક કહીને જ બોલાવતા હતા. લોકોનાં આવાં વચનથી વિનયંધર મનમાં અત્યંત દુભાવા લાગ્યો, કારણ કે પરગૃહવાસી ક્યો પુરુષ તેવી સ્થિતિમાં રહેતાં દુ:ભાય નહીં ? એકદા તે વિનયંધર રમતો રમતો કોઈ જિનગૃહ પાસે આવી ચડ્યો. ત્યાં કોઈ મુનિનાં મુખથી જિનેશ્વરની ધૂપપૂજા કરવા સંબંધી ઉપદેશ તેણે આ પ્રમાણે સાંભળ્યો કે—કસ્તુરી, ચંદન, અગરુ અને કપૂર વિગેરે સુગંધી ધૂપ અને પુષ્પોથી જે શ્રીજિનચંદ્રની પૂજા કરે છે તે દેવતાઓના ઈંદ્રોથી પૂજાય છે.” આવાં મુનિનાં વચનો સાંભળીને વિનયંધરે ચિંતવ્યું કે “જેઓ નિત્ય 2010_02 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર શ્રીજિનેશ્વર ભગવંતની ઉત્તમ ધૂપપૂજા કરે છે તેઓને ધન્ય છે. હું તો એક દિવસ પણ તેવી જિનપૂજા કરવાને સમર્થ થતો નથી, તેથી મારા જેવા ધર્મથી હીનના જન્મને ધિક્કાર છે.' આ પ્રમાણે ચિતવતો બાળક પોતાને ઘેર આવ્યો. તે અવસરે કોઈ ગાંધીએ આવીને સાર્થવાહને સુગંધી ધૂપ અર્પણ કર્યો. સાર્થવાહે તે ધૂપના જુદા જુદા પડીકાં બંધાવીને સર્વ સેવકોને વહેંચી દીધા, તેમાંથી એક પડીકું વિનયંધરને પણ મળવાથી તે હૃદયમાં બહુ સંતુષ્ટ થયો. બીજા પરિજનોએ તે ધૂપ ચંડિકાદિ દેવતાઓની પાસે દહન કર્યો અને વિનયંધર તો તે ધૂપ લઈને સંધ્યાકાળે જિનભવનમાં ગયો. ત્યાં જઈ હાથ પગ ધોઈ વસ્ત્ર વડે નાસિકા બાંધીને તેણે એ ઉત્તમ ધૂપ પ્રભુની આગળ દહન કર્યો. એ ઉત્તમ ધૂપની સુગંધ પૃથ્વી અને આકાશમાં સર્વત્ર પ્રસરી ગઈ, પછી એ ધીર પુરુષે ધૂપનો કડુચ્છ(ધૂપધાણું) હાથમાં રાખીને એવી પ્રતિજ્ઞા કરી કે “આ ધૂપધાણામાં રહેલો ધૂપ જયાં સુધી દહન થઈ રહે નહીં ત્યાં સુધી પ્રાણાંત ઉપસર્ગ થાય તો પણ મારે આ સ્થાનેથી ખસવું નહીં.' તે સમયે ધૂપના સુગંધથી લુબ્ધ થયેલી કોઈ યક્ષિણીએ આકાશમાર્ગે ત્યાં આવતાં પોતાના સ્વામી યક્ષને કહ્યું કે- “હે સ્વામી ! જુઓ, આ યુવાન પુરુષ શ્રીજિનેશ્વરભગવંતની આગળ ઉત્તમ ધૂપ બાળે છે. માટે તે યુવાન આવા અતિસુગંધી ધૂપને પ્રભુની આગળ દહન કરીને પોતાને સ્થાને જાય ત્યાં સુધી ક્ષણવાર આપણા વિમાનને અહીં થોભાવો.” સ્ત્રી જાતિના હઠને સમજનારા યક્ષને પોતાનું વિમાન ત્યાં થોભાવવું પડ્યું. પછી યક્ષિણીનો દુરાગ્રહ જોઈને તેણે ધાર્યું કે “હું કાંઈક ઉપદ્રવ કરીને આ પુરુષને પોતાના સ્થાનકથી ચલાયમાન કરું કે જેથી મારી સ્ત્રી અહીંથી ગમન કરવા હા પાડે.' આ પ્રમાણે વિચારીને તે યક્ષ ભયંકર સર્પનું રૂપ ધારણ કરીને વિનયંધર પાસે આવ્યો. યક્ષે રચેલા સર્પના રૂપને જોઈને બીજા સર્વ લોકો ત્યાંથી નાસી ગયા. એકલો વિનયંધર ત્યાં સ્થિત રહ્યો. તે જોઈને યક્ષે દિલમાં રોષ લાવી ચિંતવ્યું કે “મારા ભયંકર રૂપથી મૃત્યુની શંકા પામીને બીજા સર્વે તો નાસી ગયા, પણ માત્ર એકલો વિનયંધર પર્વતની જેમ પોતાના સ્થાનથી ચલાયમાન થયો નહી; તેથી હવે હું એવું કરું કે જેથી તે પોતાનું જીવિત પણ છોડી દે, અર્થાત્ મરણ પામે.” 2010_02 WWW.jainelibrary.org Page #146 -------------------------------------------------------------------------- ________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૧૩૩ આવું વિચારી તે યક્ષ સર્પને રૂપ વિનયંધરના શરીરે વીંટાઈ વળ્યો, અને અંગેઅંગમાં ભરડો દઈ તેના હાડને મરડી નાખી ઘણી પીડા ઉત્પન્ન કરી; તો પણ તે વિનયંધર પોતાના સ્થાનથી લગારમાત્ર ચલિત થયો નહીં. તેની આવી દઢતા જોઈને યક્ષ તેના પર સંતુષ્ટ થયો અને તેની આગળ પ્રત્યક્ષ થઈને તેણે કહ્યું કે “હે ભદ્ર ! તારા સત્યથી હું જીતાઈ ગયો છે, તેથી તારી જે ઈચ્છા હોય તે માગી લે.” વિનયંધરે ધૂપ બની રહેવાથી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી એટલે તેને નમસ્કાર કરીને કહ્યું કે “આપનું દર્શન થયું, એથી મને સર્વ વસ્તુ પ્રાપ્ત થઈ ચુકી છે.” આ સાંભળી યક્ષ અધિક સંતુષ્ટ થઈને બોલ્યો “હે સપુરુષ ! એવું વચન બોલીશ નહીં, જે ઇચ્છા હોય તે માગી લે. કારણ કે ‘દેવતાઓનું દર્શન નિષ્ફળ થતુ નથી.” આ પ્રમાણે કહીને હૃદયમાં અતિ હર્ષ પામેલા તે યક્ષે તેના માગ્યા સિવાય સર્પના વિષને નાશ કરે તેવું એક રત્ન વિનયંધરને આપ્યું; અને બીજું જે જોઈએ તે માગી લેવા કહ્યું, એટલે વિનયંધરે નમસ્કાર કરીને કહ્યું કે, “મારું દાસપણું દૂર કરો અને મારું કુળ પ્રગટ કરો.” યક્ષ તથાસ્તુ' એમ કહીને તત્કાળ અંતર્ધાન થઈ ગયો. પછી વિનયંધરે પ્રભુને નમન કરી ભક્તિથી આ પ્રમાણે કહ્યું– હે પ્રભુ ! અજ્ઞાનથી અંધ એવો હું તમારા ગુણરૂપી માર્ગમાં જવાને સમર્થ નથી. તો પણ તે જિન ! તમને ધૂપદાન કરવાથી ક્યારેક તેનો અધિકારી હું થાઉં એમ જણાય છે. આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી વારંવાર ભાવપૂર્વક પ્રણામ કરીને આત્માને કૃતાર્થ માનતો વિનયંધર પોતાને ઘેર આવ્યો. હવે તે નગરનો રત્નરથ નામે રાજા હતો; તેને કનકપ્રભા નામે રાણી હતી; તેમને ભાનુમતી નામે એક કન્યા હતી. તે કન્યા ઘણા પુત્રોની ઉપર થયેલી હોવાથી રાજાને અત્યંત વહાલી છે. દૈવયોગે કોઈ ઉગ્ર સર્ષે તે કન્યાને વંશ કર્યો એટલે “દોડો, દોડો, રાજપુત્રીને સર્વે કરડી” એવો કોળાહળ શબ્દ બધા રાજભુવનમાં વ્યાપી રહ્યો. તે સાંભળી “અરે ! શું થયું ?' એમ બોલતો અને નેત્રજળથી કપોળભાગને શ્વવરાવતો રાજા પરિજનની સાથે કન્યાના ભુવનમાં દોડી આવ્યો. ત્યાં કન્યાને સુકા કાષ્ટની જેમ નિશ્રેષ્ટ સ્થિતિમાં પડેલી જોઈ રાજાની આંખ મિચાઈ ગઈ અને તે પૃથ્વી ઉપર પડી ગયો. ક્ષત ઉપર ખાર પડ્યા જેવું આ રાજા સંબંધી દુઃખ જાણી અંતઃપુર સહિત લોકો ઊંચે સ્વરે 2010_02 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર આક્રંદ કરવા લાગ્યા. પછી રાજાના અંગ ઉપર ચંદનજળનું સિંચન કરવાથી તે સચેત થયો એટલે તેણે સર્પના વિષને નાશ કરવા માટે અનેક વૈદ્યોને બોલાવ્યા; પરંતુ તેઓએ પણ પોતાના ઉપાય કામ ન લાગવાથી હાથ ખંખેર્યા, એટલે રાજા નિશ્ચષ્ટ થયેલી કન્યાને મૃત્યુ પામેલી જાણીને વાંજિત્રોના નાદ સાથે સ્મશાનમાં લઈ ગયો. ત્યાં ચંદનના કાષ્ઠોની ચિતા રચીને તેની ઉપર રાજકન્યાને સુવાડી, અને અગ્નિ પણ મૂકવા માટે પાસે લાવ્યા, તેવામાં પેલો વિનયંધર કોઈ ગામ જઈને પાછો આવતાં; તે માર્ગે નીકળ્યો ત્યાં તેણે રાજાને અને લોકોને સ્મશાનમાં રુદન કરતાં જોયાં. તે જોઈ કોઈ પુરુષને તેણે પૂછયું કે આ રાજા અને લોકો કેમ રુવે છે ?' એટલે તે પુરુષે રાજકન્યા સંબંધી બધો વૃત્તાંત તેની આગળ જણાવ્યો. તે સાંભળી વિનયંધરે તેને કહ્યું કે “જા, તારા રાજાને જઈને કહે કે “કોઈ પુરુષ કહે છે કે “હું રાજકન્યાને જીવિત આપું.” તે વચન સાંભળી હૃદયમાં હર્ષ પામેલા રાજાએ તરત જ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે જો તું એને જીવિત આપે તો હું તને એ કન્યા અને અર્ધ રાજ્ય આપું; વળી વિશેષમાં જે કાંઈ તું કહે તે સર્વ આપું. વધારે શું કહું ! મારો જીવ માગે તો તે પણ આપું.” રાજાનાં આવાં વચન સાંભળી વિનયંધરે નમીને જણાવ્યું કે “હે દેવ ! એવું બોલો નહીં. જયારે તમારું કાર્ય સિદ્ધ થાય, ત્યારે જે તમને યુક્ત લાગે તે કરજો.” પછી વિનયંધર ચિતા પાસે આવ્યો અને કહ્યું કે “એ કન્યાને બહાર કાઢીને મારી પાસે લાવો.' એટલે રાજસેવકોએ તત્કાળ તેને ચિતામાંથી કાઢી; અને ઘણા લોકોની સમક્ષ વિનયંધર પાસે લાવીને સુવાડી. વિનયંધરે અક્ષત અને પુષ્પથી યુક્ત એવું ગોમયનું મંડળ રચાવીને તેમાં તેને મૂકાવી. પછી યક્ષનું સ્મરણ કરીને પેલા રત્નવાળા જળનું તે રાજપુત્રી ઉપર સિંચન કર્યું. કન્યાના ગાત્ર ઉપર રત્નજળનું સિંચન થતાં જ તે સચેત થઈ અને પાસે રહેલા લોકોની સામું જોવા લાગી. તેને સચેષ્ટ થયેલી જોઈને રાજાએ તેને પોતાના ખોળામાં બેસાડી, અને આનંદથી ઉઠેલી અશ્રુજળની ધારા વડે તેનું પ્રક્ષાલન કરવા લાગ્યો. પછી રાજાએ ગદ્ગદ્ વાણીએ રાજકન્યાને પૂછ્યું કે “વત્સ ! તારા શરીરમાં કાંઈ પીડા થાય છે?' રાજકન્યાએ કહ્યું કે “મને કાંઈ પીડા થતી નથી, પણ આ ચિતા શા માટે રચેલી છે? આ સ્મશાનભૂમિમાં હું ક્યાંથી? આ માંડવી કોના માટે તૈયાર કરેલી છે અને આ લોકો દુ:ખી થયા હોય તેમ મારી પાસે કેમ રુવે છે ?' તે સાંભળી 2010_02 Page #148 -------------------------------------------------------------------------- ________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા નેત્રમાં અશ્રુજળ લાવીને રાજા બોલ્યો–‘હે પુત્રી ! તને સર્પે ડંશી હતી. तु તદ્દન નિશ્ચેષ્ટ થઈ ગઈ હતી, સર્વ વૈદ્યોએ તને તજી દીધી હતી. અને તને ગતપ્રાણ જાણીને આ માંડવીમાં બેસાડી અમે અહીં સ્મશાનમાં તને લાવ્યા હતા. આ ચિતા પણ તારે માટે જ રચાવી હતી. તેવામાં નિષ્કારણ વત્સલ એવા આ પુરુષે તને પ્રાણ આપ્યા છે.' તે સાંભળી રાજકન્યા બોલી કે—‘જો એણે મને પ્રાણ આપ્યા છે. તો હું પણ મારા પ્રાણ તેને અર્પણ કરું છું.’ રાજાએ કહ્યું કે ‘બહુ સારું.’ પછી રાજા તે રાજકન્યાને હાથી ઉપર બેસાડી વિનયંધર સહિત પોતાના દરબારમાં લાવ્યો, અને નગરમાં ફરીવાર તેનો જન્મોત્સવ કરાવ્યો. પછી રાજાએ પોતાના મંત્રીને વિનયંધરનો મૂળ વૃત્તાંત તથા તેની કુળની શુદ્ધિ વિષે પૂછ્યું. મંત્રીએ કહ્યું કે ‘એ સુબંધુ સાર્થવાહનો કિંકર છે, તેથી તેનો મૂળ વૃત્તાંત તે જાણતો હશે.' રાજાએ સુબંધુને બોલાવીને પૂછ્યું એટલે તેણે કહ્યું કે ‘હું એને મૂળ શુદ્ધિ કાંઈ પણ જાણતો નથી. મને તો એ એક કૂવામાંથી મળ્યો છે.' આમ કહીને કૂવા સંબંધી બધો વૃત્તાંત તેણે કહી સંભળાવ્યો. તે સાંભળી રાજા જાણે વજ્રથી હણાયો હોય તેમ દુઃખી થઈ ચિંતા કરવા લાગ્યો કે ‘જેનું કુળ પણ જાણવામાં નથી તને હું મારી પુત્રી શી રીતે આપુ ? અને કન્યા આપવાની પ્રતિજ્ઞા કરીને જો હવે કન્યા ન આપું તો હું અસત્યવાદી કહેવાઉં.' આ પ્રમાણે રાજાનું મન ડોળાયમાન થવા લાગ્યું, તેવામાં પેલા યક્ષે પ્રત્યક્ષ થઈને રાજાને કહ્યું કે ‘હે રાજન્ ! આ વિનયંધર પોતનપુરના રાજા વજસિંહનો કુમાર છે. કમલારાણીના ગર્ભમાં ઉત્પન્ન થયેલો છે. જન્મતાં જ તેના પિતાએ વનમાં તજી દીધો હતો, ત્યાંથી ભારંડપક્ષીએ ઉપાડ્યો હતો અને તેની પાંખમાંથી છટકીને તે કૂવામાં પડ્યો હતો. તે કૂવામાં પ્રથમથી પડેલા કોઈ પુરુષે તેને ઝીલી લીધો હતો. પછી જ્યારે તે કૂવામાંથી બહાર નીકળ્યો ત્યારે તેણે એ બાળક આ સાર્થવાહને અર્પણ કર્યો હતો.' આ પ્રમાણે સર્વ વૃત્તાંત કહીને તે યક્ષ અંતર્ધાન થઈ ગયો. ૧૩૫ આ પ્રમાણેનાં યક્ષનાં વચનો સાંભળી રાજા હૃદયમાં હર્ષ પામીને બોલી ઊઠ્યો કે ‘અહો ! આ તો મારી બેન કમલાનો પુત્ર હોવાથી મારો ભાણેજ થાય છે.' પછી હૃદયમાં આનંદ ધરી તેણે પોતાની કન્યા વિનયંધરને આપી. 2010_02 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર વિનયંધર તે રાજકન્યા ભાનુમતીને મોટી સમૃદ્ધિ સાથે પરણ્યો, તે સાથે તેને જિનેન્દ્રપૂજાના પ્રભાવથી મોટું રાજ્ય પ્રાપ્ત થયું, પોતાના વંશની શુદ્ધિ થઈ અને સેવકપણું નાશ પામ્યું. પછી પોતાના પિતાની ઉપર ઘણા ક્રોધને ધારણ કરતો વિનયંધર મોટું સૈન્ય લઈને પોતનપુર તરફ ચાલ્યો. અનુક્રમે અવિચ્છિન્ન પ્રયાણ કરતો વિનયંધર પોતનપુર પાસે પહોંચ્યો, એટલે તેની માતા કમલાનું નામ અંગ તથા વામલોચન ફરકવા લાગ્યું. પોતાનો પુત્ર આવે છે તે હકીકત નહીં જાણતો એવો રાજા વજસિંહ કોઈ રાજા સૈન્ય સહિત ચડી આવ્યો છે એમ જાણી કવચ ધારણ કરીને સામો યુદ્ધ કરવા નીકળ્યો. પિતાપુત્રની વચ્ચે એવું મોટું યુદ્ધ થયું કે જેમાં હસ્તીઓના સંઘટ્ટથી સુભટો કચરાઈ જવા લાગ્યા અને સુભટોના હાથમાં રહેલા ભાલાના અગ્રભાગથી હસ્તીઓના સમૂહ ભેદાવા લાગ્યા. છેવટે રાજાએ નિઃશંકપણે પોતાના પુત્રની ઉપર બાણની પંક્તિ છોડવા માંડી કે જે લોહવાળી શરપંક્તિ તેના વક્ષ:સ્થળ ઉપર આવીને પડી. વિનયંધરે સશંકપણે બાણવૃષ્ટિ કરી કે જેથી તેના પિતાના રથ ઉપરની ધ્વજા તથ છત્ર ભાંગી પડ્યા અને બાણપંક્તિ દૂર જઈને પડી. પછી રાજાએ અત્યંત ક્રોધાયમાન થઈને પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું, એટલે પેલા યક્ષે આવીને તેને ખંભિત કરી દીધા, તેથી તે ચિત્રમાં આળેખેલો હોય તેવો થઈ રહ્યો. તે વખતે અત્યંતરના તાપથી તપેલા રાજાના શરીર ઉપર ચંદનનું વિલેપન કરવાનું રાજસેવકો બોલ્યા, એટલે વિનયંધરે હસતાં હસતાં કહ્યું કે ચંદનનું વિલેપન કરવું રહેવા દઈને તેને અશુચિનું વિલેપન કરો કે જેથી તેના દેહમાં રહેલો તાપ નાશ પામે.” તે વખતે પેલા યક્ષે વિનયંધરને કહ્યું કે “હે વત્સ ! એવું વચન બોલ નહીં, જો કે એણે તને તજી દીધેલો છે તો પણ તે તારો પિતા છે.” યક્ષે રાજાને કહ્યું કે “હે રાજન્ ! તમે પરાભવ પામવાથી થયેલા સંતાપને છોડી દ્યો. આ વિનયંધર તમારો પુત્ર છે કે જેને તમે અરણ્યમાં મૂકાવી દીધો હતો. આ પ્રમાણેનાં પક્ષનાં વચન સાંભળી જાણે અમૃતથી સિંચિત થયો હોય તેમ રાજા અત્યંત આનંદ પામ્યો. વિનયંધરે પણ તેમની પાસે જાઈ પ્રણામ કરીને પોતાના અવિનયની ક્ષમા માગી. પિતાએ પુત્રને આલિંગન કર્યું અને સ્નેહથી મસ્તક ઉપર ચુંબન કર્યું. પછી કહ્યું કે “હે વત્સ ! 2010_02 Page #150 -------------------------------------------------------------------------- ________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૧૩૭ મેં તારી ઉપર જે દુશ્ચેષ્ટા કરી છે તે સર્વની ક્ષમા કરજે.' આ વાર્તાની નગરમાં ખબર પડવાથી સ્તનમાંથી દુધની ધારાને છોડતી વિનયંધરની માતા દૂરથી ત્યાં દોડી આવી અને વાછરડાને ગાય હેત બતાવે તેમ પ્રીતિપૂર્વક આલિંગન કરીને પુત્રના મુખ ઉપર ચુંબન કરવા લાગી. તે સાથે કહેવા લાગી કે “તે સ્ત્રીને ધન્ય છે કે જેણે તને ઉત્સંગમાં રાખીને સ્તનપાન કરાવ્યું.” આ પ્રમાણે કહેતી કમલા પોતાના જન્મને ધિક્કારવા લાગી. રાજાએ પોતાના નગરમાં પુત્રના આવવાનો ઉત્સવ કરાવ્યો. પછી તેને પોતાનું રાજય આપવાની ઈચ્છાથી કહ્યું કે- “હે પુત્ર! તું આ રાજ્યને ગ્રહણ કર, એટલે હું શ્રીજિનેશ્વરભગવંતની કહેલી દીક્ષા અંગીકાર કરું. આ રાજ્યને ધિક્કાર છે કે જેને માટે પોતાના પુત્રને મે ભરરાત્રે વનમાં તજી દીધો હતો.” પિતાનાં આવાં વચન સાંભળીને વિનયંધર બોલ્યો “હે પિતાજી ! જેવી રીતે તમને આ રાજ્ય તજી દેવામાં હું વૈરાગ્યનો હેતુ થયેલો છું, તેવી જ રીતે મને તમે વૈરાગ્યના હેતુ થયેલા છો, તેથી હું પણ તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશ, માટે આ રાજય વિમલકુમારને જ આપો.” વિનયંધરનો આવો નિશ્ચય જાણીને રાજાએ પોતાનું રાજય વિમલકુમારને આપ્યું અને વિનયંધરે પોતાનું રાજય પોતાના પાળક સાર્થવાહને આપી પિતાની સાથે જ વિજયસૂરિની પાસે દીક્ષા લીધી. ઉગ્ર તપસ્યા કરી સંયમમાં ઉદ્યમવંત એવા તે બન્ને પિતા અને પુત્ર કાળ કરીને માહેંદ્ર દેવલોકમાં દેવતા થયા. દેવ સંબંધી સુખ ભોગવીને આયુષ્યનો ક્ષય થતાં તે બને ત્યાંથી ચવ્યા. તેમાં પિતાનો જીવ હતો તે ક્ષેમપુર નામના નગરમાં પૂર્ણચંદ્ર નામે રાજા થયો અને જે પુત્રનો જીવ હતો તે તેજ નગરમાં ક્ષેમંકર નામના શ્રેષ્ઠીની સ્ત્રી વિનયવતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે જન્મ્યો ત્યારથી જ વિશુદ્ધ શરીરવાળો હતો અને તેના નિર્મળ અંગમાંથી નિરંતર એવો સુગંધ ઉછળતો હતો કે જેથી તેનો સર્વ પરિજનવર્ગ પણ સુગંધિત થતો હતો. એ શ્રેષ્ઠીપુત્રને નિરંતર ધૂપથી સુગંધી રહેતો જાણીને તેને ધૂપસાર એવા નામથી લોકો બોલાવતા હતા તેથી તેનું નામ પણ ધૂપસાર પ્રખ્યાત થયું. એકદા ધૂપસારના સુગંધી દેહથી સુગંધી થયેલા લોકો રાજભવનમાં જતાં ત્યાં પણ સુગંધના 2010_02 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર વિસ્તારથી વિસ્મય પામેલા રાજાએ તેઓને પૂછ્યું કે “દેવતાઓને પણ દુર્લભ એવો સુગંધી ધૂપ તમને ક્યાંથી પ્રાપ્ત થયો છે કે જે ધૂપના ગંધથી તમારા વસ્ત્રો પણ સુગંધમય થઈ ગયાં હોય તેમ લાગે છે.’ લોકોએ કહ્યું – “હે સ્વામી ! અમારાં વસ્ત્રો કાંઈ ધૂપથી ધૂપિત કરેલાં નથી પણ માત્ર ધૂપસારના દેહથી અમે તેવા ધૂપિત થઈ ગયા છીએ.” આ પ્રમાણેની વાત સાંભળીને રાજાની રાણીઓ પણ પોતાનાં વસ્ત્ર ધૂપસારના દેહથી સુગંધી કરાવવા પ્રવર્તી રાજાને ધૂપસારની ઈર્ષ્યા થઈ આવી, એટલે તેને રાજસભામાં બોલાવીને પૂછ્યું કે : “કેવી જાતના ધૂપથી આવો ગંધ તારા શરીરમાંથી ઉછળે છે.” ગંધસારે કહ્યું છે સ્વામી ! આ કોઈ પણ જાતના ધૂપની સુગંધ નથી પણ મારા શરીરમાંથી જ આવી સ્વાભાવિક સુગંધ નીકળે છે. તે સાંભળી રાજાએ રષ્ટમાન થઈને પોતાના પુરુષોને આજ્ઞા કરી કે “આ ગંધસારના શરીર ઉપર અશુચિ ચોપડીને નગરના મધ્યમાં ઊભો રાખો કે જેથી તેના દેહમાંથી બધી સુગંધ નાશ પામે.” રાજાની આવી આજ્ઞા થતાં રાજપુરુષોએ તરતજ તે પ્રમાણે કર્યું. હવે પેલો યક્ષ તથા યક્ષિણી છે કે વિનયંધર ઉપર પ્રસન્ન થયા હતા તે ત્યાંથી ચ્યવી મનુષ્યજન્મ પામી જૈનધર્મ પાળીને પાછા તે બન્ને દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. તે બન્ને દેવતાઓએ કોઈ કેવળીભગવંત પાસે જતાં માર્ગમાં ધૂપસારને અત્યંત અશુદ્ધિથી લીધેલો જોયો; એટલે અવધિજ્ઞાન વડે તેને ઓળખીને પૂર્વભવના સ્નેહથી તેમણે તેની ઉપર સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરી; તેથી ધૂપસારના શરીરમાંથી દશે દિશાઓના ભાગને સુગંધી કરતી અને સર્વ લોકોને આનંદ આપતી સુગંધ વિશેષ પ્રકારે ઉછળવા લાગી. આ વૃત્તાંત જાણીને ભય પામેલો રાજા તેની પાસે આવ્યો અને પગે પડીને પોતાનો અપરાધ ખમાવવા લાગ્યો. રાજાએ કહ્યું- “હે યશસ્વી ! મેં તમારા ઉપર જે દુશરિત કર્યું તે સર્વ ક્ષમા કરો.” ગંધસાર બોલ્યો- “હે રાજેન્દ્ર ! તેમાં આપનો અલ્પ પણ દોષ નથી. સર્વ પ્રાણી પોતે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મને જ અનુભવે છે.' ધૂપસારના આવા અસદશ ચરિત્રથી રાજા હૃદયમાં બહુ વિસ્મય પામ્યો. તેણે ચિંતવ્યું કે “આ વિષે કેવળીભગવંત પાસે જઈને પૂછી જોઉં.” પછી રાજા પોતાના પરિજનવર્ગ સહિત અને ધૂપસાર પોતાના કુટુંબી સહિત કેવળીની પાસે આવ્યા; અને કેવળીને પ્રણામ કરી 2010_02 Page #152 -------------------------------------------------------------------------- ________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૧૩૯ હર્ષિત થઈને પાસે બેઠા. કેવળીભગવંતે કહેલો ધર્મોપદેશ સાંભળ્યા પછી રાજાએ નમસ્કાર કરીને પૂછ્યું કે-“હે ભગવાન ! આ ધૂપસારે પૂર્વભવમાં શું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેથી તેના દેહમાંથી હંમેશા આવો સુગંધ ઉછળ્યા કરે છે ? અને મારે તેના પર શો પૂર્વભવનો દ્વેષ છે કે જેથી મેં તે નિરપરાધી છતાં તેના શરીર ઉપર અશુચિનું વિલેપન કરાવ્યું ? વળી દેવતાઓને શું કારણ હતું કે જેથી તેમણે તેના ઉપર સુગંધી જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી ? આ બધી બાબતનું મને બહુ કૌતુક રહ્યા કરે છે, તેથી તેનું કારણ કૃપા કરીને કહો.” રાજાએ કરેલા પ્રશ્નના ઉત્તરમાં તે મહાત્મા મુનિ બોલ્યા–“આ ધૂપસારે આ જન્મની પહેલાં ત્રીજે ભવે શ્રીજિનેશ્વરભગવંતની પાસે ઉત્તમ ધૂપ ઉખવ્યો હતો અને દઢ પ્રતિજ્ઞા પાળી હતી, તે જન્મમાં આ ધૂપસાર તારો પુત્ર હતો.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત કેવળીએ રાજાને કહી સંભળાવ્યું. પછી જણાવ્યું કે “એણે પૂર્વભવમાં તારી સાથે સંગ્રામ કરતાં તેને અશુચિવિલેપન કરવાનું કહ્યું હતું, તેથી આ ભવમાં તેણે તારાથી તેવો વિપાક મેળવ્યો છે. કેવળીના મુખથી આ પ્રમાણેનાં વચનો સાંભલી ધૂપસારને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને ધર્મ ઉપર અત્યંત બહુમાન આવ્યું. પછી ધૂપસારે ધર્મની પૂર્ણ શ્રદ્ધા થવાથી સર્વ સ્નેહ સંબંધ છેદવાને માટે રાજા સહિત દીક્ષા ગ્રહણ કરી. તપ, સંયમ અને નિયમમાં તત્પર એવો ધૂપસાર દીક્ષા પાળી આયુષ્યનો ક્ષય થવાથી મરણ પામીને પહેલા રૈવેયકમાં દેવતા થયો. ત્યાંથી વીને મનુષ્ય અને દેવતા થઈ અનુક્રમે સાતમે ભવે શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરશે. ધૂપપૂજાવિષે વિનયંધરની કથા સંપૂર્ણ 2010_02 Page #153 -------------------------------------------------------------------------- ________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા શ્રીજિનેન્દ્ર પ્રભુની આગળ અખંડિત અને સ્ફાટિક જેવા ઉજવળ અક્ષતની ત્રણ ઢગલી કરનારા પુરુષો અખંડિત સુખને પામે છે. જેમ શ્રીજિનેશ્વરભગવંતની આગળ અક્ષતનાં ત્રણ પુંજ કરનારા એવા શુકપક્ષીના જોડાએ અખંડિત એવું શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું હતું. આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામે નગર હતું, તેની બહારના ઉદ્યાનમાં દેવતાના વિમાન જેવું સુંદર શ્રી ઋષભદેવ ભગવાનનું એક મંદિર હતું. તે મંદિરની આગળ ઉત્તમ છાયાવાળું એક આંબાનું વૃક્ષ હતું. તે વૃક્ષ ઉપર પરસ્પર સ્નેહવાળું એક શુકપક્ષીનું જોડું રહેતું હતું. એક વખતે શુકપક્ષીની સ્ત્રીએ પોતાના પતિ શુકપક્ષીને કહ્યું કે-“હે સ્વામી ! મને એવો દોહદ થયો છે કે આ શાળના ક્ષેત્રની મંજરી ખાઉં; તેથી આ શાળના ક્ષેત્રમાંથી મંજરી મને લાવી આપો.” શુકપક્ષીએ કહ્યું – “પ્રિયા ! આ શ્રીકાંત રાજાનું ક્ષેત્ર છે; અને એ ક્ષેત્રમાંથી જે મંજરી લે તેનું મસ્તક લેવામાં આવે છે.” પક્ષિણીએ કહ્યું- હે સ્વામી ! તમારા જેવો બીજો કોઈ બીકણ પુરુષ નહીં હોય, કે જે પોતાના જીવનના લોભથી પોતાની સ્ત્રીનું મરણ ઇચ્છે.” આ પ્રમાણે જ્યારે સુડીએ કહ્યું ત્યારે પોતાના જીવિતની પણ ઉપેક્ષા કરીને તે શુકપક્ષી શાળના ક્ષેત્રમાં જઈ મંજરી લઈ આવ્યો. એવી રીતે પ્રતિદિવસ પુરુષો ક્ષેત્રની રક્ષા કરતા હતા છતાં પણ એ પક્ષી સુડીના કહેવાથી મંજરી લાવવા લાગ્યો. એક દિવસે તે શાલિક્ષેત્રમાં રાજા શ્રીકાંત આવી ચડ્યો. તેણે તે ક્ષેત્રનો એક વિભાગ પક્ષીએ ચૂંટેલો જોયો. રાજાએ તે શાલિ ક્ષેત્રના રક્ષકને આદર 2010_02 Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અક્ષતપૂજાવિષે શુકયુગળની કથા સહિત પૂછ્યું કે- “આ ક્ષેત્રમાં અહીં પક્ષીઓએ વિનાશ કરેલો કેમ દેખાય છે?” રક્ષક બોલ્યો-“સ્વામી ! એક શુકપક્ષી શાળની મંજરી લેવાને હંમેશા આવે છે. અમે દઢ રીતે રક્ષણ કરીએ છીએ તો પણ તે ચોરની જેમ લઈને તત્કાળ નાસી જાય છે.” રાજા બોલ્યો– “પાશ માંડીને તેને પકડી મારી પાસે લાવો, હું તે દુષ્ટને ચોરની જેમ હણીશ.” રાજાની આજ્ઞાથી એક દિવસ તે ક્ષેત્રરક્ષક પુરુષે પેલા શુકપક્ષીને સુડીના જોતાં પાશમાં પકડી લીધો, અને રાજા પાસે લઈ જવા ચાલ્યા. તે જોઈ અશ્રુજળથી જેના નેત્રો પૂર્ણ ભરેલાં છે એવી સુડી પણ તે પુરુષની પછવાડે દોડી; અને તે દુ:ખિણી સુડી પેલા રાજપુરુષની સાથે જ રાજભવનમાં પહોંચી. સભાસ્થાનમાં બેઠેલા રાજાને રાજપુરુષે આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! પેલા શુકપક્ષીને ચોરની જેમ બાંધીને અહીં લાવ્યો છું.” રાજા તેને જોઈ હાથમાં ખગ લઈ જેવો મારવા જાય છે, તેવામાં પેલી સુડી તત્કાળ પોતાના પતિની વચમાં આવીને પડી; અને બોલી કે હે રાજન્ ! નિઃશંક થઈને મારા દેહ ઉપર પ્રહાર કરો અને મારે માટે પોતાના જીવિતને આપનારા આ મારા સ્વામીને છોડી મૂકો. તમારા શાલિના ક્ષેત્રની મંજરી ખાવાનો મને દોહદ થયો હતો, તેથી મારે માટે પોતાના શરીરને તૃણ સમાન ગણીને આ મારા સ્વામી તે મંજરી લાવી આપતા હતા.” તે સાંભળી રાજા હસીને સુડા પ્રત્યે બોલ્યો- “અરે શુકપક્ષી ! તું જગતમાં પંડિત પક્ષી તરીકે વિખ્યાત છે, તે છતાં સ્ત્રીને માટે જીવિતનો નાશ કરવા તૈયાર થયો, ત્યારે તું પંડિત શાનો?” તે સાંભળી પક્ષિણી બોલી. “હે રાજન્ ! આપ વિચાર કરો, પુરુષ સ્ત્રીના અનુરાગથી માતાપિતાને તજે છે, દ્રવ્યને તજે છે, ઉપરાંત પોતાના જીવિતને પણ ત્યજી દે છે. વ્યસનમાં આસક્ત અને કામલુબ્ધ પુરુષો શું નથી કરતા ? શંકર જેવાએ સ્ત્રીને પોતાના શરીરનો અર્ધભાગ અર્પણ કર્યો છે, તો ઈતરજનની શી વાત ? તમે પણ શ્રીદેવીને માટે તમારા જીવિતને છોડી દેતા હતા; તેવીજ રીતે બીજા મનુષ્ય પણ છોડી દે છે તો પછી આ શુકપક્ષીનો શો દોષ ? સુડીનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી રાજા હૃદયમાં વિસ્મય પામી ચિંતવવા લાગ્યો કે આ પ્રાણીએ મારું વૃત્તાંત ક્યાંથી જાણ્યું ?' આ પ્રમાણે ચિંતવી રાજા બોલ્યો કે “ભાઈ ! મને સ્ત્રી માટે જીવિત છોડતાં તે ક્યારે જોયો 2010_02 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર હતો? તે બધી વાત કહે મને તું સાંભળવાનું મોટું કૌતુક છે.” સુડી બોલી– “સ્વામી ! તમને મેં જોયા હતા તે વિષેની હકીકત વિસ્તારથી કહું છું તે સાંભળો-આ તમારા રાજયમાં પૂર્વે એક પરિવ્રાજકા રહેતી હતી તે ઘણાં કૂડકપટથી ભરેલી હતી, અને મિથ્યાત્વી રૂદ્રદેવોની ભક્ત હતી. તમારી રાણી શ્રીદેવીએ બહુ વખત સુધી તેની ઉપાસના કરી હતી. અન્યદા તેની સેવા વડે પ્રસન્ન થવાથી શ્રીદેવીને તેણે પોતાની ઇચ્છા જણાવવા કહ્યું, એટલે શ્રીદેવી બોલી કે- “મારો સ્વામી રાજા ઘણી સ્ત્રીવાળો છે, હું તેની રાણી છું; પરંતુ દૈવયોગે સર્વમાં દુર્ભગા થયેલી છું. માટે હે ભગવતી ! મારી ઉપર પ્રસન્ન થઈને એવું કરી આપો કે હું તેને વલ્લભ થાઉં અને મારો સ્વામી મારે એવો વશ થાય કે તે મારા જીવિતવડે જીવે અને મારા મૃત્યુથી મૃત્યુ પામે.” આ પ્રમાણે તેણીની પ્રાર્થના સાંભળીને પરિવ્રાજિકા બોલી “વત્સ ! તું આ ઔષધિનું વલય છે. તે તારા પતિને હાથે બાંધજે, જેથી તારો પતિ તારે વશ થશે.” શ્રીદેવી બોલી– ભગવતી ! રાજાના મહેલમાં મારાથી પ્રવેશ પણ કરી શકાતો નથી તો તેનું દર્શન પણ મને ક્યાંથી થાય ? અને રાજાને હાથે ઔષધિનું વલય તો શી રીતે જ બંધાય? પરિવ્રાજિકા બોલી– ભદ્ર ! જો એમ છે તો હું સૌભાગ્યને ઉત્પન્ન કરનારો એક મંત્ર તને આપું તે ગ્રહણ કર અને એકાગ્ર મને તે સાધ.” શ્રીદેવીએ તે કબૂલ કર્યું. પછી શુભ મુહૂર્ત પરિવ્રાજિકાએ તેને તે મંત્ર આપ્યો, શ્રીદેવીએ તેની પૂજા કરીને વિધિપૂર્વક ગ્રહણ કર્યો. ત્યારપછી શ્રીદેવી પ્રતિદિવસ પ્રયત્નવડે તે મંત્રનું ધ્યાન કરવા લાગી. એટલે એક દિવસ એકાએક રાજાએ એક પ્રતિહારીને તેની પાસે મોકલી. તેણે આવીને કહ્યું કે “હે દેવી ! મહારાજા આજ્ઞા કરે છે કે આજે . તમારે અવશ્ય રાજભુવનમાં આવવું, અને તે સંબંધી કાંઈ પણ કુવિકલ્પ કરવો નહીં.' રાજાની આજ્ઞા મળવાથી શ્રીદેવી રાત્રે શૃંગાર ધારણ કરી કેટલાક પરિવાર સહિત હાથણી ઉપર બેસીને રાજભુવનમાં આવી. રાજાએ તેનું સન્માન કર્યું, અને બધી રાણીઓમાં તેને શ્રેષ્ઠ પદ આપ્યું, એટલે તે બીજી રાણીઓને દૌર્ભાગ્ય અર્પણ કરી પોતે સૌભાગ્ય ગ્રહણ કરીને મહાદેવી થઈ પડી. ત્યારથી તે ઇચ્છિત સુખને ભોગવવા લાગી. વળી તે જેની ઉપર સંતુષ્ટ થતી તેને ઇચ્છિત દાન આપતી હતી અને જેની ઉપર રુષ્ટમાન થતી તેનો તે નિગ્રહ કરતી હતી. 2010_02 Page #156 -------------------------------------------------------------------------- ________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા ૧૪૩ એકદા પેલી પરિવ્રાજિકાએ શ્રીદેવીને પૂછ્યું કે “વત્સ ! તારા ઇચ્છિત મનોરથ તને પ્રાપ્ત થયા?” તે બોલી–“હે ભગવતી ! જે તારા ચરણની ભક્તિ કરે તેને ન પ્રાપ્ત થાય તેવું કાંઈ છે જ નહીં; તો પણ હજુ મારું હૃદય ડોલાયમાન રહ્યા કરે છે; તેથી જો હું જીવું તો તે જીવે અને હું મૃત્યુ પામે તો તે મૃત્યુ પામે એમ થાય ત્યારે રાજાનો મારી ઉપર ખરો સ્નેહ છે એમ હું માનું.” પરિવ્રાજિકાએ કહ્યું કે “જો તારે એ પ્રકારની રાજાની પરીક્ષા જ કરવી હોય તો આ મૂળિયું આપું છું તે લે, તે સુંઘવાથી તું જીવતી છતાં જાણે મૃત્યુ પામી હો તેમ દેખાઈશ; એટલે રાજાની તને પરીક્ષા થઈ જશે. પછી બીજું મૂળિયું સુંઘાડીને હું તને સચેતન કરીશ. હું તારી પાસે જ રહીશ તેથી તારે કાંઈ પણ ભય રાખવો નહીં.” આ પ્રમાણે કહીને પરિવ્રાજિકાએ તેને એક મૂળિયું આપ્યું અને તે પોતાને સ્થાને આવી. અહીં શ્રીદેવી રાજાની પાસે આવી અને મૂળિયું સૂંઘીને સુઈ ગઈ એટલે તે ચેષ્ટારહિત થઈ ગઈ. રાજાએ જીવિત રહિત હોય તેવી તેને પડેલી જોઈ; તેથી તત્કાળ રાજભુવનમાં પોકાર પડ્યો. રાજાએ આક્રંદ કરીને કહ્યું કે “હે રાજલોકો ! દોડો, દોડો, આ દેવી મૃત્યુ પામી ગયા જણાય છે, માટે તેની તજવીજ ને સંભાળ કરો.” રાજાની આજ્ઞાથી મંત્રવિદ્યામાં અતિ કુશળ એવા પુરુષો ત્યાં એકઠા થયા. તેઓએ તેણીને સાવધ કરવા અનેક ઉપાયો કર્યા પણ તેને તદ્દન નિશ્વેત જાણી તેઓએ તજી દીધી. પછી મંત્રીઓએ રાજાને કહ્યું કેહવે આને અગ્નિસંસ્કાર કરીએ.' ત્યારે રાજા બોલ્યો કે તેની સાથે મારો પણ અગ્નિસંસ્કાર કરો.” તે સાંભળી લોકો રાજાના પગમાં પડી કહેવા લાગ્યા કે “હે સ્વામી ! આપને તેમ કરવું ઘટે નહીં.' અતિ દુઃખી થયેલા રાજાએ કહ્યું કે- હું તેના વિના જીવી શકે નહીં. સ્નેહના માર્ગ બે હોય જ નહીં, માટે હવે વિલંબ કરો નહીં, ચંદનના કાષ્ઠો પુષ્કળ કઢાવી ચિતા તૈયાર કરો. આ પ્રમાણે કહી રાજા પોતાની પ્રિયાની સાથે સ્મશાન ચાલ્યો. વાંજિત્રોના શબ્દોથી અને રુદન કરતા નગરજનોના પોકારથી આકાશને પૂરતો સર્વ જનસમૂહ રાજાની સાથે સ્મશાનમાં આવ્યો. ત્યાં ચિતા ખડકવામાં આવી અને રાજા પ્રિયતમા સાથે તેના ઉપર આરૂઢ થયો, તેવામાં દૂરથી રુદન કરતી પેલી, પરિવ્રાજિકા ત્યાં આવી. તેણીએ કહ્યું- હે દેવ ! સાહસ કરો નહીં.' રાજાએ 2010_02 Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર કહ્યું–‘ભગવતી ! મારું જીવિત મારી પ્રિયતમાની સાથે જ છે, તેથી હું એકલો જીવીશ નહીં.' પરિવ્રાજિકા બોલી કે—‘તમે એક ક્ષણવાર રાહ જુઓ, કાયર ન થાઓ, હું તમારી પ્રિયાને આ લોકોની સમક્ષ અવશ્ય જીવતી કરીશ.’ તેણીનાં આવાં વચન સાંભળી રાજાનું ચિત્ત ક્ષણવાર ઉચ્છ્વાસ પામ્યું. તે કાંઈ પોતાના જીવિતના લાભથી ઉચ્છ્વાસ પામ્યું ન હતું પણ પોતાની પ્રિયાના જીવિતના લાભથી ઉચ્છ્વાસ પામ્યું હતું. પછી રાજાએ પરિવ્રાજિકાને કહ્યું કે— ‘ભગવતી ! પ્રસન્ન થાઓ અને આ મારી વલ્લભાને જીવિત આપો.' રાજાની પ્રાર્થનાથી પરિવ્રાજિકાએ શ્રીદેવીને સંજીવની ઔષિધ સુંઘાડી, એટલે તેના પ્રભાવથી સર્વ લોકોની સમક્ષ રાજાના જીવિતની સાથે રાણી સજીવન થઈ. તેને સજીવન થયેલી જોઈને સર્વ લોકોના નયનમાં આનંદાશ્રુ આવી ગયાં અને તેઓ ઊંચા હાથ કરીને ઘણા હર્ષથી નૃત્ય કરવા લાગ્યા. પછી પોતાના સર્વ અંગનાં આભૂષણોથી તે પરિવ્રાજિકાની પૂજા કરીને રાજાએ કહ્યું કે ‘હૈ આર્ય ! આજે તમે માગો તે હું આપું.’ પરિવ્રાજિકાએ કહ્યું-‘હે રાજન્ ! મારે કોઈ પણ વસ્તુની ઇચ્છા નથી, હું તારા નગરમાંથી ભિક્ષા મેળવીને સંતુષ્ટ રહું છું.' ૧૪૪ પછી રાજા પોતાની પ્રિયતમા સાથે હાથી ઉપર બેસીને પોતાના રાજભુવનમાં આવ્યો, અને ત્યાં આનંદમહોત્સવ કર્યો. પછી સ્ફાટિક મણિમય ભીંતવાળી અને સુવર્ણના સ્તંભયુક્ત એવી એક સુંદર મઢી તેણે સંતુષ્ટ થઈને પેલી પરિવ્રાજિકાને કરાવી દીધી. થોડા કાળ પછી એ પરિવ્રાજિકાએ દીક્ષા લીધી, પરંતુ આર્દ્રધ્યાન વડે મૃત્યુ પામીને તે સુડી થઈ. તે હું અહીં તમારી પાસે આવી છું. તમારી આ મહાદેવીને બેઠેલા જોઈ મને જાતિસ્મરણજ્ઞાન થયું અને તેથી મારું ને તમારું પૂર્વ ચરિત્ર મને સાંભરી આવ્યું ?' આ પ્રમાણે સર્વ વૃત્તાંત સાંભળી શ્રીદેવી રુદન કરતી બોલી–‘હે ભગવતી ! તમે મરીને શા કારણથી પક્ષિણી થયા ?' પક્ષિણી બોલી હે કૃશોદરી ! મારે માટે દુઃખી થઈને રુદન કરો નહીં; કારણ કે આ સંસારમાં કર્મના વશથી જીવને પ્રાપ્ત ન થાય એવી કોઈ સ્થિતિ નથી.' પછી સુડીએ રાજાન કહ્યું કે “હે રાજા ! સ્ત્રીના કહ્યા પ્રમાણે કરવા વિષે તમારું જ દૃષ્ટાંત છે.' તે સાંભળી રાજા સંતુષ્ટ થઈ પક્ષિણી પ્રત્યે બોલ્યા-‘તમે સ્રીના આધીનપણા વિષે મારું દૃષ્ટાંત કહ્યું તે સત્ય છે. હું તારા પર સંતુષ્ટ થયો છું. 2010_02 Page #158 -------------------------------------------------------------------------- ________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા ૧૪૫ માટે હે પક્ષિણી ! તને જે ઇષ્ટ હોય તે કહે, હું આપીશ.” શુકપક્ષિણી બોલી સ્વામી ! મને આ મારો ભíર જ ઇષ્ટ છે, માટે તેને જીવિત આપો, મારે બીજું કાંઈ જોઈતું નથી. તે સાંભળી રાણી હસીને બોલી– હે દેવ ! મારા વચનથી તમે એ પક્ષિણીને પતિનું દાન આપો, અને નિરંતરને માટે ભોજન પણ આપો.' રાજાએ કહ્યું – ભદ્રે ! તારા વચનથી સંતુષ્ટ થઈને હું એના પતિને છોડી મૂકું છું. તેને જ્યાં ઇચ્છા હોય ત્યાં જાય.” પછી પેલા શાલિક્ષેત્રના રક્ષકને રાજાએ કહ્યું કે તારા રક્ષણ નીચેના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા તાંદુળોનો રાશિ કરી તેમાંથી આ પક્ષીના જોડાને જોઈએ તેટલા પ્રતિદિવસ લેવા દેજે.' ક્ષેત્રપાળે કહ્યું,–“જેવી સ્વામીની આજ્ઞા.' તે સાંભળી શુક પક્ષીનું જોડું સ્વામીનો અમારી ઉપર આ મોટો પ્રસાદ થયો' એમ કહી સત્વર ત્યાંથી ઊડી ગયું, અને પૂર્વના આમ્રવૃક્ષ ઉપર આવીને રહ્યું. તેઓ દોહદ પરિપૂર્ણ થયેલો છે એવી શુકીએ અન્યદા પોતાના માળામાં બે ઇંડાં મૂક્યાં. તે જ સમયે તેની પત્ની બીજી પક્ષિણીએ તે જ વૃક્ષ ઉપર પોતાના માળામાં એક ઇંડું મુક્યું. પછી તે પક્ષિણી ચણ લેવાને માટે તે વૃક્ષ ઉપરથી ઊડીને બીજે ગઈ. તે સમય પહેલી પક્ષિણી મત્સરથી તે ઈંડું પોતાના માળામાં લઈ આવી. થોડીવારે ચણ લઈને તે પક્ષિણી આવી અને જુવે છે તો પોતાના માળામાં પોતાનું ઈંડું ન મળે; એટલે તે દુઃખથી સંતપ્ત થઈને પૃથ્વી ઉપર માછલીની જેમ તરફડવા લાગી. તેને આ પ્રમાણે તરફડતી અને વિલાપ કરતી જોઈને જેના હૃદયમાં પરિતાપ થયેલો છે એવી પ્રથમની પક્ષિણીએ તેનું ઈંડું પાછું તેના માળામાં મૂકી દીધું. પૃથ્વી ઉપર તરફડીને બીજી પક્ષિણી પાછી પોતાના માળામાં ગઈ એટલે ત્યાં પોતાનું ઈંડું તેના જોવામાં આવ્યું. તેથી અમૃતથી સિંચન થયું હોય તેમ તે શાંત થઈ ગઈ. આ પ્રમાણે કરવાથી પહેલી શુકપક્ષિણીએ દારુણ વિપાકવાળું કર્મ બાંધ્યું, પરંતુ પશ્ચાતાપ કરવાથી તેમાંનું ઘણું તો નષ્ટ કરી દીધું તો પણ એક ભવમાં ભોગવવા યોગ્ય શેષ રહ્યું. તો નષ્ટ કરી દીધું તો પણ એક ભવમાં ભોગવવા યોગ્ય શેષ રહ્યું. પેલા બે ઈંડાંમાંથી બે બચ્ચાં (સુડો ને સુડી) થયા. તેઓ વનના કુંજમાં પોતાના માતાપિતાની સાથે કલ્લોલ કરવા લાગ્યા; અને પેલું પક્ષીનું જોડું રાજાની આજ્ઞાથી શાળિના ક્ષેત્રમાં એકઠા કરેલા તંદુલસમૂહમાંથી કેટલાક દાણા 2010_02 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર ચાંચમાં લઈ પોતાનાં બચ્ચાંઓનું પોષણ કરવા લાગ્યું. એક સમયે કોઈ જ્ઞાની ચારણમુનિ ઋષભદેવપ્રભુના ચૈત્યમાં પ્રભુને વાંદવાને માટે આવ્યા. તે અવસરે રાજા અને નગરના અનેક સ્ત્રીપુરુષો ત્યાં આવેલા હતા, તેઓએ પ્રભુની પુષ્પ અક્ષતાદિ વડે પૂજા કરી. પછી તે મુનિને નમીને અક્ષત પૂજાના ફળ વિષે રાજાએ પૂછ્યું. મુનિ બોલ્યા- “જે પુરુષો અખંડિત અને સ્ફાટિકમણિ જેવા ઉજવળ અક્ષતની ત્રણ ઢગલીઓ પ્રભુની આગળ કરે છે તેઓ અખંડિત સુખને પામે છે.” આ પ્રમાણેનાં ગુરુમહારાજનાં વચનો સાંભળી લોકો ઉત્સાહપૂર્વક પ્રભુની અક્ષતપૂજા કરવા લાગ્યા. તે જોઈ પેલી પક્ષિણીએ પોતાના પતિને કહ્યું કે-“હે નાથ ! આપણે પણ અક્ષતના ત્રણ પુંજ કરીને જિનેશ્વરભગવંતની પૂજા કરીએ, કે જેથી થોડા કાળમાં આપણને પણ સિદ્ધિસુખ પ્રાપ્ત થાય.” સુડાએ તે વાત સ્વીકારી અને તરત જ અક્ષતને ચાંચમાં લઈને પ્રભુની આગળ તે શુકમિથુને ત્રણ પુંજ રચ્યા. પછી તેમણે પોતાનાં બચ્ચાંને કહ્યું કે “તમે પણ પ્રભુની આગળ અક્ષત મૂકો કે જેથી તમને પણ અક્ષય સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે પ્રભુની ભક્તિથી તે પક્ષીઓ પ્રતિદિવસ અક્ષતપૂજા કરવા લાગ્યા. અનુક્રમે આય પૂર્ણ થવાથી મરણ પામીને તે ચારે પક્ષીઓ દેવલોકમાં ગયા. ત્યાં દેવતાના સુખ ભોગવીને શુકનો જીવ ત્યાંથી એવી હેમપુર નગરમાં હેમપ્રભ નામે રાજા થયો; અને પક્ષિણીનો જીવ હતો તે દેવલોકમાંથી ચ્યવીને તે જ રાજાની જયસુંદરી નામે રાણી થઈ. જે બીજી પક્ષિણી હતી તે કેટલોક કાળ સંસારમાં ભમીને હેમપ્રભ રાજાની રતિ નામે બીજી રાણી થઈ. તે રાજાને બીજી અનુક્રમે પાંચસો રાણીઓ થઈ. પરંતુ તે સર્વમાં આ બે રાણીઓ તેને વિશેષ માનીતી હતી. એક વખતે હેમપ્રભરાજાને શરીરે અતિ દુઃસહ જવર આવ્યો. ચંદનના જળવડે સિંચન કરવાં છતાં પણ તાપ શાંત ન થવાથી ભૂમિ પર આળોટવા લાગ્યો. એવી રીતે ભોજન રહિત તે રાજાના ત્રણ સપ્તક વ્યતીત થવાથી મંત્ર તંત્રમાં કુશળ એવા વૈદ્યો પણ નાસીપાસ થઈ ગયા. વ્યાધિના અાગમને માટે રાજાએ અમારી ઘોષણા કરાવી, ઘણી જાતનાં દાન આપ્યા, જિનમંદિરોમાં પૂજા ભણાવી અને બીજા દેવોની પણ આરાધના કરી, પરંતુ વ્યાધિ શાંતિ 2010_02 Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અક્ષતપૂજાવિષે શુકયુગળની કથા પામ્યો નહીં. એક વખતે રાત્રિના પાછલા પહોરે એક રાક્ષસ પ્રગટ થઈને બોલ્યો-“હે નરેશ્વર ! જાગે છે કે ઊંધે છે ?' રાજાએ કહ્યું કે –“મને દુઃખીને નિદ્રા ક્યાંથી ?” એટલે રાક્ષસ બોલ્યો કે–“હે રાજન્ ! તારી રાણીઓમાંથી કોઈ પણ એક રાણી તારા પરથી ઉતરીને પોતાના દેહને અગ્નિકુંડમાં નાખે તો તું જીવતો રહેશે, નહીં તો જીવવાનો નથી.' આ પ્રમાણે કહીને રાક્ષસ પોતાને સ્થાનકે ગયો. રાજા હૃદયમાં વિસ્મય પામીને વિચારવા લાગ્યો કે “આ તે શું ઇંદ્રજાળ હશે ! અથવા દુઃખને લીધે મને આવું સ્વપ્ન જોવામાં આવ્યું હશે ? પણ નહીં, આ સ્વપ્ન તો નથી જ- કારણ કે મેં રાક્ષસને પ્રત્યક્ષ જોયો છે.” આ પ્રમાણે સંકલ્પ વિકલ્પ કરતાં રાત્રી વીતી ગઈ. પ્રાતઃકાળે કમલિનીનો પતિ સૂર્ય ઉદયાચળ ઉપર આરૂઢ થયો; એટલે રાજાએ રાત્રીનો બધો વૃત્તાંત પોતાના મંત્રીને કહી સંભળાવ્યો. મંત્રીએ કહ્યું કે હે દેવ ! જીવનને માટે એ કાર્ય કરવું યોગ્ય છે.” રાજાએ કહ્યું કે-“સપુરુષો બીજાના જીવથી પોતાના જીવની રક્ષા કરતા નથી માટે હું એમ કરવા ઇચ્છતો નથી, મારું જે થવાનું હોય તે ભલે થાય.” રાજાએ આમ કહ્યા છતાં પણ મંત્રીએ સર્વ રાણીઓને એકઠી કરીને રાક્ષસનો કહેલો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. મંત્રીની પાસેથી તે વૃત્તાંત સાંભળીને પોતાના જીવિતના લોભથી સર્વ રાણીઓ મૌન ધરી રહી. કોઈએ મંત્રીને પ્રત્યુત્તર આપ્યો નહીં. તે વખતે રતિ નામની મહારાણી વદનકમળને પ્રફુલ્લિત કરી ઊભી થઈ અને બોલી–“જો મારા જીવિતવડે મહારાજા જીવતા હોય તો પછી તેનાથી વિશેષ શું છે ? માટે હું તેમ કરવા ખુશી છું.” રતિરાણીનાં આવાં વચન સાંભળી મંત્રીએ રાજભવનના ગોખની નીચે જમીન ઉપર એક અગ્નિકુંડ કરાવ્યો અને તેમાં અગરુ ચંદનનાં કાષ્ઠો ભરાવ્યાં. પછી રતિરાણીએ શણગાર સજી પોતાના પતિને નમીને આ પ્રમાણે કહ્યું કે–“હે સ્વામી ! મારા જીવિતવડે આપ જીવતા રહો, હું કુંડમાં પડું છું. તે વખતે દુ:ખી થયેલો રાજા બોલ્યો કે-“હે દેવી ! મારે માટે તમે તમારા જીવિતને તજો નહીં, મારાં પૂર્વે કરેલાં કર્મ મને પોતાને જ અનુભવવા દ્યો.' તે સાંભળી રાતરાણી રાજાના ચરણમાં પડીને બોલી કે–“હે સ્વામી ! આવું વચન બોલો નહીં, મારું જીવિત જો તમારા કામમાં આવે તો તે સફળ છે.” એમ કહીને તે રાણીએ બળાત્કારે રાજાની ઉપરથી ઉતરીને ગોખની નીચે રહેલા પ્રજવલિત કુંડમાં પોતાના આત્માને પડતો મૂકયો. તે અવસરે પેલો રાક્ષસ 2010_02 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર રતિરાણીના અકસ્માત બતાવેલા સત્વથી પ્રસન્ન થયો, અને તેણે રાણીના નીચે પડ્યા અગાઉ કુંડમાંથી અગ્નિ દૂર કરી દીધો. પછી તે રાક્ષસ બોલ્યો-“હે આર્યતારા સત્ત્વથી હું સંતુષ્ટ થયો છું, તેથી વધારે શું કહું? તારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લે, હું આપીશ.' રાણી બોલી– હે દેવ ! માતાપિતાએ આ હેમપ્રભરાજા જેવો વર આપ્યો છે, તો હવે બીજાં માગવાની મારે શી જરૂર છે ?' રાક્ષસ બોલ્યો-“ભદ્રે ! તો પણ માગી લ્યો. દેવતાનું દર્શન નિષ્ફળ ન થાય.” દેવીએ કહ્યું- હે દેવ ! જો એમ હોય તો આ મારા સ્વામી વ્યાધિ રહિત થઈ ચિરકાળ જીવે એવો વર આપો.' તે સાંભળી તથાસ્તુ એમ કહી, તેને દિવ્ય અલંકારથી વિભૂષિત કરી અને સુવર્ણના કમળ પર બેસાડી તે દેવ અંતર્ધાન થઈ ગયો. પછી લોકો રતિરાણી ઉપર પુષ્પવૃષ્ટિ કરીને કહેવા લાગ્યા કે “જેણે પોતાના જીવિતનું દાન આપી પતિને જીવાડ્યો એવી રતિદેવી ઘણું જીવો.' રાજાએ કહ્યું કે “પ્રિયે ! તમારા સત્ત્વથી હું સંતુષ્ટ થયો છે, માટે જે પ્રિય વર હોય તે માગો.” રાણી બોલી–દેવ ! મારા વર તો તમે જ છો, હવે બીજો વર માગવાની શી જરૂર છે ?' તે સાંભળી રાજાએ કહ્યું “તમે જીવિતરૂપ મૂલ્યથી મને હંમેશને માટે વશ કરેલો છે, માટે તે સિવાય બીજું જે કર્તવ્ય હોય તે કહો.' તે સાંભળી રાણી હાસ્ય કરીને બોલી–“હે સ્વામી! જો આપ વરદાન આપવા ઇચ્છતા જ હો તો તે તમારી પાસે રહેવા ઘો, હું અવસર આવશે ત્યારે તમારી પાસેથી માંગી લઈશ.” એક વખતે રતિસુંદરીએ પુત્રની ઈચ્છાથી પોતાની કુળદેવીને કહ્યું કે “જો મને પુત્ર થશે તો હું તમને જયસુંદરીના પુત્રનું બલિદાન આપીશ. ભવિતવ્યતાને યોગે બંને રાણીઓને ઉત્તમ પુત્રો થયા, કે જે પુત્રો ઘણા શુભ લક્ષણો વાળા અને માતાપિતાને સુખ ઉત્પન્ન કરનારા હતા. હવે રતિરાણીએ પુત્રપ્રાપ્તિથી સંતુષ્ટ થઈને મનમાં વિચાર્યું કે “કુળદેવતાએ મારી પ્રાર્થનાથી મને પુત્ર તો આપ્યો. તો હવે જયસુંદરીના પુત્રનું બલિદાન આપીને મારે તેની પૂજા કેવી રીતે કરવી ?” એમ ચિંતવતાં તેને રાજાએ આપેલો વર યાદ આવ્યો એટલે ચિંતવ્યું કે “ભલો ઉપાય મળ્યો છે; રાજાએ આપેલા વરદાન વડે હું આ રાજ્ય વશ કરીને મારું કાર્ય કરી લઈશ.” પછી તેણીએ અવસર જોઈને રાજાને 2010_02 Page #162 -------------------------------------------------------------------------- ________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા ૧૪૯ કહ્યું – “હે સ્વામી ! પૂર્વે આપે મને જે વર આપવાને કહ્યું હતું તે વર અત્યારે આપો.” રાજા બોલ્યો-“જે ઇચ્છા હોય તે વર માગી લ્યો, હું આપવા તૈયાર છું. વધારે શું કહું ? આ જીવ માગો તો તે પણ આપવા તૈયાર છું.' રાણી બોલી–“જો એમ છે તો આ તમારું રાજ્ય પાંચ દિવસ સુધી મને આપો.' રાજાએ કહ્યું- હે પ્રિયતમા ! જો તારી એવી ઇચ્છા હોય તો આ રાજ્ય પાંચ દિવસ સુધી તને આપું છું.” રાણીએ કહ્યું–‘મહાપ્રસાદ થયો” એમ કહીને રાજ્ય સ્વીકાર્યું. પછી રતિરાણી રાજયનું પાલન કરવા લાગી. બીજે દિવસે રતિરાણીએ રાત્રિના પાછલા પહોરે માણસોને આજ્ઞા કરીને જયસુંદરીના પુત્રને પોતાની પાસે મંગાવ્યો. તે વખતે જયસુંદરી ઘણું રુદન કરવા લાગી, પણ સેવકોએ તેની દરકાર કરી નહીં. પછી તે બાળકને સ્નાન કરાવી, ચંદન, પુષ્પ અને અક્ષતથી પૂજી, નાના સરખા પાટલા ઉપર બેસીને દાસીના મસ્તક ઉપર લેવરાવ્યો. પછી પોતાના પરિજનને સાથે લઈ વાજિંત્રોના નાદ અને નરનારીના નૃત્ય સાથે દેવીને બલિદાન આપવા માટે તેને ઉદ્યાનમાં લઈને ચાલી. તે સમયે કંચનપુરના સ્વામી શૂર નામના વિદ્યાધર પતિએ આકાશમાર્ગે જતાં નીચે તે કુમારને જોયો. એટલે સૂર્યના તેજની જેમ પોતાના તેજથી આકાશને ઉદ્યોતિત કરી તે વિદ્યાધરે અલક્ષ્ય રીતે તે બાળકને ઉપાડી લીધો અને તેને ઠેકાણે બીજા મરેલા બાળકને મૂકી દીધો. પછી તે વિદ્યારે પોતાની સાથે વિમાનની અંદર સુઈ ગયેલી પોતાની સ્ત્રીની જંધા ઉપર તે બાળકને મૂકીને તેને જગાડી અને કહ્યું કે હે કૃશોદરી ! ઊઠો અને તમારા પ્રસવેલા બાળકને જુઓ' સ્ત્રી બોલી– હે સ્વામી ! મને તમે શું હસો છો ? મને તો નિર્દય દેવે હસેલી જ છે. હે વલ્લભ ! શું કદી પણ વંધ્યા સ્ત્રી પુત્રને જન્મ આપે ?' રાજા હસ્તે મુખે બોલ્યો-“જો મારા વચન ઉપર શ્રદ્ધા ન હોય તો તમે જાતે હાથ ફેરવીને રત્નની રાશિ જેવા તમારા પુત્રને જુઓ.’ આવાં વચન સાંભળીને હૃદયમાં સંશય કરતી તે સ્ત્રીને વિદ્યાધરે પરમાર્થ સમજાવીને કહ્યું કે–“પુત્રના વિરહવાળા આપણને આ જ પુત્ર છે.” રાણીએ તે વાત કબૂલ કરી. પછી તેને તેઓ પોતાના નગરમાં લઈ ગયા. ત્યાં તે પુત્ર પ્રતિદિવસ શુકલપક્ષના ચંદ્રની કળાની જેમ વધવા લાગ્યો. 2010_02 Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર અહીં તિરાણીએ દાસીના મસ્તક પર રહેલા મરેલા બાળકને દેવીની આગળ નમાડી વસ્ત્રની જેમ પાસેના શિલાતળ ઉપરતી અફળાવી સંતુષ્ટ ચિત્તે તેનો ભોગ આપ્યો. પછી રતિરાણી ઘરે આવી પોતાના મનોરથ પૂરા કરીને સુખે રહેવા લાગી; અને જયસુંદરી પુત્રના વિરહ વડે દુઃખમાં દિવસો વ્યતીત કરવા લાગી. અહીં શૂર વિદ્યાધરે પેલા પુત્રનું મદનકુમાર નામ પાડ્યું. તેણે અનેક વિદ્યાઓ ગ્રહણ કરી અને આકાશમાર્ગે ગમનાગમન કરવા લાગ્યો. એક વખતે આકાશમાં ફરતાં તેણે પોતાની માતાને જોઈ. તે જયસંદરી પોતાના ભુવનના ગોખમાં બેઠેલી હતી અને પુત્રના શોકથી તેણીના નેત્રમાંથી જળધારા ચાલી હતી. તેને જોવાથી સ્નેહ ઉત્પન્ન થવાને લીધે મદનકુમારે તેને ત્યાંથી ઉપાડી લીધી. જયસુંદરી તે કુમારને જોઈ હર્ષને વશ થઈ સતી નેત્રમાંથી નીકળતા જળ વડે તેનું સિંચન કરવા લાગી, અને વારંવાર સ્નિગ્ધ દૃષ્ટિએ તેના સામું જોવા લાગી. રાણીને આકાશમાં ઉપાડી જતાં જોઈ લોકો ઊંચા હાથ કરીને “આપણા રાજાની રાણીને કોઈ ઉપાડી જાય છે.” એમ બોલતા દોડાદોડ કરવા લાગ્યા. તે વાત સાંભળીને હેમપ્રભ રાજા અત્યંત શૂરવીર છતાં પણ આકાશમાં રહેલ તેને માટે કાંઈ કરી શક્યા નહીં, કારણ કે ઊંચા વૃક્ષના મસ્તક પર રહેલા ફળને કુબડો કેમ લઈ શકે ? પછી રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે “આ દુઃખ તો ક્ષત ઉપર ક્ષાર પડવા જેવું થયું. એક તો તેના પુત્રનું મરણ થયેલું છે, તેમાં બીજું આ સ્ત્રીનું હરણ થયું.” આ પ્રમાણે દુઃખી થયેલો રાજા પોતાના નગરમાં જ બેસી રહ્યો. “સ્ત્રીનું હરણ થવાથી કોને દુ:ખ ન થાય ?' - હવે ચાર પક્ષી જે દેવતા થયા હતા તેમાંથી પુત્ર-પુત્રીરૂપ શુકના જીવમાંથી શુકનો જીવ જે દેવલોકમાં રહેલો હતો તેણે અવધિજ્ઞાનથી જોતાં જાણ્યું કે “આ મારો ભાઈ સ્ત્રીની બુદ્ધિથી પોતાની માતાને હરી જાય છે. માટે હું તેનું નિવારણ કરું.” અહીં મદનકુમાર જયસુંદરીને લઈને પોતાના નગરની નજીક રહેલા સરોવરની પાળ ઉપર આવેલા આમ્રવૃક્ષની છાયા નીચે આવીને બેઠો.એટલે તે દેવી વાનર અને વાનરીનું રૂપ લઈને તે આંબાની શાખા ઉપર પ્રગટ થઈ. ત્યાં 2010_02 Page #164 -------------------------------------------------------------------------- ________________ અક્ષતપૂજાવિષે શુકયુગળની કથા ૧પ૧ પ્રથમ વાનર વાનરી પ્રત્યે બોલ્યો-“હે સ્ત્રી ! આ કામુક તીર્થ છે. જો, અહીં કોઈ તિર્યંચ પડ્યો હોય તો તે આ તીર્થના પ્રભાવથી મનુષ્યપણું પ્રાપ્ત કરે છે; અને મનુષ્ય પડ્યો હોય તો તે દેવપણું પ્રાપ્ત કરે છે; એમાં જરા પણ સંદેહ નથી. માટે આ નીચે બેઠેલા પ્રત્યક્ષ દેવ જેવા મનુષ્યને અને મનુષ્યણીને જો હૃદયમાં ધારણ કરીને આપણે બંને અહીં ઝંપાપાત કરીએ કે જેથી તું તે સ્ત્રીની જેવી માનુષી થા અને હું એ પુરુષના જેવો મનુષ્ય થાઉં.” તે સાંભળી વાનરી બોલી–હે સ્વામી ! એનું નામ પણ કોણ લે કે જે પોતાની માતાને સ્ત્રીની બુદ્ધિથી હરણ કરી લાવેલો છે. તેવા પાપી મનુષ્યનું રૂપ મેળવવાને તમારી ઇચ્છા કેમ થાય છે ?' વાનરીનાં આવાં વચન સાંભળીને તે બંને મનમાં વિસ્મય પામી ચિતવવા લાગ્યા કે “આ મારી માતા કેમ” “અને આ મારો પુત્ર કેમ ?' વળી કુમાર વિચારવા લાગ્યો કે “હું જો કે આને સ્નેહથી હરણ કરી લાવ્યો છું, પરંતુ મારી તેને વિષે માતાબુદ્ધિ થયા કરે છે.' જયસુંદરી વિચારવા લાગી કે “આ મારો ઉદરજાત પુત્ર હોય એવો મને ભાસ થયા કરે છે. આ પ્રમાણે બંને હૃદયમાં ચિંતવે છે. તેમાંથી સંશયયુક્ત હૃદયવાળા કુમારે પેલી વાનરીને પૂછવું–‘ભદ્ર ! જે તું કહે છે તે શું સત્ય છે ?' વાનરી બોલી–“હા, તે સત્ય છે. તે છતાં જો તને સંદેહ રહેતો હોય તો અહીં લતાગૃહમાં એક જ્ઞાની સાધુ બેઠેલા છે તેમને પૂછી જો.” આ પ્રમાણે કહીને તે વાનરનું જોડું એકાએક અદૃશ્ય થઈ ગયું. તે જોઈ હૃદયમાં વિસ્મય પામી કુમારે તે મુનિવરની પાસે જઈને પૂછ્યું–“ભગવન્! આ વાનરીએ મારી આગળ જે કહ્યું તે શું સત્ય છે?’ મુનિરાજે પણ કહ્યું કે– હા તે સત્ય છે, તેમાં કાંઈપણ અસત્ય નથી. પરંતુ હું અહીં કર્મક્ષય કરવા માટે ધ્યાન ધરીને રહેલો છું; માટે આ વિષે વધારે પૂછવું હોય તો હેમપુરમાં કેવળીભગવંત બીરાજે છે ત્યાં જઈને પૂછો, તે તમને વિશેષ હકીકત કહેશે.” આ પ્રમાણે મુનિના કહેવાથી તે કુમાર પોતાની માતાને લઈને પ્રથમ પોતાને ઘેર ગયો. ત્યાં તેના પાલક માતાપિતાએ તેને વિમાનમાં બેસીને આવતો હૃદયમાં હર્ષ ધરીને જોયો. પછી તેણે એકાંત જઈ ચરણમાં પડીને પોતાની પાલક માતાને પૂછ્યું– હે માતા ! મારા ખરા માતાપિતા કોણ છે ? તે તમે સ્કુટ રીતે કહો.' માતાએ વિચાર્યું કે “આજે આ કુમાર આવો પ્રશ્ન કેમ કરે છે ?' આમ વિચારી ને માતા બોલી–“પુત્ર ! હું તારી માતા છું અને આ તારા પિતા છે.” કુમારે કહ્યું કે “એ સાચું, પણ હું મારા જન્મદાતા 2010_02 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર માતાપિતા વિષે પૂછું છું.' માતાએ કહ્યું–‘તે વિષે ખરી વાત તારા પિતા જાણે છે.” પિતાને પૂછતાં તેણે સંતુષ્ટ થઈને પૂર્વનો પાટલા પરથી ઉપાડી લીધાનો વૃત્તાંત કહ્યો અને જણાવ્યું કે “તે સિવાય બીજું કાંઈ મારા જાણવામાં નથી.” કુમારે કહ્યું કે “આ સ્ત્રી જેને હું સાથે લાવ્યો છું, તેને માટે એક વાનરીએ કહ્યું કે તે તારી જન્મ આપનાર માતા છે. મેં તે વાત કોઈ મુનિને પૂછી તો તેમણે પણ તેમ જ કહ્યું અને વિશેષમાં કહ્યું કે “આ વાતે હેમપુરે જઈ ત્યાં રહેલ કેવળીને પૂછજે તે વિશેષ કહેશે; માટે આપ સાથે ચાલો, આપણે તે બધી વાત કેવળીભગવંતને પૂછીએ, જેથી જીર્ણ થયેલા તંતુની જેમ મારો સંદેહ તુટી જાય.” શૂર વિદ્યાધરે તે વાત કબુલ કરી, એટલે મદનકુમાર માતાપિતાને સાથે લઈ હેમપુરના ઉદ્યાનમાં રહેલા કેવળીભગવંત પાસે આવ્યો. ભક્તિથી ભરપૂર જેના અંગ છે એવો મદનકુમાર ચરણકમળમાં નમી દેવકુમારની જેમ પરિવાર સહિત નજીકમાં પૃથ્વી ઉપર બેઠો. રાણી જયસુંદરી પણ હજારો સ્ત્રીઓની મધ્યે પોતાના પુત્રની સાથે ગુરુમહારાજનાં વચન સાંભળવા બેઠી. તે અવસરે હેમપ્રભ પણ પોતાના નરનારીના સમૂહથી પરિવારયુક્ત થઈ ત્યાં આવી ગુરુનાં વચન સાંભળવા બેઠો. પ્રસંગ આવતાં રાજાએ કેવળીભગવંતને નમીને પૂછ્યું કે “ભગવદ્ ! મારી જયસુંદરી રાણીનું કોણે હરણ કર્યું છે? કેવળી બોલ્યા–“હે રાજન્ ! તેણીના પુત્રે તેણીનું હરણ કર્યું છે.” રાજા વિસ્મય પામીને બોલ્યો-તેનો પુત્ર ક્યાંથી? તેણીને જે બાળપુત્ર હતો તે તો હત્યારા યમરાજનો કોળીયો થઈ ગયેલો છે અને બીજો પુત્ર તેને થયો નથી. એક તરફ વિચારતાં તમારું વચન અસત્ય હોય નહીં અને બીજી તરફ વિચારતાં તેણીને બીજો પુત્ર થયો નથી; તેથી વિઘટેલા કાર્યની જેમ આ વિષેનો સંશય મારા હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરે છે. કેવળી બોલ્યા–“હે રાજન્ ! મેં કહ્યું છે તે સત્ય છે, તેમાં તારે જરા પણ સંશય કરવો નહીં.' રાજા બોલ્યો-“હે ભગવન્! તે કેવી રીતે? આ વિષે મને ઘણું કૌતુક થાય છે. પછી મુનિએ રાજાને કુળદેવીની પૂજા કરવા જતાં પાટલા ઉપરથી કુમારને ઉપાડી લીધો હતો ત્યાંથી માંડીને થાવત્ તે કુમાર જયસુંદરીને લઈને તેજ ઉદ્યાનમાં આવ્યો છે ત્યાં સુધીની હકીકત વિસ્તારથી કહી સંભળાવી. તે સાંભળીને રાજા નેત્ર વિસ્તારીને ઉદ્યાનમાં ચારે તરફ જોવા લાગ્યો. તેવામાં જેના સંદેહ દૂર થયો છે એવો તે કુમાર પાસે આવીને 2010_02 Page #166 -------------------------------------------------------------------------- ________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા ૧૫૩ નમી પડ્યો. રાજાએ પુત્રને આલિંગન કર્યું. તેના નેત્રમાં અશ્રુજળ ભરાઈ ગયાં, અને બહુ દુ:ખથી રુદન કરવા લાગ્યો. ગુરુએ તેને પ્રતિબોધ આપ્યો. જયસુંદરી પણ પતિના ચરણને પકડી એવી રુદન કરવા લાગી કે જેથી દેવતાઓની પર્ષદા પણ ઘણાં દુઃખથી આકુળવ્યાકુળ થઈ ગઈ. જયસુંદરીએ રુદન કરતાં કરતાં કેવળીને પૂછ્યું કે “હે ભગવન્! ક્યા કર્મથી સોળવર્ષ પર્યત અત્યંત દુઃસહ એવો પુત્રવિયોગ મને પ્રાપ્ત થયો ?' કેવળી બોલ્યા તે પૂર્વે મુકી(પક્ષિણી)ના ભવમાં બીજી પક્ષિણીનું ઈંડું હરી લઈને સોળ મુહૂર્ત પર્યત તેણીને દુઃખ આપ્યું હતું, તેથી તારે આ ભવમાં સોળ વર્ષ પર્યત પુત્રનો વિયોગ થયો. જે પ્રાણી એક તિલમાત્ર પણ બીજાને સુખ કે દુઃખ આપે છે તે ક્ષેત્રમાં વાવેલા બીજની જેમ પરલોકમાં બહુ ફળને પામે છે.' આ પ્રમાણે ગુરુમહારાજનાં વચન સાંભળી મનમાં પરિતાપ કરતી તેણીએ રતિરાણી પાસે જઈને પોતાના જન્માંતરનું દુષ્કૃત્ય ખમાવ્યું, એટલે તેણીએ પણ જયસુંદરીને નમીને કહ્યું કે “હે મહાસતી ! તમને મેં પુત્રવિયોગ સંબંધી દુઃખ આપ્યું તે ક્ષમા કરો.' ગુરુ બોલ્યા–“તમે બંનેએ મત્સરભાવથી જે ગુરુ કર્મ બાંધ્યાં હતા તે આજે ખમાવવાથી સર્વે ખપી ગયાં છે.' તે પછી રાજાએ પૂછ્યું કે હે ભગવન્! મેં પૂર્વભવે શું શુભ કર્મ કરેલ છે કે જેથી આ સુંદરીઓ અને કુમાર સાથે મને રાજ્ય પ્રાપ્ત થયું ?' ગુરુ બોલ્યા–“તમે શુકપક્ષીના ભાવમાં પ્રભુની આગળ અક્ષતના ત્રણ પુંજ કરેલા છે, તેનું છેલ્લું ફળ એ થશે કે આ ભવથી ત્રીજે ભવે તમને શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે.” એ પ્રમાણેનાં કેવળીભગવંતનાં વચનો સાંભળીને રતિરાણીના પુત્રને રાજ્ય આપી જયસુંદરી તથા તેના કુમાર સાથે રાજાએ ગુરુની પાસે દીક્ષા લીધી. અનુક્રમે રાણી અને પુત્ર સહિત દીક્ષા પાળી મૃત્યુ પામીને હેમપ્રભરાજા સાતમા દેવલોકના ઇંદ્ર થયા. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્યપણું પ્રાપ્ત કરી કર્મથી મુક્ત થઈ અક્ષયસુખને (મોક્ષની પ્રાપ્ત કરશે. આ પ્રમાણે અક્ષતપૂજા કરવાથી રાજા, રાણી અને કુમાર તેમ જ દેવપણામાં હતી તે દેવી એ ચારે અક્ષયસુખને મોક્ષસુખને) પ્રાપ્ત કરનારા થયા.” અક્ષતપૂજાવિષે શુક્યુગલ કથા સંપૂર્ણ 2010_02 Page #167 -------------------------------------------------------------------------- ________________ પુષ્પપૂજાવિષે કથા જે પ્રાણી ઉત્તમ પુષ્પવડે શ્રીજિનેશ્વરની ત્રિકાળ પૂજા કરે છે તે પ્રાણી દેવતાનું સુખ પ્રાપ્ત કરી અનુક્રમે શાશ્વત સુખ(મોક્ષસુખ)ને પ્રાપ્ત કરે છે. શ્રીવીતરાગ પ્રભુની ઉત્તમ કુસુમ વડે પૂજા કરીને જેમ એક વણિકપુત્રી દેવ સંબંધી ઉત્તમ સુખ અને શાશ્વત સુખ પામેલી છે તેવી રીતે અન્ય પ્રાણીઓ પણ દેવસુખ અને શાશ્વત સુખને પામે છે. વણિકપુત્રી લીલાવતીની કથા આ ભરતક્ષેત્રમાં ઉત્તરમથુરા નામે એક પ્રસિદ્ધ નગરી છે, તેમાં સુરદેવ નામે પ્રસિદ્ધ રાજા હતો. તે પુરીમાં ધનપતિ નામે દ્રવ્યવાનું શ્રેષ્ઠી હતો. તેને શ્રીમાળા નામે સ્ત્રી હતી, અને લીલાવતી નામે એક પુત્રી થઈ હતી. તેનાથી કનિષ્ઠ ગુણધર નામે તેણીને એક પ્રીતિવાળો ભાઈ હતો. તે બંને સહોદર ધનપતિ શ્રેષ્ઠીના ઘરના આભૂષણરૂપ હતા. એક વખતે ઉદ્યાનમાં ગયેલી લીલાવતીને જોઈ કામદેવથી વિધાયેલા દક્ષિણમથુરાના કોઈ શ્રેષ્ઠીનો પુત્ર વિનયદત્ત તેણીને પરણ્યો. અન્યદા લીલાવતી પોતાની ધાવમાતા તથા દાસીની સાથે પોતાને સાસરે જવા ચાલી; અને પોતાના પરિજનયુક્ત પતિને ઘેર પહોંચી. સાસરાને ઘેર રહેતાં એકદા તેણે માલતીના પુષ્પની સુંદર માળા વડે પોતાની શોકે પૂજિત એવું એક જિનબિંબ દીઠું. તે જોઈ અત્યંત મત્સરથી અને અનાદિ મિથ્યાત્વ વડે મોહ પામેલા મનથી કોપાયમાન થયેલી લીલાવતીએ પોતાની 2010_02 Page #168 -------------------------------------------------------------------------- ________________ પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા ૧૫૫ દાસીને કહ્યું કે “આ માળાને લઈને તું બહાર વાડીમાં ફેંકી દે, કેમકે તેને જોતાં મારાં નેત્ર દગ્ધ થાય છે. લીલાવતીનો હુકમ થવાથી દાસી જેવી તે જિનબિંબ પાસે ગઈ, તેવી તેણે તે માળા સર્પરૂપે દીઠી, એટલે દાસી તે માળા લઈ શકી નહીં; માળા લેવાને માટે લીલાવતીએ વારંવાર કહ્યા છતાં દાસીએ જયારે માળા લીધી નહીં, ત્યારે લીલાવતી પોતે માળા હાથમાં લઈને ફેંકી દેવા બહાર નીકળી, પણ દેવતાના પ્રભાવથી તે માળા તેના હાથમાંથી છૂટી જ નહીં; સર્પરૂપે તેને હાથે જ વળગી રહી એટલે તો તે ઊંચે શબ્દ વિલાપ કરવા લાગી. તેને સાંભળીને નગરલોક ત્યાં આવી પહોંચ્યા. નગરજનો તે હકીકત જાણીને તેની નિંદા કરવા લાગ્યા; તે સાંભળીને તે વિલખી થયેલી ઊભી રહી, તેવામાં બીલકુલ મત્સરથી રહિત અને સમક્તિમાં નિશ્ચળ બુદ્ધિવાળી જિનમતિ નામે ઉત્તમ શ્રાવિકા જે તેની શોક હતી તે ત્યાં આવી. લીલાવતીને રોતી જોઈને કરુણાવડે નવકારમંત્રનું સ્મરણ કરી જિનમતિએ તે માળા તેણીના હાથમાંથી લઈ લીધી. જિનમતિના હાથમાં રહેલી તે માળા શ્રીજૈનધર્મના પ્રભાવથી અધિક સુગંધવાળી થઈ ગઈ. તત્કાળ નગરના લોકોએ તેને ઘણી શાબાશી આપી; અને નિર્મળ શીલગુણવાળી તે જિનમતિ દેવતાને પણ વલ્લભ થઈ. આ અરસામાં કોઈ બે મુનિ ઘરે ઘરે ફરતાં લીલાવતીના દ્વારા પાસે આવી ચડ્યા. પોતાના દ્વાર પાસે ઊભા રહેલા તે મુનિઓને જોઈને તે તત્કાળ ઊભી થઈ . લીલાવતીએ પરિવાર સહિત પરમ વિનયપૂર્વક તેમને વંદના કરી. બે મુનિમાંથી યેષ્ઠ મુનિ ધર્મલાભ આપીને બોલ્યા કે “હે લીલાવતી ! તારા હિતને કરનારું મારું વચન તું સાંભળ-જે પ્રાણી શ્રીજિનેશ્વરભગવંતની ઉત્તમ પુષ્પ વડે ત્રિકાળ પૂજા કરે છે તે દેવતાના સુખ ભોગવી અનુક્રમે શાશ્વત સુખ(મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. જો માત્ર એક પુષ્પથી પણ શ્રીજિનેશ્વર ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરે તો તે જીવ દેવ અને અસુરોની ઉત્તમ સમૃદ્ધિને પામે છે. જે પ્રાણી મત્સરભાવથી બીજાએ કરેલી જિનપૂજાને દૂર કરે છે, તે પ્રાણી આગામી કાળે દુ:ખથી પરિતાપ પામતો હજારો ભવ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. તેમજ આ ભવમાં પણ જિનપૂજામાં વિપ્ન કરવાના કારણથી સંતપ્ત રહ્યા કરે છે અને સુખસૌભાગ્યથી રહિત થાય છે.” 2010_02 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર આ પ્રમાણે તે મુનિરાજનાં વચન સાંભળી પવનથી હણાયેલા વૃક્ષના પત્રની જેમ કંપની તે લીલાવતી બોલી– હે ભગવન્ ! જો એમ છે તો મેં પારિણીએ જ એવું પાપ કરેલું છે.” એમ કહીને માળા સંબંધી બધો વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. પછી પૂછ્યું કે “હે ભગવન્ ! આ પાપથી મારી પારિણીની શુદ્ધિ કેવી રીતે થાય તે કહો.” મુનિએ કહ્યું કે ‘ભાવશુદ્ધિ પૂર્વક જિનપૂજા કરવાથી એ પાપની શુદ્ધિ થશે.” તે સાંભળી ઊભી થઈ નમન કરીને તે બોલી કે “આજથી મારે જાવજીવ સુધી અવશ્ય શ્રીજિનેશ્વરની પૂજા ત્રિકાળ કરવી.” પછી પશ્ચાત્તાપથી પારિતાપ પામતા શરીરવાળી તેણી શુદ્ધભાવથી વારંવાર ચરણે વળીને જિનમતિને ખમાવવા લાગી. આ પ્રમાણે મુનિનાં વચનથી લીલાવતી પરિજન સાથે પ્રતિબોધ પામી અને નિર્મળ સમક્તિને પ્રાપ્ત કરી પરમ શ્રાવિકા થઈ. કહ્યું છે કે “જયાં સુધી અર્થ-દ્રવ્યનો નાશ ન થાય, જ્યાં સુધી જીવને બાંધવનો વિયોગ ન થાય અને જ્યાં સુધી દુઃખ પામે નહિ ત્યાં સુધી પ્રાણી ધર્મને વિષે ઉદ્યમ કરતો નથી.” આ પ્રમાણે તેને પ્રતિબોધ પમાડીને જેમની સન્માનદાનાદિકથી પૂજા કરેલી છે એવા તે મુનિઓ લોકોથી પણ પ્રશંસા પ્રાપ્ત કરીને તેના ઘરમાંથી નીકળ્યા. - લીલાવતી પ્રતિદિન પરમ ભક્તિથી ઉત્તમ પુષ્પવડે શ્રીજિનેશ્વરભગવંતની પૂજા કરતી હતી. અન્યદા ઘણા દિવસ થયાં પોતાના માતાપિતાને જોયેલા ન હોવાથી તેણીને તેમની પાસે જવાની ઉત્કંઠા થઈ આવી. તેથી પોતાના પતિની આજ્ઞા લઈને તે ઉત્તરમથુરામાં આવી. ઉત્તમ દશાવાળા પુરુષના ઘરમાં લક્ષ્મીની જેમ પિતૃગૃહે લીલાવતીના આવવાથી તેના માતપિતા અને બાંધવજનને ઘણો સંતોષ થયો. તેને જિનપૂજા કરતી જોઈને એકદા તેના ભાઈએ પૂછ્યું કે “બ્લેન ! આ જિનપૂજાનું ફળ મને કહો.'તે બોલી–“હે ભાઈ ! જિનેશ્વરની પૂજાથી જીવ દેવ અને ચક્રવર્તીની ઋદ્ધિ પામીને અનુક્રમે સિદ્ધિસુખની સમૃદ્ધિને પામે છે. વળી જે ત્રિકાળ ભક્તિથી જિનપૂજા કરે છે તેને આલોકમાં પણ શત્રુ કે દુષ્ટ પુરુષોએ ઉત્પન્ન કરેલા ઉપસર્ગો થતા નથી.” બંધુ બોલ્યો “જો એમ હોય તો મારે પણ આજથી જાવજીવ સુધી એવો નિયમ છે કે હંમેશાં ત્રિકાળ જિનપૂજા કરવી.” બેન બોલી–“હે ભાઈ ! તને ધન્ય છે કે જેની આવી બુદ્ધિ થઈ; કેમ કે મંદ 2010_02 Page #170 -------------------------------------------------------------------------- ________________ પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા ૧૫૭ પુણ્યવાળા પ્રાણીને જિનપૂજા કરવાની બુદ્ધિ થતી નથી.” આ પ્રમાણે તે બંને ભાઈ બહેન સર્વદા પોતાના નિયમમાં અખંડિતપણે વર્તતા શ્રીજિનેન્દ્રના ચરણની પૂજા કરવામાં તત્પર રહીને દિવસો વ્યતિક્રમાવતા હતા. મૃત્યુકાળે પણ તેમનું ધ્યાન શ્રીજિનેશ્વરના ચરણની પૂજામાં તત્પર રહેવાથી તેઓ બંને મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાં તે બંને પૂર્વે કરેલી જિનવરપૂજા સંબંધી ધર્મના પ્રભાવથી હૃદયને ઇચ્છિત એવાં સુખ નિરંતર ભોગવવા લાગ્યા. હવે પદ્મપુર નામના નગરમાં પદ્મરથ નામે રાજા હતો. તે રાજાને પદ્મા નામે પ્રાણપ્રિય રાણી હતી. દેવલોકમાંથી પેલા ગુણધરનો જીવ પ્રથમ ચ્યવીને તે પધરથ રાજાનો પદ્મા રાણીના ગર્ભથી ઉત્પન્ન થયેલો જય નામે પુત્ર થયો. તે કુમાર અનેક શાસ્ત્ર ને કળા ગ્રહણ કરવાથી કુશળ અને યૌવનવય તેમજ લાવણ્યયુક્ત કાંતિવડે પરિપૂર્ણ થવાથી જાણે પ્રત્યક્ષ દેવકુમાર હોય તેવો દેખાવા લાગ્યો. સુરપુર નામના નગરમાં સુરવિક્રમ નામે રાજા હતો. તેને શ્રીદેવી જેવી વલ્લભ શ્રીમાલા નામે પ્રિયા હતી. લીલાવતીનો જીવ દેવલોકમાંથી ચ્યવીને તે શ્રીમાલાના ગર્ભમાં આવી સુરવિક્રમ રાજાની પુત્રી થઈ. તે પોતાના સૌભાગ્ય ગુણથી શિવ અને વિષ્ણુની સ્ત્રીની જેન નિઃસંગ એવા મુનિઓના હૃદયને પણ હરતી હતી, તો બીજાના હૃદયને હરે તેમાં તો શું આશ્ચર્ય ! એક દિવસે તેની માતાએ પોતાની પુત્રીને પાણિગ્રહણને યોગ્ય થયેલી જાણીને રાજાને નમવા માટે મોકલી. રાજસભામાં બેઠેલા રાજાના ચરણકમળમાં નમસ્કાર કરીને તેના ખોળામાં બેઠી. પિતાએ પણ તેને મસ્તક પર ચુંબન કર્યું. તે કુમારીને વરયોગ્ય થયેલી જોઈ રાજા ચિંતારૂપ સાગરમાં ડૂબી ગયો, અને વિચારવા લાગ્યો કે આ પુત્રી કોને આપવી? તેને યોગ્ય એવો કોઈ વર જોવામાં આવતો નથી.” પછી રાજાએ કુંવરીને કહ્યું કે “અહીં બેઠેલા બધા રાજપુત્રોની ઉપર દૃષ્ટિ નાંખ, તેમાંથી જે તારા મનને ઈષ્ટ હોય તેને બતાવ કે જેથી તેને હું તારે માટે પસંદ કરું.' કુંવરીએ તેમની ઉપર દૃષ્ટિ નાખીને સત્વર પાછી ખેંચી લીધી. કારણ કે નયનને જ ન રુચે તે શું હૃદયને ગમે? પછી તેની ઉપર તેણીનું ચિત્ત વિરક્ત જાણીને રાજાએ બીજા ઘણા રાજાઓનાં રૂપ ચિત્ર મંગાવીને તેને 2010_02 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર દેખાડ્યાં. તે જોતાં પણ રાજકન્યાની દૃષ્ટિ કોઈના પર આનંદ પામી નહીં. કારણકે કર્મવશે અન્ય કોઈની ઉપર દૃષ્ટિ સ્થિરતા કરતી જ નથી, પૂર્વ સંયોગવાળા ઉપર જ દષ્ટિ કરે છે. આ પ્રમાણેની હકીકતથી હૃદયમાં દુઃખ પામેલા રાજાએ પોતાની રાણી સાથે ચિંતવ્યું કે “શું આ પુત્રીને પસંદ આવે તેવો કોઈ રાજપુત્ર આ જગતમાં વિધિએ બનાવ્યો જ નથી ?' અન્યદા જયકુમારનું રૂપ પટ ઉપર આળેખી મંગાવીને તેને બતાવવા મોકલ્યું; તે જોઈને હર્ષ વડે તેના રોમાંચ ખડા થયા અને સ્નિગ્ધ દષ્ટિએ તે રૂપ જોવા લાગી. તે વાત જાણીને રાજાએ કહ્યું કે “આ જયકુમાર ઉપર વિનયથી અનુરાગવાળી થઈ દેખાય છે તે ઘટે છે. કારણ કે હંસલી હંસને જ પસંદ કરે, કાગને પસંદ કરે નહીં.” પછી રાજાએ કન્યાદાન નિમિત્તે પોતાના મંત્રીને બોલાવીને પદ્મપુરે પધરાજાની પાસે મોકલ્યા. તે મંત્રીએ પદ્મપુરમાં જઈ પદ્મરથ રાજાને નમીને કહ્યું કે “હું સુરપુર નગરથી તમારી પાસે આવ્યો છું. અમારા રાજા સુરવિક્રમે કહેવરાવ્યું છે કે મારે વિનયશ્રી નામે એક સુંદર પુત્રી છે, તે તમારા પુત્ર જયકુમારને મેં આપી છે.” મંત્રીનાં આવાં વચનથી તે રાજાની પુત્રીનો તેણે સ્વીકાર કર્યો; કારણ કે ઘરે આવતી લક્ષ્મી કોણ ન ઇચ્છે? રાજાએ જયકુમારને તે કન્યાના લાભના ખબર આપ્યા. તે જાણી નિર્ધન જેમ સમૃદ્ધિના લાભથી ખુશી થાય તેમ જયકુમાર પણ ખુશી થયો. પછી પદ્મરથ રાજાએ યોગ્ય સન્માન કરી તે મંત્રીને વિદાય કર્યો. તે પણ વિવાહનો દિવસ નક્કી કરીને પોતાને નગરે આવ્યો. પિતાના આદેશથી શુભ દિવસે જયકુમાર પરિજન સહિત પદ્મપુરથી ચાલ્યો અને અનુક્રમે સુરપુર નગરે પહોંચ્યો. રાજા સુરવિક્રમે મોટા ગૌરવથી સન્માન કરી મોટા વૈભવ સહિત કુમારનો નગરપ્રવેશ કરાવ્યો. પછી પાણિગ્રહણનું મુહૂર્ત પ્રાપ્ત થવાથી કુમારે ઘણા માંગલિક શબ્દો થતાં રાજકુમારીની સાથે પાણિગ્રહણ કર્યું. કેટલાએક દિવસ મોટા હર્ષથી સાસરાને ઘેર રહી પછી રજા લઈને, ઘણા સન્માન સાથે તે કુમાર પોતાના નગર તરફ જવા ચાલ્યો. જયકુમાર વિનયશ્રી સહિત અરણ્યની મધ્યમાં થઈને જતો હતો, તેવામાં દેવતાઓએ પૂજેલા અને સાધુઓના પરિવારવાળા કોઈ આચાર્ય વિનયશ્રીના જોવામાં આવ્યા. તે આચાર્યમહારાજે નિર્મળ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા 2010_02 Page #172 -------------------------------------------------------------------------- ________________ પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા ૧૫૯ હતાં, તેમનાં દાંતની કાંતિ નિર્મળ અને શ્વેત હતી, નિર્મળ એવા ચાર જ્ઞાને યુક્ત હતા અને નામે પણ નિર્મળાચાર્ય હતા. તેમને જોઈને વિનયશ્રીએ કહ્યું કે ‘હે સ્વામી ! આ કોઈ મુનીશ્વર દેખાય છે, તેથી આપણે ત્યાં જઈ પરમ ભક્તિથી તેમને વંદના કરીએ.' તે સાંભળી કુમાર પોતાના પરિવાર સાથે તરત જ ત્યાં ગયો અને પરમ વિનયપૂર્વક તેણે તે મુનિને વંદના કરી. મુનિએ સંસારરૂપ દુસ્તર સાગરને ઉતારનાર ધર્મલાભ આપીને કુમારને કહ્યું કે હે જયકુમાર ! તમને સ્વાગત છે.' ત્યારપછી વિનયશ્રીને પણ નામ દઈને કહ્યું– ‘ભદ્રે ! તને ધર્મસંપત્તિ પ્રાપ્ત થાઓ.' આ પ્રમાણે મુનિના કહેવાથી વિનયશ્રીએ પુનઃ મુનિના ચરણકમળમાં પ્રણામ કર્યો. પછી તે બંને સ્રીપુરુષ હૃદયમાં ચિંતવવા લાગ્યા કે ‘આ ભગવંત અમારા નામ ક્યાંથી જાણે ? અથવા તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કારણ કે મુનિઓ જ્ઞાનધારી હોય છે.’ પછી તે મુનિરાજનાં વચનથી જિનધર્મ સાંભળીને જયકુમા૨ે નમસ્કાર કરી પોતાનો પૂર્વભવ પૂછ્યો કે “હે ભગવન્ ! મેં પૂર્વ ભવે શું ઘણું નિર્મળ પુણ્ય કર્યું હતું કે જેથી આ ભવમાં મને હૃદયને ઇચ્છિત રાજ્ય અને આ સ્ત્રી પ્રાપ્ત થયાં ?” મુનિ બોલ્યા—“હે મહાશય ! તું પૂર્વભવે એક વણિકનો પુત્ર હતો, તારે લીલાવતી નામે એક જ્યેષ્ઠ ભગિની હતી. તે તને બહુ વહાલી હતી. તે ત્રિકાળ જિનપૂજા કરતી હતી. તેને પૂજા કરતી જોઈને તને પણ જિનપૂજામાં શ્રદ્ધા થઈ અને તેથી તું પણ તેમાં પ્રવર્તો. તે શ્રીજિનપૂજાના પુણ્યથી દેવલોકના સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને આ ભવમાં તે આવું રાજ્ય પ્રાપ્ત કર્યું. હજુ પણ કેટલાક જન્માંતરમાં દેવ તથા મનુષ્ય ભવનાં સુખ ભોગવીને જિનપૂજાના પ્રભાવવડે પ્રાંતે સિદ્ધિસુખને પ્રાપ્ત કરીશ.” આ પ્રમાણેનો પોતાનો પૂર્વભવ સાંભલી હૃદયમાં હર્ષ પામીને તેણે પૂછ્યું—“હે ભગવન્ ! જિનપૂજાના પ્રભાવથી મારી બેન લીલાવતી કઈ ગતિને પ્રાપ્ત થઈ ? અને હાલ તે ક્યાં છે ?” મુનિ બોલ્યા—“તે લીલાવતી સૌધર્મ દેવલોકમાં દેવતાનાં સુખ ભોગવીને દૈવયોગે આ ભવમાં આ તારી સ્ત્રી થયેલી છે.’’ આ પ્રમાણે મુનિનાં વચનથી પોતાનું ચરિત્ર સાંભળીને તે બંનેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, જેથી પોતાના પૂર્વભવનું બધું ચરિત્ર તેમને 2010_02 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર સાંભરી આવ્યું. એટલે તે બંનેએ મુનિ પ્રત્યે કહ્યું કે–“હે ભગવન્ ! તમારું કહેવું બધું જાતિસ્મરણથી અમારા જાણવામાં આવ્યું છે, અને તે તે જ પ્રમાણે છે. પછી વિનયશ્રી બોલી-“હે ભગવન્! હું શું અગ્નિમાં પ્રવેશ કરું? કારણકે જે પૂર્વભવનો મારો બંધુ તે આ ભવમાં મારો પતિ થયો છે. હે ભગવંત ! આ જન્મને ધિક્કાર છે, ધિક્કાર છે. આ લોકમાં પણ મારો જન્મ નિંદિત છે, કેમકે પૂર્વ ભવનો ભ્રાતા તે આ ભવે ભત્ત થયો. મુનિએ કહ્યું– ભદ્રે ! એવું દુ:ખ ધર નહીં; કારણ કે આ સંસારમાં મૃત્યુ પામ્યા પછી બંધુ હોય તે ભર્તા પણ થાય છે.” તે બોલી-“હે ભગવન્! જો કે સંસારમાં સર્વે એવું છે પણ જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી દુઃખ થતું નથી, પરંતુ આત્મહિતને ઇચ્છનારો એવો કોણ પ્રાણી જાણીને વિષ ખાયતેથી હવે જ્યારે હું જ્ઞાત થઈ ત્યારે પૂર્વ ભવના ભ્રાતાની સાથે ભોગને ઇચ્છતી નથી, માટે આજથી જાવજીવ સુધી મારે નિયમાર્થે બ્રહ્મચર્ય છે. તો હવે હે ભગવન્! આ સંસારભ્રમણના દુઃખનો નાશ કરનારી દીક્ષા મને આપો.' મુનિ બોલ્યા-ભદ્રે ! તારો આ વિવેક ઉચિત છે.” પછી જયકુમાર પણ બોલ્યો- હે ભગવન્! આ સંસારને ધિક્કાર હો કે જેમાં પૂર્વભવની મારી બેન મૃત્યુ પામીને કર્મયોગે આ ભવમાં મારી સ્ત્રી થઈ; તેથી હું જો કે આ સંસારથી વિરક્ત થયો છું પણ દીક્ષા પાળવાને અસમર્થ છું તો મારે શું કરવું ? મારે જે કરવા યોગ્ય હોય તે મને બતાવો.' મુનિ બોલ્યા–“ભદ્ર ! જો તું દીક્ષા પાળવાને અસમર્થ હો તો સમક્તિ વડે શુદ્ધ એવા શ્રાવકધર્મને અંગીકાર કર.' પછી વિષયસુખમાં નિરપેક્ષ થયેલી વિનયશ્રીને મુનિએ વિધિપૂર્વક દીક્ષા આપી અને જયકુમારને શ્રાવકધર્મને વિષે સ્થાપિત કર્યો. પછી વિનયશ્રી સાધ્વીને ખમાવી, ગુરુના ચરણકમળમાં નમી જિનધર્મને ગ્રહણ કરી જયકુમાર પોતાના નગરમાં આવ્યો. છેવટે વિનયશ્રી સાધ્વી સુવ્રતાગુરુણીની સમીપે રહી દીક્ષા પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વતસ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત થઈ. પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા સંપૂર્ણ 2010_02 Page #174 -------------------------------------------------------------------------- ________________ દીપપૂજાવિષે જિનમંતિ-ધનશ્રીની કથા જે પુરુષ પરમ ભક્તિથી શ્રીજિનેશ્વરના મંદિરમાં દીપક કરે તે નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર પુરુષ દેવતાના વિમાનમાં ક્રીડા કરે છે. શ્રીજિનભુવનમાં ભક્તિથી પરમ કલ્યાણરૂપ દીપક કરવાથી જિનમતિએ અને ધનશ્રીએ દેવપણું પ્રાપ્ત કર્યું હતું, તેની કથા આ પ્રમાણે— આ ભરતક્ષેત્રમાં ભૂમંડલમાં પ્રસિદ્ધ અને દેવતાના નગરની જેમ 'વિબુધજનના નિવાસરૂપ મેઘપુર નામે નગર છે. તે નગરમાં મેઘ નામે પ્રતાપી રાજા હતો. જે સિંહની જેમ શત્રુરૂપ હાથીઓના ગર્વનો નાશ કરનાર હતો. તે નગરમાં સુરદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ગુણવાન પ્રભુના ચરણની પૂજામાં ઉદ્યુક્ત અને સમક્તિ દૃષ્ટિવંત હતો. તેને નિર્મળ એવા જિનધર્મમાં તત્પર, નિર્મળ ગુણરૂપી રત્નોથી શરીરને શોભાવનાર અને નિર્મળ શીલરૂપ આભૂષણવાળી શીલવતી નામે સ્ત્રી હતી. તે દંપતિને નિર્મળ સમક્તિમાં પ્રીતિવાળી જિનમતિ નામે એક ઉત્તમ પુત્રી હતી. તે પુત્રીને સમક્તિથી રહિત ધનશ્રી નામે સખી હતી. તે બંને સખીઓ સમાન રીતે એકબીજાના સુખે સુખી, દુઃખે દુ:ખી અને સમાન સ્નેહવાળી હતી, તેમજ રૂપ તથા સૌભાગ્યમાં પણ સરખી હતી. એક વખતે શ્રીજિનેશ્વરભગવંતના મંદિરમાં જિનમતિને દીપક ધરતી જોઈને ધનશ્રીએ પૂછ્યું કે—‘પ્રિય સખી ! શ્રીજિનેશ્વરની આગળ દીપક ધરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે કહે કે જેથી હું પણ પ્રત્યેક સંધ્યાએ જિનભુવનમાં દીપક કરું.' જિનમતિ બોલી—ભદ્રે ! શ્રીજિનેશ્વરભગવંતની પાસે ભક્તિથી ૧. પંડિત પુરુષ, પક્ષે દેવ. 2010_02 Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર દીપદાન કર્યું હોય તો તેનું ફળ દેવતા તથા મનુષ્યભવનું સુખ અને પ્રાંતે મોક્ષ પ્રાપ્ત થાય તે છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે–શ્રીવીતરાગ પ્રભુની પાસે દીપદાન કરવાથી નિર્મળ બુદ્ધિ થાય, દેહ અખંડિત રહે અને વિવિધ પ્રકારનાં રત્નો પ્રાપ્ત થાય. જે પ્રાણી જિનેશ્વરભગવંતની આગળ પરમ ભક્તિથી દીપક કરે છે તેના પાતક દગ્ધ થઈ જાય છે તેમાં બીલકુલ સંદેહ નથી.” આ પ્રમાણે જિનમતિનાં વચનો સાંભળીને ધનશ્રી પણ પ્રભુની આગળ મંડલ આળેખી પુષ્પ અક્ષતાદિ વડે પૂજા કરી ભક્તિથી દીપદાન કરવા લાગી. એવી રીતે પ્રતિદિવસ જિનેશ્વરની પાસે દીપક કરવાથી ધનશ્રીનું ચિત્ત જિનધર્મમાં નિશ્ચળ થઈ ગયું. પછી તે બંને સખીઓ ભક્તિથી ભરપૂરપણે જિનધર્મમાં એક ચિત્તવાળી થઈને ત્રણે કાળ જિનેશ્વરની પાસે દીપક કરવા લાગી. અન્યદા ધનશ્રીએ પોતાની મેળે પોતાના જીવિતવ્યનો છેડો નજીક આવેલો જાણી જિનમતિનાં વચનથી વિધિવડે અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિધિપૂર્વક અનશન પાળી શુદ્ધ વેશ્યા વડે મૃત્યુ પામીને ધનશ્રી સૌધર્મ દેવલોકમાં દિવ્ય રૂપવાળી દેવી થઈ. ધનશ્રીના મૃત્યુ પછી જિનમતિ તેના વિયોગે વિશેષ દુઃખી થઈ અને પ્રતિદિવસ જિનેશ્વરભગવંતની પાસે દીપક કરવાનો વિશેષ ઉદ્યમ કરવા લાગી. તે પણ આયુષ્યને અંતે અનશન કરી વિધિપૂર્વક મૃત્યુ પામીને દૈવયોગે સૌધર્મ દેવલોકમાં ધનશ્રીના વિમાનમાં જ દેવી થઈ. અવધિજ્ઞાન વડે પૂર્વજન્મનો સંબંધ જાણી તે બને ત્યાં પણ ઘણાં સ્નેહવાળી સખીઓ થઈ. તે બન્ને સખીઓ પોતાની અપાર સમૃદ્ધિ જોઈ મનમાં વિસ્મય પામીને ચિંતવવા લાગી કે “આપણને ક્યા સુકૃતથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ?' ઉપયોગ આપતાં તેઓએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે ‘જિનભુવનમાં દીપદાન કરવાથી આપણને આવી મનોવાંછિત સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે.” પછી શ્રી ઋષભદેવ ભગવંતના શ્રેષ્ઠ મંદિરને સંભારી તેઓ બન્ને તત્કાળ મેઘનગરમાં આવી અને ત્યાં નવીન ફાટિકના શિલાતળથી રચેલું સુવર્ણ મણિ અને રત્નોના સ્તંભોવાળું અને કમળની જેવું વિકસિત શ્રી ઋષભદેવ ભગવંતનું મંદિર બનાવ્યું. તે મંદિરને સુવર્ણ દંડથી યુક્ત એવા ધ્વજમાળથી અલંકૃત કરી તેના કળશ ઉપર ઉત્તમ રત્નથી નિર્મિત એવો એક દીપક મૂક્યો. પછી સુગંધી 2010_02 Page #176 -------------------------------------------------------------------------- ________________ દીપપૂજાવિષે જિનમતિ-ધનશ્રીની કથા ૧૬૩ જળથી મિશ્ર એવા પુષ્પોની વૃષ્ટિ તે જિનમંદિર ઉપર કરીને તે બન્ને સખીઓએ ત્રણ પ્રદક્ષિણા દઈને શ્રી ઋષભદેવ ભગવંતને વંદના કરી અને ભક્તિથી ભરપૂરપણે વારંવાર સ્તુતિ કરીને પોતાને સ્થાને જઈ મનગમતાં સુખો ભોગવવા લાગી. અનુક્રમે ધનશ્રી દેવતાનું આયુષ્ય ક્ષીણ થતાં દેવલોકમાંથી ચ્યવીને હેમપુર નગરમાં ત્યાંના રાજાની કનકમાળા નામે રાણી થઈ. તે બધી રાણીઓમાં સર્વોપરી હતી; અને રાજા મકરધ્વજને પોતાના પ્રાણથી પણ વધારે વહાલી હતી. તે રાજાને બીજી દઢમતિ નામે રાણી હતી, તે પરાભવના દુ:ખથી મૃત્યુ પામીને રાક્ષસી થઈ. રાજા કનકમાળાની સાથે એવો વિષયાસક્ત થયો કે તે દોગંદુકદેવની જેમ ગતકાળને પણ જાણતો નહોતો. રાણી કનકમાળા રાત્રે પોતાના વાસગૃહમાં દેહની કાંતિથી સૂર્યના પ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશતી હતી. અન્યદા પેલી રાક્ષસી રાજાને કનકમાળામાં આસક્ત જાણીને ક્રોધ કરી અર્ધરાત્રે રાજાની પાસે આવી, અને દાઢોથી વિકરાળ મુખવાળો, ભયંકર નેત્રવાળો, યમરાજ જેવા રૂપવાળો અને ફંફાડા મારતો એક સર્પ વિતુર્વીને તેણે તેનો વધ કરવા માટે મૂક્યો. પણ તે સર્પ કનકમાળાનું તેજ સહન કરી ન શકવાથી નેત્રને મીંચી દઈ પોતાના દેહને કુંડળાકારે કરીને તેની પાસે જ બેસી ગયો. હવે સર્પ રાણીને પરાભવ કરે ત્યારે અગાઉ તો અત્યંત કોપાનળથી પ્રજવલિત થયેલી પેલી રાક્ષસીએ મંદસન્ધી જીવોના પ્રાણ હરી લે તેવો ભયંકર શબ્દ કર્યો. તે સાંભળીને રાજા કાંઈ પણ ક્ષોભ પામ્યા વગર પોતાની પ્રિયા સહિત બેઠો થયો અને જુએ છે તો પોતાની પ્રિયાના તેજથી નિસ્તેજ થયેલો સર્પ તેની પાસે બેઠેલો દીઠો. એટલામાં તે સર્પ ભયંકર રૂપ કરીને કનકમાળાને ડસવા તૈયાર થયો; પરંતુ કનકમાળા પોતાના સત્ત્વથી કિંચિત્ પણ સ્મલિત થઈ નહીં. તે જોઈને પેલી રાક્ષસી તેના પર તુષ્ટમાન થઈ, તેથી પ્રસન્ન રૂપ કરીને બોલી કે– “વત્સ ! હું તારી ઉપર સંતુષ્ટ થઈ છું, તેથી તું જે માગીશ તે હું આપીશ.' કનકમાળા બોલી “હે ભગવતી ! જો તમે મારી ઉપર સંતુષ્ટ થયા હો તો આ નગરમાં એક મણિરત્નમય મોટો પ્રાસાદ મારે માટે કરી આપો.” તે સાંભળી ‘તથાસ્તુ' એમ કહીને રાક્ષસી પોતાને સ્થાનકે ગઈ અને જાણે રાક્ષસીથી ભય પામી હોય તેમ રાત્રી પણ નાશ પામી. 2010_02 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પ્રાતઃકાળે પતિની સાથે સુખે જાગ્રત થયેલી કનકમાળાએ પોતાના આત્માને દેવતાએ રચેલા ભુવનમાં રહેલો જોયો. દેવતાના ભુવન જેવું તે ભુવન જોઈને લોકો કહેવા લાગ્યા કે-“આ ભુવન રાણી કનકમાળાને માટે કોઈ દેવીએ બનાવ્યું જણાય છે.' દેવી કનકમાળા તે ભુવનના ગોખમાં બેસીને રાતે પેલા જિનભુવન ઉપર રહેલા રત્નદીપકને પ્રતિદિવસ પ્રીતિપૂર્વક જોતી હતી. ' હવે દેવી જિનમતિ કનકમાળાને બોધ આપવા માટે એકદા રાત્રીના પશ્ચિમ પહોરે સ્વર્ગમાંથી ત્યાં આવી અને કહેવા લાગી કે “હે કૃશોદરી ! આ સુવર્ણ, મણિ અને રત્નજડિત ભવનમાં રહેલી તું જે ક્રીડા કરે છે તે પૂર્વ જન્મમાં શ્રીજિનભવનમાં દીપદાન કરવાનું ફળ છે.” આ પ્રમાણે તેને પ્રતિબોધ થવા માટે તે દેવી પ્રતિદિન વારંવાર કહ્યા કરતી હતી. તે સાંભળી કનકમાળા પણ વિચારતી કે “આ પ્રમાણે હમેશાં મને કોણ કહે છે? એનો ખુલાસો જો કોઈ અતિશય ઉત્તમ જ્ઞાનઋદ્ધિવાળા મુનિરાજ અહીં આવે તો હું તેમને પૂછી જોઉં.” આવી રીતે કનકમાળા ચિંતવન કરે છે તેવામાં એકદા ગણધર આવીને સમવસર્યા. તેમને ઉદ્યાનમાં આવેલ જાણીને કનકમાળા રાજાની સાથે ભક્તિથી ત્યાં વાંદવાને આવી. મુનિને જોઈ વંદના કરી ધર્મ સાંભળીને કનકમાળાએ પોતાનો સંશય પૂછળ્યો કે “હે ભગવન્! હમેશાં અર્ધ રાત્રે મારી આગળ આવીને કોઈ મારા ઉપર પ્રમાણે બોલે છે તે શા નિમિત્તે બોલે છે એ જાણવાનું મને મોટું કૌતુક છે.” મુનિ બોલ્યા–“ભદ્ર ! પૂર્વભવે જિનમતિ અને ધનશ્રી નામે તમે બંને સખીઓ હતી. શ્રીજિનેશ્વરભગવંતની પાસે પ્રતિદિવસ દીપક કરવાથી તમો બંને મરણ પામીને દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને તું આ રાજાની રાણી થઈ છે અને તે જિનમતિ દેવલોકમાં રહી છે. તે હમેશાં ત્યાંથી આવીને તને પ્રતિબોધ કરવા માટે એ પ્રમાણે કહે છે. તે જિનમતિ સ્વર્ગમાંથી ચ્યવી આ જન્મમાં પણ તારી સખી થશે અને મૃત્યુ પામીને તમે બન્ને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થશો. ત્યાંથી અવી મનુષ્યપણું પામી વ્રત અંગીકાર કરી સર્વ કર્મનો ક્ષય કરી તમે બને સિદ્ધિપદને પ્રાપ્ત કરશો. તમે પૂર્વભવે શ્રીજિનભુવનમાં દીપદાન કરેલ છે. તેનું ફળ મોક્ષપ્રાપ્તિરૂપ તમને પ્રાપ્ત થશે, તેમાં જરા પણ સંદેહ નથી.” આ પ્રમાણે મુનિરાજનાં વચનથી પોતાના 2010_02 Page #178 -------------------------------------------------------------------------- ________________ દીપપૂજાવિષે જિનમતિ-ધનશ્રીની કથા ૧૬૫ પૂર્વભવને સાંભળતાં કનકમાળાને તત્કાળ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી કનકમાળા બોલી “હે ભગવન્ ! તમે મને મારો પૂર્વભવ કહી સંભળાવ્યો તેજ પ્રમાણે તે સર્વ જાતિસ્મરણજ્ઞાન થવાથી મારા જાણવામાં આવ્યું છે. આ પ્રમાણે કહીને સમ્યફ પ્રકારે જૈનધર્મને સ્વીકારીને કનકમાળા પોતાના સ્વામીની સાથે પોતાને ઘેર આવી. જિનમતિ દેવીએ રાત્રિના છેલ્લા ભાગે આવીને કહ્યું- હે ભદ્ર ! તે અમૃત સમાન જૈનધર્મ સ્વીકાર્યો તે બહુ સારું કર્યું; હવે હું પણ અહીંથી ચ્યવીને સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રી થઈશ. તે વખતે તારે મને ત્યાં આવીને જૈનધર્મનો પ્રતિબોધ આપવો.' આ પ્રમાણે કહીને જિનમતિ દેવી પોતાને સ્થાનકે ગઈ, અને દેવસંબંધી સુખ ભોગવવા લાગી. તેજ પ્રમાણે કનકમાળા મનુષ્યસંબંધી સુખ ભોગવવા લાગી. અનુક્રમે દેવી જિનમતિ સ્વર્ગથી ઍવીને સાગરદત્ત શ્રેષ્ઠીને ઘેર તેની સુલસા નામની સ્ત્રીના ગર્ભમાં પુત્રીપણે અવતરી. જમ્યા બાદ તેણીનું સુદર્શના નામ રાખવામાં આવ્યું. તે જ્યારે પ્રથમ યૌવનવયમાં આવી ત્યારે એક દિવસ દષ્ટિએ પડતાં કનકમાળાએ તેને કહ્યું કે “મારી સખીને સ્વાગત છે? હે બહેન ! આ ઋષભદેવ પ્રભુનું ઉત્તમ મંદિર છે કે જેના કળશ ઉપર જન્માંતરમાં સ્થાપન કરેલો રત્નનો દીપક રહેલો છે.” આ પ્રમાણેનાં વચન સાંભળવાથી તેમજ કનકમાળાને જોવાથી સુદર્શનાએ પણ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તત્કાળ તેણીએ ઘણા સ્નેહથી સખીને આલિંગન કર્યું, અને બોલી કે–“હે સખી ! તને શાબાશી ઘટે છે. તું મને ભલા પ્રયત્ન વડે પ્રતિબોધ કર્યો. આ પ્રમાણે કહ્યા પછી તે બન્ને સખીઓ પરસ્પર હર્ષ અને સંતોષ પામી. પછી શુદ્ધ શ્રમણપણું અને શ્રાવકપણે પાળી મૃત્યુ પામ્યા પછી તે બન્ને સખીઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થઈ. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ વિશુદ્ધ ચારિત્ર પાળી સર્વ કર્મનો ક્ષય કરીને તે બંને સખીઓ શાશ્વત સુખની સમૃદ્ધિરૂપ સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે ભવ્ય પ્રાણીને બોધ કરવા માટે શ્રીજિન ભવનમાં દીપદાન કરવાનું પ્રશસ્ત એવું શુભ ફળ સંક્ષેપથી કહેવામાં આવ્યું છે.” દીપપૂજા ઉપર જિનમતિ-ધનશ્રી કથા સંપૂર્ણ 2010_02 Page #179 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા જે પ્રાણી બહુ ભક્તિથી શ્રીજિનેન્દ્ર પ્રભુની આગળ નૈવેદ્ય ધરે છે, તે દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને ચક્રવર્તીપણાના ઉત્તમ ભોગ મેળવે છે. વળી જે પ્રાણી ભક્તિથી ભરપૂર મન વડે પ્રભુની આગળ નૈવેદ્ય ધરે છે, તે એક કુટુંબી (કણબી) પુરુષની જેમ દેવ, મનુષ્ય અને મોક્ષના સુખને મેળવે છે. આ ભરતક્ષેત્રના મધ્યખંડમાં ક્ષેમા નામે એક નગરી હતી. તે દેવતાની નગરીની જેમ દેવભુવનથી વિભૂષિત હતી. તે નગરીમાં શત્રુઓને સૂર્ય જેવો અને લોકોને ચંદ્ર જેવો તેજસ્વી સૂરસેન નામે રાજા રાજય કરતો હતો. પૂર્વે ધન્યા નામની નગરીમાં તે રાજાના વંશમાં ધીર અને સત્ત્વમાં પ્રખ્યાત એવો સિંહધ્વજ નામે રાજા થઈ ગયો. એક સમયે કોઈ એક મહર્ષિ તે નગરીમાં આવી ચઢ્યા; અને નગરીના પ્રવેશમાર્ગની અંદર નિયમ ગ્રહણ કરી ધ્યાનસ્થ થઈને ઊભા રહ્યા. તે મુનિ એવા દઢ નિયમવાળા હતા કે પોતાના નિયમથી તે કદિ પણ ચલાયમાન થતા નહીં. તે નગરીના નિર્દય લોકો પ્રવેશ કરતાં અને નીકળતાં અપશુકનની બુદ્ધિએ તે મુનિના મસ્તક ઉપર પ્રહાર કરવા લાગ્યા. પાપી અને પામર લોકો એ પ્રમાણે તેમના દેહ ઉપર કરતાં છતાં એ મહાત્મા મુનિ મંદરગિરિની જેમ ધ્યાનથી ચલિત થયા નહીં. આ પ્રમાણે તે નગરીના લોકોને નિર્દોષ મુનિને ઘોર ઉપસર્ગ કરતાં જોઈ તે અપરાધી લોકો ઉપર ત્યાંનો નગરવાસી દેવ કોપાયમાન થયો. તેવામાં તેવા ઘોર ઉપસર્ગને સહન કરનારા મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું; અને તત્કાળ તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પણ થયું. તે મહાત્મામુનિ ઉપશમરૂપ ચક્રવર્ડ 2010_02 Page #180 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા ૧૬૭ કર્મરૂપી મહા શત્રુઓના સમૂહનો નાશ કરી શાશ્વત એવા પરમપદને પ્રાપ્ત થયા. પેલા કોપાયમાન થયેલા દેવતાએ નગરના લોકોને એવા ઉપસર્ગ કર્યાં કે જેથી તે બધું નગર જનસંચાર વગરનું ઉજ્જડ થઈ ગયું. પછી રાજાએ તેની વિધિપૂર્વક આરાધના કરી એટલે તે દેવ સંતુષ્ટ થયો અને તેણે રાજાને કહ્યું કે— ‘તમે અહીંથી દૂર બીજે સ્થળે નગર વસાવો, એટલે તમને ક્ષેમકુશળ થશે.’ તે દેવના કહેવાથી સૂરરાજાએ બીજે સ્થળે નગરી વસાવા તેમાં સર્વનું ક્ષેમ થવાથી તે નગરી ક્ષેમપુરી એવા નામથી વિખ્યાત થઈ. તે જ આ નગરી સમજવી. હવે પેલો પ્રથમના નગરવાળો દેવ શૂન્ય અરણ્યમાં આવેલા શ્રીઋષભદેવ પ્રભુના મંદિરમાં કોઈ દુષ્ટનો પ્રવેશ થવા દેતો નહીં અને ઘણી વખત તેના દ્વાર પાસે સિંહને રૂપે ઊભો રહેતો હતો. તે જિનભુવનની પાસે કોઈ એક દારિદ્રયના દુઃસહ દુઃખથી પરિતાપ પામેલા યુવાન કણબીનું ખેતર હતું, તેથી તે પ્રતિદિવસ ત્યાં હળ ખેડતો હતો અને ક્ષેમપુરમાંથી તેની સ્ત્રી તેના ઘરેથી તેને માટે ભાત લાવતી હતી, તે ઘી અને તેલ વિનાનું અરસ વિરસ ભોજન કરતો હતો. એક દિવસ કોઈ ચારણમુનિ આકાશ માર્ગે તે મંદિરના દર્શન કરવા માટે આવ્યા. શ્રીઋષભપ્રભુની સ્તુતિ કરીને મંદિરની બહાર એક જગ્યાએ તે બેઠાં. તેમને જોઈ તે ખેડૂતને ઘણો હર્ષ થયો તેથી નેત્રમાં આનંદાશ્રુ ભરાઈ ગયાં અને શરીર ભક્તિથી ભરપૂર થઈ ગયું. એટલે તે પોતાનું હળ મૂકી પરમ વિનયપૂર્વક તેમની પાસે આવ્યો અને વંદના કરી. પછી તે બોલ્યો કે—‘હે ભગવન્ ! આ અતિ દુર્લભ એવો મનુષ્ય જન્મ પામ્યા છતાં હું જન્મથી જ હમેશાંનો દુ:ખીઓ કેમ થયો ?' મુનિએ કહ્યું‘હે ભદ્ર ! તેં પરભવને વિષે ભક્તિપૂર્વક મુનિને દાન આપ્યું નથી, તેમ જિનેન્દ્રપ્રભુની આગળ નૈવેદ્ય ધર્યું નથી, તેથી તું આ જન્મમાં કોઈ પ્રકારે મનુષ્યપણું પ્રાપ્ત થયા છતા પણ ભોગ રહિત, દુઃખી અને દરિદ્રી થયો છું.' મુનિનાં આવાં વચન સાંભળી પૃથ્વી ઉપર મસ્તક નમાવીને તે મુનિ પ્રત્યે બોલ્યો—‘ભગવન્ ! મારું વચન સાંભળો. આજથી હું એવો અભિગ્રહ કરું છું કે—મારે માટે આવેલા ભોજનમાંથી શ્રીજિનેશ્વરભગવંતની પાસે એક પિંડ ધર્યા પછી અને કોઈ મુનિરાજનો યોગ 2010_02 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર બની જાય તો તેમને વહોરાવ્યા પછી મારે જમવું.” મુનિ બોલ્યા- હે ભદ્ર ! આ અભિગ્રહમાં તે ચિત્તને નિશ્ચળ રાખજે, જેથી તું સુખેથી શાશ્વત (મોક્ષ) સુખનું પાત્ર થઈશ.” તેમની સુંદર આશિષને ગ્રહણ કરીને તે હળધર તેમને શુદ્ધ ભાવથી નમ્યો એટલે તે મુનિએ પણ આકાશે ઉડી મનોવાંછિત પ્રદેશમાં વિહાર કર્યો. પેલો ખેડૂત તે દિવસથી પોતાની સ્ત્રી જે ભાત લાવતી હતી તેમાંથી થોડું અન્ન લઈને દરરોજ શ્રીજિનેશ્વરભગવંતની આગળ નૈવેદ્ય ધરવા લાગ્યો. એક વખત તે ખેડૂત ભાત આવવામાં બહુ મોડું થવાથી ઘણો સુધાથી પરાભવ પામ્યો હતો, એવામાં ભાત આવ્યો, એટલે તે તત્કાળ જમવા બેઠો અને ભાતનો કોળીઓ ભરવા જતો હતો, તેટલામાં તેને પોતાનો નિયમ યાદ આવ્યો, એટલે તે કોળીઓ પાછો નાખી દઈ નૈવેદ્ય લઈને તે પ્રભુના મંદિર તરફ ચાલ્યો. તેવામાં પૂર્વે કહેલો દેવ આ ખેડૂતના સત્ત્વની પરીક્ષા કરવા માટે જિનમંદિરના દ્વારની આગળ સિંહને રૂપે ઊભો રહ્યો. તે સિંહને જિનમંદિરના દ્વારની આગળ ઉભેલો જોઈ યુવાન ખેડૂત ચિંતવવા લાગ્યો કે “શ્રીજિનેશ્વરની પાસે નૈવેદ્ય ધર્યા સિવાય હું શી રીતે ભોજન કરીશ, માટે આજે પ્રભુની આગળ જતાં જીવતો રહું કે મરણ પામું પણ મારે જિનેશ્વરને અવશ્ય નૈવેદ્ય તો ધરવું.” આમ ચિંતવીને સત્ત્વ ધારણ કરી લેવો તે પ્રભુની આગળ જવા ચાલ્યો તેવો તે સિંહ તેના પર સંતુષ્ટ થઈને પાછે પગલે ઓસરવા લાગ્યો. પછી તે ખેડૂત મનમાં નિશ્ચય કરી ધીરપણે જિનગૃહની અંદર પેઠો, એટલે તે સિંહ તત્કાળ અદશ્ય થઈ ગયો. અહીં ખેડૂત અંગમાં ભક્તિથી ભરપૂર થઈ પ્રભુને નૈવેદ્ય ધરી ફરીવાર નમીને પોતાને સ્થાનકે આવ્યો અને ભોજન કરવા બેઠો, એટલે પેલો નગરરક્ષક દેવ સાધુને રૂપે તેની પાસે આવ્યો. પેલો ખેડૂત ભાતનો ગ્રાસ લેવા જતો હતો તેવામાં તેણે પોતાની આગળ મુનિને જોયા. એટલે તેણે સંતુષ્ટ થઈ જે ભાત પોતે ખાવા માટે લીધો હતો તે તેમને વહોરાવી દીધો. પછી બીજો ભાત લઈ જમવા બેઠો. તેવામાં તે દેવ પાછો સ્થવિરમુનિનું રૂપ કરીને ત્યાં આવ્યો. તેમને બાકી રહેલો સર્વ ભાત તે ભક્તિથી આપવા તૈયાર થયો એટલે પેલો દેવ પ્રત્યક્ષ થઈને તેને કહેવા લાગ્યો કે-“અરે ભદ્ર ! જૈનધર્મ ઉપર તારી દઢતા અને શુદ્ધ બુદ્ધિ જોઈને હું સંતુષ્ટ થયો છું, તેથી તારા 2010_02 Page #182 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા ૧૬૯ મનને ઇચ્છિત હોય તે વર માગી લે. હું તને જે માગીશ તે સર્વ આપીશ.” ખેડૂત બોલ્યો-“હે દેવ ! જો તું મારી ઉપર સંતુષ્ટ થયો હો અને વર આપવા ઇચ્છતા હો તો મને એવો વર આપ કે જેથી મને અર્થની પ્રાપ્તિ થાય અને મારું દારિદ્ર નાશ પામે.” દેવ તથાસ્તુ' એમ કહી પોતાને સ્થાનકે ગયો. ખેડૂતે આ સર્વ વૃત્તાંત પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો. તે સાંભળી તેની સ્ત્રીએ કહ્યું કે “જેની જૈનમત ઉપર ભક્તિ હોય છે તેને ધન્ય છે કે જે ભક્તિથી સંતુષ્ટ થઈને દેવતાએ તમને વર આપ્યો છે.” આ પ્રમાણે ભાવશુદ્ધિથી અનુમોદના કરતી તે સ્ત્રીએ પણ પુણ્ય ઉપાર્જન કર્યું, કારણ કે અનુમોદના કરવાથી પણ આ જીવ સંસારરૂપ પાંજરાને તોડી નાખે છે. અહિં ક્ષેમપુરીમાં સૂરસેનરાજાને વિષ્ણુશ્રી નામે પુત્રી થઈ છે તે જાણે પ્રત્યક્ષ વિષ્ણુની લક્ષ્મી હોય તેવી જણાય છે. એ કન્યાને યોગ્ય એવો ભવ્ય વર નહીં મળવાથી અન્યદા રાજાએ સર્વ રાજાઓને એકઠા કરીને સ્વયંવર કર્યો. તે નિમિત્તે નગરીની બહાર ઉદ્યાનમાં સુવર્ણ અને મણિમય પગથીઆવાળો અને દેવવિમાન જેવો રમણીય મંડપ રચાવીને તેમાં સુશોભિત માંચા નખાવ્યા. તે માંચાઓની ઉપર વિમાન ઉપર અસુરો બેસે તેમ અનેક રાજાઓ શૃંગાર કરી આવીને બેઠા. પછી તેઓના સમૂહ વચ્ચે શ્વેત ચામર અને છત્રવાળી તથા શ્વેત વસ્ત્ર, વિલેપન અને આભૂષણની શોભા ધરનારી રાજકન્યા પોતાના કુળરૂપ કમળમાં જાણે રાજહંસી હોય તેવી દેખાતી સતી આવી. તે રાજપુત્રીની આગળ દેવતાઓને બોલાવવાને માટે જાણે દૂત હોય તેવા ઉત્તમ ઢોલ, શંખ અને માદલ વિગેરે વાજિત્રોના શબ્દો વાગી રહ્યા હતા. તે સાંભળીને પેલા ખેડૂતના મનમાં કૌતુક જોવાની ઇચ્છા થવાથી તે હળ ઉપર આરૂઢ થઈને ત્યાં આવ્યો, અને સંતુષ્ટ ચિત્તે સ્વયંવર જોવા લાગ્યો. પછી પ્રતિહારીએ અનુક્રમે સર્વ રાજાઓને ઓળખાવ્યા; પરંતુ તે સર્વને તજીને રાજકન્યા જેની દેવતા સાંનિધ્ય કરે છે એવા તે ખેડૂતને વરી. રાજકન્યાને ખેડૂતને વરેલી જોઈ કન્યાના માતાપિતા તથા બંધુઓ જાણે વજથી તાડિત થયા હોય તેમ લજ્જાથી નીચું મુખ કરીને રહ્યા અને આવેલા રાજાઓ વિલખા થઈ ક્રોધે ભરાયા સતા પરસ્પર કહેવા લાગ્યા કે “અરે ! આપણને રાજાઓને મૂકીને આ કન્યા એક ખેડૂતને વરી તે તેણે ઘણું અઘટિત કર્યું છે. અરે ! શું આ કન્યા કોઈ નઠારા 2010_02 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રીવિજયચંદ્રવળીચરિત્ર ગ્રહથી પ્રહાયેલી છે ? અથવા શું મૂર્ણ છે કે જે ઉત્તમ રાજાઓને મૂકીને એક હીનજાતિના ખેડૂતને વરી.” પછી સર્વ રાજાઓ સૂરસેન ઉપર કોપાયમાન થઈને કહેવા લાગ્યા કે-“જો આ કન્યાને એક હાલિક જ ઇષ્ટ હતો તો બધા રાજાઓને એકઠા શા માટે કર્યા હતા? માટે આપણે સૂરસેન રાજા સહિત એ ખેડૂતને હણીને કન્યા લઈ લ્યો.' તે સાંભળી કોઈ રાજા બોલ્યો કે– તેણે તો સ્વયંવર રચ્યો હતો, તેમાં કન્યાએ તેનો મનોવાંછિત વર વરી લીધો તેમાં રાજાનો શો ઉપાય ?' એટલે ચંડસિંહ નામનો રાજા બોલ્યો કે–“એ કન્યા મૂઢ બુદ્ધિથી ખેડૂતને વરી છે, કાંઈ તેના પિતાના વચનથી વરી નથી; માટે આપણે સૂરસેન રાજાને સમજાવવાને દૂત મોકલીએ.” ચંડસિહના કહેવાથી બધા મળીને સૂરસેન રાજા પાસે દૂત મોકલ્યો. તે તત્કાળ તેની પાસે જઈ સંદેશો લઈને પાછો આવ્યો. દુતે બધા રાજાઓને કહ્યું કે હું તમારા વચનથી ત્યાં ગયો અને મેં સૂરસેન રાજાને કહ્યું કે તમારી કન્યાએ અજ્ઞાનપણે મૂઢ બુદ્ધિથી આ ખેડૂત વરેલો છે; માટે એ પસંદગી રદ કરીને ફરીવાર માત્ર રાજાઓનો સ્વયંવર મેળવો અને તેમનું સન્માન કરો.' આ પ્રમાણે મેં કહ્યું એટલે સૂરસેન રાજા બોલ્યા કે “આમાં કાંઈ મારો દોષ નથી, સ્વયંવરમાં તો કન્યા જેને વરે તે પ્રમાણે થાય છે.' દૂતનાં આવાં વચન સાંભળી સર્વ રાજાઓ કોપાયમાન થઈને બોલ્યા કે “આ ખેડૂતને મારીને રાજકુમારીને પકડી લ્યો, અને જે કોઈ તેનો પક્ષ કરે તેને પણ હણી નાખો.” આ પ્રમાણે મુકરર કરીને તેઓએ ખેડૂતને કહ્યું કે “અરે ! તું આ કુમારીને છોડી દે.' તે સાંભળીને દેવતાએ જેનું સાંનિધ્ય કરેલું છે એવો તે ખેડૂત કોપાયમાન થઈને બોલ્યો કે–“અરે મૂર્મો ! એમ બોલતાં તમારી જીભ શતખંડ કેમ થતી નથી ? જો કે તમે ઘણા છો, પરંતુ મને તમે સંગ્રામમાં શું કરી શકવાના છો? કેમકે એકલા સિંહને પણ સેંકડો શિયાળ શું કરી શકે છે ?' તે સાંભળી કોપાગ્નિથી પ્રજવલિત થયેલો ચંડસિંહ પોતાના સુભટો પ્રત્યે બોલ્યો કે–“અરે સુભટો ! આ દુષ્ટને હણી નાખો અને તેની જીભને મૂળમાંથી તોડી લ્યો.' તેનાં વચનથી તે પુરુષો જેવા તે ખેડૂત ઉપર પ્રહાર કરવા લાગ્યા તેવો તે ખેડૂત પ્રજવલિત હળ લઈને ઊભો થયો. તેને જોતાં જ તે પુરુષો નાસીને પોતાના સ્વામીને શરણે આવ્યા. તે જોઈ તેનો સ્વામી ચંડસિંહ પણ વિચારમાં પડ્યો કે શું આ પુરુષ તે કોઈ દેવતા હશે ? પછી સર્વ રાજાઓની સાથે માંચા મૂકીને તે પણ ખેડૂત તરફ ચાલ્યો, અને 2010_02 Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા સિંહની ફરતા જેમ હાથીઓ વીંટાઈ વળે તેમ તેઓ તે ખેડૂતને વીંટાઈ વળ્યા. તે વખતે ક્રોધાગ્નિથી પ્રજવલિત થયેલો તે ખેડૂત પ્રજવલિત હળ વડે પ્રહાર કરતો એકાકી રણભૂમિની વચમાં બળભદ્રની જેવો શોભવા લાગ્યો. તે ધીર પુરુષ હળના અગ્રભાગરૂપ તીક્ષ્ણ અંકુશ વડે શત્રુઓના હસ્તીઓના કુંભસ્થળને ભેદવા લાગ્યો, અશ્વોની ઘટા પર પ્રહાર કરવા લાગ્યો અને રથોને ચૂર્ણ કરવા લાગ્યો. તે જોઈને બળના ગર્વથી ઉન્મત્ત એવા સર્વ સુભટો સામે થતાં તેઓને તે ખેડૂત અગ્નિની જવાળાને મૂકતા હળ વડે તાડન કરવા લાગ્યો. આ પ્રમાણે જોઈને ચંડસિંહ પ્રમુખ સર્વે રાજાઓ ચિંતવવા લાગ્યા કે “અહો ! આપણો વિનાશ કરવા માટે આ કોઈ નવો યમરાજ ઉત્પન્ન થયો જણાય છે.” પછી ચંડસિંહ બોલ્યો કે – “આ કોઈ દેવ આપણી ઉપર કોપાયમાન થયો જણાય છે, માટે ચાલો, આપણે સર્વે તેની પાસે જઈ તેને પ્રણામ કરીને શાંત કરીએ.' સર્વ રાજાઓ તેનાં વચનને પ્રમાણ કરી “શરણ આપો, શરણ આપો” એમ બોલતા તે ખેડૂતની પાસે ગયા, અને ભય પામી તેના ચરણયુગમાં પ્રણામ કરીને બોલ્યા કે “હે દેવ ! અમે મોહથી મૂઢ બનીને આપને જે અઘટિત વચનો કહ્યાં છે તે સર્વ ક્ષમા કરો, અમે આપને પ્રણામ કરીએ છીએ.” : હાલિકનું આવું અદ્ભુત ચેષ્ટિત જોઈને કન્યાના માતા પિતા, બંધુ અને સર્વ પરિવાર ઘણો ખુશી થયો. પછી રાજા સૂરસેને કન્યાના વિવાહનો આરંભ ર્યો, અને સવ રાજાઓની સમક્ષ તે ખેડૂત રાજકન્યાને પરણ્યો. પછી સૂરસેનરાજા અપુત્ર હોવાથી સર્વે રાજાઓએ મળીને તેનો રાજય ઉપર અભિષેક કર્યો અને કહ્યું કે-“આજથી તમે અમારા સ્વામી છો.” પછી હલીરાજાએ સર્વ રાજાઓને અભયદાન આપી સર્વનું સન્માન કર્યું, અને તેના સાસરા સૂરસેને પણ તે સર્વ રાજાઓનો સત્કાર કરી સત્વર વિદાયગીરી આપી. પછી પેલા દેવતાએ પ્રગટ થઈને રાજા થયેલા ખેડૂતને કહ્યું કે “અરે ભદ્ર! કેમ હવે તારું દારિદ્ર ગયું? હજુ પણ જે કાંઈ તું માગીશ તે સર્વે હું તને આપીશ.” હાલિક બોલ્યો કે–“જો એમ હોય તો પૂર્વે ક્રોધ વડે તમે જે નગરી ઉજ્જડ કરેલી છે તે મારી નગરી ફરીને તમારા પસાયથી સારી રીતે વસો.” 2010_02 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર દેવતાએ તે વાત સ્વીકારી અને તત્કાળ તે નગરી સુવર્ણ, મણિ અને રત્નોથી રચેલા કિલ્લાવાળી તેમજ દેવપુરી જેવી બનાવી દીધી. તે ઉત્તમ નગરીમાં ઇંદ્રાણી સાથે ઇંદ્રની જેમ હલિકરાજા વિષ્ણુશ્રીની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો. આ પ્રમાણે શ્રીજિનેશ્વરભગવંતની પાસે નૈવેદ્ય ધરવાથી તે ખેડૂતે આ લોકમાં જ સ્ત્રી સહિત મનોવાંછિત સુખ અને રાજ્ય પ્રાપ્ત કર્યું. શ્રીજિનેશ્વર ભગવંતને નૈવેદ્ય ધરવાનું આવું ઉત્તમ ફળ પ્રાપ્ત થવાથી તે હલિકરાજા બંને સ્ત્રીઓ સહિત ભક્તિયુક્ત થઈ પ્રતિદિવસ પ્રભુની આગળ નૈવેદ્ય ધરવા લાગ્યો અને જન્માંતરે મેળવેલા પુણ્યશાળી દેવતા સ્વર્ગમાં સુખભોગ ભોગવે તેમ તે નગરીમાં સુખે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. હવે પેલો દેવ સંબંધી આયુષ્યનો ક્ષય થવાથી દેવલોકમાંથી આવીને દૈવયોગે વિષ્ણુશ્રીના ગર્ભમાં જ પુત્રપણે ઉત્પન્ન થયો. જન્મ થતાં તેનું કુમુદ એવું નામ પાડ્યું. અનુક્રમે યૌવનવય પામ્યો અને સર્વ કળાઓ શીખ્યો. પૂર્વ જન્મના સુકૃત્યોથી તે રાજાને ઘણો પ્રિય થઈ પડ્યો. પછી હલિકરાજા તેને રાજ્ય આપી પોતે પરમ શ્રાવકપણું પાળી જિનેશ્વરભગવંતની પાસે નૈવેદ્ય ધરવાના ફળથી પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં પોતાની સમૃદ્ધિ જોઈને અને દેવતાઓનો જયજય શબ્દ સાંભળીને તે સંતુષ્ટ ચિત્તે ચિંતવવા લાગ્યો કે ‘મેં પૂર્વભવે શું સુકૃત્ય કર્યું છે કે જેના પ્રસાદથી આવી અતિ મનોજ્ઞ દેવતાની સમૃદ્ધિ અને મનોવાંછિત અપ્સરાઓ મને પ્રાપ્ત થઈ ?’ આ પ્રમાણે વિચારી અવધિજ્ઞાન વડે જોતાં તેને માલુમ પડ્યું કે આ બધું શ્રીજિનેશ્વરભગવંતની પાસે નૈવેદ્ય ધરવાનું ફળ છે. પછી પોતાના પૂર્વભવને વિશેષપણે જાણીને હલિદેવ પ્રતિ દિવસ પોતાના પુત્રને પ્રતિબોધ આપવા માટે ત્યાં જવા લાગ્યો અને રાત્રીના પાછલા પહોરે મધુરવાણીથી કહેવા લાગ્યો કે “હે રાજા ! તું એક ચિત્તે મારું વચન સાંભળ-જન્માંતરે શ્રીજિનેશ્વરભગવંતની પાસે ભક્તિથી મેં નૈવેદ્ય ધરેલ તેથી હે વત્સ ! મને આવી માન્ દેવસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને હે મહાશય ! તારા પસાયથી મને જૈનધર્મ પણ પ્રાપ્ત થયેલ છે, માટે હવે તું પણ જૈનધર્મનું આરાધન કર.” આ પ્રમાણે વચનો સાંભળી કુમુદરાજા મનમાં વિસ્મય પામી 2010_02 Page #186 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા ૧૭૩ ચિંતવવા લાગ્યો કે “મારી આગળ હંમેશાં એવાં વચનો કહીને પાછું અંતર્ધાન થઈ જાય છે તે કોણ હશે !” એક દિવસ તેવાં વચન સાંભળી કુમુદરાજાએ કહ્યું કે “તમે કોણ છો કે જે નિત્ય મારી આગળ આવી મને આ વચનો કહીને પાછા ચાલ્યા જાઓ છો ? તે વિષે મને કૌતુક છે.” દેવતાએ કહ્યું – “હું તારા પૂર્વ જન્મનો પિતા છું. શ્રીજિનેશ્વરભગવંત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી હું દેવવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો છું. તારા સ્નેહમાં બંધાઈ તને પ્રતિબોધ આપવાને માટે હું દરરોજ અહીં આવું છું, માટે હે રાજા તું પણ જૈનધર્મમાં આદર કર.” તે સાંભળી રાજા બોલ્યો કે–“તમે મને પ્રતિબોધ કર્યો તે ઘણું સારું કર્યું. શ્રીજિનેશ્વરકથિત ધર્મ આજથી મને પણ શરણભૂત થાઓ.” આ પ્રમાણે પુત્રને પ્રતિબોધ પમાડી જૈનધર્મમાં જોડી દઈને તે હલિદેવ પોતાના દેવલોકમાં ગયો અને ત્યાં મનોવાંછિત સુખ ભોગવવા લાગ્યો. શ્રીજિનેશ્વરભગવંત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી દેવ તથા મનુષ્યના સુખ ભોગવી સાતમે ભવે તે હલિક શાશ્વત સ્થાનને પ્રાપ્ત થશે. આ પ્રમાણે ભવ્ય જીવોના બોધને અર્થે શ્રીજિનેશ્વર ભગવંત પાસે નૈવેદ્ય ધરવાનું ફળ કહેલું છે, જે નૈવેદ્ય પૂજામાં ઉદ્યમ કરવાથી પ્રાણીને અવશ્ય મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. નૈવેદ્યપૂજા વિષે હલીપુરુષની કથા સંપૂર્ણ 2010_02 Page #187 -------------------------------------------------------------------------- ________________ ફળપૂજાવિષે દુર્ગતાસ્ત્રી-કરયુગલની કથા જે પ્રાણી ભક્તિથી શ્રીજિનેન્દ્રપ્રભુની પાસે ઉત્તમ વૃક્ષનાં શ્રેષ્ઠ ફળ અર્પણ કરે છે તેનાં સર્વ મનોરથ જન્માંતરમાં પણ સફળ થાય છે. ઉત્કૃષ્ટ સમૃદ્ધિ સંયુક્ત જિનવરની પૂજાનું ફળ જેમ કીરયુગળ અને દરિદ્ર સ્ત્રી પામી તેમ અન્ય પ્રાણી પણ પામે છે. કથારંભ પૃથ્વીરૂપી સ્ત્રીના આભૂષણરૂપ દેવનગરીના જેવી કંચનપુરી નામે નગરી છે. તે નગરીની બહાર અરનાથ પ્રભુના જિનમંદિરના દ્વારની આગળ એક આમ્રવૃક્ષની ઉપર નીલકમળના પત્ર જેવું અને પ્રકૃતિએ ભદ્રિક એક શુકપક્ષીનું જોવું રહેતું હતું. અન્યદા તે જિનેન્દ્રના મંદિરમાં મહોત્સવ ચાલતો હતો; તે પ્રસંગે તે નગરનો રાજા નરસુંદર નગરજનોની સાથે ત્યાં આવ્યો અને ભક્તિથી સુંદર ફળ વડે તેણે પ્રભુની પૂજા કરી. રાજાની સાથે તે નગરમાં રહેનારી કોઈ એક દરિદ્રી સ્ત્રી પણ ત્યાં આવી હતી કે જે પ્રભુની પૂજા માટે એક ફળ લેવાને અસમર્થ અને અત્યંત દુઃખી સ્થિતિવાળી હતી. બીજા લોકોને પ્રભુ સમીપે ફળ અર્પણ કરી જોઈ તે સ્ત્રીએ હૃદયમાં દુઃખિત થઈને ચિંતવ્યું કે “જે પ્રાણી પ્રતિદિવસ પ્રભુની પાસે ઉત્તમ ફળ અર્પણ કરે છે તેને ધન્ય છે, હું અભાગિણી એક પણ ઉત્તમ ફળ અર્પણ કરવાને સમર્થ નથી.' તે સ્ત્રી એ પ્રમાણે ચિંતવે છે તેવામાં તે જિનમંદિર પાસેના આમ્રવૃક્ષ પર રહેલું તે વૃક્ષના ફળને ભક્ષણ કરતું પેલું શુકપક્ષીનું જોડું તેની દૃષ્ટિએ પડ્યું; એટલે તે સ્ત્રીએ શુક પક્ષીને કહ્યું–‘રે ભદ્ર ! તું એક આમ્રફળ મારે માટે નાંખ.” 2010_02 Page #188 -------------------------------------------------------------------------- ________________ ફળપૂજાવિષે દુર્ગતાસ્ત્રી-કીરયુગલની કથા ૧૭પ શુકપક્ષીએ પૂછ્યું કે “તું તેને શું કરીશ?” સ્ત્રીએ કહ્યું કે હું પ્રભુને અર્પણ કરીશ.” પક્ષી બોલ્યો કે–“જિનેશ્વરને ફળ અર્પણ કરવાથી શું પુણ્ય થાય તે કહે, તો હું તને એક આમ્રફળ આપું.” સ્ત્રી બોલી–“જે પ્રાણી ઉત્તમ વૃક્ષનાં ફળ પ્રભુની આગળ ધરે તેના મનોરથ જન્માંતરમાં પણ સફળ થાય છે. તે પ્રમાણેનું જિનેશ્વરના મુખકમળમાંથી નીકળેલું વચન ગુરુમહારાજની પાસેથી મેં સાંભળ્યું છે, તેથી મને એક આમ્રફળ આપ તો હું પ્રભુની આગળ ધરું.” આ પ્રમાણે સાંભળીને સુડીએ શુકને કહ્યું કે “સ્વામી ! એને એક ફળ આપીએ અને આપણે પણ જિનેશ્વરભગવંતની આગળ એક આમ્રફળ મૂકીએ.” પછી શુકપક્ષીએ એક આમ્રફળ તે સ્ત્રીની આગળ નાખ્યું એટલે તે સ્ત્રીએ તે લઈને પરમ ભક્તિથી પ્રભુની આગળ ધર્યું. તે પછી તે શુકપક્ષીનું જોડું પણ સંતુષ્ટ ચિત્તે ચાંચમાં આમ્રફળ લઈને પરમ ભક્તિવડે પ્રભુની આગળ આવ્યું અને તે ફળ પ્રભુ પાસે મૂકીને આ પ્રમાણે બોલ્યું કે “હે નાથ ! અમે તમારી સ્તુતિ કરી જાણતા નથી; પણ તમારી પાસે ફળ અર્પણ કરવાથી જે ફળ થતું હોય તે અમને થાઓ.” - હવે શુદ્ધ પરિણામવાળી પેલી ગરીબ સ્ત્રી આયુષ્યનો ક્ષય થવાથી મૃત્યુ પામીને જિનેશ્વરભગવંતની પાસે ફળ ધરવાના પુણ્યથી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ અને પેલો શુકપક્ષી મૃત્યુ પામીને ગંધિલાનગરીના સૂર નામે રાજાને ઘેર રત્નાદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. શુકનો જીવ ગર્ભમાં આવતાં પોતાની રાણીનું શરીર દુર્બળ જોઈ રાજાએ પૂછ્યું કે “દેવી ! તમને જે દોહદ થયો હોય તે કહો.” દેવી બોલી “સ્વામી ! મને અકાળે આમ્રફળ ખાવાનો દોહદ ઉત્પન્ન થયો છે, તે તમે કેવી રીતે પૂર્ણ કરશો ?' પોતાની દયિતાના મુખમાંથી નીકળેલું આવું વચન સાંભળી ચિંતા તથા દુ:ખના સમુદ્રમાં પડેલો રાજા વિચારવા લાગ્યો કે-“આવો અકાળે થયેલો દોહદ શી રીતે પૂરવો? અને જો નહીં પૂરું તો અવશ્ય આ સ્ત્રી મૃત્યુ પામશે તેમાં બીલકુલ સંદેહ નથી.” આ તરફ પેલી દરિદ્ર સ્ત્રી કે જે દેવ થઈ છે તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે પેલા શુકપક્ષીનો જીવ રત્નાદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે, તેણે પૂર્વ ભવે ફળ આપીને મારા પર ઉપકાર કર્યા છે માટે હું ત્યાં જઈને તેનો મનોરથ 2010_02 Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર પૂરો કરું. પૂર્વભવના અભ્યાસથી તે શુકના જીવને આમ્રફળનો અભિલાષા થયો છે અને તેને લીધે તેની માતાને પણ આમ્રફળનો દોહદ થયો છે, માટે તત્કાળ સાર્થવાહનો વેશ લઈ ત્યાં જઈ આમ્રફળનો એક ટોપલો તેને અર્પણ કરું કે જે તેને દુઃખસમુદ્રથી પાર ઉતારનાર થાય.” આ પ્રમાણે ચિંતવીને તે દેવ સાર્થવાહનો વેશ લઈ ત્યાં આવ્યો અને આમ્રફળનો ટોપલો ભરીને તેણે રાજાની આગળ ભેટ ધર્યો. રાજાએ તેને પૂછ્યું કે “હે ભદ્ર ! તમે અકાળે આમ્રફળ કયાંથી મેળવ્યા?” તે બોલ્યો– હે રાજન્ ! આ રત્નાદેવીના ગર્ભમાં જે પુત્ર આવેલ છે તેના પુણ્યથી મને આ આમ્રફળ પ્રાપ્ત થયા છે.” આટલું કહી તે દેવ અંતર્ધાન થઈ ગયો. રાજા મનમાં આનંદ પામી વિચાર કરવા લાગ્યો કે “આ કોઈ પુત્રનો જન્માંતરનો સંબંધી દેવતા હશે.” તે પછી દેવતાએ નિર્માણ કરેલા આમ્રફળથી જેનો દોહદ સંપૂર્ણ થયો છે એવી રત્નાદેવીએ સુકુમાર અને સુલક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મની વધામણીથી સંતુષ્ટ થયેલો રાજા જિનેશ્વર તથા ગુરુજનની પૂજા કરવા લાગ્યો અને દીનજનને દાન આપવા લાગ્યો. પછી શુભ નક્ષત્ર શ્રેષ્ઠ વાર અને શુભ દિવસે ગુરુજને તેનું ફલસાર એવું નામ પાડ્યું. સૌભાગ્ય તથા રૂપથી યુક્ત એવા યૌવન વયની કાંતિને પ્રાપ્ત થયેલા તે કુમારને જોઈ કામદેવે પણ પોતાના રૂપનો ગર્વ છોડ દીધો.. એક દિવસ પેલા દુર્ગતદેવે રાત્રીના પાછલે પહોરે રાજપુત્ર પાસે આવીને કહ્યું કે હે કુમાર ! તેં જે પૂર્વ ભવે સુકૃત કર્યું હતું તે સાંભળ. પૂર્વ ભવે શુકપણામાં પ્રિયાની સાથે તે જિનેશ્વરભગવંતની આગળ આમ્રફળ ધર્યું હતું, તેથી તને આ ઉત્તમ મનુષ્યપણું અને આવી ઋદ્ધિ પ્રાપ્ત થયેલ છે. શુકપક્ષીના ભવમાં જે તારી સ્ત્રી હતી તે મરણ પામીને જિનેન્દ્રચંદ્રની પાસે ફળ અર્પણ કરવાથી રાયપુર નગરના રાજાને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થઈ છે. વળી હે કુમાર ! પૂર્વ ભવમાં તે આપેલું આમ્રફળ પ્રભુની પાસે અર્પણ કરવાથી મને આવી દેવતાની સમૃદ્ધિ પ્રાપ્ત થવારૂપ ફળ મળ્યું છે. તું ગર્ભમાં હતો ત્યારે તારી માતાને અકાળે આમ્રફળ ખાવાનો દોહદ થયો હતો, તેને તે ફળ આપીને મેં પૂર્ણ કર્યો હતો. જે તારા પૂર્વભવની સ્ત્રી હતી તે રાયપુરના રાજા સમરકેતુને ઘેર ચંદ્રલેખા નામે પુત્રી થઈ છે. તેનો હાલ સ્વયંવર થાય છે. માટે 2010_02 Page #190 -------------------------------------------------------------------------- ________________ ફળપૂજવિષે દુર્ગતાસ્ત્રી-કીરયુગલની કથા ૧૭૭ હે મહાયશ ! ચિત્રપટમાં શુકપક્ષીનું જોડું ચીતરી તે ચિહ્ન સાથે રાખીને તું તે સ્વયંવરમાં જા . તે પક્ષીનું યુગળ જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થશે અને તેથી સંતુષ્ટ થઈને તે તને વરમાળા પહેરાવશે. તેમાં જરાપણ સંદેહ લાવીશ નહીં.” આ પ્રમાણે પૂર્વ જન્મના સંબંધ સહિત બધી વાત કહી; અને કુમારે તે વાત કબૂલ કરી એટલે તે દેવ પોતાના સ્થાનકે ગયો. પછી કુમાર દેવના કહેવા પ્રમાણે ચિત્ર તૈયાર કરીને ચંદ્રલેખાના સ્વયંવરમાં ગયો. ત્યાં તે ચિત્ર સાથે રાખેલા રાજકુમારને તે રાજકન્યાએ જોયો. ચિત્રની અંદર શુકપક્ષીનું જોડું જોતાં જ તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે ચિંતવ્યું કે “આ કુમાર તે શુકપક્ષીનો જીવ જણાય છે અને શુકીનો જીવ તે હું છું.” કુંવરી આમ વિચારે છે તેવામાં તેના પિતાએ તેને પૂછ્યું કે “હે પુત્રી ! તું નિશ્ચલ દૃષ્ટિથી વારંવાર તું ચિત્રિત શુકપક્ષીના જોડાને કેમ જુએ છે?' કન્યા બોલી “પિતાજી ! હું પૂર્વભવે શુકી હતી અને આ કુમાર શુકપક્ષી હતો. તે ભવમાં જિનેશ્વરભગવંતની પાસે ફળ ધરવાથી અમે બંને મનુષ્યપણાને પ્રાપ્ત થયા છીએ.” આ પ્રમાણે કહીને જન્માંતરના સ્નેહથી પ્રતિબદ્ધ એવી રાજકુમારીએ તત્કાળ ફળસાર કુમારના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે સમયે સર્વ લોકોએ રાજાને અભિનંદન આપ્યું કે “આ રાજપુત્રી યોગ્ય વરને વરી છે.” તે ફળસાર કુમાર અને રાજકુમારીનો સમાગમ અરસપરસ એવો આનંદકારી થયો કે જે દેવલોકમાં દેવતાઓને પણ દુર્લભ હોય છે. પછી અતિ સ્નેહથી ભરપૂર અને અત્યંત હર્ષથી યુક્ત એવા તે બંનેનો પાણિગ્રહણ મહોત્સવ સર્વ રાજાઓની સમક્ષ કરવામાં આવ્યો. શશિલેખાના પિતાએ વિવિધ પ્રકારનાં શ્રેષ્ઠ વસ્ત્ર તથા આભૂષણો વડે સન્માન કરીને સર્વ રાજાઓને વિદાય કર્યા. પછી ફળસાર કુમારને પણ પોતાની પુત્રી સહિત ઘણું સન્માન કરીને રજા આપી. એટલે તેઓ સુખશાંતિપૂર્વક પોતાને નગરે પહોંચ્યા. ચંદ્રલેખા સાથે વિષયસુખનો અનુભવ કરતાં તે સુખમગ્ન ફલસારને દિવસની જેમ વર્ષો વીતી જવા લાગ્યા. તે જે જે મનમાં ચિંતવતા હતા તે તે પૂર્વભવે કરેલી ભગવંતની ફળપૂજાના પ્રભાવથી તેમને પ્રાપ્ત થતું હતું. એક વખતે ઇંદ્ર દેવતાની સભા વચ્ચે કહ્યું કે “પૃથ્વીમાં ફલસાર કુમારને મનચિંતિત 2010_02 Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર વસ્તુ સુલભરીતે પ્રાપ્ત થાય છે.’ આ વાત ઉપર શ્રદ્ધા ન આવવાથી કોઈ એક દેવતા સર્પનું રૂપ લઈ ત્યાં આવ્યો અને તેણે ફલસારકુમારની સ્ત્રીને ડંશ કર્યો. તે જોઈ સર્વ રાજલોક આકુળવ્યાકુળ થઈ ગયો, અને સર્પનું વિષ ઉતારવા માટે અનેક મંત્રકુશળ ગારુડીઓને બોલાવવામાં આવ્યા. બહુ પ્રકારના વૈદ્યોએ અને ગારુડીઓએ મંત્ર તંત્રના અનેક પ્રયોગો કર્યા, પણ તેની કાંઈ અસર ન થતાં તે નિર્જીવની જેમ નિશ્ચેષ્ટ થઈ પડી રહી. તેવામાં પેલો ઉત્તમ વૈદ્ય બનીને ત્યાં આવ્યો. તેણે કહ્યું કે ‘હે કુમાર ! જો દેવવૃક્ષની મંજરી હોય તો હું તારી સ્ત્રીને જીવાડું. ‘પોતાની સ્ત્રીને પ્રાપ્ત થયેલા ભારે દુઃખથી જેનું મન દુઃખિત છે એવો કુમાર દેવવૃક્ષની મંજરી શી રીતે મળે એવો વિચાર કરે છે તેવામાં પેલા દુર્ગતદેવે તેના હાથમાં દેવવૃક્ષની મંજરી મૂકી; એટલે તત્કાલ પેલો દેવ વૈદ્યનું રૂપ મૂકીને ગજેન્દ્રરૂપે થયો. ત્યાં તેણે કુમારને સિંહરૂપે જોયો; એટલે તે ગજેન્દ્રનું રૂપ મૂકીને સિંહરૂપે થયો, ત્યાં કુમારને તેણે શરભરૂપે જોયો; એટલે પોતાની માયાને સંહરી લઈને તે દેવ તુષ્ટમાન થઈ ગયો, અને બોલ્યો કે—‘જો તમે સંતુષ્ટ થયા હો તો આ મારું નગર દેવતાના નગર જેવું કરી આપો.’ આ પ્રમાણે કહેતાં જ સુવર્ણ મણિ અને રત્નમય જેનો કિલ્લો છે અને દેવભુવનવડે જે વિભૂષિત છે એવી તે નગરી દેવતાએ કરી દીધી. પછી એવી અતિ સુશોભિત નગરીનો કુમારને સ્વામી ઠરાવી તે દેવ પોતાને સ્થાનકે ગયો. ફલસારકુમારને તે નગરી તેમજ નવીન પ્રિયાને ધારણ કરતાં એટલો બધો સંતોષ થયો કે જે તેના અંગમાં પણ સમાયો નહીં. પછી સૂરરાજાએ પણ પોતાના રાજ્ય ઉપર કુમારનો અભિષેક કરીને શીલંધરસૂરિની પાસે દીક્ષા લીધી. કંચનપુર નગરમાં ચંદ્રલેખા સહિત ફલસારકુમારના દિવસો શચિ સહિત ઇંદ્રની જેમ સુખે સુખે વ્યતીત થવા લાગ્યા. કાળક્રમે ફલસારરાજાને શશિલેખાની કુક્ષિથી ચંદ્રસાર નામે પુત્ર થયો. ચંદ્રની જેમ બંધવરૂપ કુમુદને આનંદ કરનાર અને કલાકલાપથી યુક્ત એવો તે ચંદ્રસારકુમાર અનુક્રમે બાલ્યવય છોડી રમણીય નવયૌવનને પ્રાપ્ત થયો. ફલસાર રાજા પોતાની પ્રિયા સાથે શુદ્ધ ભક્તિવડે જિનેશ્વરભગવંતની ફલપૂજા કરવામાં નિરંતર ઉજમાળ રહેવા લાગ્યો. યૌવનવય વ્યતીત થયા પછી ધીર એવા ફલસાર રાજાએ _2010_02 Page #192 -------------------------------------------------------------------------- ________________ ફળપૂજાવિષે દુર્ગાસ્ત્રી-કરિયુગલની કથા ૧૭૯ ચંદ્રસાર કુમારને રાજય આપી દયિતા સહિત પ્રભુ પાસે વ્રત ગ્રહણ કર્યું અને ઉગ્ર તપશ્ચર્યા કરી શુદ્ધ પરિણામે મૃત્યુ પામીને તે બંને સાતમા દેવલોકમાં દેવતા થયા. પેલો દુર્ગતદેવ અને આ બંને દેવો કાળે કરી દેવલોકમાંથી ચ્યવીને સાતમે ભવે જિનેશ્વરભગવંતની ફલપૂજા કરવાના પ્રભાવથી સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે સર્વનો ઉપકાર કરનારી અને મોટા અર્થવાળી જિનેશ્વરની ફલપૂજા સંક્ષેપથી કહેવામાં આવી છે તે સારી રીતે કરવાથી સંસારને હરનારી થાય છે. ફલપૂજાવિષે દુર્ગતાસ્ત્રી-કરયુગલની કથા સંપૂર્ણ 2010_02 Page #193 -------------------------------------------------------------------------- ________________ કલશપૂજાવિષે વિપ્રસુતાની કથા જે પુરુષ જળનો ભરેલ કળશ ભક્તિથી વીતરાગ પ્રભુને ચડાવે છે તે બ્રાહ્મણની પુત્રીની જેમ કલ્યાણને પ્રાપ્ત કરે છે. કથારંગ આ ભરતક્ષેત્રમાં દેવનગરના જેવું રમણીય બ્રહ્મપુર નામે પ્રખ્યાત નગર છે, જેમાં હજારો બ્રાહ્મણો વસે છે. તે નગરમાં ચાર વેદને જાણનાર સોમિલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની સ્ત્રી હતી અને યશવન્ન નામે પુત્ર હતો. તે યશવન્દ્રને નિર્મલ વંશ વડે શુદ્ધ અને સર્વદા ધર્મમાં ઉદ્યત એવી સોમશ્રી નામે સ્ત્રી પરણાવી હતી; તે પોતાના શ્વસુર વર્ગમાં વિનીતપણે વર્તતી હતી. અન્યદા યશવત્રનો પિતા સોમિલ બ્રાહ્મણ દૈવયોગે મૃત્યુ પામ્યો, તેના પુત્રે તેની ઉત્તરક્રિયા કરી. તે પ્રસંગે સોમાસાસુએ પુત્રવધુ સોમશ્રીને વિનયથી કહ્યું કે “સોમશ્રી ! દ્વાદશીના દાન નિમિત્તે તમારા સસરાની ક્રિયા અર્થે જળ ભરી આવો.” સાસુના કહેવાથી સોમશ્રી ઘડો લઈને જળ લેવા ગઈ અને જળનો ઘડો ભરી જિનેશ્વરભગવંતના મંદિર પાસે નીકળી, તેવામાં તેણીએ સાંભળ્યું કે–“જે માણસ જળનો ઘડો ભરી લાવી ભાવ શુદ્ધિ વડે જિનેશ્વર ભગવંતની પાસે ઢોવે તે ઉત્તમ એવું પરમપદ મેળવે છે. જે ઉત્તમ જળથી ભરેલ ઘડો ગાગર પ્રભુની પાસે ઢોવે છે તે નિર્મળજ્ઞાનને ધારણ કરી પોતાના આત્માને સદ્ગતિમાં લઈ જાય છે.” આ પ્રમાણે મુનીંદ્રના મુખકમળથી નીકળતાં વચન સાંભળીને સોમશ્રીએ તે જળ ભરેલો ઘડો પ્રભુની પાસે ધરી 2010_02 Page #194 -------------------------------------------------------------------------- ________________ કલશપૂજાવિષે વિપ્રસુતાની કથા ૧૮૧ દીધો અને બોલી કે– સ્વામી ! હું મૂઢ અજ્ઞાની છું તેથી તમારી સ્તવના કરી જાણતી નથી પણ તમને જળપૂર્ણ કળશ ચડાવવાથી જે પુણ્ય થતું હોય તે મને થજો.' આ બધો વૃત્તાંત બીજી સ્ત્રીઓએ જઈને સોમશ્રીની સાસુને કહ્યો, તેમાં જણાવ્યું કે “તમારી વહુએ જળનો ઘડો જિનમંદિરમાં ચડાવ્યો છે.' એવાં વચનો સાંભળી તેની સાસુ સોમા અગ્નિની જેમ ક્રોધથી પ્રજવલિત થઈને બોલી કે જ્યારે જિનને જળનો ઘડો ચડાવ્યો ત્યારે તેણે પોતાનું માથું કેમ ચડાવ્યું નહીં?” પુનઃ રોષથી બોલી કે-“એ દુષ્ટાને હવે મારા ઘરમાં પેસવા જ દઉં નહીં.” આમ કહી હાથમાં લાકડી લઈને તે ગૃહના દ્વાર આગળ ઊભી રહી. એટલામાં સોમશ્રી ત્યાં આવીને પોતાના ઘરમાં પેસવા લાગી, એટલે સોમાએ તેને અંદર જતી અટકાવી કહ્યું કે “હે દુષ્ટ ! ઘડા વગર તું મારા ઘરમાં જ પેસીશ નહીં. અરે મૂર્ખ ! હજુ સુધી પિતૃઓનું તર્પણ કર્યું નથી, અગ્નિને તૃપ્ત કર્યો નથી અને વિપ્રોને કાંઈ કીધું નથી, ત્યાર અગાઉ તે જળનો ઘડો જિનગૃહમાં કેમ આપી દીધો ? આ પ્રમાણેનાં કોપાયમાન સાસુનાં વચનો સાંભળીને સોમશી રોતી રોતી કુંભારને ઘેર ગઈ; અને કુંભારને કહ્યું કે-“હે બાંધવ ! મારા હાથમાંથી કંકણ લઈને તું મને એક ઘડો આપ.” કુંભાર બોલ્યોકે–“ભગિની ! તું રુદન કરતી કરતી ઘડો કેમ માગે છે ?” પછી તેણીએ પોતાનો સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યો; એટલે કુંભકાર બોલ્યો-“બેન ! તને ધન્ય છે કે તે જિનેશ્વરભગવંતનની સમીપે ઘડો અર્પણ કર્યો છે, તેથી તે મનુષ્યજન્મનું ફળ અને મોક્ષસુખનું બીજ પ્રાપ્ત કર્યું છે.” આ પ્રમાણે અનુમોદના કરવાથી તે કુંભારે પણ શુભ ફળવાળું કર્મ બાંધ્યું; કારણ કે ધર્મકાર્યની અનુમોદના કરવાથી પણ જીવ ભવસાગરને તરી જાય છે. પછી કુંભકારે કહ્યું કે જો એમ છે તો આ બીજો ઘડો લઈ જા. મનમાં ખેદ કર નહીં. વળી બેનના હાથમાંથી કંકણ લેવું તે ભાઈને ઘટે નહીં. પછી સોમશ્રીએ ત્યાંથી એક ઘડો લઈ ઉત્તમ જળવડે ભરી પોતાની સાસુને આપ્યો; એટલે તે પણ પોતાના સ્વભાવમાં આવી. તે ઘડો લીધા પછી સોમાને જો કે પોતે કહેલાં વચનો માટે પશ્ચાત્તાપ થયો, તથાપિ તેણીએ જિનેશ્વર ઉપર દ્વેષ કરવાથી એક ભવમાં ભોગવવા યોગ્ય કર્મ બાંધ્યું. 2010_02 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પેલો કુંભકાર મૃત્યુ પામીને જિનેશ્વરભગવંતની જળપૂજાની અનુમોદના કરવાના ફળવડે કુંભપુર નગરમાં શ્રીધર નામે રાજા થયો. તે શ્રીદેવી નામે રાણીની સાથે સુખે રહેતો હતો, અને જેના ચરણકમળને પ્રણામ કરતા એવા મંડલેશ્વરના મુગટો તેના પગ સાથે ઘસાતા હતા, એવી રાજ્યલક્ષ્મીને તે ભોગવતો હતો. સોમશ્રી મૃત્યુ પામીને પ્રભુની જળપૂજા કરવાના પ્રભાવથી તે શ્રીધર રાજાની રાણી શ્રીદેવીના ગર્ભમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે ગર્ભમાં આવતાં તેની માતાને એવો ઉત્તમ દોહદ ઉત્પન્ન થયો કે “હું જળના કળશ ભરી જિનેશ્વરભગવંતને હવરાવું.” પછી તેણે સુવર્ણના કળશમાં જળ ભરી તે વડે ભક્તિથી પ્રભુને શ્વવરાવ્યા. તેથી તેણીનો દોહદ સંપૂર્ણ થયો. તે સમયે તેણીએ ઉત્તમ લક્ષણવાળી પુત્રીને જન્મ આપ્યો. અનુક્રમે એ બાળા યૌવન વયને પ્રાપ્ત થઈ. દેવી જેવી પરમ સ્વરૂપવતી એ રાજકુમારી પોતાને ઘરે બંધુજનને વલ્લભ થતી ઇચ્છિત સુખને ભોગવવા લાગી. અન્યદા કોઈ ચતુર્દાની મુનિવર કુંભપુરના ઉદ્યાનમાં પધાર્યા. તેમની સાથે ઘણા મુનિઓનો પરિવાર હતો, અને તેમનું નામ વિજયસેનસૂરી હતું. મુનીન્દ્રને આવ્યા જાણી રાજા પોતાની પુત્રી સાથે તેમને વંદના કરવા માટે ગયો, અને વાહન વિગેરે દૂર મૂકી પુત્રી સહિત રાજાએ ત્રણ પ્રદક્ષિણા દઈને ગુરુને વંદના કરી. પછી ભક્તિના ભરપૂરપણાથી બીજા મુનિઓને પણ નમીને રાજા ગુરુમહારાજના ચરણ પાસે ધર્મ સાંભળવા સાવધાન થઈને બેઠો. તેવામાં રાજાએ એક સ્ત્રી દીઠી કે જેનું શરીર ધૂલિથી ધૂસરું થયેલું હતું, મળથી મલિન હતું, સેંકડો બાળકો તેની ફરતા ફરી વળેલાં હતાં અને તેના મસ્તક ઉપર ઘડાના આકારનો એક માંસપિંડ નીકળેલો હતો. એ પ્રમાણે પીડા પામતી તે સ્ત્રી ગુરુમહારાજના ચરણ સમીપે આવી. તેને જોઈ રાજાએ ગુરુને પૂછ્યું કે “હે ભગવન્! આવા દુઃખી શરીરવાળી આ સ્ત્રી કોણ છે કે જે પ્રત્યક્ષ રાક્ષસી હોય તેવી ભયજનક દેખાય છે ?' મુનિ બોલ્યા- “હે રાજન્ ! તારા નગરમાં રહેનારા વેણુદત્ત નામના દરિદ્રી ગૃહસ્થની આ પુત્રી છે. આ પુત્રીનો જન્મ થતાં જ તેના માતા પિતા કાળધર્મને પામ્યા છે; અને ઘણી દુઃખી સ્થિતિ છતાં દૈવયોગે તે જીવવા પામી છે.' મુનિમહારાજનાં આવાં વચન સાંભળી રાજાએ 2010_02 Page #196 -------------------------------------------------------------------------- ________________ કલશપૂજાવિષે વિપ્રસુતાની કથા ૧૮૩ મસ્તક ધુણાવીને ચિંતવ્યું કે “અહો ! આ સંસારમાં કર્મનો પરિણામ મહા વિષમ છે !' પછી તે દુ:ખી સ્ત્રીએ પણ રુદન કરતાં કરતાં ગદ્ગદ્ સ્વરે કહ્યું કે હે ભગવન્! મેં પૂર્વભવમાં જે પાપકર્મ બાંધ્યું હોય તે કહો.” મુનીશ્વર બોલ્યા–“ભદ્ર ! સાંભળ. પૂર્વ ભવમાં તે ભગવંત તરફ દર્શાવેલા શ્રેષથી અશુભ કર્મ બાંધેલું છે. તે પૂર્વે બ્રહ્મપુરમાં સોમા નામે બ્રાહ્મણી હતી. તે ભવમાં સોમશ્રી નામની તારી પુત્રવધુએ જિનેશ્વરભગવંતની પાસે જળપૂર્ણ કળશ ચડાવ્યો હતો. તેથી તે કોપ કરી પુત્રવધુને કહ્યું હતું કે “તેં જિનેશ્વર ભગવંત પાસે જળકળશ શા માટે ચડાવ્યો ?' તારા એ વચનથી તને આવા દારુણ દુઃખની પ્રાપ્તિ થઈ છે.” મુનિનાં આવાં વચન સાંભળીને તે પશ્ચાત્તાપ કરતી બોલી કે–“હે ભગવન્! એ ઘોર કર્મ શું હજુ પણ મારે ભોગવવાનું બાકી છે ?' મુનિ બોલ્યા–“પૂર્વભવમાં પાછળથી તેં પશ્ચાત્તાપ ઘણો કર્યો હતો, તેથી તે એક જ ભવમાં તેમનું ઘણું કર્મ ખપાવી દીધું છે. જેમ મૃગાવતીએ પોતાની ગુરુણીને ખમાવતાં ઘણાં કર્મ ખપાવ્યાં હતાં તેમ જીવ શુદ્ધભાવે પશ્ચાત્તાપ કરવાથી પોતાનાં ઘણાં કર્મો ખપાવે છે. પછી તેણીએ ફરી ગુરુને પૂછ્યું કે “હે ભગવન્! તે સોમશ્રી મૃત્યુ પામીને હાલ ક્યાં ઉત્પન્ન થયેલ છે? અને તે કઈ ગતિને પામશે? તે જ્ઞાનવડે જોઈને કહો.” મુનિ બોલ્યા- તે સોમશ્રી મરણ પામીને આ શ્રીધર રાજાની કુંભશ્રી નામે પુત્રી થઈ છે અને તે અહીં તેના પિતાની ને તારી પાસે જ બેઠી છે. તે આ ભવમાં ઇચ્છિત સંપત્તિને ભોગવે છે અને આગામી ભવમાં દેવ તથા મનુષ્ય સંબંધી સુખ ભોગવીને અનુક્રમે પાંચમે ભવે જિનેશ્વરભગવંતની જળપૂજા કર્યાના પ્રભાવથી મોક્ષસુખને પામશે.” ગુરુમહારાજનાં આ પ્રમાણેનાં વચનો સાંભળીને જેના શરીરમાં ભરપૂર હર્ષ થયો છે એથી કુંભશ્રીએ દૂરથી ઊઠીને ગુરુના ચરણ કમળમાં આવી નમસ્કાર કર્યો. પછી પૂછ્યું કે “હે ભગવન્! જેણે પૂર્વે કુંભ આપવા વડે મારી ઉપર મહા ઉપકાર કરેલો છે તે કુંભકાર હાલ ક્યાં છે?” મુનિ બોલ્યા “હે ભદ્રે ! તે કુંભકાર જિનપૂજાની અનુમોદનાના પ્રભાવથી મૃત્યુ પામીને આ તારો પિતા રાજા થયેલ છે. આ પ્રમાણે પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને રાજા પણ સંતુષ્ટ થયો, અને પૃથ્વી પર મસ્તક મૂકીને મુનિને વારંવાર નમવા લાગ્યા. પછી ત્રણેને ઉહાપોહ કરતાં પૂર્વ જન્મના સંબંધને બતાવનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે તેઓ 2010_02 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પોતાના પૂર્વભવના ચિરત્રને સંભારી સંભારીને મુનિરાજને કહેવા લાગ્યા કે– ‘હે ભગવન્ ! તમોએ અમારું ચરિત્ર યથાર્થ રીતે કહ્યું છે; અને તેજ પ્રમાણે અમે જાતિસ્મરણથી જાણી પણ લીધું છે.’ પછી પેલી દુ:ખી સ્ત્રીએ કુંભશ્રીને નમીને તેને પગે વળગી પોતાનો પૂર્વભવનો અપરાધ ખમાવ્યો, અને કહ્યું કે ‘હે મહાસતી ! તમે મારા મસ્તક ઉપરથી આ વ્યાધિનો ઘડો કરુણા સાથે ઉતારો અને આત્માનું હિત કરો,’ એ પ્રમાણે કહેવાથી કુંભશ્રીએ પોતાના કરવડે તેના મસ્તક ઉપર સ્પર્શ કર્યો, જેથી તેના મસ્તક ઉપર રહેલો વ્યાધિનો ઘડો ઉતરી ગયો. આ પ્રમાણે પોતાની પુત્રીનું ચિરત્ર જાણીને નગરજનો સહિત રાજા પ્રતિદિવસ ભક્તિવડે શ્રીજિનેશ્વરભગવંતની જળપૂજા કરવામાં ઉજમાળ થયા અને કુંભશ્રી પણ નિત્ય નિર્મળ જળથી ભરેલા સુવર્ણના કુંભવડે શ્રીજિનેશ્વરભગવંતને ત્રિકાળ મજ્જન કરાવવા લાગી. પેલી દુર્ગતા સ્ત્રી શુદ્ધ મને કરીને સાધ્વી થઈ અને પંચ મહાવ્રતને ધારણ કરી જનસંકુળ એવી પૃથ્વીમાં ગુરુણીની સાથે વિહાર કરવા લાગી. મહાત્મા એવા આચાર્ય પણ ઘણા પ્રાણીઓને પ્રતિબોધ આપી પ્રતિબંધરહિતપણે ગામ નગર તથા ખાણો વગેરેથી સુશોભિત એવી પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. કુંભશ્રી આયુષ્યને અંતે શુદ્ધ પરિણામે મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાં દેવસંબંધી સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈ અનુક્રમે દેવ તથા મનુષ્યના સુખ અનુભવી શ્રીજિનેશ્વરભગવંતની જળપૂજા કરવાના પ્રભાવથી પાંચમે ભવે સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે ભવ્ય પ્રાણીઓ શ્રીવીતરાગપ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવાથી વિઘ્ન રહિત અને નિત્ય સુખવાળા શાશ્વત સ્થાનને પામે છે. જલપૂજા વિષે વિપ્રસુતાની કથા સંપૂર્ણ ૧. માથા ઉપર રસોળીની જેવો ઘડાનો આકાર થયેલો તે. 2010_02 Page #198 -------------------------------------------------------------------------- ________________ અવશિષ્ટ સુરપ્રિયની કથા રાજા હરિધામ શ્રીજિનેશ્વ આ પ્રમાણે શ્રીજિનેશ્વરભગવંતની અષ્ટપ્રકારી પૂજાનું ફળ સાંભળી રાજા હરિશ્ચંદ્રે કહ્યું- હે ભગવન્! આ પૂજા અતિ સુખકારી ફળને આપનારી છે તેથી તે વિષે મારે આદર કરવો જોઈએ, કારણ કે હજુ સુધી હું મુનીન્દ્રના ધર્મ અંગીકાર કરવાને અસમર્થ છું.' મુનિ બોલ્યા- હે ભદ્ર ! તારે જિનપૂજામાં નિશ્ચળ ચિત્ત રાખવું. એ જિનપૂજા જ તને મોક્ષફળ આપનારી થશે.” પુનઃ રાજાએ હૃદયમાં સંશય આવવાથી મુનિને નમન કરીને પૂછ્યું કે‘ભગવન્! કર્યું છે પાપ જેણે એવો ગૃહસ્થ પણ શું શુદ્ધિને પામે ?' ભગવંત બોલ્યા–“પાપ કરનાર ગૃહસ્થ પણ જો પાપનો પશ્ચાત્તાપ કરી શરીરમાં તાપ પામે તો તે શુદ્ધ થઈ જાય છે; જેમ સુરપ્રિય નામે પુરુષ પશ્ચાત્તાપ કરવાથી લાભ મેળવવામાં મુનિથી પણ ચડિયાતો થયો હતો. રાજાએ પૂછ્યું કે- હે સ્વામી ! તે સુરપ્રિય પુરુષ કોણ હતો ? અને તેણે કયા પ્રકારે ઉત્તમ શુદ્ધિ પ્રાપ્ત કરી હતી ? તે કહો. તે સાંભળવાનું મને અતિ કૌતુક છે.” મુનીશ્વર બોલ્યા–“રાજેન્દ્ર ! તે સુરપ્રિયે જેવી રીતે સંપત્તિ પ્રાપ્ત કરી અને જે રીતે તે સિદ્ધિપદને પામ્યો તેનું ચમત્કારી ચરિત્ર હું કહું છું તે સાંભળો– આ ભરતખંડમાં દેવનગર જેવું સુસૌમ્ય નામે નગર છે. તેમાં પોતાના બંધવરૂપ કુમુદમાં ચંદ્ર જેવો ચંદ્ર નામે રાજા હતો. તે રાજાને ગુણના સમૂહરૂપ આભરણથી જેનું શરીર વિભૂષિત છે એવી ગુણતારા નામે પ્રિયા હતી. ઉન્નત અને પ્રવર સ્તનવડે રમણીય એવી તે બાળા જાણે કામદેવની પુત્રી હોય તેવી દેખાતી હતી. તેની સાતે વિષયસુખમાં આસક્ત મનવાળો રાજા ઇંદ્રાણી સહિત ઇંદ્રની જેમ નિર્ગમન થતા કાળને પણ જાણતો નહોતો. 2010_02 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર તે નગરમાં સુંદર નામે એક વિખ્યાત શ્રેષ્ઠી રહેતો હતો. તેને મદનશ્રી નામે સ્ત્રી હતી અને સુરપ્રિય નામે પુત્ર હતો. તે પુત્ર સર્વદા પૂર્વકર્મના દોષથી પિતાને શત્રુની જેવો અનિષ્ટ હતો અને તે પિતા પણ પુત્રને તેવો જ અનિષ્ટ હતો, તેથી જયારે પિતા ઘરમાં આવતો ત્યારે પુત્ર બહાર તત્કાળ જતો રહેતો અને પુત્ર ઘરમાં આવતો ત્યારે પિતા બહાર જતો રહેતો હતો. એવી રીતે કલુષિત હૃદયવાળા પિતાપુત્રનો કાળ વ્યતીત થતો હતો, તેવામાં એક દિવસ પિતાએ પુત્રને કહ્યું કે “હે પુત્ર ! કોઈ દૈવયોગથી આપણા ઘરમાં દ્રવ્યનો નાશ થઈ ગયો છે, તેથી દ્રવ્ય મેળવવા માટે આપણે વિદેશ જઈએ. દ્રવ્ય વગરનો પુરુષ સારા વંશમાં જન્મ્યો હોય તો પણ લધુતાને પામે છે અને ગુણરહિત (પણછ વિનાના) ધનુષ્યની જેમ પરાભવનું સ્થાન થાય છે. દ્રવ્ય વિનાનો પુરુષ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગની સાધી શકતો નથી, તેમજ સુવિશુદ્ધ એવા જિનકથિત ધર્મને પણ આચરી શકતો નથી, માટે અભિમાનરૂપ ધનવાળા આપણે બંને અસાર અને અલ્પ મૂલ્યવાળું કાંઈ પણ કરિયાણું ઘરમાંથી લઈને અન્ય દેશમાં જઈએ, કારણ કે સાહસનું અવલંબન કરીને દેશાંતરમાં ગયેલો પુરુષ પ્રમાદ રહિત રહેતો પ્રાયે મનોવાંછિત લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે કહીને પછી કપટ નેહવાળા, વિનષ્ટ ચિત્તવાળા અને પ્રનષ્ટ સ્વભાવવાળા તે બંને કાંઈ પણ કરિયાણું લઈને પોતાના ઘરમાંથી નીકળ્યા. નગરની બહાર એક ઉદ્યાનમાં તેઓ આવ્યા ત્યાં વડવૃક્ષના મૂળમાં પૃથ્વી પર રહેલો એક પુયાડનો અંકુરો તે બન્નેના જોવામાં આવ્યો, એટલે સમકાળે તે બન્નેએ હૃદયમાં ચિંતવ્યું કે “આની નીચે જરૂર દ્રવ્ય હશે.” શાસ્ત્રમાં કહ્યું છે કે “પુયાડની નીચે પ્રાયે દ્રવ્ય હોય છે. પછી તે નિધાન ઉપર આસક્ત અને એક બીજાને છેતરવામાં તત્પર એવા તે બને કહેવા લાગ્યા કે આજનો દિવસ શુભ જણાતો નથી, માટે જ્યારે શુભ દિવસ આવશે ત્યારે આપણે અહીંથી દ્રવ્ય કાઢશું.' આ પ્રમાણે નિશ્ચય કરીને “અપશુકન થયા માટે પાછા આવ્યા” એમ કહેતા તે બંને પોતાને ઘેર પાછા ગયા, પરંતુ દુષ્ટ સ્ત્રીવાળા પુરુષની જેમ તે બંનેના નેત્રમાં નિદ્રા આવી નહીં. દ્રવ્યમાં લુબ્ધ ૧. ધોળો આકડો. 2010_02 Page #200 -------------------------------------------------------------------------- ________________ અવશિષ્ટ સુરપ્રિયની કથા ૧૮૭ થયેલા પુરુષોને પ્રાયે નિદ્રા આવતી જ નથી. અર્થમાં લુબ્ધ એવા તે પિતા પુત્ર પોતાના ઘરમાં સુતા છે તેવામાં પુત્રે સુતા સુતા આ પ્રમાણે ચિંતવ્યું કે “પાછલી રાત્રે મારા પિતા જાણે નહીં તેમ હું તે સ્થળેથી પેલો દ્રવ્યનો નિધિ કાઢીને બીજે સ્થળે સંતાડી દઉં.' આ પ્રમાણે પુત્ર ચિતવે છે તેવામાં તો તેના પિતાએ સત્વર ત્યાં જઈ તે દ્રવ્ય કાઢીને બીજે સ્થળે નાખી દીધું; એટલામાં પુત્ર પણ ત્યાં આવ્યો. તેણે પૂછ્યું– પિતાજી ! પેલું દ્રવ્ય અહીંથી કાઢી લઈને ક્યાં નાંખ્યું?' પિતાએ કહ્યું–‘પુત્ર ! એવું વચન બોલ નહીં. હૃદયને ઇષ્ટ એવું તે દ્રવ્ય આ પ્રદેશમાં મારા જોવામાં આવ્યું જ નથી. કાનમાં શૂળ પરોવવા જેવું આવું પિતાનું વચન સાંભળીને ઘીથી સિંચન થયેલા અગ્નિના રાશિની જેમ પુત્ર ક્રોધાગ્નિથી પ્રજવલિત થઈ ગયો. તે બોલ્યો કે હે તાત ! મને ઘણો ક્રોધ ચડ્યો છે, તેથી તેવા ક્રોધવડે હું તમારા જીવિતને હરું ત્યારે અગાઉ તમે તમારા હાથમાં આવેલું પણ મહાઅનર્થ કરનારું દ્રવ્ય ક્યાં છે તે મને કહી દો.” પિતાએ કહ્યું ‘રે પુત્ર ! જો તે અર્થ અનર્થકારી છે તો તેને તેના ઉપર વહાલ કેમ આવે છે કે જેથી તૃષાતુર પંથી જેમ જળના સ્થાનકને માટે વારંવાર પૂછે તેમ વારંવાર પૂછ્યા કરે છે ? પણ તે દ્રવ્ય તને મળવાનું નથી. ક્યારેક જીવિત નષ્ટ તોય તો તે જન્માંતરે પણ મળે છે પણ નષ્ટ થયેલું દ્રવ્ય પુણ્ય રહિત પ્રાણીને ફરીને મળતું નથી. રે પુત્ર ! ક્યારેક તું દ્રવ્યલુબ્ધ થઈને ક્રોધથી મારા જીવિતને હરી લઈશ તો પણ જીવિતથી અધિક એવું તે દ્રવ્ય ક્યાં છે ? તે હું તને કહીશ નહીં.' આ પ્રમાણેનાં પિતાનાં વચન સાંભળી અગ્નિની જેમ ક્રોધથી પ્રજવલિત થયેલા પુત્રે તેના પિતાના ગળા ઉપર પગ મૂકીને એવો દાળ્યો કે જેથી “આને મારા કરતાં દ્રવ્ય વધારે વહાલું છે તેથી મારે શું કામ રહેવું જોઈએ' એમ અત્યંત ગર્વથી વિચાર કરીને તેના પ્રાણ તત્કાળ તેને તજી દીધો. તે મૃત્યુ પામીને પેલા નિધાનની ઉપર મોહવડે સર્પ થયો અને ત્યાં હંમેશાં રહેવા લાગ્યો. હવે પુત્ર પિતાને મારી વિલખો થઈને ચિંતવવા લાગ્યો કે “હું ખરેખરો પુણ્ય રહિત છું, કેમકે મેં પિતાને મારી નાખ્યો, તે છતાં મારુ વાંછિત તો થયું નહીં, અર્થાત્ દ્રવ્ય તો મળ્યું નહિ.” આ પ્રમાણે મનમાં ખેદ પામતો અને દુ:ખાગ્નિથી તપ્ત થયેલો તે શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની જેમ પોતાના આત્માને શોચવા લાગ્યો. 2010_02 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પિતાનું મૃતકાર્ય કર્યા પછી કેટલાક દિવસ વિત્યા બાદ એક દિવસ સુરપ્રિય દ્રવ્યના લોભથી પેલા નિધિને સ્થાનકે આવ્યો. ત્યાં આવતાં જ તેણે પેલા સર્પને જોયો. તેના દાંતના અગ્રભાગમાં તેજે કરીને દેદિપ્યમાન રત્નાવલી હાર ગ્રહણ કરેલો હતો. તેને જોતાં જ સુરપ્રિય ક્રોધ અને લોભથી યુક્ત થઈ ગયો અને કૃતાંતની જેવી દુ:પ્રેક્ષા દૃષ્ટિએ તેની સામું જોવા લાગ્યો. પેલો સર્પ પણ તેને જોતાં જ ભયથી શરીર કંપાવતો ભાગ્યો; એટલામાં તો તેના પુત્ર તેના મસ્તક પર એવો ઘા કર્યો કે જેથી તે રત્નાવલી સહિત પોતાના દેહને છોડીને મરણ પામ્યો અને કર્મદોષથી સિંચાનક પક્ષીપણે ઉત્પન્ન થયો. હવે સુરપ્રિયે પોતાની સ્ત્રીના બાહુયુગળની જેમ પોતાના કંઠમાં તે રત્નમાળા ગ્રહણ કરીને આરોપણ કરી; અને નિર્મળ ગુણવાળી દયિતાની જેમ એ રત્નમાળા જોઈને હર્ષિત થયેલો સુરપ્રિય પોતાના આત્માને આખા જગતમાં અધિક ભાગ્યશાળી માનવા લાગ્યો. પછી તે ભયભીતપણે ચિંતવવા લાગ્યો કે “જો આ વાત રાજા જાણશે તો મારા મસ્તક સહિત આ રત્નમાળા ગ્રહણ કરશે એમાં કાંઈ પણ સંદેહ નથી. આ પ્રમાણે ચિંતવીને તે જેવો ચારે દિશાએ જુવે છે, તેવામાં એક પ્રદેશ ઉપર ધ્યાનમાં સ્થિત રહેલા એક મુનિ તેના જોવામાં આવ્યા. મુનિને જોઈને તેણે ચિંતવ્યું કે “આ બહુ કૂડકપટથી ભરેલા મુનિએ મને નિર્મળ રત્નાવલી સહિત જરૂર જોયેલો છે તેથી તે જયાં સુધીમાં મારું આ દુથરિત્ર રાજાને જણાવે નહીં ત્યાં સુધીમાં હું એવું કરું કે જેથી તે શીઘ યમાલયમાં પહોંચી જાય.” આવું ચિંતવી પ્રચંડ દંડ ઉગામીને કોપને વહન કરતો તે સુરપ્રિય મુનિની સન્મુખ દોડ્યો, અને બોલ્યો કે “અરે ધૂર્ત સાધુ ! તું અહિ ઊભો રહીને મને જુએ છે, તેનું કારણ હું જાણું છું. પણ મેં તને દીઠો છે તો હવે તું જીવતો શી રીતે જઈ શકવાનો છે ? પણ તું નિશ્ચળ ચિત્ત કરીને કાંઈ બીજું તત્ત્વ ચિંતવતો હોય એમ લાગે છે, તેથી જો તું કાંઈ ન જાણતો હોય તો અરે દુખ ! તુ જ્ઞાનરહિત છે, ત્યારે અસહ્ય એવા મારા દંડનો પ્રહાર મસ્તક પર સહન કર.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને “આ પુરુષ પ્રતિબોધ પામે તેમ છે એવું સમ્યગ રીતે અવધિજ્ઞાન વડે જાણીને તે મુનિને પ્રણામ કરીને બોલ્યો કે–“ભગવન્! તમે મારું ચિંતિત બરાબર જાણ્યું છે, માટે હવે તે જણાવો.” મુનિ બોલ્યા-‘પૂર્વે વિંધ્ય અટવીને વિષે તું મદ ભરેલા ગંડસ્થળવાળો હસ્તી હતો. તે વનમાં હસ્તીઓના કુળનો નાશ કરનાર એક 2010_02 Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ અવશિષ્ટ સુરપ્રિયની કથા સિંહ વસતો હતો. તે સિંહે એકવાર તે હાથીને ભમતો જોયો, તેથી તત્કાળ તે સિંહ કોપથી છળીને ગગનમાંથી જેમ વિજળીનો પુંજ પડે તેમ તે હસ્તીના દેહ ઉપર પડ્યો. પછી તે ગજેન્દ્રને મારીને તે સિંહ અરણ્યમાં આગળ ચાલ્યો. તેવામાં ક્રોધાનળથી પ્રદીપ્ત ચિત્તવાળા અષ્ટાપદે તેને જોયો; એટલે તે સિંહે જેમ ગજેન્દ્રને માર્યો હતો તેમ સરંભે તે સિંહને પણ મારી નાખ્યો. જે પ્રાણી જેવું કર્મ કરે છે તેવું આ જન્મમાં જ તે ભોગવે છે. પાપી પાપનું ફળ પાપવડે આ જન્મમાં જ પ્રાપ્ત કરે છે. જેમ તે ગજેન્દ્રનો વધ કરનારો સિંહ સરભથી આ ભવમાં જ પાપનું ફળ પામ્યો. સરભે જેના શરીરનો ઘાત કર્યો છે એવો તે સિંહ રૌદ્રધ્યાનથી મૃત્યુ પામીને પહેલી નારકીમાં ઉત્પન્ન થયો. ત્યાં ઘણું છેદન-ભેદનાદિ સહન કરતો તે સિહ દુઃખાર્તપણામાં ક્ષણવાર પણ તિલતુષ માત્ર સુખ મેળવી શકો નહીં. નારકીમાં અહોરાત્ર રંધાઈ જતાં પ્રાણીઓને નેત્ર મીંચીને ઉઘાડીએ એટલો વખત પણ સુખ હોતું નથી, તેઓને સતત દુઃખ જ હોય છે. સિંહનો જીવ નરકમાં અનેક પ્રકારનાં દુઃખો અનુભવીને આયુષ્યનો ક્ષય થતાં તારો પિતા સુંદર શ્રેષ્ઠી થયો અને પેલા ગજેન્દ્રનો જીવ અનેક ભવની શ્રેણીમાં પરિભ્રમણ કરીને સુરપ્રિય નામે તું તેનો પુત્ર થયો. આ પ્રમાણે મેં તને પૂર્વભવનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું. હવે આ ભવનું ચરિત્ર કહું છું તે સાંભળ–આ ભવમાં તારા પિતા અને તારી વચ્ચે જે તદ્દન સ્નેહ રહિતપણું હતું તે પૂર્વભવમાં બાંધેલા તીવ્ર વૈરના અનુબંધને લીધે જ હતું. ધર્મ, કર્મ, વૈર અને પ્રીતિ આ ભવમાં જે હોય છે તે સર્વ પ્રાણીઓને અભ્યાસ વડે ભવાંતરમાં પ્રવર્ધમાન થાય છે. વળી તે જે આ પ્રદેશમાં દ્રવ્યનો ભંડાર જોયો તે તારા પિતામહે પુત્રના ભયવડે દાટેલો હતો; અને તે આ પ્રદેશમાં જ ઉગ્ર સર્પના ડસવાથી મૃત્યુ પામ્યો હતો. તેનો જીવ મૃત્યુ પામીને મોહના દોષથી આ પોંયાડપણે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયો છે. જ્યારે મોહનો તીવ્ર ઉદય થાય છે ત્યારે અજ્ઞાન, મહાભય અને કોમળતાને વેદવારૂપ એકેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. પેલા પુયાડે લોભના દોષથી એકેન્દ્રિયપણામાં પણ તે નિધાનની ઉપર પોતાના મૂળિયાં નાંખ્યાં છે; કારણ કે એકેન્દ્રિય જીવ પણ લોભરૂપ પિશાચવડે પ્રસ્ત થાય છે. દરેક ભવમાં પ્રાણીને ભવાભ્યાસથી આહાર, ભય, પરિગ્રહ, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઔઘ એ દશ સંજ્ઞાઓ પ્રાપ્ત થાય 2010_02 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર છે. આ પ્રદેશમાં તે હણેલો તારો પિતા સર્પ થયો હતો, તે સર્પ થયેલા પિતાને મારીને તે રત્નાવલી ગ્રહણ કરી છે. તે ભદ્ર ! આ પ્રમાણે તારું આ ભવનું ચરિત્ર છે, તે મેં સંક્ષેપથી તને કહ્યું છે, માટે હવે તે જાણીને તું વૈરને દૂર કર.” એવી રીતે મુનિમહારાજે કહેલ પોતાના પૂર્વજન્મનું ચરિત્ર સાંભળીને તે સુરપ્રિયને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાના પૂર્વજન્મને સંભારીને તે તત્કાળ સંવેગને પ્રાપ્ત થયા. પછી મુનિનાથના ચરણમાં પડી મસ્તકવડે નમસ્કાર કરીને તે ખમાવવા લાગ્યો, અને કહેવા લાગ્યો કે “હે સ્વામી ! આ પાપીનું સર્વ દુશ્ચરિત્ર ક્ષમા કરજો.” વળી તે બોલ્યો કે-“અરે પાપનો વિપાક કેવો દુઃખદાયક છે કે જેના વડે અર્ધલુબ્ધ થઈને મેં આ જન્મમાં બે ભવમાં મારા પિતાના જીવને મારી નાખ્યો. તે પુરુષોને ધન્ય છે કે જે પુરુષો દ્રવ્યનો વિનાશ થાય તો પણ પોતાના માતાપિતા અને બંધુજન ઉપર સર્વદા વત્સલ રહે છે. આ જગતમાં જેઓ પોતાના માતાપિતા, બંધુ અને ગુરુજનની આશા પૂરે છે તેઓને જ ધન્ય છે અને તેઓ જ પોતાના કુળરૂપ નિર્મળ ગગનતળમાં ચંદ્ર સમાન છે. હે ભગવન્! તમારા પ્રત્યે ને મારા પિતા પ્રત્યે મેં પાપીએ જે દુષ્ટ આચરણા કરી છે, તેની શુદ્ધિ માટે હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” મુનિ બોલ્યા“હે ભદ્ર ! તેમ કરીશ નહીં; કારણકે પાપવડે પાપની શુદ્ધિ થતી નથી. રુધિરથી ખરડાયેલું વસ્ત્ર રુધિરવડે શુદ્ધ થતું નથી. જો તું વિશુદ્ધિ કરવાને ઇચ્છતા હો તો નિશ્ચળ ચિત્ત વડે શ્રીજિનધર્મને અંગીકાર કર અને સમ્યગુ બુદ્ધિ વડે સમ્યકત્વને સંપાદન કર. કહ્યું છે કે “જીવને પ્રથમ મનુષ્યપણું પ્રાપ્ત થવું દુર્લભ છે, તેમાં પણ જીવિતવ્ય દુર્લભ છે, અને ગુરુનો યોગ થયાં છતાં પણ શ્રીજિનેશ્વરભગવંતે કહેલો ધર્મ અંગીકાર કરવો દુર્લભ છે.” તેથી આવું ઉત્તમ અને દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરીને પ્રમાદ કર નહીં; સર્વદા ધર્મમાં ઉજમાળ થા અને મોહજાળમાં મુંઝાઈ રહે નહીં.” પછી સુરપ્રિય બોલ્યો-“હે સ્વામી ! તમે આપેલો આ હિતોપદેશ અમૃતના ભરેલા ઘડાની જેમ હું આપને નમીને મસ્તક પર ચડાવું છું.” પછી તે સુરપ્રિયે પોતાના નગરમાં ગયો અને રાજાને નિધાનની વાત જાહેર કરી, તે સ્થાનકેથી દ્રવ્ય કાઢીને ધર્મકાર્યમાં વાપર્યું અને પેલો રત્નાવલી હાર રાજાની ઇષ્ટ પ્રિયાને અર્પણ કર્યો. પછી શ્રીજિનધર્મમાં શુદ્ધ 2010_02 Page #204 -------------------------------------------------------------------------- ________________ અવશિષ્ટ સુરપ્રિયની કથા ૧૯૧ પરિણામવાળો તે દીક્ષા લઈ ગુરુની સાથે ગામ ખાણ અને નગરોથી મંડિત પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. વિહાર કરતાં કરતાં તે મુનિ ફરીને પાછા સુસૌમ્ય નગર તરફ આવ્યા, અને બહાર ઉદ્યાનમાં શિલાતળ ઉપર નિશ્ચળ ધ્યાન ધરીને રહ્યા. એ અરસામાં એવું બન્યું કે ત્યાંના રાજાની રાણી પેલો રત્નાવલી હાર કંઠમાંથી ઉતારી યોગ્ય સ્થાનકે મૂકીને ન્હાવા ગઈ. ત્યાં પેલો ઉભાવક પક્ષી આવ્યો. તે પોતાની કાંતિથી જાજવલ્યમાન એવા તે રત્નાવળીને માંસનો કકડો જાણી ચાંચમાં લઈને કોઈ ન જાણે તેમ ઉડી ગયો. સ્નાન કર્યા પછી આવીને રાણી જુએ છે તો રત્નાવલી તેણીના જોવામાં આવ્યો નહીં; તેથી તેણે તત્કાળ કોપ કરી કડવાં વચને રાજાને કહ્યું કે “જો તમે તમારી સ્ત્રીના આભરણની રક્ષા કરવાને પણ સમર્થ નથી તો પછી તમે પૃથ્વીની રક્ષા શી રીતે કરી શકશો ? આવાં રાણીનાં વચન સાંભળીને રાજાએ પોતાના સેવક જનોને બોલાવીને આજ્ઞા કરી કે “તમે સર્વ પ્રકારના પ્રયત્નથી રત્નાવળીના ચોરને શોધી કાઢો.” રાજાના કહેવાથી તે પુરુષો સર્વ સ્થાનકે તપાસ કરતાં કરતાં જ્યાં પેલા મુનિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે તે ઉદ્યાનમાં આવ્યા. હવે પેલો પક્ષી ચાંચમાં રત્નાવળી લઈને કોઈ વૃક્ષનો ખીલો ઊભો છે એવી શંકાથી મુનિના માથા પર આવીને બેઠો. ત્યાં તે મુનિને જોતાં જ જન્માંતરમાં બાંધેલા વૈરથી ભયભીત થઈને રત્નાવળી ત્યાંજ મુકીને તત્કાળ ઊડી ગયો. તે રત્નાવલી મુનિના ચરણકમળની વચ્ચે પડ્યો; અને તે તરતમાં જ ત્યાં આવેલા રાજપુરુષોના જોવામાં આવ્યો. એટલે તેઓ બોલ્યા કે–“જુઓ, મુનિના વેષને ધરનારો આ રત્નાવલીનો ચોર છે.' પછી તરત જ તેઓએ તે વાત રાજાને જણાવી; એટલે રાજાએ વિચાર્યા વગર ક્રોધ કરીને પોતાના પુરુષોને કહ્યું કે “એ દુષ્ટને વૃક્ષની શાખા સાથે ગળે ફાંસો બાંધીને મારી નાખો.” રાજપુરુષો રાજાનો તેવો આદેશ પામીને સાધુ પાસે આવ્યા અને ધ્યાનમાં લીન થયેલા મુનિને કહ્યું કે-“હે દુખ ! રત્નાવળીના ચોર તરીકે તું આજે અમને મળી ગયો છે. પણ તે જેમ રાજાની રાણીનો રત્નાવલી ચોર્યો તેમ આ નગરમાં આવીને બીજું પણ જે જે ચોર્યું હોય તે કહી દે. રાજાએ તો રુટમાન થઈને આજે તને દુષ્ટને મારી નાખવાનો આદેશ આપ્યો છે, તો પણ તું પ્રગટપણે બધું કહી દે તો તારા 2010_02 Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રીવિજયચંદ્રવળીચરિત્ર જીવવાનો કોઈ ઉપાય છે, તે સિવાય અન્યથા તારું જીવિત રહેવાનું નથી.” આ પ્રમાણે કહેવા છતાં પણ સત્ય પ્રતિજ્ઞાવાળા મુનિ ધ્યાનથી ચલિત થયા નહીં, એટલે તેઓએ ફરીને તે મુનિને કહ્યું કે “ત્યારે હવે તું તારા ઈષ્ટ દેવને સંભારી લે.' એમ કહીને તેઓએ મુનિના કંઠમાં પાશ નાખ્યો અને વૃક્ષની શાખા સાથે બાંધ્યો, એટલે તરત જ પાસ તૂટી ગયો. એવી રીતે ત્રણવાર નિશ્ચય ચિત્તવાળા તે મુનિને શૂળી દંડ ઉપર ચડાવ્યા. તે સમયે મુનિનું નિશ્ચળ ચિત્ત જોઈને તુષ્ટમાન થયેલ શાસન દેવતાએ તે શૂળીની ઉપર ઉત્તમ સુવર્ણ તથા મણિજડિત આસન કરી દીધું. પેલા દુષ્ટો જેમ જેમ શૂળી ઉપર રહેલા મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા, તેમ તેમ તે મહાત્મા મુનિ પરમધ્યાન ઉપર આરૂઢ થવા લાગ્યા. અનુક્રમે શુકલધ્યાનમાં રહેલા તે ધીર મુનિવરના ચાર ઘાતકર્મનો ક્ષય થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે દેવતાઓએ તે મુનિવરના કેવળજ્ઞાનનો મહિમા કર્યો, અને સુગંધી જળે મિશ્રિત પુષ્પસમૂહની તેમના મસ્તક પર વૃષ્ટિ કરી. પેલા રાજપુરુષોએ રાજાની આગળ જઈને જેવું પોતે જોયું હતું તેવું તે મુનિનું સર્વ ચરિત્ર નિવેદન કર્યું. તે સાંભળી હૃદયમાં મોટું આશ્ચર્ય પામી રાજાએ પોતાના પુરુષોને કહ્યું કે-“એવા ચોર મુનિને કેવળજ્ઞાન શી રીતે થયું? માટે જરૂર તેને ચોર ઠરાવી શિક્ષા કરી તે ભૂલ કરી છે માટે હું જઈને તેમને ખમાવું. આ પ્રમાણે રાજા પોતાના નગરના નરનારી જનોથી પરિવૃત્ત થઈ તે મુનિ પાસે ગયો અને ભક્તિથી નમીને ખમાવવા લાગ્યો. પછી બોલ્યો કે “હે ભગવન્! મેં પાપીએ મોહમૂઢ થઈને જે તમારો અપરાધ કર્યો છે તે સર્વ ક્ષમા કરો.” આ પ્રમાણે કહીને તેણે મુનિને વારંવાર નમન કર્યું. પછી મુનિએ આશિષ આપી, એટલે તે પૃથ્વીતળ ઉપર બેઠો. પછી દેવતાએ રચેલા સુવર્ણકમળ ઉપર બેઠેલા મુનિનાથે અનેક દેવતાઓ તથા વગેરેની પર્ષદામાં તે રાજાને મધુર વચનથી કહ્યું કે-“અજ્ઞાનથી અંધ થયેલો જીવ મોહરૂપ અટવીમાં પડેલો જ્ઞાનમાર્ગને પામ્યા વિના એવું કર્યું દુઃખ છે કે જે દુઃખને તે પામતો નથી? અર્થાત્ ઘણાં દુઃખ પામે છે. અતિ કષ્ટકારી પાપકર્મથી પણ અજ્ઞાન મહા કષ્ટરૂપ છે કે જેનાવડે આવરેલો જીવ હિત કે અહિતને જાણી શકતો નથી. હે રાજન્ ! સહાય વગરના એવા મને તું સહાયક થયો છે. તેમાં તારો 2010_02 Page #206 -------------------------------------------------------------------------- ________________ અવશિષ્ટ સુરપ્રિયની કથા ૧૯૩ જરા પણ દોષ નથી; તારી સહાયથી હું કર્મરૂપ શત્રુને હણીને આવી સંપદાને પામ્યો છું. હે નરવર ! આજે પણ તને ધન્ય છે, કેમકે તું દોષ કરીને પણ તેનો પશ્ચાત્તાપ કરે છે. માટે તું મનમાં ખેદ કરીશ નહીં. પાપનો કરનારો પ્રાણી પણ પશ્ચાત્તાપથી તાપિત શરીરવાળો થવાથી શુદ્ધ થાય છે. જેમ હું પણ પશ્ચાત્તાપ કરવાથી જ પ્રતિબોધ પામ્યો હતો.” પછી રાજાના પૂછવાથી જેમને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તે મુનિએ પોતાનું સર્વ પૂર્વ ચરિત્ર તેને વિશેષ પણે કહી સંભળાવ્યું. એ પ્રમાણે મુનિએ કહેલું ચરિત્ર સાંભળીને પેલા પક્ષીને પોતાનો પૂર્વ જન્મ સાંભરી આવ્યો; તેથી તરત તે વૃક્ષના શિખર ઉપરથી નીચે ઉતર્યો; અને ઘણો પશ્ચાત્તાપ કરી ભક્તિથી તે મુનિને નમીને પોતાની ભાષાવડે પોતાનું સર્વ દુષ્કૃત્ય ખમાવવા લાગ્યો. તે જોઈ રાજાએ નમીને મુનિરાજને પૂછ્યું કે “હે સ્વામિન્ ! તમારા ચરણની આગળ પૃથ્વી પર આળોટતો અને કરુણા ભરેલા ઉચ્ચ સ્વરે આ રડતી પક્ષી કોણ છે ?' પછી તે પક્ષીએ પૂર્વજન્મમાં સુખ અને દુઃખ જે અનુભવેલું તે બધું મુનિએ રાજાને કહી સંભળાવ્યું. અને કહ્યું કે “હવે આ પક્ષી પૂર્વ જન્મનું સ્મરણ થવાથી હમણાં શુદ્ધ પરિણામવાળો થઈને પોતાના જન્મને નિંદતો અનશનવ્રતની મારી પાસે માગણી કરે છે.” તે વાત સાંભળી રાજા પ્રમુખ સર્વેએ કહ્યું કે “આ પક્ષીને ધન્ય છે કે તે તિર્યંચ છતાં પણ જેને અનશન કરવાના પરિણામ થયા છે.” યોગ્ય કાળે સુપાત્રદાન, સમ્યક્ત્વ વડે વિશુદ્ધ બોધિનો લાભ અને અંતે સમાધિમરણ એટલાં વાનાં અભવ્ય જીવો પામતા નથી. પછી તે શુદ્ધ ચિત્તવાળા અને નિશ્ચય હૃદયવાળા પક્ષીના દઢ પરિણામ જાણીને મુનિએ તેને અનશન આપ્યું, અને નવકાર મંત્ર પણ સંભળાવ્યો. તેને ભાવ વડે અંગીકાર કરીને તે પક્ષી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. પછી ચંદ્રરાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપીને તે કેવળીના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી, અને ઉગ્ર તપસ્યા કરી શુદ્ધ સંયમ પાળી મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં ઇંદ્ર થયા. શ્રેષ્ઠિપુત્ર સુરપ્રિય જે પશ્ચાત્તાપ કરી મુનિપણું અંગીકાર કરીને કેવળી થયા હતા તે આયુષ્યના ક્ષયે મૃત્યુ પામીને શાશ્વતા સ્થાનને (મોક્ષને)પ્રાપ્ત થયા. મહાત્મા શ્રીવિજયચંદ્રકેવળી એવી રીતે હરિશ્ચંદ્ર રાજાને પ્રતિબોધ આપી 2010_02 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર ભવિપ્રાણીરૂપ કુમુદને વિકસ્વર કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. સાગરચંદ્ર કેવળીભગવંત ભવ્યજીવોને પ્રતિબોધ કરતા અવશેષ કર્મને ખપાવીને શાશ્વતા સ્થાનને પ્રાપ્ત થયા. જયશ્રી પ્રવર્તિની પણ કેવળજ્ઞાનની સમૃદ્ધિ ઉત્પન્ન કરી અવશેષ કર્મ ખપાવીને અનુત્તર સ્થાનને પ્રાપ્ત થયા. મદનસુંદરી અને કમલશ્રી બંને દીક્ષા લઈ કાળધર્મ પામીને મહાશુક્ર વિમાનમાં ઉત્પન્ન થઈ. ભગવાનું વિજયચંદ્ર પણ ભવ્યજીવોરૂપ કુમુદને બોધ કરી તુંગગિરિના ઉન્નત શિખર ઉપર જઈને શાશ્વત પદને પ્રાપ્ત થયા. આ પ્રમાણે ઉચ્ચ સ્થાનમાં રહેલું, શ્રેષ્ઠ મંગળ તથા કલ્યાણરૂપ અને મનોવાંછિત સુખને ઉત્પન્ન કરનારું આ શ્રીવિજયચંદ્ર કેવળીનું ચરિત્ર છે. અહિં શ્રીવિજયચંદ્ર કેવળીનું પવિત્ર ચરિત્ર પૂર્ણ થાય છે. તે જો સાયંત સાંભળવામાં આવ્યું હોય તો ભવિક જીવને સુખ આપનારું થાય છે. જે પુરુષ નિશ્ચળ ચિત્ત રાખી વિશુદ્ધ બુદ્ધિ વડે આ ચરિત્ર સાંભળી તે ભવદુઃખથી મુક્ત થઈ સદા સુખવાળા મોક્ષને પામે છે. માંગલિકના સ્થાનરૂપ આ શ્રીવિજયચંદ્ર કેવળીનું ચરિત્ર જ્યાં સુધી આકાશમાં ગ્રહચક્ર રહે ત્યાં સુધી ભવિ પ્રાણીઓના મોહને હરણ કરો. શ્રીનિવૃત્તવંશમાં અથવા વિજયવંશમાં થયેલા શ્રીઅમૃતદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે આ શ્રીવિજયચંદ્ર કેવળીનું નિર્દોષ અને ગાથાણંદથી પ્રતિબદ્ધ ચરિત્ર ભવ્ય જીવોના પ્રતિબોધને અર્થે રચેલું છે. દેયાવાડ નગરમાં શ્રી ઋષભદેવના મંદિર સમીપે પોતાના વીરદેવ નામના શિષ્યના કહેવાથી વિક્રમ સંવત્ અગિયારસો ને સત્તાવીશમાં શ્રીચંદ્રપ્રભમહત્તરે સ્કુટ અક્ષરવાળું આ ચરિત્ર કરેલું છે. જયાં સુધી શ્રીજિનેશ્વરભગવંતનો ચંદ્રના જેવો ઉજ્જવળ યશ આ ભૂમંડળને ધવળ કરે ત્યાં સુધી આ શ્રીવિજયચંદ્ર કેવળીનું ચરિત્ર જગતમાં જયવંતુ વર્તો. શ્રીવિજયચંદ્રકેવલીચરિત્ર સંપૂર્ણ ૧. વિજયચંદ્રના ગુરુ, ૨. એનો અધિકાર પ્રથમ ક્યાંય આવતો નથી. ૩. વિજયચંદ્ર રાજાની રાણી. ૪. શ્રીઅભયદેવસૂરિના શિષ્ય છે. (જુઓ પ્રાક્કથન) 2010_02 Page #208 -------------------------------------------------------------------------- ________________ । [१] परिशिष्टम् विजयचंदचरिये विशेषनाम्नामकाराद्यनुक्रमः ॥ पृष्ठाङ्क ६, ११ له ११६ س م [पव्वय] [ राइ] [सूरि] [मुणिवइ] [देस] [जिणेसर] [पुरी] [पव्वय] [ राई] م जणला. ५४, ५७ ४४ ६८, ६९, ७०, ७१, ७२ विशेषनाम अट्ठावय अणंगर अभयदेव अमयतेय अयड अर उत्तरमहुरा उदयाचल कणया कणगमाला कणयाभा कमल कमला कमलसिरि कंचणपुर कंचणपुरी कुमुअ कुंभपुर कुंभसिरि [नरवइभज्जा ] [रायपुत्त] [रायभारिया] [रायपुत्तसुण्हा ] [नयर] १७, १८, २७, २९ २, ११५ २०, ४७, ८५, ९२ ८२, ८३ [रायपुत्त] [नयरी] [धूया] ९७, ९९, १०० 2010_02 Page #209 -------------------------------------------------------------------------- ________________ विजयचंदचरियं [रायदुहिअ] [नयर] [नयर, नयरी] ७३, ७४, ७५, ७८ १९६ कुरुचंद कुसुमपुर कुसुमप्पुर खेमपुर खेमपुरी खेमा खेमपुरी खेमंकर गयपुर गुणधर गुणहर गंधसार गंधिला चंडसीहो [सिट्ठि] [नयर] [सिट्टिपुत्त] ५४, ५८ [सिट्ठिपुत्त] [नयरी] [राया ] [ नरिंद] [महयर] [रायदोहित] ३१ ८७ ७९, ८०, ८१ १०२, ११५ ११६ चंद चंदप्पह चंद चंदसार चंदलेहा जनवक्को जय जयसिरि जयसुंदरी जयसूर जिणमइ [ रायपुत्ती] ८९, ९२ [विप्पपुत्त] [सिट्ठि, कुमार] ५४, ५८, ५९, ६०, ६१, ६३, ६४ [पवत्तिणी] ११५ [रायभज्जा ] ४३, ४६, ४७, ४८, ५१, ५२, ५३ [खेयरवइ] ५६, ८ ११ [सिट्ठिभज्जा, सिट्ठिधुया, देवी ] ५५, ५६, ५७, ६५, ६६, ६७, ६९, ७०, ७१ __[वाणिदेवया] [महीवइ] १० [नरिंदपिया] जिनवाणी जियसत्तु तारा १०२ 2010_02 Page #210 -------------------------------------------------------------------------- ________________ १९७ ३, ११५ ८६, ८७, ८९, १०० ६५, ६६, ६७, ६८, ७० ७३ ३०, ३१, ३२ [सिट्ठिपुत्त] ५८, ६० ५८, ६० [१] परिशिष्टम् तुंगगिरि [पव्वय] दाहिणमहुरा [पुरी] दुग्गया [ नारी] धणसिरि [पियसही] धना [पुरी] धूयसार धूवसार निम्मलनाण [मुणीसर] नरसुंदर [नरनाह] निव्वुय [वंस] पउमपुर [नयर] पउमरह [नरवइ] पउमा [नरवइपिया] पवण [खेयर] पुनचंद [राया] पोयणपुर [नयर] फलसार [रायपुत] बंभपुर [नयर] [वास, खित्त] भारह भाणुमइ [रायकन्ना] मइरा [ राई] मयणकुमर | [ राजपुत्त ] मयणकुमार | मयणसिरि [सेट्ठिभज्जा] मयणसुंदरि [रायपुत्तसुण्हा ] मयणावली | [धूया, सुण्हा, अज्जा] मयणावल्ली । मयरद्धय [सिट्टि] १७, २६, २७, ३२ ८८, ९०, ९२ ९३, ९८ २, ३४, ५४, ६५ ७३, १०२ २३, २७ भरह ६८ ४८ १०२ २, ११५ १०, ११, १२, १३, १४, १५ ५४, ६८ 2010_02 Page #211 -------------------------------------------------------------------------- ________________ १९८ मियंक महावीर मेघ मणोरम मेरु मेह मेहपुर इ रयणउर रयणरह रयणमाला रयणुमाला रायपुर रिउमद्दण रिसह लीला लीलावड़ वयरसीहो विजयसूर विजयसूरि विजयचंद विहुचंद विण्डुसिरि विन्दुसिरि वियदत्त विणयमइ विणयसिरि विमल | I [ खेरसुय ] [ जिणेसर ] [ नरनाह ] [ उज्जाण ] [ पव्वय ] [ नयर ] [ रायभज्जा ] [ नयर ] [ नरवइ ] [ खेयरसुया ] [ नयर ] [ राया ] [ जिणेसर ] [ सिट्ठिधूया ] [ पुत्त ] [ रायकन्ना ] [ सिट्ठिपुत्त ] [ सिट्टिभज्जा ] [ रायधूया ] [ रायपुत्त ] 2010 02 विजयचंदचरियं १५ १ ६५ १३ १५ ६५, ६७ [ राया ] १७, २६, २७ [ आयरिय ] ९७ [ आयरिय ] २९ [ रायपुत्त, मुणिचंद, केवलि ] २, ३, ४, ११५, ११६ २ ७८, ८२ ४३, ४५, ४६, ४८ २ २३. १५ ८९ २ ३४, ४२, ६७, ७१, ७४, ७५, ११६ ५४, ५५, ५६, ५७, ५९, ६२ ५४ २९ ५९, ६०, ६१, ६२, ६३, ६४ १७ Page #212 -------------------------------------------------------------------------- ________________ [१] परिशिष्टम् विणयंधर विमला विज्झ वीरदेव वेणुदत्त वेयड्ढ समरकेउ ससिलेहा सायरचंदो सायरदत्त सिरिकंत सिरिदेवी सिरियादेवी सिरिपुर सिरिमाला सिरिहर सीलवइ सीलंधर सिवपुर सीहधओ सीहद्धय सुदंसणा सुबंधु सुरपिय सुरप्पिय सुर सुरपुर सुरदत्त | | [ कुमर ] [ रायभारिया ] [ अडवी ] [ सीस ] [ गिहिवइ ] [ नग ] [ नरवइ ] [ रायपुत्ती ] [ केवलि ] [ सिट्ठि ] [ राया ] [ रायभज्जा ] [ नयर ] [ सिट्टिभज्जा ] [ राया ] [ सिट्टिभज्जा ] [ सूरि ] [ नयर ] [ नरवइ ] [ सिट्ठिपुत्ती ] [ सत्थवाह ] [ पुरिस ] [ विज्जाहरवड़, राया ] [ नयर ] [ सिट्टि ] 2010_02 १९९ १७, २०, २१, २२, २३, २४, २५, २६, २७, २८ १७, १८, २९ १०७ ११६ ९८ ६, ५२ ८९ ९०, ९२ ११५ ७१ ३४ ९६ ३६, ३४ ५४, ५९ ९६ ६५ ९२ १० १०, १३ ७१, ७२ १९, २६ १०१, १०२, १०५, १०६ १०७, १०८, १०९, ११५ ४७, ८७, ९२ २, ५९, ६० ६५ Page #213 -------------------------------------------------------------------------- ________________ [राया] [राया] [गणणी] [सिट्ठिभज्जा] [नयर] विजयचंदचरियं ५९, ६०, ६१ ७३, ७८, ७९, ८० ६४ १०२, ११० २०० सुरविक्कम सुरसेण सुव्वया सुलसा सुसम सुस्सम सुहमइ सोमसिरी सोमा सोमिल सुंदर हत्थिणार हरिचंद हलि हली ६, ९,११ ९३, ९६, ९८, ९९ ९३, ९८ [खेयरजाया] [विप्पसुण्ह] [विप्पभारिआ] [विप्प] [सेट्रि] [नयर] [रायदुहिअ] [राया ] १०२, १०८ हेमपुर [नयर] [राया] हेमपह । हेमप्पह । ४३, ५०, ५१, ६८ ४३, ४५, ५१ 2010_02 Page #214 -------------------------------------------------------------------------- ________________ [२] परिशिष्टम् विजयचंदचरिये तात्त्विकपद्यानाममकाराद्यनुक्रमः ॥ पदसूचिः अखंडफुडियचुक्खएहिं अच्छिनिमीलियमित्तं अत्थविहूणो पुरिसो अन्नाणंधो जीवो अन्नाणं खलु कटुं अप्पहियं इच्छंतो अंगं गंधसुगंधं आहार-भय-परिग्गहइक्केण वि कुसुमेणं एगिदिएणं तेण मुक्को कयपावो वि हु सुज्झइ काले सुपत्तदाणं चिंतामणि व्व दुलहो जया मोहोदओ तिव्वो जं जेण कयं कम्म पृष्ठ-श्लोकक्रमाङ्कः ३४।४२-१।१८५ १०८-६७ १०२-१६ ११३-१२२ ११३-१२३ ६३-८७उत्त० ५-४२ १०९-७७ ५६-२० १०८-७६ ११३-१२६ ११४-१३४ ३-२३ १०८-७५ ९-७१उत्त० 2010_02 Page #215 -------------------------------------------------------------------------- ________________ २०२ विजयचंदचरियं जंमि मरिऊण भइणी जाव न अत्थविणासो जीवो अणाइनिहणो जो जिणवरस्स पुरओ जो जं करेइ कम्म जो देइ दीवयं जो दुक्खं व सुहं वा जो पुण कुणइ दुगंछं जो पुण परेण रड्यं ढोयइ बहुभत्तिजुओ ढोयइ जो नेवज्जं ढोयइ जलभरियं तह जिणवरस्स पूआ तंमि खाइअभावो ता निसुणइ जलभरियं ता मा कुणसु पमायं ते चिय जयंमि धन्ना दुलहं खु माणुसत्तं धन्ना ते जियलोए धम्मस्स दया मूलं धम्मत्थकाममुक्खाण धम्म वा कम्मं वा धिद्धि त्ति मज्झ जम्मो न लहइ खणं पि सुक्खं पंचमहव्वयरूवो जइधम्मो ६३-९०उत्त० ५७-२९ ३-२२ ६६-१३ १०७-६३उत्त० ६५-१ ५२-१८५ ९-९२ ५६-२२ ७३-१ ७३-२ ९४-१ ५-३८ ४-२५ ९५-८ ११०-८९ १०९-८४ ११०-८८ १०९-८३ ३-२४ १०२-१७ १०८-७२ ६३-८५ १०७-६६उत्त० ५-३७ 2010_02 Page #216 -------------------------------------------------------------------------- ________________ २०३ [२] परिशिष्टम् पावो पावस्स फलं पुज्जइ जो जिणचंदं भणिओ सो मुणिवइणा मयणाहिचंदणागरुमरिऊण बंधवो वि हु मलमइलपंकमयला लब्भइ नटुं पि पुणो वरगंध-धूय-चुक्खवरतरुपवरफलाई विसमो विहिपरिणामो सव्वो पुवकयं चिय १०७-६४पूर्वा० ५४५६-१।१९ १०९-८६ १७।२१-११३८ ६३-८६उत्त० ९-७३ १०४-३४ ५-४१ ८५-१ ९८-४० ३१-१३८उत्त० 2010_02 Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ३ ] परिशिष्टम् विजयचंदचरिये कथानामकाराद्यनुक्रमः ॥ कथा कुंभसिरि- दुग्गयनारीकहा जयसुर- सुइमइकहा जयकुमार - विणयसिरिकहा जिणमइ - धणसिरिकहा फलसार- चंदलेहाकहा विणयन्धर-धूयसारकहा सुरपियपुरुषकहा हलिअ - विण्डुसिरिकहा हेमपभ- जयसुंदरिकहा 2010_02 विषयः कलशपूजाविषये गंधपूजाविषये कुसुमपूजाविषये दीपक पूजाविषये फलपूजाविषये धूपपूजाविषये पापशुद्धिविषये नैवेद्यपूजाविषये अक्षतपूजाविषये पृष्ठाङ्कः ९४-१०० ६-१६ ५४ - ६४ ६५-७२ ८५-९३ १७-३२ १०१-११६ ७३-८४ ३४-५३ Page #218 -------------------------------------------------------------------------- ________________ प्रकाशक श्रुतरत्नाकर 104, सारप, नवजीवन प्रेस सामे, आश्रम रोड, अहमदाबाद-१४ 2010_02