Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર – ૧૪
શિલ્પશાસ્ત્ર ગ્રંથ
રાજવલ્લભ યાને શિલ્પશાસ
: દ્રવ્ય સહાયક અધ્યાત્મયોગી આચાર્ય મહારાજા શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ને જ્ઞાનની
એટલો રસ વિહાર ગમે તેટલો કરીને આવ્યા હોય છતાં મહાત્માઓને વાચના આપે જ, તેઓશ્રીના હાથમાં પુસ્તક હોય જ, ક્યારે પણ પુસ્તક વીના બેઠેલા જોયા નથી... જેઓશ્રીએ જ્ઞાન માટે અથાગ મહેનત કરી હતી એવા અધ્યાત્મયોગી પ.પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક ગચ્છનાયક પ.પૂ. કલાપ્રભસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તીની સરલ | સ્વભાવી પ.પૂ. ન્યાયશ્રીજીના શિષ્યા માતૃહૃદયા પ.પૂ. વિદ્યુતપ્રભાશ્રીજીન શિષ્યા વિક્રમઇન્દ્રાશ્રીજીના શિષ્યા શ્રીઈન્દ્રયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી કેશવબાગ કોલોનીના બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
દ: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૫ ઈ.સ. ૨૦૦૯
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
પર
"
રાજ્ઞવેદમ.
'
Wપ,
બાવવા
શિલ્પશાસ્ત્ર.
-:
સ્તન
જુના પુસ્તકો ઉપરથી તેય શિપકા સમજવા વિંછા
રાખનાર માટે અચિત્ર ગુજરાતીમાં ભાષાન્તર ક. પાટણના નારાયણભારતી યશવંતભારતી ગોસાઈએ શા મહાસુખરામ નારણજી અને હિમ્મતવિજ્યજી કસ્તુરવિજ પછી
મદદ વડ તૈયાર કરેલું તે,
છપાવી પ્રસિદ્ધ કરનાર. બુકસેલર મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ.
ત્રણ દરવાજા-અમદાવાદ,
આ
૩ ૭,
પ્રક. ૧૦ ૦ ૦
અમદાવાદ થી સત્યવિજય પ્રિન્ટિંગ પ્રેસમાં શા. સાંકળચંદ હરીલાલે છાપો.
ર. ૧૮.૧
સંત, ૧૯૬
=
:: Au
કિડ
મુલ્ય રૂ. ૩)
tu
.
Page #4
--------------------------------------------------------------------------
________________
અ! પુસ્તક સંબધી સર્વે હક્ક પ્રસિદ્ધ કત્તાએ સંવત ૧૯૬૭ ના ૨૫ મા આકટ મુજબ રજીસ્ટર કર્યા છે. માટે પ્રસિદ્ધ કત્તાની પરવાનગી શીવાય તેમાના શ્લોક અથવા ભાષાન્તરના કોઈ પણ નાના માટે ભાગ અગર લાઇન છાપત્રી છપાવવી અથવા
અન્ય કાઈ ભાષામાં ભાષાન્તર
કરવી નહીં.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રતાવના.
સંસારમાં દિગંબર વિના એ બીજો કણ પ્રાણી હશે, કે જે પિતાને સુખને ઇછે નહિ ? સર્વ સુખને ઇચ્છે છે, જુઓ સમુદ્રની ઉંડાઈ તથા આકાશની ઉંચાઈ અને પૃથ્વીની સીમાને પાર પામવા પિતાના પ્રાણને યાહોમ થવાની ધાસ્તી ન રાખતાં નિડરપણે અનેક કષ્ટો સહન કરનાર સાહસિક પુરૂષે પણ પિતાને સુખ મળવાની ઇચ્છા રાખે છે, એટલું જ નહિ, પણ કીડીથી હસ્તિ પર્યત અનેક પશુઓ જેને કેવળ આહાર, ભય, નિદ્રા અને મિથુન વિના પાંચમું જાણપણું નથી એવા રાત્રીએ ભ્રમણ કરનાર દિવસનું સુખ છે છે અને દિવસે ભમનાર રાત્રી વિષે સુખ પ્રાપ્ત થવાને પ્રયત્ન કરે છે, એવું અમૂલ્ય જે રબ તે આ સંસારમાં આશ્રમ વિના બીજું શું હશે? સર્વ પ્રકારનાં સુખો આથમવડે જ મળે છે પછી જેવું જેને ઘટે તેવું તેને આશ્રમ હોય તે આશ્રમને સુખનો સ્વાદ પ્રાપ્ત થાય છે.
જેને સુખ કહેવામાં આવ્યું છે તે દશ્ય પદાર્થ નથી કે નિર્બળ પાસેથી સબળ બનાવી લેશે, અગર તેમ બને તેપણ નિર્બળને ફરી પ્રાપ્ત નહિ થાય એમ તો થાય જ નહિ કારણ કે નિબળને જે ઠેકાણે આશ્રમ મળે તે ઠેકાણે સુખ હોયજ, સુખરૂપ અદશ્ય છે તે પ્રાણીના અંતઃકરણને આનંદ આપનાર છે તેવા આનંદનું મૂળ તો ઘર છે.
જગતુમાં મનુષ્યોને ચુંબનું સાધન ઘર છે તે ઘર ગણિત અને માપ સાથે સુશોભિત થાય છે તે હર્ષપૂર્વક તેને ઉપભોગ લેવાય છે. અરે ! આ લોક અને પરલોકમાં સર્વ ગૃહાશ્રમી છે. પ્રથમ ઘર હોય તેમજ અન્ય પદાર્થો સુખની બુદ્ધિ કરનાર છે.
આમ વિના કોઈને ચાલેજ નહિ, એમ નિશ્ચય કે જેમાં અનેક કળાઓને પાર નથી એવા અગાધ સમુદ્રરૂપી શિલ્પશાસ્ત્રના મુખ્ય આચાર્ય વિશ્વકર્માએ, શિપના અનેક ગ્રંથે રમ્યા કહેવાય છે, તેના આધારે બીજા થતા આવેલા શિદપકાએ ઘણા ગ્રંથ રચ્યા હતા. તેમાં કહેલા નિયમને અનુસરી પૂર્વેના શિલ્પકારોના હાથે બનેલા પ્રાસાદનાં વર્ણને આપણે વાંચીએ છીએ તે તેમાં અદભૂતતા દેખાવાથી અતિશયોક્તિ વાપરેલી છે એમ માનવામાં આવે છે, પણ તેવા પ્રાસાદના રહેલા ભાગની પ્રશંસા સમુદ્રપાર થાય છે.
જુઓ “આબુમાં દેલવાડાના જેન પ્રાસાદ” તથા “સિદ્ધપુરમાં મહારૂદ્રાલય” તથા જુઓ મારવાડ અને મેવાડની સીમાસથી ઉપર રાણપુર
Page #6
--------------------------------------------------------------------------
________________
રાજલબ,
પ્રાસાદ” અને જુઓ મુંઢેરામાં સૂર્યપ્રાસાદ ની અદભૂત કારીગરી હોવાથી તેની પ્રતિકૃતિ ( Malil) વિલાયતમાં મોકલાઈ હશે, એટલું જ નહિ પણ કેક, ધારવાડ અને મદ્રાસ ઈત્યાદિ દેશમાં પ્રાચીન વબતમાં બનેલા પ્રાસાદમાં કરેલા શિપકામ પ્રમાણે તેની નકલ કરવા આજ કોણ શિપકાર હિમ્મત ભરે છે? માત્ર ફોટોગ્રાફર્યા વડે નકલ કરવામાં આવે તેજ તે અસલ પ્રમાણે થાય છે. શિલ્પશાસ્ત્રરૂપી સમુદ્રમાં અનેક પ્રકારની કારીગરીના કોઠારે ભરેલા છે, તેના ઉપર પાણી ફરી વળવે અદશ્ય થઈ ગયા છે ! ! પાણી એટલે (પીવાનું નહિ પણ ભારતવર્ષની માલકીપણાનો અભિમાન ધરનાર પ્રચંડ ભુજદંડવાળા શુરવીર ક્ષત્રીઓમાં કુસંપરૂપી વૃક્ષે અંકુર પ્રકટ કરવાથી હું મૂતિને તેડનાર છું પણ તેને વેપાર કરનાર નથી, તથા અન્ય ધર્મને નાશ કરી દીનમાં લાવવાથી મને મોટું પુન્ય થાય છે, એવું માનનારા મહમદ વંશીની સદ્ભૂતનતના જુલમી ઝપાટામાં અને વટલાવતા અને મુસલમાની ધર્મ સ્વીકારે તેને જીવતદાન પણ આપતા હતા; એટલેથી બસ નથી પણ એક વાઘ બકરાને કહે કે હું પાણી પીતો હતો તે વખતે તે પાણી શામાટે ડાળી નાખ્યું ? બકરું કહે, મેં તે પાણીમાં હજી પગ પણ મુજ નથી, વાઘે કહ્યું ત્યારે દૂરથી મને દેખી તું ગાળો કેમ બોલતે હતો? બકરું કહ, સ્વમામાં પણ તેમ થયું નથી. વાઘે કહ્યું, તું નહિ બોલ્યો હોય તો તારા બાપે મને ગાળો દીધી હતી તેનું વેર વાળવું જોઈએ એમ કહી બકરાને મારી નાખ્યું. એ રીતે મુસલમાનો પણ આની છેડતી શોધી વિના અપરાધે ધારાતીર્થમાં સ્નાન કરાવતા હતા તથા જેના માટે લાખો રૂપિયા ખરચી અનેક દુખે સહન કરેલાં એવા પ્રાસાદના કટકેકટકા કરી નાંખે અને તેવાં બનાવવા પણ ન દે, તેથી શિલ્પશાસ્ત્રના અભ્યાસની જરૂર નહિ રહેવાથી કેટલાક
છે ઉધઈનો ભંગ થઈ પડ્યા અને કેટલાક ગ્રંથ મુસલમાનોને હાથે આવ્યા તેને તે અગ્નિમાં આહુતિ આપી દીધી, તો પણ કોઈ પાસે રહી ગયા હશે તો ભીતિના કારણે તે કોઈને બતાવે નહિ. વળી કારીગરો પણ થોડા જ રહ્યા એટલે એકબીજાથી ચોરી રાખવા લાગ્યા ( તેથી જ ભારતમાં ભીખ માગતા થયા) અગર માટે પ્રયાસ કેઇના પાસેથી
મુહેરાના દેવળની નકલ મહેરબાન એ. કેલીવી સાહેબે મારી મારફતે પાટના સલ . ગગપતના હાથે પાવ: પ થરમાં માતાની હતી તે વિલાયત મોકલાવી છે એમ સાહેબ માશુક કહેતા હતા. એ ગણપત સલાટ જે હવે પાટણમાં કારીગર નથી.
Page #7
--------------------------------------------------------------------------
________________
બર-વના.
વાંચવાના બાને કોઇને ગ્રંથ મળે તો તે પંદર દિવસનું કામ હોય તે પણ બમણી ફી આપી બે દિવસમાં લખાવી ઘરમાં બધી મુકે, લેખકે રોકડ ભૂલ કરી હોય તેને દૂર કરવાનું સાધન વિદ્યા છે પણ તે તે પ્રથમથી જ વિદાય થયેલી હતી, તોપણ જ્યારે કે ઠેકાણે શિપકામની તકરાર પડે તે વખત બેલી ઉઠે કે મારી પાસે શિપના ફલાણા ફલાણા છે છે તેમાં ફલાણી રિતે કહ્યું છે, સામાવાળા વાંચી બતાવવા કહે ત્યારે તે કહેશે કે ચાલે - લાણા ગોર પાસે ? ! ! શિલ્પના પારિભાષિક શબ્દોમાં ગેર શું જાણે છે તે પણ પગે વળગેલી બલા ટાળવા આડું અવળું સમજાવી કાઢે, એ રીતે શિલ્પશાસ્ત્ર ઉપર “પાણી ફરી વળ્યું છે, તે પણ મજે કેસીલા તાલુકે પાલી ઇલાકે જોધપુરના ગામના સેમપુરા શિલાવટ કેવળરામ રઘુનાથજી વૃદ્ધ વયના છે તેમણે પિતાની પાસેનાં કેટલાંક પુસ્તકો અને પ્રાચીન વખતના નકશાઓ રાજવલ્લભને મદદ કરતા થાય તેવા હિમ્મતવિજયજી સાથે મોકલ્યા હતા, તે કેવળરામને બીજા કારીગરોના રવાવની અસર થઈ નથી માટે ધન્ય માનિયે છિયે. સાંપ્રતકાળમાં નીતિવાન ઈગ્રેજી રાજ થયા પછી અનેક સુખ પ્રાપ્ત થયાં, વૈભવ પ્રકાશ પામ્યો અને ભય દૂર થવું અનેક ગ્રંથ પ્રસિદ્ધ થયા, થાય છે અને થશે પણ રાજ્યાશ્રય વિના ગ્રંથને જે માન મળે છે તે જાણે વાદળમાં ઢંકાયેલા સૂર્યના જે પ્રકાશ પામે છે, પણ રાજવઠ્ઠભના કર્તાએ અનેક ગ્રં થોનું સંશોધન કરી રાજાના આશ્રય નીચે રચવાથી રાજવલ્લભનું નામ સાંભ બનારને વાંચવાની ઈચ્છા થાય છે તથા જે વાંચ્યો હશે તે વખાણે છે, એનું કારણ સૂર્યવંશને ઉન્નતિ આપનાર હિંદુપન પાતસાહ બિરૂદ જેને પ્રાપ્ત થયેલું છે એવા મેદપાટ (મેવાડ) જનપદના ઉદેપુરની રાજગાદીએ મહારાણાની એકતાળીસમી પેઢીમાં થયેલા પ્રતાપી મહારાણા કુંભકર્ણ” (કુરાણે ) જેની રસી વખણાતી સર્વ સતીઓની શિરોમણિ “મીરાંબાઈ” આખા ભ. ખંડમાં પ્રસિદ્ધ છે.
તે કુંભકર્ણ મહારાણા કુંભલમેર નામનો મોટો કિલે બનાવ્યો છે, તો બીજે કિલ મેવાડમાં નથી, તે સિવાય બીજા કિટ્ટા, તળાવ અને ૬. વાઓ તેણે કરાવેલા છે, તે વખતે તેને શિલ્પશાસ્ત્રી કોણ હશે તે જાણવામાં આવે તેમ ન હતું, પણ પૂર્વે ઘણા દેશ ઉપર સત્તા ભેગવનાર ગુર્જરદેશમાં અણહિલપુર તે અણહદપુરજ હતું, કેમકે, તેમાં વસનાર લોકો સર્વ પ્રકારે કુશળ હુતા. અરે ! લોકે તે શું, પણ મહારાજા ભેજ અને ભીમદેવની સભાના પંડિતમાં શાસ્ત્ર અને સમશ્યાના સંવેદના સંગ્રામ થતા તે વખત ભજની સભાના પતિના ગર્વ અહિલ્લપુરની વેશ્યા ઉતારતી હતી ! ! એ
Page #8
--------------------------------------------------------------------------
________________
રાજવલ.
અણહિલ્લપુર રહેનાર એક શિલાવટ કાંઈ કારણથી મેવાડમાં ચિવટ અને થવા ચીડમાં જઈ વસેલે હતો, તેની ત્રીજી પેઢીએ ખેતા નામે શિલાવટ થયે તે ખેતાને બે પુત્ર હતા; તેમાં નાને નાથુ અને મોટાનું નામ “મ ડન હતું.” એ મંડને પિતાના નામને એ પ્રકાશ આપે કે, તે વખતના કારીગરોના સમુદાયને શિર મંડન તે થે. (રાજવલ્લભના પાના ૧૩૨ વિવે મંડન પડિતને વંશમાં ત્રણ ચાર પેઢી છે. તેને પત્ર અથવા પ્રપાત્ર નાથા એમ લખ્યું છે, પણ મેવાડથી ખબર મંગાવતાં એ બન્ને ભાઈ છે એમ નકકી થયું છે)
મંડન અને કુંભકર્ણને પ્રીતિ હશે એમ તેણે બનાવેલે રાજવલ્લભ - તાવી આપે છે કારણ કે, પૂર્વે અનેક ભૂપનાં અનેક નગરમાં, અનેક પંડિત થઈ ગયા છે. તેમના બનાવેલા ઘણા ગ્રંથમાં પિતાના રાજાનું નામ તે કઈ કજ ઠેકાણે જોવામાં આવે છે, રાજાએ પંડિતને કાંઈ આશ્રય આપે નહિ ત્યારે પંડિતોએ રચેલા પુસ્તકપી બાગમાં રાજાના નામરુપી બાવળ કોણ પે? એમ તેઓ ધારતા હતા.
મંડને શિપને ઉદ્ધાર કરી રૂપમંડન, વાસ્તુમંડન, પ્રાસાદમંડન, આયતત્વ, વાસ્તુસાર, ઈત્યાદિ ગ્રંથ રચેલા છે. તેમજ તેના નાના ભાઈ નાથુએ પણ વાસ્તુ મંજરી ગ્રંથ રચે જોવામાં આવે છે, એ મંડન ભંગેરા જ્ઞાતિને (બ્રાહ્મણ ) હતો અને ભારદ્વાજ તેનું ગોત્ર છે. (કર્મવડે શિલાટ કહેવાય છે) શિલાટનું મૂળ શેમપુરા બ્રાહ્મણ છે, મહાદેવના ઉપાસક છે, એવા બ્રાહ્મણોને સમુદાય સોમપુરમાં (પ્રભાસપાટણમાં) છે, શિલાટ શબ્દ અપભ્રંશ થયો હોય એમ જણાય છે, પણ ખરે શબ્દ “ શિલાપાટ” હવે સંભવે છે, “ શિલા-પથ્થર: “પાટ-ચીરનાર” થાય છે, માગધીભાપામાં ૫ ને વ થાય છે. એટલે શિલાપાને શિલાવાટ થઈ શિલાવટ પછી શિલાટ અને છેવટ શલાટ બેલાય છે.
ભુવનદેવાચાર્ય (વિશ્વકર્મ) ના ચાર પુત્ર હતા. ૧ જય, ૨ મય, કે સિદ્ધાર્થ અને ૪ અપરાજિત. એ ચારે પુરૂષોએ પિત પિતાને નામે ગ્રંથ રહ્યા છે. “જય” “મય” “સિદ્ધાર્થ” અને “અપરાજિત” અથવા “સૂ ત્રસંતાન” એ ગ્રંથમાં શિલ્પની રીતિઓ સારી રીતે બતાવી છે.
વૈદ્યકડિયા અને વૈશ્યસૂતા આ બને એકજ જ્ઞાતિ છે, પણ તેમનાં કામે જૂદાં છે. સૂત્રધાર અપભ્રંશ સૂતાર અથવા સૂથાર કહેવામાં આવે છે વળી સ અક્ષર જાણે ઉપસર્ગ યની-એમ જાણે તેને કાઢી નાખી થાર -
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના થવા ઠાર કહી બોલાવે છે, તે માન ભરેલું સમજે છે. તે જ રીત કડિયાને થારે અથવા હાર નામથી સારું લાગે છે પરંતુ કડિયા નામ ગુજરાતમાં ક્યાંથી થયું હશે? તે કાંઈ સમજાતું નથી.
કડિયા અને સૂતારો કહે છે કે અમે વિશ્વકર્માના વંશજો છીએ તથા શિલાવટ વિશ્વકર્માના શિષ્યપણને ગર્વ ધરાવે છે, તે શિલાટે શિલ્પકામ માં ઘણું કુશળ હોવાનું કારણ એવું બતાવે છે કે-વિશ્વકર્મા પિતાના પુત્ર અને શિષ્યને શિપકામ શીખવતાં પ્રસંગ આવ્યેથી સૂત્રપાન કરવા દરો રંગી લાવવા આજ્ઞા કરી, એટલે પુત્ર તે ગેરૂ અથવા રમચી લેવા માટે બને જરમાં ગયા અને શિષ્ય તે કોયલે ઘસી તેમાં રંગીને ઝટ સૂત્ર રજુ કરવેથી તેને તેમણે બુદ્ધિમાન સમજી પ્રીતિપૂર્વક કામ શીખવ્યું હતું.
શિલ્પકામ કરવાનો ગર્વ રાખનાર શિલ્પિને કેટલે અભ્યાસ હવે જોઈયે. તથા તેનામાં કેવાં લક્ષણો જોઈએ અને તેમ ન હોય તે રાજાઓએ તેને કેવી શિક્ષા કરવી? એ માટે ગ્રંથોમાં લખે છે કે૧ શિપવિદ્યાભ્યાસ હો જાઈએ. ૨ ચણતર કામ જાણવું જોઈએ. ૩ જડવાનું કામ આવડવું જાઈયે. ૪ ઘડવાનું કામ આવડવું જોઈયે, પ સામુદ્રિક સમજવું જોઈએ. ૬ ગણિત શીખવું જોઈએ. છ તિષ જાણવું જોઈએ. ૮ છંદશાસ્ત્ર શીખવું જોઈએ. ૯ શિલ્પજ્ઞાન મેળવવું જોઈએ. ૧૦ યંત્રકર્મ આવડવું જોઈએ. ૧૧ વાસ્તુના મર્મ સમજવા જોઈએ. ૧૨ વાસ્તુની પીઠભાગ જાણવો જોઈએ. ૧૩ શીરાઓની ખબર હેવી જોઈએ. ૧૪ વાસ્તુનાં સ્થાને સમજવાં જોઈએ. ૧૫ વાસ્તુનું માન સમજવું જોઈએ. ૧૬ શેત્ર પ્રમાણે ક્રિયા કરાવતાં
આવડવું જોઈએ. ૧ લુંબી આળેખી જાણવી. ૧૮ છાભેદ જાણવા જોઈએ.
મર્મ એટલે જે સ્થાને થે બહાર થાય તે શરીરને નુકસાન થયાવિના રહે નહિ માટે વાસ્તુના એવા મર્મ સ્થાન ઉપર નજર રાખી કામ કરવું એ માટે ગ્રંથમાં કહેલું છે તે વાંચવું.
+ વાતુની પદના કરડાનો ભાગ જાણવું જોઈએ તે કેકાણે તંભ આવે નહિ. * રેખાઓનું જ્ઞાન જોઇએ. : લુંબી અથવા લુંબ માના નીચે હોય તે.
૪ પ્રાસાદ અથવા ઘરને પથ્થર વડે ઢાંકવામાં આવે તે છાધ કહેવાય છે, તેના ભેદ રાજલ્લભમાં બનાવ્યા છે,
Page #10
--------------------------------------------------------------------------
________________
( ટ ,
રાજયલમ
૧૯ પાશાણુ સુધીપ્રકર્મ શીખવુ જાઇએ. ૨૦ ભાગો કરી રૂપ ઉત્પન્ન કરતાં
આવડવુ જોઇએ.
નપાષાણસિદ્ધિ આવડવું જાઇએ. ઘાંતોવર્ડ વાસ્તુશાન સાધતાં
૨૧ ચિત્રકામ જાણવુ જોઇએ.
૨૨
એટલુજ નહિ પણ, પ્રસિદ્ધ શાનાનાં આવડવું એઈએ.
ઉપર બતાવેલા ગુણામાં રમનાર શિલ્પિ હોય તથાપિ બુદ્ધિમાન અને શીળવાન હેાવા જોઇએ અગર શાકોમાં અને ક્રિયાકર્મમાં કુશળ હાય પણ બુદ્ધિ માન ન હાય તો મત્ર વિનાના હસ્તિ જેવા ત ગણાય, માટે જેની પ્રત્યુત્પન્ન મતિ હોય ( કામ કરવાનુ હોય તેના વિચાર કરતાં વિલ`બ કરે નહિ અન તાત્કાળિક કામનુરૂપ પ્રકાશ કરી આપે) તથા જે બાબત જાણી શકાય નહિ એવી દુ:ખે તૃણુવા એવી હાય તથા જેમાં ગૂઢ અર્થ હાય અને વિસ્તાર ઘણા હોય એવા બુદ્ધિરૂપી નાવમાં બેઠે હાય તે વાસ્તુકર્મ કરી શકે, કદાચ જ્ઞાનવાન હોય, પ્રમાણિક હોય અને શિલ્પકર્મમાં નિપુણ હોય પણ ગળવાન ન હોય તા તે શ્રેષ્ઠ ગણાય નહિ, કારણ કે રાગથી અથવા દ્વેષથી અથવા લેમે કરીને જો કરવાનુ હોય એક તો તે કરે
તું
મિથ્યાજ્ઞાની જ શિપિ અહંકાર રાખતા હોય તથા શાસમાં પરિશ્રમ કુરેલો ન હેાય તો તેવા શિલ્પિએ મનુષ્યાનું અકાળમૃત્યુ છે, તથા જે શિ લ્પિ કંગળ શાસ્ત્ર જાણે છે પણ ક્રિયામાં અજાણ્યા હોય તો સગ્રામમાં કાયર જેમ મુઝાય તેમ ક્રિયા વખતે તે મુઝાય છે; વળી જે કેવળ ક્રિયાજ ાણતા હોય ને શાસ્ત્રાર્થ ન જાણે તા ઘેાડે દૂર માર્ગે ચાલી પછી આંધળાની પેઠે તે અટકે છે, અને જે શિક્ષિ કાંઈ પણ શિલ્પ જાણતા નથી છતાં શિલ્પવત્તાધ છું બતાવી શિલ્પકામ કરે છે. એવા શિલ્પકારને રાજાએ દેહાંત શિક્ષા કરવી જોઇએ એમ સમરાંગણ ગ્રંથકના ભાજરાત લખું છે. વળી કડિયા, સુ તાર, શલાવટ, વગેરે શિલ્પકામ કરનારાઓ પાસે ગજ અવશ્ય હોઈએ અને તે ગજ ઉપર આંગુળેની જે ખાઆ છે તેનાં પૃથક પૃથક્ નામો છે તે નામા કારીગરોને ઘેાડાંજ યાદ હશે માટે લખવાં અવર્થ છે.
૧ એક ગુળનું નામ “માત્રા,” શું છે આણુળનું નામ કળા, ૩ આઇ પર્વ', ૪ આં”, “મુષ્ટિ”, ૫ “તળ”, ૬ “ફરપા”, (પાગજ)
પથ્થરાની સાંખો બરાબર બેસાડતાં આવવી જોઇએ.
'×
+ બીન પદાર્થાની મેળવણી ફરી બનાવટી પથ્થર કરતાં આવડતું એક એ
Page #11
--------------------------------------------------------------------------
________________
'
'
''
9 “ દૃષ્ટિ”, ૮ “ તુણી ”, હું “પ્રાદેશ ”, ૧૦ “ સયતાળ ”, ( પુ`ચાથી મધ્યમાના અંત સુધી ) ૧૧ ગાકણું ”, "C ૧૨ વિતસ્તિ ”, (વેત) ૧૪ “અનાહુપદ”, ૨૧ “નિ”, ૨૪ આંગુળ અથવા પૂરા ગજને ન” કહે છે. તથ! ૪ર આંગુળનું નામ “કિષ્ણુ, ૮૪ આં૰ “પુરૂષ”, ૯૬ આં “ધનુષ”, ૧૦૬ આં૰ “દ', ૧૦૦૦ ધનુષને “કાશ”, એ કેશની એક “ ગદ્યુતિ ” અને બે ગવ્યુતિને એક “ યાજન ” થાય.
અર્
66
77
શિલ્પશાસ્ત્ર વિષે અનેક પ્રકારનાં મકાનો મનાવવાની રીતેા અતાવી છે, તે પ્રમાણે કરતાં અનેક વિધિ કરવાનું બતાવે છે તેને હાલના વખતમાં કેવળ વેહેમના કાડાર છે એમ કહેવામાં આવશે; કેમકે તેમાં અનેક પ્રકારના વેધ દોષેા ગણાવ્યા છે તેને ટાળવા જોઇએ અને ટાળે નહિ તે ફલાણા પ્રકારની હાનિ થાય, તથા ફલાણા માસમાં ઘર કરવાનો આરંભ અને પ્રવેશ કરવાથી સુખ થાય; પણ તેથી ઉલટી રીતે કરે તો નુકસાન થાય; તથા ગ્રહ, રાશી, તારા, આય, વ્યય, નક્ષત્ર, વર્ગ, અંશ, એ વગેરે માખતા મેળવવામાં કેટલીક માથાકુટ જાણવામાં આવશે. વળી વાસ્તુ - પૂજતાં અનેક પ્રકારના દેવ દેવીઓને અનેક પ્રકારનાં ખવિદ્વાના આપવાનું લખે છે, એ દેવેને આ પવાની વસ્તુઓ જેમ વિચિત્ર છે તેમ તેવા દેવ અને દેવીએની આકૃતિ બતાવી હોય તે તે પણ વિચિત્રજ લાગે. હાલના વખતના જેને સુધરેલા કહેવામાં આવે છે તે તેને દેખે તો જરૂર શિલ્પશાસ્ત્રના કત્તાનું હાસ્ય કર્યા વિના રહે નહિ પણ પૂર્વે અનેલા પ્રાસાદેશમાં તેવાં રૂપ જોવામાં આવે છે. આ બધી વાતા નવી અને ખુઠ્ઠી જમીન હેાય તેમાં ઘર કરતાં જેવાની છે.
ઘર, પ્રાસાદ, મંદિર કે મઠ ઈત્યાદિ મકાનાની મુખ્ય શાળામાં ( નીચેના ખંડમાં) 'સૂર્યનાં કિરણા પડવાં જોઈએ નહિ, તેમજ પવનના સંચાર પણ આવે હું એમ બતાવ્યુ છે તે વાત હાલના વખતમાં બિલટ્ટલ ાજશે નહિ. હાલમાં સર્વ મનુષ્યોને હવા પ્યારી થવે હવાખેાર થયાથી શરીરે નિર્બળ થયા અને થશે. ખફા સાઈ નફા' એમ વૃદ્ધો કહે છે અળિદાનામાં માંસને બદલે * માય ', (અડઢ) આપવામાં આવેછે, એમ આર્યાની ઓળખ રહેવાનાં સ્વપ ચિન્હા રહ્યાં છે, તે નાબુદ થશે નહીં, કારણકે, સાંપ્રતમાં સુધરેલા ગણાતા
૧ ધન રહેતુ ટાય તેવા આરડામાં તથા જ્યાં પ્રાંત ઘરમાં જાલી કે બારી હાય તે નુકશાન છે. પ્રાસાદ, મંદિરમાં છિદ્ર હોય તે વાયુનું જોર થવે દીપક રહે નંદુ અને મમાં સાધુ પુરુસ્થાની વૃત્તિ સ્થિર કરી રીક પ
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
ઘણી ખાખતાને માનતા નથી પણ દુનિયાના વેહેવાર સાચવતાં સર્વ રીતિ માની અંગીકાર કરે છે, નહિંતે લગ્ન વખતે અગ્નિની સાક્ષીએ ચોરીમાં વકન્યા ફેરા શામાટે ક્રૂરે ? આપણા ભુદેવોએ ઝાડ, પહાડ, નદી, સરેવર, કૂવા, ગાય અને છેવટ ગભને પૂજવાની રુઢીના પ્રસાર આંધવાથી યદ્યપિસુધી વેહેવારમાં માનવે પડે છે અને એકાંતમાં કેટલાક ધિક્કારે છે પણ એ પેઠેલી મેખ મૂળમાંથી ઉખડવી મુશ્કીલ છે, તેજ રીતે શિલ્પમાં બતાવેલી રીતિએ સર્વ નહિ તેાપણુ થોડી ઘણી તા અમલમાં લાવવી પડેછે. જૈનધર્મનુ જોર વધવાથી બલિદાન અધ થયાં હશે.
શિગ્રંથના અભ્યાસ થશે તે કારીગર લેકે મનસ્વીપણે કામ કરી ઘરધણીને નુકસાન કરી શકશે નહિ, તેમજ જે ઘરને દેખી મન આનંદ પામે એવું રમણીય થવું જોઇએ; તેના બદલામાં ઘર થયા પછી ઘરમાં ખાખર સવડ થઈ નહિ એમ કહી પશ્ચાત્તાપ કરવામાં આવશે નહિ. હમેશાં એટલું યાદ રાખવાનું છે કે થોડું દ્રવ્ય હાય તેપણ ઘરમાં ઈચ્છાનુસારે સુશેાભિત કામ અને તેમાં જોઈતી એવી સવડ રાખવી કે એ ઘરમાં કોઈ પણ આવી બેસે તે તેની મનેાવૃત્તિ એવીજ થાય કે ઘર કરાવતાં તે કેટલીક ખાખતા પેાતાના ઘરમાં ઉતારે, અગર તુંગ જગા હોય તે વિસ્તારમાં તે નજ થાય પણ હરકોઈ વસ્તુને ખુબસુરતપણું આપવું એ બુદ્ધિમાન અને કામના જાણનારનું કામ છે, જેમ કિવ લેાકો ગમે ત્યાંથી લાવી અલંકાર ગાવે છે; દ્રવ્ય પુષ્કળ ખ રચ્યું હોય, અ`દર ગાલીચા અને ફરનીચર પુષ્કળ હાય, ચિત્રકામ વિવિધ હાય અને સેકડા હવામારી હોય તોપણ તેમાં વસનારનુ ચિત્ત લેાભાય નહિ, મન આનંદ પામે નહિ, આ કેવું મઝેનુ` મારૂં મકાન છે એમ વાર વાર મન સાથે માલીક વાતે ન કરે, તેમજ ચાતુર શિલ્પકારા માલીકની પીઠ પાછળ ચિકત ન થાય તથા દૂરથી દેખનારનુ' મન હર્ષ પામી જોવા માટે તેના મનને આકર્ષણુ ન કરે તે પછી જે દ્રવ્ય ખરચાયું હોય તે ખરચેલુ' કહેવાય નહિ પણ પોતાના બળવાનપણા સામે નિળ લાકા લૂટ કરી ગયા એમ થયુ' કહેવાય, કેમકે જેણે સુખ માટે ધન ખરચ્યું તે તે વારવાર પશ્ચાત્તાપ કરી ખીજા' મકાનો પસજ્જ કરે છે ! !
સાની લેાકેા હરવખત નવીન પ્રકારના દાગીના કરે છે તેવા એક સ્ત્રી પાસે શ્રીજી દેખી પેાતાના પતી સાથે વિષાદ કરીને તેવા દાગીનેા કરાવે છે, તેજ રીતે એક જણે યુથેાભિત ઘર કરાવ્યું તે દેખી તેનાથી પણ શ્રેષ્ઠ બનાવથાની ધારણા ધારે નિહું ત્યારે બનેલું મકાન નિશ્ચિય સમજવાનુ છે,
Page #13
--------------------------------------------------------------------------
________________
શિપમાં અનેક વધે, તેવાજ છે અને ન બને તેવી રીતે બતાવી છે તેમાં કેટલીક બાબતો તજવી અશકય છે, (ગરીબોને) પણ મોટા મોટા વેધ કેમ નહિ તજવા ? જે ઘરના આગળ ખડક અથવા વકઢાર અથવા પરસાળ અથવા મુખ્ય ઓરડાના દ્વાર વચ્ચે થાંભલે આવે તે માટે વેધ છે એને માટે શિલ્પમાં તે જૂદી રીતે કહ્યું છે પણ પ્રથમ તે દષ્ટિને તે કેવું ખરાબ લાગે છે? જ્યારે દષ્ટિને ગમે નહિ ત્યારે મનને શી રીતે પસંદ પડે? જ્યારે નાપસંદ થાય ત્યારે તે દેવાન છેજ, શિ૯૫ રીતે હીનફળ થવાનું ન માનીએ તો તેની જરૂર નથી પણ વખતે માથામાં અફળાય તે તે હીનફળ સમજવાનું છે, માટે જે વેધમાં દે બતાવ્યા છે, તે આવા કારણસર છે એમ હવે આપણે માનિયે તે કાંઇ હરકત નથી, પણ પૂર્વેના પંડિત વ્યવહારિક કામમાં પણ ધર્મ રીતની ધાસ્તી બતાવતા હતા તેનું કારણ લોકો વિનય અને મર્યાદા રહીત ન થતાં ઈશ્વરને ભય રાખે અને ઉમર થાય નહિ.
શિલ્પશાસ્ત્રમાં જણાવેલી ઘણી વાતે પશ્ચિમાત્ય વિદ્યાની આંખે જોતાં વહેમીને નકામી લાગે છે શાસ્ત્રકારોએ દરેક દરેક વિષયમાં ધર્મને દાખલ કર્યો છે. અને કઈ પણ વાતનું કારણ આપ્યું નથી એટલે હાલના કારણ શોધક લોકોના મનનું સમાધાન થતું નથી, પરંતુ પૂર્વના મહાજ્ઞાનીઓ ને મહર્ષિએ વગર સમજે કે વિના કારણુ ગમે તેવી અપેજ મારી ગયા હોય એ વાત વિચાર કરી જતાં સંભવિત લાગતી નથી. કદાચ તેમને પારે આશય આપણે બળી શકતા નથી. તેમાં ધર્મતત્વ ગમે તે હશે પરંતુ હાલની પદ્ધતિને અનુસરી પાદાર્થિક કારણે ખેળીશું તે ઉપર જેમ વક્રદ્વાર વિષે કે સ્તંભ વિષે મનપતીજ ખુલાસે થાય છે તેમ બીજી ઘણી બાબતે વિષે બારીક વિચાર કરતાં ખુલાસો મળી સકશે. થીઓસોફીવાળા અને તેવા તત્વજ્ઞા નીએ તે કદાચ સઘળી બાબતે સકારણ જ છે, એમ બતાવી સકશે.
હિંદુ બાંધણી યુરોપી લેકેને પણ અજાયબી પમાડે છે. દુનિયામાં જે ત્રણ મુખ્ય બાંધણીએ ગણાય છે તેમાં હિંદી બાંધણી પણ છે. અસલનાં દેવાળ, બાંધણીના અદભૂત નમુના છે. જૂનું કોતરકામ આશ્ચર્ય ઉપજાવે છે, અને તેના નમુના વિલાયત અને અમેરિકા સુધી જાય છે. રૂદ્રમાળ વગેરે ભવ્ય મકાનમાં વપરાયેલા રાક્ષસી પાષાણે યાંત્રિક સાધને વગર શી રીતે આયા હશે ને કેમ ઉંચા ચઢાવ્યા હશે તે વિચાર કરતાં અક્કલ કહ્યું કરતી નથી. ઘર બાંધણીમાં હિંદી ચેકની રીત પસંદ કરવામાં આવે છે. આવી હિંદી બાંધાણ શાસ્ત્રીય જ્ઞાન વગર બંધાય, નકશા કે નમુનાની યોજના વગર ચાલી શકે, બિલકુલ યાંત્રિક સાધને વગર નભી શકે એમ માની શકાતું
Page #14
--------------------------------------------------------------------------
________________
નથી. સંસ્કૃતમાં લખાએલા અનેક શિપશાસ્ત્રના ગ્રંથ જોયા વગર એ વિષે પ્રાચીન વિદ્વાન. કેટલું કહી ગયા છે તે કહી શકાતું નથી.
શિ૯૫ના ઘણા ગ્રંથો છે, તે પૈકી રાજવઠ્ઠભ પ્રથમજ ગુજરાતી ભાષાને માન આપવા પ્રસિદ્ધ થઈ તેના ભાવિક ભક્તને દર્શન દેરા ઉત્કંઠા બતાવી અને તેનાથી વિમુખ થયેલા તેના આશ્રિતોનો અપરાધ માં કરી તેમનું માન વૃદ્ધિ પામે એવા વિચારો પ્રદશિત કર્યા છે, એજ મહાપણાનું મૂળ છે. શિપજ્ઞાન ધરાવનાર જે કારીગરે શિળપણું રાખી ઘરધણી પાસે દીનતા દાખવે નહિ, એવાને શિપિ નામનું માન ઘટે છે, પણ પૈસાના લોભે ઘરધણીને સંતાપે તથા ગ્યાયેગ્ય રીતે નુકસાન કરવા ઈછે તેમજ કામ દેખાડી માલકને રંજન ન કરે તેને શિહિપ નહિ પણ “શિલા” અર્થાત્ પથ્થર છે એમ કહેવાનો હરકત નથી.
પાટણમાં શ્રીમહારાજ કુમાર શ્રી ફતેસિંહરાવે સાર્વજનિક પુસ્તકાલયનું નવીન મકાન તૈયાર કરાવવાના કામમાં તન, મન અને ધન ખરચી રાત દિવસ ત્યાં જ રહીં ચાર મહિના સુધી ઘણે શ્રમ વે હતે. સન ૧૯૧ સંવત ૧૮૪૭ | નારાયણભારતી યશવંતભારતી ગેસાઈ અણહિલપુર (પાટણ). "
ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના. આ ત્રીજી આવૃત્તિમાં કંઈ પણ સુધારે, વધારો કે ફેરફાર કર્યા શિવાય જેમની તેમ અક્ષરશઃ છાપવામાં આવી છે. કેટલાક શિ૯૫કાર્યવિદ્ જનેને બાળબોધ લીપીનું ઝાઝું જ્ઞાન નહિ હોવાથી પાછલી બે આવૃત્તિની ટીકા બાળબોધ અક્ષરે હતી તેથી તે અડચણ દૂર થવા ગુજરાતી અક્ષરથી કેટલાક સુભેચ્છું જનની માગણીથી છાપવામાં આવી છે તેથી બાળબોધ નહીં જાણનારને તે વધારે ઉપયોગી થઈ ગ્રંથને બેહળે ફેલાવા પામવાની શુભેચ્છા છે.
આ આવૃત્તિ છાપતી વખતે એ ગ્રંથની પ્રથમવૃત્તિ વડેદરા વિરક્ષેત્ર મુદ્રાલય પ્રેસમાં છપાવેલી તેનાં પ્રફસીટ જેનાર પ્રથમ ગ્રંથ છાપતાં નારાયણબારથીને મળી સમજુત લીધેલી એવા બાહોશ પ્રફરીડર છગનલાલ દાજીભાઇ દ્વિવેદી ઉમરેઠવાસીએ કાળજીપૂર્વક સુધારી છે તે બાબે ધન્યવાદ આપીએ છીએ. પાછલી બે આવૃત્તિઓ બાળબોધ લીપીમાં છાપેલી હતી તેને લાભ સાધારણ શિદિપ પણ લે તેવા ઉદ્દેશથી મૂળ સંસ્કૃત અને ટીકા ગુજરાતી અક્ષરે છપાવી છે. સન ૧૯૧૧ સંવત ૧૯૬૭
બુકસેલર અમદાવાદ-ત્રણ દરવાજા, ઈ મહાદેવ રામચંદ્ર જાગુટ્ટે.
Page #15
--------------------------------------------------------------------------
________________
રાજવલ્લભ રાજપ્રિય કેમ ન હોય?
વિક્રમ સંવત ૧૪૮૦ ના સુમારે ઉદેપુરના મહારાણા શ્રી કુંભકર્ણના આશય નીચે મંડન સૂત્રધારે આ ગ્રંથ રૂપે હોય એમ મેવાડના આખા પ્રદેશમાં તે વખતનાં બનેલાં ભવ્ય કામે દેખનારની દષ્ટિમાં શીતળતા પાથરે છે, તે ઉપરથી માલમ પડે છે અને “શ્રીમેદપાટે નુપ કુંભકર્ણ” એવું વાય પણ છે.
મહારાણાશ્રીને પ્રથમ આશ્રય મળવે આ રાજવલ્લભ સર્વને પ્રિય અને જગમાં પ્રખ્યાતિ પામ્યા અને બીજી વખત ગુર્જર દેશાધિપતિ ગાયકવાડ સરકાર વિદ્યોત્તેજક શ્રીમંત સયાજીરાવ મહારાજ વલ્લભ થવે આશ્રય મળવાને એટલે રાજવલ્લભને પુનઃ વન પ્રાપ્ત થયું એમ ગણાશે.
આ રાજવલ્લભ સયાજીરાવ મહારાજને-વલ્લભ થવાનું કારણ એવું છે કે, પ્રાચીન વખતમાં લખાએલા ગ્રંથ અપ્રસિદ્ધ છે તેવા ગ્રંથો લખાવવા માટે રૂ. ૨૦૦૦ મંજુર કરી તે કામ મને સોંપવામાં આવ્યું. પ્રથમ પ્રયાસમાં રાજવલ્લભ લખાવી વડેદરે મોકલ્યો. તે ગ્રંથ ઉપગી જાણે તેનું ભાષાન્તર કરવાનું કામ મારી તરફથી શરૂ થયું. તે પછી મહારાજશ્રીએ તેનું ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરવા આજ્ઞા કરી એમ ખબર મળવાથી મેં વિજ્ઞપ્તિ કરી તે મંજુર રાખી હું છપાવું એવો હુકમ આપ્યા પછી જ્યારે વિલાયત દેશાટન કરવા પધાર્યા તે વખત તે દેશમાં પણ રાજવલ્લભ યાદ આવવાથી તે તૈયાર થયે કે નહિ ? એમ મહેરબાન રા૦ સાવ હરગોવિંદદાસ દ્વારકાદાસ ડિરેકટર ઑફ વનેગ્યુલર ઇજેકશન સાહેબની મારફતે પૂછી મંગાવ્યું હતું; એટલુંજ નાહ પણ અપ્રસિદ્ધ ગ્રંથો લખાવવાનું કામ મેં વિના પગારે સાત વરસ સુધી કરેલું તેની કદર જાણું માન તરીકે રૂ. ૧૦૦૦ ) ઈનામ આપવા અને વડોદરે બોલાવ્યું તે વખત હજૂરમાં હાજર થયા વિના બારેબાર જવું નહિ એમ મહેરબાન દિ. બા. મણિભાઈ જશભાઈ દિવાન સાહેબ તરફ ચીઠ્ઠી આવી તે પ્રમાણે ખબર મળવે હું મકરપુરે હાજર થયા બરોબર જાણે મારી રાહ જેવાતી હોય એમ મહારાજ સાહેબ આવી વિરાજમાન થયા હતા. મારી પાસે લખેલું રાજવઠ્ઠભનું પુસ્તક અને તેમાં મૂકવાના ચીતરેલા નકશાઓનું પિટક હતું તે રજુ કરતાં પહેલાંજ “આ શું રાજવલ્લભ લાવ્યા છે ?” એમ મધુર વચને વડે જાણે રાજવલ્લભનો વિયેગ થથી અહોનિશ તેનું જ ચિંતવન થતું હોય એમ ભાસ્યું; એટલામાં અચાનક દષ્ટિગોચર થવે અપાર હર્ષ પ્રાપ્ત થાય તે રીતે તે વખત મહારાજા સાહેબના અંગમાં આનંદ ઉભરાતે હતે. નકશાઓ દેખી કેટલાક તર્ક કરી પ્રશ્નો પૂછયા અને પુસ્તક જે ગુજરાતી પુસ્તકો લેવામાં આવે છે તેમાં આ પુસ્તક લેવું એમ મેટ સેક્રેટરી સાહેબને આજ્ઞા આપીને શ્રી નિવાસાલયમાં પધાર્યા હતા, એવી પ્રીતિના કારણે શ્રી સયાજીરાવ મહારાજ વલ્લભનામ શોભા આપે છે.
રસને ૬૮૮૧
નારાયણભારતી યશવંતભારતી.
પાટણ,
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપકાર પત્રિકા
શિલ્પશાસ્ત્રના ઘણા છે અપૂર્ણ અને અપાર અશુદ્ધ છે, તે જ પ્રમાણે રાજવલ્લભ હોવા છતાં શિલ્પકામ સારી રીતે જાણનાર અને શિલ્પના પુસ્તકેમાં જેને પ્રવેશ છે, એવા મારા પરમમિત્ર, યતિ હિમ્મતવિજયજી કસ્તુરવિ. જયજી એમણે અનેક પ્રતે દેશ પરદેશથી લાવી ગ્રંથ શુદ્ધ કરાવી ભાષાંતર કરાવી આપ્યું અને તમામ નકશાઓ પણ તેમના જ હાથે કરી ગ્રંથ તૈયાર કરાવ્યું અને તે જ રીતે મારા ઉપર પૂર્ણ પ્રીતિ રાખનાર શાસ્ત્રી મહાસુખરામ નારણજીએ તન મનથી એકાગ્ર ચિત્તે અને આજીવિકાનું નુકશાન થી ઘણું પ્રકારની મેહેનત કરી ગ્રંથનું ભાષાન્તર કરી આપ્યું. તેથી એ બને શુદ્ધ મનના પોપકારી પુરૂષને હું મોટો ઉપકાર માનું છું, આ ગ્રંથમાં જોડાએલા તેમના નામોની અમર કીર્તિ દેશાન્તમાં જય પામે. તથાસ્તુ.
Page #17
--------------------------------------------------------------------------
________________
अनुक्रमणिका. અધ્યાય ૧ લે.
પૂછે.
૪ -૬ ૭-૧૧
૧૨
૧૨-૨૦ ૨૧-૨૨,
.
૨૩-૨૫ ૨૬-૨૭ ર૭-૩૦
.
૩૦-૩૧
૩૨-૬૩
ઘર કરવા માટે અને પ્રવેશ કરવાની રીતિ. ... • • ઘરને આરંભ કરતાં વત્સલ જોવાનું વસુચક્ર... ... ... દેશી સાધન માટે. કઈ રાશીવાળાને કઈ દિશાના મુખનું ઘર કરવું. ... કઈ જાતિના લોકોને કઈ જાતિની જમીનમાં ઘર કરવું અને તે જમીનની
પરીક્ષા શી રીતે કરવી ? તથા જમીન વડવાની રીત અને શલ્યધન. ખાત મુહુર્ત અને શેષના મુખની સમજ. ધરના આરંભથી તે પ્રવેશ કરતાં સુધી પાંચ પ્રકા વાસ્તુ માટે. • ઘર સમીપે કઈ જતનાં વૃક્ષા રોપવાં.
. • • ••• ઘરની સામે કઈ જાતિનાં વૃક્ષો નહિ રોપવાં. ... ... .. ઘર વિષે કઈ જાતિનો પ્રવેશ સારા અને કિયો ટે. ... . ગજ ક્ષિા માપન અને તેની રચના કેવી જોઇએ. શિલ્પ કામ કર્તાને કેટલા કિયાં સૂત્રોથી ભૂમિ વગેરેની સધાઈ થાય છે ? તે સૂત્રોનાં રૂપે.
અધ્યાય ૨ જે વાસ્તુ પુરૂષ, વાસ્તુનાં યંત્ર અથવા મંડળ તથા તેને દેવેનું પૂજન, નિવેદ્ય બલિ, વગેરે તથા વાસ્તુમર્મ યજ્ઞકુંડ. . .
. અધ્યાય ૩ જે. આય લક્ષણ અને તેનાં રૂપે. નક્ષત્ર, અંશ, તારા, ગણ, વય, વર્ગ, અને નાડીચક વગેરે.
આ અધ્યાય ૪ થે, નગરની રચના તથા શુભ અને અશુભ નગરો તથા જિલ્લા અને તે વગેરે યંત્ર.
: " કૂવા, તળાવ, વાવડી, અને કુંડ
અધ્યાય ૫ મા, રાજનો દરબાર કેટલા વિસ્તાર અને કઈ દિશાએ કરવો. .. . શાળાના વ્યાસ ઉપરથી ભીતનું, દ્વારનું અને ઉદયનું પ્રમાણુ • • ધર વિષે કઈ જાતિનું કાછ નાખવું. .. ઘરના ઉદયથી સ્તંભનું પ્રમાણુ તથા શાળાના વ્યાસથી અલિંદનું પ્રમાણ
તથા પદ વિભાગ, ઘોડાગર્ભ, દીપસ્થાન અને ખડકીનું દાર કર
વાની રીતિ વગેરે (સચિત્ર ). ... ••••• ઘરના દ્વારની રીતિ અને તે કિયા સ્થાને મુકવું. ... ... ધર, દેવમંદિર અને મઠ વગેરે માટેની રીતિ તથા અલિંદની સમજણ અને ગળ રસ્તભાઓ કાને જઈએ.
૪૮-૧૭
૫૮-૫ ઉ-૮૦
૮૧-૮૨ ૮૩-૮૬
: ૮
૮૮-૮૯
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
ઘરના કરાએનું પ્રમાણુ, ઘરમાં નીસરણી ક્યાં રાખવી, ઘરમાં સારા નરસ પ્રદેશ, ગુ ાર પાડવાની રીત, મારુ ઘર કરવાની સમજણ અને ઘરમાં કાનુ સ્થાન કઇ દિશાએ રાખવુ.
અધ્યાય ૬ હૈ,
એક શાળા લક્ષણ અને તે કેવી રીતે ઉત્પન્ન થાય તથા ઉત્પન્ન કરતાં લઘુ ગુરૂના પ્રસ્તારની સમજણુ અને છેદ્ર બે શાળા સુધી. અધ્યાય ૭ મા શિાળ, ત્રીશાળ, અને ચતુઃશાળના ઘરેની રીતિ.
અધ્યાય ૮ મે,
૨૧એ માટેના પલંગનું પ્રમાણ, સિંહાસન અને છત્ર માટેની રીત ગરાક્ષ ( ગેખ ), સભાઆ, વેદી અને દીપસ્ત ંભ માટે, અધ્યાય ૯ મે,
અને પ્રતાપન્દ્વનાદિથી કમોદ્ભવ
રાજા માટે ત્રિશાળ ધરાની રીતિ સુધીના રાજમલા કરવાની રીતિ. રાજાએના ઘરના સ્તંભા, વેદી, રાજસેન, રાસ્તુના ધાન છે પ્રકારના છંૐ ભેદો અને ખાગ તથા હાજ ને વૃક્ષો કાપવાની રીતિ અશ્વશાળા, સિહકાર, ગજશાળ,
રાજાનાં ઘા, કુમારેાનાં ધરા, રાણીનાં ઘા, સામતદિ પ્રધાનનાં ધરે, વેશ્યા, શિલ્પિ અને કચુકી વગેરેનાં ઘરાનાં પ્રમાણ અને રીતિ વગેરે... શાળા અને અલિદ લાવવાનું તથા ગણિત શાળાને એકથી તે ચાર દ્વારા સુધીની રીત.
...
તિથિ, યાગ, નક્ષત્ર, વાર, આયુ, વગેરે ધેાતિય
અધ્યાય ૧૦ મે. લીખવી ગષ્ટ સુધીનું પ્રમાણ, ચતુશ્ત્ર, ધનચતુરણ, વર્તુલ, ઇનવર્તુલ, ચાપાકૃતિ ગણિત, અષ્ટકા, પટ્ટા, પચક્રાણુ, બેડશાસ્ર ઇત્યાદિનાં ક્ષેત્રફળો અને બાહુ લાવવાનું ગણિત.
...
***
અધ્યાય ૧૧ મે.
શુભાશુભ, ચંદ્ર, કરણ, લગ્ન, ગ્રહ, ઘરનું પ્રકરણ. ઔના ગુણુ દેવ યાદિ અધ્યાય ર્ મા ગેાચર, દિન રાત્રીમાન, સ્વરાય અને માત્રિકા લક્ષણ, અધ્યાય ૧૩ મા
ન્યાતિષ લક્ષણુ.
***
***
અધ્યાય ૧૪ મે
લાગુ.
...
***
...
૯૨ ૧૦૧
૧૦૨ -૧૨ ૧
૧૨૨-૧૯૭
૧૩૪-૧૨૬ ૧૯૦-૧૪૨
૧૪૩-૧૪
૧૪–૧પર ૧૫૨-૧૫૫
૧૫૬-૧૬૨
૧૪૨-૧૬૩
૧૪-૧૫
૧૭-૧૮૯
૧૯૦-૨૦
વૃદ્ધ જાએ બતાવેલા શકુન
૨૨૧૨૪૦
આ વિષયમાં અમારા પ્રવેદ્ય હાવાથી દુર્ય પ્રકારે ચૂક હા તે પૂર્ણ રીતે શિવજ્ઞાન
ધરાવનાર પુĂા ક્ષમા કરશે,
!¢૮-૨૨૦
Page #19
--------------------------------------------------------------------------
________________
श्रीकरुणेश प्रिंटिंग प्रेस.
अक्षमालांच पुस्तकं कंबाक मंडलुंधत्ते त्रिनेत्रोहंसवाहनः १ “ ज्ञान रत्नकोशे” विश्वकर्मा चतुर्बाहु
THEN
राजवल्लभ अध्याय १
mive
खेतबाडीमे.रोड, मुंबई.
यह चित्र कामके ऊपर प्रवृत्त होने का है और बाजूपर श्लोक मे जो रूप बताया है सो देव पंक्तीका है,
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
.
.
॥ श्रीगणेशायनमः श्रीसरस्वत्यैनमः॥ ॥श्रीविश्वकर्मणेनमः ॥
अथ ॥राजवल्लभ.॥
अनुष्टुप. आनंदवोगणेशार्कविष्णुगौरीमहेश्वराः॥ देवाःकुर्युःश्रियंसौख्यमारोग्यंत्वगृहेसदा ॥१॥
અર્થ –ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, પાર્વતી અને મહાદેવ; એ દેવે તમને આનંદ આપો તથા નિરંતર લક્ષ્મી તમારા ઘરમાં સુખ અને આરોગ્યપણું આપે !
वसन्ततिलका. देवनमामिगिरिजासुतमेकदंतसिंदूरचर्चिततनुंसुविशालशुंडं ॥ नागेंद्रमंडितवपुर्युतसिद्धिबुद्धिंसेव्यंसुरोरगनरैःसकलार्थसिद्धये।।२।।
અર્થ—જેને એક દંત છે, જેનું શરીર સિદરવડે ભાયમાન છે, વિશાળ જેની શુંડ છે, સર્પવડે સુશોભિત જેની દેહ છે તથા સિદ્ધિ અને બુદ્ધિ
એવા નામની જેની પાસે રહેલી બે સ્ત્રીઓ છે; એટલું જ નહિ પણ, સર્વ કાર્યની સિદ્ધિ માટે દેવલોક, નાગલોક અને મનુષ્ય જેને સેવે છે એવા પાર્વતીના પુત્રને ( ગણપતીને) હું વંદન કરું છું. ૨
स्रग्धरा. याब्रह्माद्यैरलक्ष्यात्रिभुवननमिताब्रह्मपुत्रीशिवाद्या ब्रह्माविष्णुश्चरुद्रःप्रणमतिबहुशोयासदानंदरूपा ॥ वाणीचैतन्यरूपावसतिचसकलेपाणिनिद्राक्षुधातृद् सानित्यासुप्रसन्नावितरतुविभवं विश्वरूपावलोके ॥३॥
Page #22
--------------------------------------------------------------------------
________________
રાજવલભઅર્થ -—જેને જાણવાને બ્રહ્માદિક સમર્થ નથી તથા જેને ત્રણલોક નમે છે તેમજ કલ્યાણકારી અને જે આદ્ય છે, વળી બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર જેવા જેને વારંવાર નમસ્કાર કરે છે ને નિરંતર આનંદરૂપે સર્વ પ્રાણુ વિષે, નિદ્રા, ક્ષુધા અને તૃષારૂપે જે રહેલી છે, એવી ચિતન્યરૂપ બ્રહ્મપુત્રી (સરસ્વતી, મને પ્રસન્ન થઈ નિરંતર વિશ્વનું રૂપ અવલોકન કરવાની શક્તિ આપે. ૩
कंबासूत्रांबुपात्रवहतिकरतलेपुस्तकंज्ञानसूत्रं हंसारूढस्त्रिनेत्रःशुभमुकुटशिराःसर्वतोवृद्धकायः॥ त्रैलोक्यंयेनसृष्टंसकलसुरगृहराजहादिहऱ्या देवोसौसूत्रधारोजगदखिलहितःपातुवोविश्वकर्मा ॥ ४॥
અર્થ-જેણે એક હાથમાં કાંબી (ગજ), બીજા હાથમાં સૂત્ર, ત્રીજામાં જળપાત્ર (કમંડળ) ને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે, વળી જે હંસારૂઢ છે (હંસ ઉપર બેઠા છે), જેને ત્રણ નેત્ર છે અને જેણે મસ્તક ઉપર સુંદર મુકુટ ધારણ કરે છે, એટલું જ નહિ, પણ સર્વ પ્રકારે જેનું શરીર વૃદ્ધિ પામેલું છે, તથા ત્રણ લેક જેણે સરજેલાં છે, તેમજ સર્વ પ્રકારનાં દેવાધરે, રાજઘરે, અને બીજા સર્વ સામાન્ય લેકનાં ઘરે જેણે રચેલાં છે, એવા સર્વ જગતનું હિતક વિશ્વકર્મા જે સૂત્રધાર તે તમારું રક્ષણ કરે.
- શાર્દૂલવિડિત, स्त्रीपुत्रादिकभोगसौख्यजननंधर्मार्थकामप्रदं जंतूनांलयनंसुखास्पदमिदंशीतांबुधर्मावहं ॥ वापीदेवगृहादिपुण्यमखिलंगेहात्समुत्पद्यते गेहंपूर्वमुशतितेनविबुधाःश्रीविश्वकर्मादयः ॥ ५ ॥
અર્થ—જે ઘર વિશે પ્રી અને પુત્રાદિકના ભંગ અને સુખ પ્રાપ્ત થાય છે, તથા જે ઘરવડે ધર્મ, અને કામની પ્રાપ્તિ થાય છે, એવું છે ઘર તે પ્રા
નું વિશ્રામસ્થાન છે. એટલું જ નહિ પણ શીત, (તાઢ-ચંડી) વર્ષદ અને તાપને ભય નિવારણ કરનાર પણ ઘર છે અને તે ઘરવડે વાવડી તથા કુવાનું સુખ અને દેદિરનું પુણ્ય મળે છે, એ સર્વ ઘરવડેજ મળે છે, માટે જ વિશ્વકમાદિ પંડિત અને દેવતાઓ વગેરે થી પહેલાં ઘરની ઈચ્છા કરે છે. ૫
Page #23
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે
उपजाति. सिद्भयगृहारंभमुशंतिवृद्धायथोदितेमासिवलक्षपक्षे । शशांकवीर्येसुदिनेनिमित्तेशुभेरवौसौम्यगतेप्रवेशं ॥६॥
અર્થ–શાસ્ત્ર વિષે કહેલા માસમાં, શુક્લ પક્ષમાં, ચંદ્રમાના બળમાં, સારા દિવસે અને સારા શકુન જોઈ ઉત્તરાયનના સૂર્યમાં ઘરને આરંભ અને ઘરમાં પ્રવેશ કરવાનું કહ્યું છે. ૬
___ शार्दूलविक्रीडित. चैत्रेशोककरंगृहादिरचितस्यान्माधवेऽर्थप्रदं ज्येष्ठेमृत्युकरंशुचौपशुहरंतवृद्धिदंश्रावणे । शून्यंभाद्रपदेऽश्विनेकलिकरंभृत्यक्षयंकार्तिके धान्यंमार्गसहस्ययोर्दहनभीर्माश्रियंफाल्गुने ॥७॥
અર્થ ચૈત્ર માસમાં ઘરને આરબ તથા ઘરમાં પ્રવેશ કરવામાં આવે તે શેક ઉત્પન્ન કરાવે, વૈશાખમાં ઘરને આરંભ કે ઘરમાં પ્રવેશ કરવામાં આવે તે ધનની પ્રાપ્તિ થાય, ચેષ માસમાં તેમ કરવામાં આવે તે મૃત્યુ થાય, આષાઢમાં તેમ કરવામાં આવે તે પશુને નાશ થાય, શ્રાવણમાં તેમ કરવામાં આવે તે પશુની વૃદ્ધિ થાય, ભાદ્રપદમાં તેમ કરવામાં આવે તે તે ઘર
ન્ય રહે, આશ્વિનમાં તેમ કરે તે કલેશ થાય, કાર્તિકમાં તેમ કરે તે ચાકરને નાશ થાય, માર્ગશીર્ષમાં અને પિષ માસમાં ઘરને આરંભ કરવામાં આવે કે ઘરમાં પ્રવેશ કરવામાં આવે તે ધાન્યની પ્રાપ્તિ થાય, માઘ માસમાં તેમ કરવામાં આવે તે અગ્નિને ભય થાય, અને ફાગણમાં ઘરનો આરંભ કરે અગર ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો તેથી લક્ષ્મીની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. ૭
आदित्येहरिकर्कनक्रघटगेपूर्वापरास्यंगृहं कर्त्तव्यंतुलमेषवृश्चिकवृषेयाम्योत्तरास्यंतथा ॥ द्वारंभिन्नतयाकरोतिकुमतिव्यप्रणाशस्तदा कन्यामीनधनुर्गतेमिथुनगेचास्मिन्नकार्यगृहं ॥ ८ ॥
Page #24
--------------------------------------------------------------------------
________________
(૪)
રાજવલ્લભ
અર્થ –સિંહ, કર્ક, મકર, કુંભ, એટલી રાશીના સૂર્યમાં પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળું ઘર કરવું, તથા તુલા, મેષ, વૃશ્ચિક અને વૃષ, એટલી રાશિના સૂર્યમાં દક્ષિણ અને ઉત્તર દિશાના દ્વારવાળું ઘર કરવું; પણ કુમતિવડે તેથી ઉલટી રીતે કોઈ કરે છે તેથી દ્રવ્યને નાશ થાય તેમ કન્યા, મીન, ધન ને મિથુન એટલી રાશિના સૂર્યમાં ઘર કરવું નહિ. ૮
कन्यादित्रिषुपूर्वतोयमदिशित्याज्यंचचापादितः द्वारंपश्चिमतस्विकेजलचरात्सौम्येरवौयुग्मतः ॥ तस्मादत्समुखंदिशासुभवनद्वारादिकंहानिकृत सिंहंचाथवृषंचवृश्चिकघटंयातेहितसर्वतः ॥९॥
અર્થ–કન્યા, તુલા અને વૃશ્ચિક એ ત્રણ રાશિના સૂર્યમાં વત્સનું ૧ પ્રતિરે લખે છે કે, નિષેધ કરેલી સંક્રાંતિઓમાં ચારે દિશાના ધારવાળું ઘર કર.
૨ વત્સ એટલે શું હશે ? એવી વાંચનારને શંકા થશે, તેનું સમાધાન થવા માટે ખુલાસે કરવાની જરૂર જણાયાથી તેમજ વાંચનારને સુગમ પડવા માટે લખું છું કે, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે રૂપ બની શકે નહિ તો પણ તેના શરીરનું વર્ણન કરવું અવશ્યનું જાણી જ્યોતિષ ગ્રંથ પૈકી “નારા નામના ગ્રંથ બતાવેલી આકૃતિનું વર્ણન એવું છે કે –
पंचशीर्षत्रिपुच्छश्चनवनाभिःषोडशांघ्रयः ત્રિરાતનિશ્ચિાળવારાd I ? ૨ | તિવર્ષ ના છે.
અર્થ –જેનાં પાંચ મસ્તક, ત્રણ પૂંછડાં, નવ નાભિ, સોળ પગ, ત્રણસેં ને સાઠ શીંગડાં અને સે (૧૦૦ ) હાથ છે, ૧૨. એવા આકાશપથે રહેલા વત્સ સામે અને તેની પાછળ ઘરનું દ્વાર મુકવું નહીં, પણ ફક્ત ચાર રાશિના સર્ષમાં દ્વાર મુક્તાં દેષ બતાવ્યો નથી.
વલ્સનું રૂ૫ ઓળખવા ગ્રંથમાં લખેલી વાતે વાંચી, કુશળપણું મેળવી શકાતું નથી; પણ એવી બાબતો માટે જેણે પ્રયાસ કરેલો હોય તે દ્વારાથી અનુભવ લઈ હરેક વાત ઓળખવી એટલે કેઇ પણ સભાસ્થાનમાં પોતાને ગુણ પ્રકાશતાં માન્યમાં પૂનતા થાય નહિ એ વાત યાદ રાખી કાર્યમાં પ્રવૃત્ત થવું એ ઠીક છે.
હવે વત્સ માટે શાસ્ત્રકારે તેનું રૂપ, ગુણ, આકૃતિ, સ્થાન, અને દેવ ઈત્યાદિ બતાવ્યું છે, પણ પ્રત્યક્ષ ઓળખ્યા વિના વાંચનારને સંકલ્પવિકલ્પ થયા કરશે એટલું જ નહિ પણ, દર ત્રણ રાશિના સૂર્યમાં એ વસનું શરીર પૂર્વાદિ દિશાઓમાં ફરે છે, એવું વિચિવાથી તે વધારે આશ્ચર્યપણું થશે. વળી એમ પણ સમજાશે કે જે દિશા સામે વસનું મુખ હાય તે દિશાની સામેની દિશામાં વસનું પૂછ હશે.
Page #25
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
મુખ પૂર્વમાં હોય છે, ધન, મકર અને કુંભ એ ત્રણ રાશિના સૂર્યમાં વત્સનું મુખ દક્ષિણે હોય છે, તથા મીન, મેષ અને વૃષ એ ત્રણ રાશિના સૂર્યમાં વન્સનું મુખ પશ્ચિમે હોય છે, અને મિથુન, કર્ક ને સિંહ એ ત્રણ રાશિના સૂર્યમાં વત્સનું મુખ ઉત્તરમાં હોય છે. માટે વત્સ સામે ઘરનું દ્વાર મુકવામાં
જે તુમાં વાદળને ઘેરાવો ન હોય પણ આકાશ સ્વચ્છ અને નિર્મળ હોય તેમજ ચંદ્રને પ્રકાશ હાય નહિ, એવા વખતમાં સૂર્ય અસ્ત થયા પછી ગગન માર્ગે દણિ દેવામાં આવે તે ચોખી રીતે એ વત્સનું લાંબુ શરીર દેખાશે. તેનું પૂર્વ સામે મુખ હોય તો પશ્ચિમમાં તેનું પૂછડું હશે અને ઉત્તર સામે મુખ હોય તે દક્ષિણે પૂછડું હેય. એ રીતે ચાર દિશાઓ મધ્ય સીધી લીટીમાં રહે છે.
એ વત્સની આકૃતિ એવી હોય છે કે, આકાશમાં જાણે એક લાંબી સડક હેય અને તે સડકની બને કિનારિઓ ઉપર (ડાબે અને જમણે) તારાઓના જથાબંધ દેખાવ હેય છે; તે એવી રીતે કે, વત્સના શરીરના જે ભાગમાં પુછાઈ હેય તે ભાગમાં તારાઓનો સમૂહ વધારે હોય છે, અને જે ઠેકાણે વત્સના શરીરને કૃશ ભાગ હોય તે ઠેકાણે તારાઓનો સમૂહ ઓછો હોય છે; વળી એ બન્ને તરફ તારાઓના સમૂહો વચ્ચે વત્સનું શરીર અર્ધગાળ અથવા ધનુષ્યાકૃતિ પે હોય છે. તે શરીર જાણે બારીક વાદળાવડે બંધાયું હોય અથવા જેમ આછો ધુમાડાને રસ્તે, કોઈ વખત વાયું નથી હોતે તે વખત બંધાય છે તેવો શ્યામ અને શ્વેત મિશ્રિત રંગ હાય (સતાઇ વિશેષ હાય) છે.
શિયાળામાં જંગલ વિષે પવન ન હોય તે વખતે સવારમાં અથવા સાંજે ધુમ્ર માર્ગ જોવામાં આવે છે, તે જાણે અધર સ્થિર સડક રહેલી હોય એ રીતે આકાશમાં વસનું રૂપ તારાઓના સમૂહમાં દેખાય છે. એ વત્સને કેટલાક લેકે સ્વર્ગને માર્ગ કહે છે અને શાસ્ત્રાધાર પ્રમાણે કેટલાક લોકો તેને “શિશુમારચક્ર” કહે છે. એટલું જ નહિ, પણ કેટલાક લોકે આકાશગામિની ગંગા કહે છે અને તેની આજુબાજુ , તારાના જથા દેખાય છે. તેને દેવલોકે નાન કરવા ઉતરેલા હોવાથી તેમના વિમાનની પંક્તિ ગોઠવાયેલી છે એમ કલ્પ છે, વળી જ્યોતિષ વેત્તાઓએ તે તેને સેતુ યે કયો છે અને આકાશપથ પણ બતાવ્યું છે.
વત્સનું દર ત્રણ સક્રાંતિએ એકથી બીજી દિશાએ ફરવું થાય છે, એટલે બાર માસમાં ચારે દિશાએ ફરી રહે છે. જ્યારે જે દિશામાં વાસ હોય છે તે દિશામાં ત્રણ સંક્રાંતિના નેવું દિવસ સુધી જ્યોતિષ જાણનાર કે ઘરનું દ્વાર મુકવા દેતા નથી તથા પ્રતિશ કરવા દેતા નથી. અને ખાત મુહૂર્ત પશુ આપતા નથી. પણ તેમાં ખરી રીતે સમજ્યા વિના ત્રણ માસ સુધી મુદ્ર આપવું નહિ એ વાત વ્યાજબી નથી, કેમકે ત્રણ સંક્રાંતિના નવ દિવસ સુધી વત્સનું મુખ એકજ દિશામાં રહેતું નથી.
Page #26
--------------------------------------------------------------------------
________________
સજવલભ,
जूओ वत्सचक्र.
ઉત્તર,
૧૦ 1 ૧૫
૩૦
૧૫ | ૧૦ | ૫.
ઇશાન
૩૦ | ૧૫ ૧૦ | પ!
૫] ૧૦ | ૧૫
પશ્ચિમ
ધર કરવાની આ ભૂમિ છે.
એમ સમજે.
૩૦ ] ૧૫
| ૫ | ૧૦ | ૧૫
૧૦ ૫
૫ | ૧૦ | ૧૫ | ૩૦ | ૧૫] ૧૦ | ૫ |
અગ્નિ
કચ
- દક્ષિણ
આ વત્સચક્ર છે એટલે મિથુન, કર્ક અને સિંહ એ ત્રણ રાશિના સૂર્યમાં વત્સનું મુખ ઉત્તર દિશા સામે હોય છે. અર્થાત્ જયેષ્ઠ, આષાઢ અને શ્રાવણ એ ત્રણ માસ સુધી ઉત્તરમાં હોય ત્યાં સુધી ઉત્તર અને દક્ષિણ એ બન્ને દિશાઓમાંથી ઘરનું દ્વાર એકે દિશાએ મૂકવું નહિ. એમ સાધારણ
તિષ જાણનાર કહે છે, પણ હુંશિયાર તિષી તે એ ત્રણ માસમાં સારા દિવસ કહાલ દ્વારા મુકવાનું મુહર્ત આપે છે. એટલે વાદવિવાદ ઉપન્ન થાય છે. માટે તેમ નહિ થવા સર્વ જિને એક સરખી રીતે સમજે એવા હેતુથી ખુલાસે લખવામાં આવે છે કે –
कन्नाइतिनिपुव्वेधणाइतियदाहिणेभवेवच्छो ॥ पच्छिमपीणाइतियं उत्तरमिहुणाइतियणेयं ॥१८॥ गिहभूमिसत्तणायंपण ५ दह १० तिहि १५ तीस ३० तिहि १५ दस १० द्ध ५ कमेइयदिणसंच. उद्दिसिसिरीपुंछसमंकिवच्छठिई ॥ १९ ।। इतिवास्तुसारे ॥
Page #27
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લા.
( ૭ )
આવે તે હાનિ થાય અને વત્સની પાછળ દ્વાર મુકાય તે આયુષને ક્ષય થાય; પણ સિંહ, વૃષ, વૃશ્ચિક અને કુંભ એ ચાર રાશિના સૂર્યમાં ધરને ચારે દિશામા નાશ મુકવામાં આવે તે વત્સને દોષ અને નહિ.
प्राचीमेपतुलावीउदयतेस्याद्वैष्णवेवन्हिमे चित्रास्वातिभमध्यगानिगदिताप्राचीबुधैः पंचधा । प्रासादं भवनं करोतिनगरंदिग्मूढमर्थक्षयं हर्म्येदेवगृहेपुरेचनितरामायुर्धनं दिग्मुखे ॥ १० ॥
* ધરની ભૂમિની ચારે દિશાના મધ્ય ભાગના સાત સાત વિભાગા કરવામાં આવ્યા છે અને દરેક કાણુને વિભાગ જૂદા છે. તે કાણામાંથી એક કણમાં દ્વાર મુકાય નદ્ઘિ ( ગમે તેવા ચોખ્ખા દિવસ હોય તેપણુ દ્વાર મૂકાય નહિ) કારણ કે કાણુના ભાગ વિસ્મૃતપણાના છે; એટલુજ નહિ પણ કાણાના ભાગે વાસ્તુદેવની સધિ અને શીર વગેરેનો ભાગ છે, તેમજ અષ્ટ ત્રિ અને ષટ્ ત્રને પીડા કરવી નિહ એમ બીજા અધ્યાયના શ્લાક ૨૦–૨૧ વિષે આવશે તે જોવુ. હવે દિશામાં દ્વાર મુકવાનું હોય તેવા વખતમાં તે દિશા સામે વત્સ હાય વત્સનો દોષ ત્રણ માસ સુધી રહે છે. તેવા વખતે દાર મુકવાની જરૂર હૈાય છે ત્યારે સૂમ મતે એવી રીત છે કે, દિશાઓના સાત વિભાગે કરેલા છે, તે દરેક વિભાગે ત્રણ માસ સુધી વત્સ રહે છે. તેમાં સમજવાનુ એવી રીતે છે કે,
મિથુન, કર્ક અને સિંહ, એ ત્રણે રાશિના સુર્યમાં (જ્યેષ્ઠ, આષાઢ અને શ્રાવણમાં) વત્સ ઉત્તર દિશા ભાગવે છે. તે ઉત્તરના ભાગ ઇશાન અને વાયવ્ય કાણુ વચ્ચેના છે. તે ભાગમાં સાત વિભાગે કર્યો છે, તેમાં પ્રથમ પાંચ દિવસ સુધી વત્સનું રહેવુ છે, ખીજામાં દશ, ત્રીજામાં પ ંદર દિવસ રહે અને ચાથા વિભાગમાં ત્રીશ દિવસ સુધી રહે છે, એ ચાથે વિભાગ છે, તે દિશાનું “મધ્યબિંદુ” છે એમ જાણવુ, અને તે પછી પંદર દિવસ પાંચમા વિભાગે તથા દસ દિવસ ટ્ટામાં અને પાંચ દિવસ સાતમા વિભાગે વત્સ રહે છે. એ રીતે દરેક દિશામાં વત્સનું રહેવુ થાયછે. તે રીત જાણનાર હુશિયાર જ્યોતિષી લોકો તેવા વખ તમાં દ્વાર મુકવાનું મુહર્ત્ત આપે છે, પણ જે વખત દિશાના મધ્યબિંદુમાં વત્સ હાય તે વખત વસના સામે કે વલ્સની પાછળ દ્વાર મુકવા દેતા નથી અને ઉતાવળના પ્રસંગે દ્વિશાના મધ્યબિંદુથી ડામે અથવા જમણી તરફ વત્સ હોય તેવા વખતમાં તારા, ચંદ્રબળ, નક્ષેત્ર, તિથિ, વાર્ એ વગેરે શ્રેષ્ટ આવતાં હોય તે દ્વાર મુક્રવાતુ ત્ત આપે છે, એજ રીત ચારે દિશાની છે, એમ નવુ.
એ રીતે વત્સના ગુણ દોષી છે અને તેનુ રૂપ છે, તેમ છતાં નાચંદ્ર ગ્રંથમાં તે ત્ર સને વૃષભરૂપે બતાવ્યે છે, તે કાઇ ગ્રંથના આધારે કહ્યું હશે પણ તેનુ નામ વત્સ છે એટલે, તેનું વધારે વિવેચન કરવાની જરૂર નથી. માત્ર કાર્ય કરવાનું છે.
* અગલાકારે ધર કરવુ હાય ! દોષ આવે નહિ. ચાર દ્વારાવાળું મકાન "ગ્રેજી રીતિનુ છે એમ કેટલાકની સમજ હોય તા તે ખાટી છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૮ )
રાજવલ્લભ,
અર્થઃ—જે દિશામાં મેષ અને તુળા રાશિને સૂર્ય ઉગે તથા શ્રવણ અને કૃતિકા નક્ષત્રો ઊગે તેજ પૂર્વ દિશા છે એમ સમજવું; તથા ચિત્રા અને સ્વાતિ, એ એ નક્ષત્રાના જે મધ્ય ભાગ છે તેજ પૂર્વ દિશા સમજવી; એ રીતે પાંચ પ્રકારે પૂર્વ દિશા પતિએ બતાવી છે. તે દિશા સાધી ઘર તથા 'પ્રસાદ અને નગર બાંધવામાં આવે તે આયુષ અને ધનની વૃદ્ધિ થાય, પણ દિગ્મૂઢ અથવા દિશાના ભાગમાં ન રહેતાં વાંકું ચૂકું ઘર, પ્રાસાદ કે નગર ચાય તો આયુષ અને ધનનો ક્ષય થાય ૧૦
तारेमार्कटिकेध्रुवस्यसमतांनीतेऽवलंवेनते दीपाग्रेण तदैक्यतश्वकथितासूत्रेण सौम्यादिशा || शंकोर्नेत्रगुणेतु मंडलवरेछायादयान्मत्स्ययोः जाताय त्रयुतिस्तुशंकुतलतोयाम्योत्तरेऽतःस्फुटे ॥ ११ ॥ અર્થઃ—ધ્રુવની માંકડીના આદ્ય ભાગે જે એ તારાએ છે તે તારિકાએ ૧ પ્રાસાદ એટલે દેવમંદિર કહેવાય છે. તેમજ રાજાના મહેલને પણ પ્રાસાદ નામ આપ્યું છે.
૨ માંકડી અથવા મટી ધ્રુવની આજુબાજુ ચારે તર કરે છે પશુ તે માંકડી કેવી રીતની હશે ?
એમ વાંચનારને પ્રશ્ન ઉત્પન્ન થશે. તેના સમાધાન માટે ધ્રુવ અને તેની માંકડીની આકૃતિ સાથે ખરેાખર રીતે સમજી શકાય તેમ કરતાં આ ટીપ વિસ્તાર પામરો, તાપણુ તેના ઉપર લક્ષ આપવાથી બીજાને પૂછવાની દરકાર મટશે એ રીતે ખતાવવામાં આવે છે તે વાંચ્યા.
ધ્રુવની માંકડીમાં છ તારિકાએ હાય છે, તે ઘડિયાળના કલાક કાંટાની પેઠે ચાર્વીસ કલાકે ધ્રુવની પ્રક્ષણા કરી રહે છે, એવી માંકડીના છ તારા પૈકી ધ્રુવ નજીક રહેનાર મે તારા જે કે એક બીજા ઉપર સમસ્ત્ર રહે છે, તે છે જ્યારે પુત્ર ઉપર અથવા નીચે, યુવની સીધી લીટીમાં આવે તે વખત તેજ ઉત્તર દિશા છે એમ નકી થાય છે, પણ એકલા ધ્રુવના આધારે દિશા નકી થતી નથી. કારણુ કે ધ્રુવને આખું' જગત્ અચળ માનતુ હરો પશુ ચળાયમાન છે. સાંજે એક ભી ́તના ખુણા ઉપર ધ્રુવને રાખી પ્રભાતે જોવામાં માવશે તો ભીંતના ખુણાથી આશરે અધ હાથ પૂર્વ તરઙ ગયા માલુમ પડશે; તેપણુ તે પેાતાનુ મંડળ મૂકી બહાર જશે નહિ. ધ્રુવ નામ અચળ છે તેથી તેના આધારે સમુદ્ર વિષે વહ!ગાનું પરદેશે ગમન થાય છે; તેપણુ કાઇ વખત ખીજા તારાને સદૈહ થવે રસ્તે ચાલનાર ભૂલાવા ખાય છે. એટલે દિશિન્ય થાય છે. માટે ધ્રુવની માંકડી ઓળખી રાખી ાય તે તેથી ધ્રુવની આળખાણુ ખરેખર રહેશે, વળી કેટલાક . લોકાને મૃત્યુ પહેલાં છ માસ આગમચ ધ્રુવનું દેખાવુ બંધ થાય છે. એમ ધણા લેકે કહે છે તે પણ નક્કી થશે.
Page #29
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લા.
( ૯ )
ધ્રુવની સીધી લીટીમાં આવે તે વખત તેની સામે આવલંબ (એળ બે) ઝાલવા અને જ્યારે એ એ તારિકા ધ્રુવની સીધી લીટીમાં આવ્યાથી અવલ બની
વર્તમાન કાળમાં અગાધ બુદ્ધિવાન અંગ્રેજોએ ધ્રુવની માછલી (ડાખલી) કરી છે. તે આધારે હાલના શિલ્પ લેાકેા વર્તે છે; પણ એવાં સાધના વડે ઉદ્યાગી મનુષ્યના અંગમાં પ્રમાદરૂપી ગેાદડુ પડી જવે પ્રાચીન રીતિ અંધારામાં અથડાતી પૂરે છે; તો તેમ ન કરતાં પ્રાચીન રીતો શ્રેષ્ઠ છે તે અવશ્ય યાદ રાખવી જોઇએ. કારણ કે ધ્રુવની ડાબલી હિ મળવાના પ્રસગ આવીપડે એવા સ્થળમાં કાર્ય કરવાને વખત આવે તે પછી યાંત્રિક સાધન વિના શિલ્પિએ શુ કરવુ ? અરે! પણ અમે ભૂલતા ન હઇએ તો એવાં કેટલાંક સાધના મળવે કારીગરે એ અસલના ગ્રંથનો અભ્યાસ મુકી દેવાથી કેટલીક ખાખતાના લાપ થઈ ગયા છે. માટે પછીથી પસ્તાવું થાય તેમ ન કરતાં પ્રાચીન રીતિ યાદ રાખવી એ સારૂ છે.
આ ધ્રુવ છે.
。
.
.
આ તારા અને
આ તારા એ એ ધ્રુવ નીચે અથવા ઉપર એકસૂત્રમાં આવે એટલે બસ છે.
O
ઉપર બતાવેલી છ તારાની માંકડી વાંકી આકૃતિની છે. ( તે માંકડીમાં છેલ્લા એ તારા ધ્રુવથી નીચે ધડ઼ે દૂર દેખાય છે ). એ માંકડીના મથાળે એ તારાએ ગણુ સુદ ૨ ખીજની રાત્રે આઠ વાગતે સીધી લીટીમાં આવેલા મેં જોયા હતા. એ પ્રકારે ધ્રુવ સાધવાની એક રીતિ થઈ; અને બીજી રીતિ પ્રથમ બતાવ્યા પ્રકાર વર્ડ કરેલા મડળમાં શંકુ થાપી છાયાનુ પ્રમાણુ લેવાનુ છે એ વિષે વિશેષ સમજણુ એવી રીતે છે કે, પ્રકારની અને અણિયા સાળ આંગળ પહેાળી કરી પ્રકાર ફેરવવા; એટલે ખત્રીશ આંગળ વિસ્તારવાળુ મંડળ થશે. તે મડળના મધ્યમાં બાર આંગળ લાંખા અણીદાર શકું સ્થાપન કરવા. તે શકુનું રૂપ ચાઅમાં કહ્યા પ્રમાણે મેરૂ, અથવા દીપકના રૂપ જેવું, અથવા ચંપાની નીકળતી કળી જેવુ, અથવા ગાજર જેવી આકૃતિ હેવી જોઇએ. એ શંકુ ખાર આંગળ લાંબા હાય તે તેની નીચેની પરિધિ અથવા પષિ સાડાસાત આંગળના ફેરમાં હોય; ત્યાર પછી તેથી ઉતરતા ભાગ ચાલી છેવટ અણી સુધી ખાર આંગળ લંબાઈમાં થાય તેવા શંકુમાં જરા પણ વાંકાપણું નેએ નહિ. પ્રયાંતરે તા હાથીના દાંતને શક કરવે કહ્યા છે, પણ શિશમને તે જરૂર જોઇએ.
શકુની છાણા જેમ એક મડળમાં સાધવાથી દિશા નક્કી થાય છે તેજ ખત્રીશ આંગળના મડળ ઉપર પ્રકારની અે અણિયા આઠ આંગળ પહેાળી રાખી માઁડળ ઉપર ખીજી મંડળ ફેરવવુ અને તેથી પણ વધારે ખાત્રી કરવી હાય તો એ એ મડળ ઉપર વળી ત્રીજી' આર આંગળ પહેાળાઇવાળુ મડળ ફેરવવું અને તે મડળામાં પ્રથમની રીતે છાયા આવતી
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
રાજવલણ.
સીધી લીટીમાં અથવા ધ્રુવ તથા એ તારિકા અને અવલમ, એ ત્રણે એક સૂત્રમાં થાય ત્યારે સમજવું કે, તે બરાબર ઉત્તર દિશા છે, અને ધ્રુવ તથા ધ્રુવની માંકડીના આદ્યના બે તારા ને અવલંબ, એ એકસૂત્રમાં થાય ત્યારે તે અવલંબની પાછળ એક ઘડા ઉપર દીવા મુકી જોવુ` કે એ દીવે અને અવલ અ એક સૂત્રમાં છે તે તે દીવાવાળી દિશા દક્ષિણ સિદ્ધ થઇ.
જાય તે ઠેકાણે બિંદુએ અથવા ચિન્હો કરવાં. પણ યાદ રાખવું કે, દિશા સાધનમાં જે જમીન ઉપર આવતું અથવા મડળ કરવું હોય તે જમીન નીચી ઊંચી ન જોઇએ; પણ એક સખી સપાટી અથવા સરખા ચારસ મથાળા જોઇએ. તેમજ સવારથી સાંજ સુધી તે મંડળ ઉપર સૂર્યના તડકા રહેવા જોઇએ. અર્થાત્ કાઇ વસ્તુની છાયા મંડળના કોઈ ભાગ ઉપર પડવી એઇએ નહીં. એવા મેદાનમાં મડળ કરવું.
હવે દિક્ષિ સાધતાં ઋતુના કારણે સૂર્યનુ કરવું એટલે એકથી બીજી દિશાએ જવુ થાય છે, તે વખત છાયાની સીાઇ આવતી નથી, પણ છાયા વક્ર ગતિને પામે છે. એટલે દિશા સાધ્યા છતાં મૂિતપણ રહેશે એટલે પ્રાસાદ કે ધરના કામમાં દોષ આવશે. તે દેખ દૂર થવા માટે પ્રાચીન વખતના મુદ્ધિમાન પુરૂષોએ કાંઇ બાકી રાખ્યુ નથી. જીવા કંડર્શિદ નામના અગમાં લખે છે કેઃ
સાહિની વૃત્ત.
कर्केकी टेगो मृगेयूक यासाद्वाभ्यांचाच्या सिंह कुंभत्रिकेपि ॥ यामाशांवैभानुमान्यातितस्यांचाल्याद्वंद्वे कार्मुकेचालनंन ||८||
:-કર્ક, વૃશ્ચિક, વૃધ્ધ, અને મકર, એ ચાર સક્રાંતિમાં એક એક યૂકા (જા) પ્રમાણે શકુની છાયા જે દિશામાં સૂર્ય હાય તે દિશા સામે ચલાવવી. અર્થાત્ શંકુની છાયાથી સૂર્ય સામેની દિશાએ એક યકા જેટલે છેટું ચિન્હ કરવું તથા સિંહ, કન્યા અને તુળા એ ત્રણ સત્ક્રાંતિઓમાં તેમજ કુંભ, નીન અને મેષ એ ત્રણ સક્રાંતિઓ મળી છ સક્રાંતિમાં સૂર્ય જે દિશામાં હાય તે દિશા સામે શકુની છાયાથી એ એ ચૂકા પ્રમાણે છેટે ચિન્હ કરવું ( ઉત્તર અને દક્ષિણ એ એ દિશામાં સૂર્ય રહે છે. ) અને મિથુન તથા મકર્ એ બે સાંતિએમાં શકુની છાયા ચલાવવાની જરૂર નથી. ૮
ઉપર બતાવ્યા પ્રમાણે દિશિસાધન-સંક્રાંતિ બદલવાની રીતિ બતાવી છે. પશુ તે સ'ક્રાંતિએ કયા વખતે બદલાય છે ? એ વાતની સર્વને ખબર હાતી નથી. એટલે ાને પૂછવાનું રહે છે. તેમ ન રહેવા એક સરખી રીતે સને જાણવા માટે આ નીચે બતાવીએ છીએ.
ચૈત્ર માસમાં “મે” સંક્રાંતિ, વૈશાખમાં વૃષ” સ’ક્રાંતિ, તથા જ્યેષ્ઠમાં “મિથુન”, અષાઢમાં “ક” શ્રાવણે “સિંહ” ભાદ્રપદે કન્યા,” આશ્વિને “તુલા,” કાર્ત્તિ કે ‘વૃશ્ચિક,” માર્ગશીર્ભે ધન,” પાયે “મકર,” માધે “કુંભ” અને કાલ્ગુન માસમાં “મન” સંક્રાંતિ હાય છે, એ રીતે દર
Page #31
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે
( ૧૧ ) હવે બીજી રીતે દિશા સાધવા માટે પ્રકારવડે બત્રીશ આંગળનું એક ગોળ આવૃત્ત અથવા મંડળ કરી તેમાં શંકુ સ્થાપન કર (સૂર્યોદય થતા પહેલાં) અને જેવું કે, સૂર્ય ઉદય થતાંજ શકુની છાયા મંડળ બહાર પશ્ચિમ સામે દૂર નીકળી જશે, પણ જેમ જેમ સૂર્ય ચઢતે આવશે તેમ તેમ શકુની છાયા મંડળ સામે ખેંચાતી આવશે. તે વખતે ધ્યાન રાખવું કે, મંડળની લીટી ઉપર શંકુની છાયાની અને છેલ્લે ભાગ ક્યાં આવે ત્યાં એક બિંદુ અથવા ચિન્હ કરવું, તથા તે છાયામંડળના મધ્ય ભાગે (શંકુની પરિધિ અથવા પડધિ નીચે) આવે તે ઠેકાણે એક ચિન્હ કરવું, અને ત્યાર પછી જેમ જેમ સૂર્ય પશ્ચિમે જશે તેમ તેમ શંકુની છાયા પૂર્વ દિશા સામે ચાલતાં છેવટ મંડળની લીટી ઉપર દાખલ થાય એટલે ત્યાં પણ એક ચિન્હ કર્યા પછી આદ્યના બિંદુ અથવા અંત્યના બિંદુ અથવા ચિન્હઉપર પ્રકારની એક અણી મૂકી ગોળ ફેરવે, અને તેજ રીતે બીજા બિંદુઉપર પ્રકાશ ફેરવે એટલે માસે સંક્રાંતિઓ બદલાય છે, પણ એમ સમજવું નહિ કે માસ બેસતાંજ સંક્રાંતિ બેસે. કેઈ માસના શુકલપક્ષમાં અને કોઈ માસના કૃષ્ણપક્ષમાં બેસે છે પણ પક્ષાની પેઠે માસનો બદલે થતો નથી.
હવે દિશા સાધવા માટે આ નીચે બતાવેલાં મંડળઉપર ધ્યાન આપો એટલે પ્રત્યક્ષ રીતે દિશિસાધન જોવામાં આવશે. માટે તે પ્રમાણે દિશિ નક્કી કરી તે પછી ઘર કરવાને આરંભ કરે. એટલે દિમૂઢ ઘર થશે નહિ.
ઉપર બતાવેલાં મંડળો અથવા આવર્તોમાં સ્થાપવા માટે “” શંકુ છે તે પ્રથમ (૧) ક આવર્તમાં સ્થાપવે “ર” પશ્ચિમ દિશાના બિંદુ પાસેની લીટી ઉપર શંકુની અણીની છાયા આબેથી ત્યાં બિંદુ અથવા ચિન્હ કરવું, તથા મધ્યાન્હ “ર” બિંદુ ઉપર છાયા આબેથી તે ત્યાં ચિન્હ કરવું અને સાંજે “” પૂર્વ દિશાની લીટી ઊપર શંકુની છાયા જાય તે વખતે ત્યાં ચિન્હ કરવું. એટલે “ર” પશ્ચિમ અને “” પૂર્વ દિશા છે એમ સિદ્ધ થયું. તેજ રીતે “જ” મંડળના બે આવર્તના પાંચ બિંદુઓ ઉપર છાયા લેવાની રીતિ છે અને તેજ પ્રમાણે “” મંડળ માટે છે.
ના” મંડળમાં શંકુ ઊભો કરવાનું સ્થાન જેમ “ર” મધ્યબિંદુ છે, તેમ “જ” મંડળનું મધ્ય બિંદુ “r” છે અને “a” મંડળમાં શંકુ સ્થાપન કરવા માટે કુનું સ્થાન “” મધ્યબિંદુ છે. એ રીતે “” “” અને “” એ ત્રણ મંડળો ઉપરથી પૂર્વ અને પશ્ચિમ દિશા સિદ્ધ થશે. અને એથી પણ વિશેષ ખાત્રી કરવી હોય તે “” મંડળ છે તે “” મંડળ સમજી તે ખેંચી “ર” મંડળના મધ્યબિંદુ ઉપર પ્રકારના એક છેડે અથવા અણી મુકીને પ્રકાર ફેરવ; અને બીજી વખત “જ” મંડળના મધ્યબિંદુમાં તેજ રીતે પ્રકાર ફેરવો એટલે “ર” મંડળમાં મસ્યાકૃતિના મધ્ય ભાગે બિંદુ આવશે. તે મધ્ય બિંદુને છેદી સીધી લીટી, ખેંચવી એટલે “સ” ઉત્તર અને “ઉ” દક્ષિણ દિશા થશે, એ રીતે પ્રાચી સાધવાનો નિયમ છે; માટે ઘર તથા પ્રાસાદ કે એવાં અન્ય શિલ્પકામ કરવા પ્રવર થનાર કારીગરે પ્રથમ દિશિ સાધવાની રીતિ શીખ્યા પછી કામનો આરંભ કરે.
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
રજવલ્લભ અને ગોળ મંડળે પ્રથમના મંડળના મધ્યે સ્થાપેલા શંકુ નીચે કરેલા ચિન્હો સ્પર્શ ન થતાં મધ્યબિંદુની આજુબાજુ મસ્યાકૃતિ અથવા માછલાના પેટ જે ભાગ થશે, તે ભાગમાં રહેલા મધ્યબિંદુને લગાવી એક ઉત્તર અને બીજી દક્ષિણ સામે સીધી લીટી ખેંચી દેવી અથવા રેખા પાડવાથી મર્યના પાછળની દિશા દક્ષિણ અને આગળની દિશા ઉત્તર થશે, એ દિશા સિદ્ધ થઈ જાણવું. ૧૧
રાÇવિકત. राशीनामलिमीनसिंहभवनंपूर्वामुखंशोभनं कन्याकर्कटनक्रराशिगृहिणांयाम्यानमंदिरम् ॥ राशेर्धन्वतुलायुगस्यसदनंशस्तंप्रतीचीमुखं पुंसांकुंभवृषाजराशिजनुषांसौम्याननस्यागृहम् ॥ १२ ॥
અર્થ-વૃશ્ચિક, મીન અને સિંહરાશિવાળા પુરૂષોએ પૂર્વ દિશાના દ્વારવાળું ઘર કરવું, તથા કન્યા, કર્ક અને મકર રાશિવાળા પુરૂષોએ દક્ષિણ દિશાના દ્વારવાળું ઘર કરવું તથા ધન, તુળા અને મિથુન રાશિવાળા પુરૂએ પશ્ચિમ દિશાના કારવાળું ઘર કરવું, અને કુંભ, વૃષ ને મેષ રાશિવાળા પુરૂ એ ઉત્તર દિશાના દ્વારવાળું ઘર કરવું. ૧૨ श्वेताब्राह्मणभूमिकाचघृतवद्धाशुभस्वादिनी । रक्ताशोणितगंधिनीनृपतिभूःस्वादेकषायाचसा । स्वादेम्लातिलतैलगंधिरुदितापीताचवैश्यामही कृष्णामत्स्यसुगंधिनीचकटुकाशूद्रेतिभूलक्षणम् ॥ १३ ॥
અર્થ—જે પૃથ્વી રંગે ધેલી હોય તથા ઘી જેવી સુગંધી હોય અને જેને સ્વાદ સારે હેય તેવી ભૂમિમાં બ્રાહ્મણે ઘર કરવું; તથા જે પૃથ્વી રંગે લાલ હોય તથા રૂધિર જેવી સુધી હોય અને કષાય જેને સ્વાદ હોય (હીમજ અથવા હરડે જે કહેવે સ્વાદ) તેવી ભૂમિમાં ક્ષત્રિજાતિઓ ઘર કરવું; તથા જે પૃથ્વીને રંગ પીળે હેય તથા તલના તેલ જેવી જેની સુગંધિ હોય અને સ્વાદમાં જે ખાટી હોય તેવી ભૂમિમાં વૈશ્યલેકે ઘર કરવું, અને જે પૃથ્વીને રંગ કાળે હોય તથા માછલાં જેવી જેની સુગંધી હોય અને સ્વાદમાં કટુક હોય
* કટુક એટલે કડવી થાય છે પણ અમરકોશનો ટીકાકાર લખે છે કે, કટુ એટલે મચિ અથવા કાળાં મરચાં જેવો સ્વાદ હોય છે અર્થાત તીખે સ્વાદ કો પણ, ભૂમિ વિષે તેટલી તીખાશ સંભવે નહિ, પરંતુ લેશ માત્ર તીખાશ જેવો સ્વાદ હોય તેમજ કડવાશમિશ્રિત હેવાનો સંભવ છે. ( મારવાડ દેશમાં ખારા સ્વાદને કડ કહે છે. )
Page #33
--------------------------------------------------------------------------
________________
राजवल्लभ अध्याय. १
१२
क
ना 0 0 य
ho
त
1|
व
गो
श
Page #34
--------------------------------------------------------------------------
Page #35
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે. उपजाति. स्वादेभवेद्यामधुरासिताभाचतुर्षु वर्णेषु महीप्रशस्ता || स्नेहान्वितावभ्रुभुजंग योर्यासौहार्दवत्याखुबिडालयोर्या ॥ १४ ॥
અર્થઃ—જે પૃથ્વી સ્વાદે મીઠી હોય, તથા રંગે ધોળી હોય અને જે પૃથ્વીમાં નાળિયે અને સર્પ પ્રીતિવડે એકઠા રહેતા હોય, તેમજ બીલાડી અને ઉત્તર સપ કરી રહેતા હોય, એવી ભૂમિમાં ચારે જાતિના મનુષ્યાએ ઘર કરવુ. એ શ્રેષ્ઠ છે, એમ બીજા પક્ષાંતરે કહ્યુ છે. ૧૪
( ૧૭ )
परीक्षितायां भुविविघ्नराजं समर्श्वयेचंडिकयासमेतं || क्षेत्राधिपंचाष्टदिशाधिनाथान्स पुष्पधूपैर्बलिभिः सुखाय ॥१५॥ અર્થઃ—પૃથ્વીની પરીક્ષા કરી ચંડી સહિત ગણપતિનું પૂજન કરવું, તેમજ ક્ષેત્રપાળ અને આઠે દિક્પાળાનુ પૂજન પુષ્પ, ધૂષ અને મળિવડે કરવાથી સુખ થાય. ૧૫
शार्दूलविक्रीडित. खातं भूमिपरीक्षणेकरमितंतत्पूरयेत्तन्दा
हीने हीन फलंस मे समफलंला भोरजोवृद्धितः ॥ तत्कृत्वा जलपूर्णमाशतपदं गत्वा परीक्ष्यंततः पादार्द्धन विहीन केथनिभृतेमध्याधमेष्टजले ॥ १६ ॥ અથઃ——પૃથ્વીની પરીક્ષા બીજા પ્રકારે કરવાનું કહ્યું છે. તે એવી રીતે કે, ઘર કરવાની જમીનમાં એક હાથ ઉંડા ખાડા ખેાઢવા અને તે ખાડા ખાદતાં નીકળેલી માટી તેજ ખાદેલા ખાડામાં પાછી પૂરતાં માટી ઘટે તે હીન ફળ જાણવુ, તથા ખેાઢેલી માટી ખાડામાં પૂરતાં તે ખાડા જમીનની સપાટી અરેખર પૂરાઈ રહે તે તેનુ સાધારણ ફળ જાણુવુ અને ખેાદેલા ખાડામાંથી નીકળેલી માટી પાછી તેજ ખાડામાં પૂરતાં માટી વધે તે લાભ થાય એમ સમજવુ.
હવે જે ખાડા ખેાદી માટી કહાડી પાછી તેજ ખાડામાં પૂરી હોય તે માટી પાછી અહાર કહાડી પૃથ્વીની સપાટી ખરાખર આવે તેટલું પાણી તે ખાડામાં ભરવું, ત્યારપછી તે ખાડા પાસેથી સા(૧૦૦) પગલાં (ખાડા પાસેથી ગમે તે દિશા તરફ) દૂર જવુ, અને ત્યાંથી પાછા આવી ખાડામાં જોતાં ચોથા ભાગનું પાણી ઘટ્યું હોય તો તેનુ મધ્યમ ફળ સમજવું, તથા અર્ધ ભાગનું પાણી ઘટયું હોય તે તેનુ અધમ ફળ જાણવુ અને જેટલુ ભર્યું હોય તેટ
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
રાજવલ્લભ, હુજ ખાડામાં પાણી રહે તે ( અર્થાત્ જમીનમાં સાયું ન હોય તે ) તેનું ઉત્તમ ફળ જાણવું. ૧૬
भूमेःप्राप्लवनंचशंकरककुप्सौम्याश्रितसौख्यकृत् वह्नौवह्निभयंयमेचमरणंचौराद्भयंराक्षसे ॥ वायव्येप्लवनंचधान्यहरणंस्याच्छोकदवारुणे विप्रादेरनुवर्णतश्वसुखदंसृष्टेःक्रमात्सौम्यतः ॥ १७ ॥
અર્થ-જે જમીન ઉપર ઘર કરવાનું હોય તે જમીન ઉપર પાણીનું વહન, અથવા ગતિ (હેવું) પૂર્વ દિશા તરફ, ઈશાન દિશા તરફ અને ઉત્તર દિશા તરફ થાય છે તે સુખ આપે, તથા અગ્નિકેણુ તરફ વહન થાય તે તે અગ્નિને ભય ઉત્પન્ન કરે, તથા દક્ષિણ તરફ પાણીની ગતિ થતી હોય તે તે મૃત્યુ પ્રાપ્ત કરાવે, તથા નૈઋત્ય કોણ તરફ પાણીની ગતિ થતી હોય તે તે ચારને ભય ઉત્પન્ન કરાવે, તથા વાયવ્ય કોણ તરફ પાણી વેહેતું હોય તે તે ધાન્યને (અન્નને) નાશ કરાવે અને પશ્ચિમ દિશા તરફ પાણીની ગતિ થતી હોય તે તે શેક (પરિતાપ) કરાવે.
વળી પક્ષાંતરે કહ્યું છે કે ઉત્તર દિશા તરફ પાણીનું વહન હોય એવા ઢાળની જમીન બ્રાહ્મણને શ્રેષ્ઠ છે, તથા પૂર્વ તરફ પાણીની ગતિ થતી હોય એવી જમીન ક્ષત્રિને શ્રેષ્ઠ છે, તથા દક્ષિણ તરફ પાણુની ગતિ થતી હોય એવી જમીન વૈશ્યને શ્રેષ્ઠ છે, અને પશ્ચિમ દિશા તરફ પાણીની ગતિ થતી હોય એવા ઢાળવાળી ભૂમિ શુદ્રને માટે ઉત્તમ છે. ૧૭
अमौराक्षसवायुशंकरदिशिस्थाप्यःक्रमात्कीलिकाः अश्वत्थात्खदिराच्छिरीषककुभावृक्षात्क्रमेणदिजात् वर्णानांकुशमुंजकाशशणसूत्रंक्रमातसूत्रणे निम्नाभूःस्फुटितोषराबिलवतीशल्यैर्युतानोशुभा ॥ १८ ॥
અર્થઃ—જે જમીન ઉપર ઘરે કરવું હોય તે જમીનમાં પ્રથમ અશ્ચિકછે ખુટી ઘાલવી, તથા બીજી ખુંટી નૈઋત્યકોણે, ત્રીજી વાયુકોણે અને ચથી ખુંટી ઈશાનકાણે ઘાલવી. તે એવી રીતે કે, બ્રાહ્મણનું ઘર કરવું હોય તે તે જમીનમાં પીપળાના લાકડાની ખંટિયે ઘાલવી, તથા ક્ષત્રિનું ઘર કરવું હોય તે ખેરના લાકડાની, તથા વૈશ્યનું ઘર કરવું હોય તે સિરીષ
૧ ફલ બતાવવાનો હેતુ એ છે કે, પિચી ભૂમિમાં પાણી શોસાય તે ઘરના પાયે ઉડે છેદી મજબુત જમીન કરવી પડે તેથી ખરચ વધે તે મધ્યમ ફળ, અને કઠિણુ ભૂમિ હાય તે પાયાનું થોડું ખરચ થાય તે ઉત્તમ ફલ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
( ૧૫ )
(સરષ)ના લાકડાની ખુંટીયા ઘાલવી અને શૂદ્ર જાતિનું ઘર કરવુ હોય તે તે જમીનમાં +કકુભના લાકડાની ખુટીયા ઘાલવી કહી છે. એ રીતે ચારે દિશાની ચારે ખુટીયા ઘાલ્યા પછી તેને દોરી બાંધવી, પણ બ્રાહ્મણનું ઘર હાય તા દર્ભની ( ડાભની) દોરી આંધવી તથા ક્ષાત્રનુ ઘર હોય તે મુ'જની, તથા વૈશ્યનું ઘર હોય તેા કાશ અથવા કાસડાની અને શૂદ્રનું ઘર હોય તે તે ખુટિયાને શણુ અથવા શ્રેણની દોરી બાંધવી જોઇએ. વળી, ઘરનો આરંભ
+ કકુંભ નામના વૃક્ષ વિષે શિલ્પશસ્ત્રિયાના બે મતે છે તેમાંથી કાઇ કહે છે કે, કુકુભ એટલે બેહેડાના ઝાડનું નામ છે, અને બીજા મતમાં કકુલ એટલે સાદડ અથવા સાદળ નામ છે, આ બાબતને તપાસ કરવા માટે અમે “ગરશ, ”તથા નિગરનાકર” તથા “અ” તથા હેમચંદ્રાચાકૃત ભિધામ ચિતામાંણ” તથા મુખ્તસ્તેમમહુનિધિકાશ” તથા “ રાખ્તરનાક અને મહીપકૃત અનેકાકા” ઇત્યાદિ ાંતાં કકુભ એટલે અર્જુન વૃક્ષનુ નામ છે, જેની છાલ ઉપર સંતાઇ હાય છે તે અર્જુન વૃક્ષનું બીજું નામ સાઘ્ય આપેલું છે જેને ગુર્જરરાષ્ટ્રમાં “સાદળ” કહે છે. એ સાદળ અથવા સાદડ નામ ખરૂ માલુમ પડે છે કારણ કે, ” ને “લ” થઈ જાય છે. માટે શિલ્પિયેટના ખીજા મતને કેટલાક ગ્રંથો મળતા છે.
૧ ચાર જાતિ માટે ચાર પ્રકારનું સૂત્ર બતાવ્યું છે. પણ એજ ગ્રંથકાર મંડને પાતાના રચેલા વાસ્તુમડનમાં કહ્યું છે કે–સર્વ જાતિઓને કપાસ અથવા નું સૂત્ર હેાય તે ચાલે તેમજ ચાર જાતિએ માટે જુદી જુદી જાતિના વૃક્ષની ખુટિયા જમીનમાં ઘાલવાનુ કહ્યું છે પણ તેનું માપ આપ્યું નથી. અને વાસ્તુમડન વિષે કહ્યું છે કે-વિપ્રને પીપળાની મંત્રીશ ગળ લાંખી અને તે ચાર હ્રાંસાની ખુટિયા સ્નેઇએ તથા ક્ષત્રિને અઠ્યાવીશ આંગલ ખેરની આડે હાંસની તથા વૈશ્યને સર્પની ચાવીશ આંગલ સાલ હ્રાંસની અને શૂદ્રને સાદળની વીશ આંગળ લાંખી અને ગેાળ ખુટિયા એઇએ.
आ कोठाओ कहाड्या छे ते घर करवानी भूमि छे एम मानो.
પૂ.
મિ.
**11*'
ઉત્તર
વાય.
પ. વર્ગના પાંચ અક્ષર. પ
શ. વર્ગના ચાર અક્ષર. ૪
ત. વર્ગના પાંચ અક્ષર. પ
. વર્ગના પાંચ. કે. વર્ગના પાંચ અક્ષર પ. અક્ષર. ૧
આ મધ્ય દિશામાં ૫. વર્ગના ચાર ૪
એ. વર્ગના ચાર અક્ષર. ૪
પશ્ચિમ.
ચ. વર્ગના પાંચ અક્ષર. ૫
2. વના પાંચ
અક્ષર. ૫
•im??
નૈઋત
Page #38
--------------------------------------------------------------------------
________________
(૧૬)
રાજવલ કરતાં પહેલાં જે જમીનમાં ઘર કરવું હોય તે જમીન ખાડાવાળી, તથા ફાટેલી, (જેમાં દરાર અથવા મેટા ચીરા પડી ગયા હોય તેવી જમીન) તથા ખારવાળી અને જેમાં ઉંદર અને સર્પનાં દરે હોય એવી, તથા જેને ખોદતાં હાડકાં નીકળે તેવી જમીન સર્વથા તજવી અર્થાત તેવી જમીનમાં ઘર કરવું
1
* હાડકાં નીકળે એવી જમીનમાં ઘર કરવું નહિ એમ કહ્યું છે પણ હવે પછીના શ્લોકમાં “શલ્ય” (હાડકાં વગેરે) કહાડી ઘર કરવું એમ કહેવાશે માટે વાંચનાર વર્ગે એમ નહિ સમજવું કે ઘર કરવાની જમીનમાં હાડકાં નીકળે એટલે તે ઠેકાણે ધર કરવું નહિ.
ઉપર બતાવ્યા પ્રમાણે ઘરની ભૂમિના નવ કોઠા કરી અથવા કલ્પિને પ્રથમ પૂર્વમાં અ વર્ગને અ લખ અથવા ક૯પ, અગ્નિકોણે ક વર્ગને “ક” લખો અથવા કલ્પો, દક્ષિણ કઠામાં ચ વર્ગને “ચ” લખવે અથવા કલ્પ, નૈઋતે ટ વર્ગને
” પશ્ચિમે એ વર્ગનો “એ” વાયવ્યકોણે ત વર્ગને “ત” ઉત્તર દિશાએ 2 વર્ગનો શ” ઇશાને ૫ વર્ગને “પ” અને છેલ્લે મધ્ય દિશાના કોઠામાં ય વર્ગનો બથ લખ અથવા કલ્પો.
એ રીતે પ્રથમ પૂર્વ, પછી અગ્નિ, દક્ષિણ, નય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઇશાન અને મધ દિશા. એમ અનુક્રમે કાઠાઓનું રૂપ મનમાં કલ્પી અથવા કઠા કરી દરેક વર્ગના આદ્યના બતાવેલા નવ અક્ષરો પૃથ્વીના દરેક ભાગમાં અથવા કોઠાઓમાં અનુક્રમે સૃષ્ટિમાર્ગે લખવા અથવા કલ્પવા.
એ પ્રમાણે અક્ષરના નવ વગે છે તે દરેક વર્ગમાં કેટકેટલા અક્ષરે છે? અને કિયા વર્ગમાં કિયા અક્ષરે કેટલા જોઈએ એ બાબતની સમજણ આપેલી છે તે પણ સ્પષ્ટ રીતે તુરત સમજવા માટે બતાવીએ છીએ કારણ કે, શિલ્પરીતિ લોપ થવાથી થોડા જ લોકે જાણતા હશે.
૧ પ્રથમ પૂર્વ દિશાના કાકામાં આ વર્ગના અ, ઇ, ઉ, , અને લુ છે. ૨ અચિ કાણુના કાઠામાં ક વર્ગના ક, ખ, ગ, ઘ, અને ડ છે. ૩ દક્ષિણ દિશાના કાઠામાં ચ વર્ગના ચ, છ, જ, ઝ, અને બ છે. ૪ મૈત્ય કાણુના કઠામાં ૮ વર્ગના ટ, ઠ, ડ, ઢ, અને ણ છે. પ પશ્ચિમ દિશાના કોઠામાં એ વર્ગના એ, એ, એ અને એ છે. ૬ વાયવ્ય કોણના કેડામાં ત વર્ગના ત, થ, દ, ધ, અને ન છે. ૭ ઉત્તર દિશાના કેડામાં શ વર્ગના શ, ષ, સ, અને હ છે. |૮ ઇશાન કોણના કઠામાં પ વર્ગના પ, ફ, બ, ભ, અને મ છે. ૯ છેલ્લા મેધ દિશાના કેટામાં ય વર્ગના યર, લ, અને વ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
अथ भूमिशोधन.
વિજ્ઞા. प्रश्नत्रयंवापिगृहाधिपेनदेवस्यवृक्षस्यफलस्यवापि ॥ वाध्यहिकोष्टाक्षरसंस्थितेनशल्यविलोक्यंभवनेषुसृष्टया.॥१९॥
અર્થ –જે જમીન ઉપર ઘર કરવું હોય તે જમીનમાં રહેલું “શલ્ય”
એ રીતે દરેક દિશાઓ, કોણે અને મધ્ય ભાગમાં દરેક વર્ગના આઘના અક્ષરે લખવા. તે એક એક લખવા અથવા કવા, પણ જે વર્ગના જેટલા અક્ષરે કહ્યા છે તે વર્ગના તેટલા અક્ષરે પિત પિતાના સ્થાનમાં એકઠા હોય એમ સમજવાનું છે. માટે ઘરની ભૂમિના નવ ભાગે કલ્પિ અથવા કડા કર્યા પછી શિલ્પિએ ઘરધણીના મેથી હરકોઈ દેવનું, હરકોઈ વૃક્ષનું અથવા હરકેઈ ફળનું નામ કહેવરાવવું. જ્યારે ઘરના માલીક દે, વૃક્ષો કે ફળામાંથી જેનું નામ લીધું હોય, તે નામના આઇને અક્ષર યાદ રાખી ભૂમિના કહેલા નવ કઠાઓ પૈકી જે કોઠામાં “એ” અક્ષર અથવા એ નામનો આદ્યનો અક્ષર જે કાઠામાં મળે તે કેડામાં “ શલ્ય છે એમ સમજવું.
ધરધણુએ “ મહાદેવનું ” નામ દીધું હોય તે આઘને અક્ષર મ છે તે જ, વર્ગને છે તે વર્ગ ઘરની જમીનના આઠમા કેડામાં ઈશાન કરે છે, માટે ઈશાન કોણના કાવાળી જમીનમાં શલ્ય છે એમ સમજવું. તેમજ “ બ” નામ આપ્યું હોય તે પૂર્વ દિશીના પહેલાજ કાઠાના ૪ વર્ગને “મા” છે માટે પૂર્વના કોઠાવાળી જમીનમાં શલ્ય સમજવું અને ઘરધણીએ લીબુ નામ આપ્યું હોય તો તે આદ્યને “’ વર્ગના છે તે ઘરની મધ દિશાના કેહાને વર્ગ છે માટે મધ્ય કઠાવાળી જમીનમાં શલ્ય હોય એમ સમજવું. એ રીતે જે જમીનમાં ઘર કરવાનું હોય તે જમીનમાંથી વાળ, કાયલા, લાકડું, લોઢું અને હાડકાં હોય તે કહાડી ઘર કરવું. વળી બીજ ગ્રંથમાં ચામડું, રાખ વગેરેને શલ્યમાં ગયું છે અને ભૂમિના શોધન માટે નારદ પંચરાત્ર વગેરે ધણગ્રંથોમાં બતાવ્યું છે.
ઘર કરવાની જમીનમાંથી શલ્ય કહાડી ધર કરવાનું કહ્યું છે, પણ એ જમીન કેટલી ઉંડી દવે શલ્ય મળશે એ વિશે આ ગ્રંથકર્તાએ કાંઈ બતાવ્યું નથી, ત્યારે જે જમીનમાં શલ્ય હોય તે જમીન કેટલી ઉંડી ખોદવી ? અને ખેદે નહિ તે ઘરધણીના મનમાં વેહેમ રહે તે ન રહેવા શાસ્ત્રાધારે જે રીત હોય તેમ કરવું, એટલે બસ છે. તે રીત સર્વને યાદ રહેવા પ્રમાણુ સાથે આ ઠેકાણે બતાવીએ છીએ જે વાંચવા સર્વને અમારી ભલામણ છે.
वल्मिकिनीरुजनित्यमूषरास्फुटितामृतिम् ।। दत्तेभूशल्ययुग्दुःखंशल्यज्ञानमयोवदेत् ॥१॥ अकचतैहशपैयान्क्रमाद्वर्णानिमानब ॥
Page #40
--------------------------------------------------------------------------
________________
(१८)
રાજવલભકહાડવા માટે પ્રથમ શિલ્પિને ઘરના માલિકે પ્રશ્ન પૂછવું એટલે શિલ્પિએ ઘરધણીના મુખથી કઈ પણ દેવ, વૃક્ષ કે ફલનું નામ લેવરાવવું, ત્યાર પછી અથવા
नक्कोष्टीकृतेभूमीभागेमाच्यादितान्लिखेत् ॥ २ ॥ अप्रश्नेस्याद्यदिमाच्यांनरशल्यंतदाभवेत् ॥ सार्धहस्तप्रमाणेनतञ्चमानुष्यमृत्यवे ॥३॥ अग्नेर्दिशितुकप्रश्नेखरशल्यंकरद्वये राजदंडोभवेत्तस्यभयनैवनिवर्त्तते ॥ ४ ॥ याम्यांदिशिचस्यप्रश्नेनरशल्यंतथावदेत् ॥ तद्गृहस्वामिनोमृत्युंकरोत्याकटिसंस्थितम् ॥ ५ ॥ नैऋत्यांदिशितप्रश्नेसाईहस्तादधस्तले ॥ शुनोस्थिजायतेतच्चडिंभानांजनयेन्मृतिम् ॥ ६॥ एप्रश्नपश्चिमस्यांतुशिशोःशल्यंमजायते ॥ सार्द्धहस्तेप्रवासायसदनखामिनःपुनः ॥७॥ वायव्यांदिशिहप्रश्नेतुषांगाराश्चतुःकरे ॥ कुर्वतिपित्रनाशतेदुःस्वमस्यप्रदर्शनात् ॥८॥ उदीच्यांदीशिशमश्चेतिमिशल्यंकटेरधः ॥ तच्छीघ्रंनिर्धनत्वायकुबेरसदृशस्यहि ॥९॥ ईशान्यांदिशिपप्रश्नेगोःशल्यं सार्द्धहस्ततः ॥ तगोधनस्यनाशायजायतेगृहमेधिनः ॥१०॥ मध्यकोष्टेचयप्रश्नवक्षोमात्रेभवेदधः ॥ केशाकपालंमर्त्यस्यभस्मलोहंचमृत्यवे ॥११॥
॥ इतिशल्यवानभूपालवल्लभे ।। અર્થ:–-રાફડાવાળી ભૂમિમાં ઘર કરવાથી ઘરધણીને રોગ કરે, ખારવાળી અને ફાટેલી ભૂમિમાં ઘર કરવાથી ઘરધણીનું મૃત્યુ કરે અને શલ્યવાળી ભૂમિમાં ઘર કરવાથી ઘરધણીને દુઃખ પ્રાપ્ત થાય, માટે એ ત્યજ્ઞાન કહેવું જોઈએ ?
એ શયજ્ઞાન સમજવાની રીત એવી છે કે, જે જમીનમાં ઘર કરવાનું હોય તે જમીનના નવભાગે ( કાકાઓ ) કરી તે દરેક કઠામાં પૂર્વ દિશાથી આરંભી (સૃષ્ટિમાર્ગે ) મધ્યદિશા સુધી નવ કોઠામાં અનુક્રમે નવ અક્ષરો લખવા અથવા કલ્પવા. તે અક્ષર એ छ ४, ५, ७, य, त, मे, &, २, ५, 4, ये नव यक्षरे। ७. २. ते नव मां કપિ ઘરધણી પાસેથી ફળ મૂકાવવું અને પછી, જેવું કે “અ” વાળા પૂર્વના કોઠામાં કે
Page #41
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
(૧૯) નામ લેવરાવ્યા પહેલાં ઘર કરવાની જમીનના નવ ભાગ અથવા નવ કેઠા કરવા અથવા ક૯૫વા. એ નવ કેઠામાં દેવ અથવા વૃક્ષ અથવા ફળના નામનો આધનો અક્ષર આવે તે ઠેકાણની જમીનમાંથી ખોદી શલ્ય કહાડવું. ૧૯
રાત્રિની. आ का चाटा एतशा पाय वर्गाःप्राच्यादिस्थेकोष्टकेशल्यमुक्तम् केशांगाराःकाष्टलोहास्थिकाद्यंतस्माकार्यशोधनभूमिकायाः।२०।
અર્થ–વાળ, કેયલા, લાકડું, લેતું અને હાડકાં વગેરે શલ્ય કહાડવા માટે ઘર કરવાની જમીન ઉપર પૂર્વ દિશાથી સુષ્ટિ માર્ગે નવ કોઠા તે સમજવું કે ઘર કરવાની જમીન મધ્યે પૂર્વ દિશાએ જમીનમાં દેઢ હાથ ઉંડું મનુષ્યનું અસ્થિ (હાડકું છે તે અસ્થિ રહિ જાય તે એ જમીન ઉપર કરેલા ઘરમાં વસનારનું મૃત્યુ થાય; માટે પૂર્વ દિશામાંથી તે શલ્ય કહાવું. ૩ અગ્નિ દિશાના કોઠામાં ફળ મૂકયું હોય તો તે દિશાના કાઠામાં “છે તે તે જમીનમાં ખરનું અસ્થિ હોય તે રહે છે તે ઘરમાં વસનારને રાજદંડ થાય, એટલું જ નહિ પણ તે ઘરમાં વસનારને નિરંતર ભય રહે. ૪ દક્ષિણના કેટામાં ફળ મૂક્યું હોય તે ત્યાં “ચ” છે માટે તે જમીનમાં પુરુષની કમર સુધી ઉંડું મનુષ્યનું અસ્થિ હોય તે રહી જાય તે તે ઘરમાં રહેનારનું મૃત્યુ કરે. ૫ નૈન્ય દિશા તરફના ત’ વાળા કાઠામાં કળ મૂકે તો તે કેટામાં દેઢ હાથ ઉંડું ધાનનું અસ્થિ હોય તે રહી જાય તે તે જમીન ઉપર ઘર કરી રહેનાર ઘરધણીના બાળકે જીવે નહિ. ૬ પશ્ચિમ દિશાના “એ” વાળા કાઠામાં ફળ મૂકે છે તે જમીનમાં દેટ હાથ નીચે બાળકનું અસ્થિ હોય; માટે તે જમીન ઉપરના ઘરમાં રહેનાર મનુષ્યને વારંવાર પ્રવાસ કરવો પડે. ૭ વાયવ્ય કોણમાં “હ” વાળા કાઠામાં ફળ મૂકે તે ત્યાં ચાર હાથ ઉંડે ફેતરાં અથવા કેયલા હાય માટે તે જમીન ઉપરના ઘરમાંથી શલ્ય કહાડ્યા વિના રહી જાય તે તે ઘરમાં વસનારને વારંવાર ખાટાં ન આવે અને તેવાં દુર્વને હર હમેશાં આવ્યા કરે તે મિત્રને નાશ થાય. ૮ ઉત્તર દિશામાં “શ' વાળા કાઠામાં ફળ મૂકે તો તે જમીનમાં કમરથી નીચે અથવા કમર પુરતી ઉંડાઈથી થોડી વધારે ઉંડાઈમાં માછલાનું અસ્થિ હોય ( બીજા ગ્રંથોમાં અજા એટલે બકરાનું કહ્યું છે. ) તેવી જમીન ઉપર ઘર હોય તેમાં વસનાર મનુષ્ય કુબેર જેવો હોય ( કુબેર જે ધનપાત્ર હોય છે તે પણું શીધ્રપણે તે નિધન થાય છે. ૯ ઈશાન દિશાના ૫' વાળા કાઠામાં ફળ મૂકે તો તે પૃથ્વીમાં દેઢ હાથ નીચે ગાયનું અસ્થિ હોય તે રહી જાય તો તે જમીન ઉપરના ઘરમાં રહેનાર મનુષ્યની ગાય વગેરે ઢોરોનો નાશ થાય. ૧૦ મધ્ય દિશાના ‘ય’ વાળા કાઠામાં ઘરધણી ફળ મૂકે તે તે જમીનમાં મનુષ્યની છાતી બરાબર ઉડે શલ્ય છે એમ જાણવું. તે શલ્યો એવી રીતનાં હોય કે, મનુષ્યના વાળ, મનુષ્યના માથાની પરી, ભરમ( રાખ), લેટું, ઈત્યાદિ સર્વ શો અથવા તેમાંથી કોઈપણ જાતિનું શલ્ય હેય એમ સમજવું. તે શલ્ય જમીનમાં રહી જાય તેમ છતાં તેવી જમીન ઉપર ધર કરવામાં આવે અને તે ઘરમાં વસે છે તે વસનારનું મૃત્યુ થાય એમ સમજવું. ૧૧
Page #42
--------------------------------------------------------------------------
________________
-
-
-
( ૨૦ ).
રાજવલ્લભકરવા કહ્યા છે, તે દરેક કોઠામાં અ, ક, ચ, ટ, ત, શ, ૫, અને ય, એ રીતે નવ વર્ગના આદ્ય અક્ષરે ન કોઠાઓમાં સુષ્ટિમાર્ગ સ્થાપી ભૂમિ શેધી શલ્ય કહી ઘર કરવું. ૨૦
૩પગતિ. शल्यंगवांभूपभयंहयानांरुजःशुनोवैकलहप्रणाशौ ॥ खरोष्ट्रयोहानिमपत्यनाशनृणामजस्यामिभयंतनोति॥२१॥
અથ–જે ભૂમિમાં ઘર કરવું હોય તે ભૂમિમાં ગાયનું શલ્ય (હાડકું) રહી જાય તે રાજાને ભય થાય તથા ઘોડાનું શલ્ય રહી જાય તે રોગ કરે; શ્વાનનું હાડકું રહી જાય તે લેશ અને નાશ કરે, ગધેડાનું શલ્ય રહી જાય તે તથા ઉંટનું શલ્ય રહી જાય તે સંતતીને (બાળકને) નાશ કરે અને મનુષ્ય તથા અજ (બકરાનું) શલ્ય રહી જાય તે અમિને ભય કરે. ૨૧.
ઉપર બતાવ્યા પ્રમાણે “ ભૂપાળવલ્લભ” નામે ગ્રંથકર્તા શલ્યનું માપ બતાવે છે. તેજ રીતે બીજા અર્થમાં પણ બતાવે છે, પરંતુ આ ક વગેરે જે અક્ષરો કાઠાઓમાં મૂકવાના બતાવ્યા છે, તેમાં અને રાજવલ્લભમાં બતાવેલા અક્ષરોમાં થોડે ફેર પડે છે, તે વાંચનારે વિચારી લેવું. જુ રાજવલભના અક્ષરે અને ભૂપાળવલ્લભના અક્ષરે મેળવે.
અ, ક, ચ, , એ, ત, શ, , ય, આ નવ રાજવલ્લભ કર્તાએ બતાવ્યા છે અને અ, ક, ચ, ત, એ, હ, શ, ષ, ય, આ નવ અક્ષરે ભૂપાળવલ્લભને કર્તા બતાવે છે.
એ રીતે શલ્ય કહાડી ઘર કરવાનું કહ્યું છે, પણ શલ્ય કહાડે નહિ તો તે માટે ઉપર બતાવેલા દેશે પ્રમાણે વિશ્વકર્મા પ્રકારો, જ્ઞાનનકે, અપરાજિત, વાસ્તુમુંડને, વાસ્તુઓજરી, વાસ્તુરની વાસ્તુ પ્રદીપ પ્રતિસારસમુચિ,અને સમર્શમણે ઈત્યાદિ ઘણું વાસ્તુ પુસ્તકામાં તેમજ નારદપંચરાત્ર, ગમ, વસિષ્ઠ અને મા વગેરે પ્રથામાં દે બતાવ્યા છે, માટે ઘર કરતાં પહેલાં ભૂમિશોધન કરી શલ્ય કહાડવું અવસ્યનું છે, વાળ, વિશ્વકર્માને પુત્ર જય પોતાના નામથી “જ્ય નામના કરેલા ગ્રંથમાં લખે છે કે
जानुमात्रां खनेद्वमिमथवापुरुषोन्मिताम् ।। અર્થ -શલ્ય કહાડવા માટે ઢીચણ સુધી અથવા પુરૂષ પ્રમાણે ખોદવું. વળી,
પ્રતિજ્ઞાસારસમુચ્ચય વિષે લખે છે કેअधःपुरुषमात्रात्तुनशल्पंदोषदंगृहे ।। जलांतिकं स्थितंशल्यं
पासादेदोषदंनृणाम् ॥ तस्मात्मासादिकी भूमिखनेद्यावज्जलांतकं અર્થ –ધર કરવાની જમીનમાં એક પુરુષપ્રમાણથી નીચે શલ્ય હોય તે તે શલ્યનો કાંઈ દેખ નથી પણ પ્રાસાદ કરવાની ભૂમિ વિશે તે પાણી આવે ત્યાં સુધી રે નહિ તે દેગ રહે છે. પાણી પર્યત પ્રાસાદની ભૂમિ છેદવાનું કહ્યું છે. એમ વાસ્તુ મજ રીને ક7 નાથા નામને સૂત્રધાર વાસુમરીના પ્રથમ તબકમાં “ પ્રતિકાસારસમુચ્ચય” ની સાક્ષી આપી લખે છે. એટલું જ નહિ પણ અનેક ઋષિ મુનીઓએ કરેલાં ધર્મશાસ્ત્રો
Page #43
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લા
( ૨૧ ) शार्दूलविक्रीडित. कन्यादौरवितस्त्रयेफणिमुखपूर्वादिसृष्टिकमात् खातंवायुवपुर्दिशात्रयगतंलांगूलपृष्ठंशिरः ॥ द्वारंतस्यमुखेगृहादिभयदंकुक्षिद्वयंसौख्यदं दुःखंप्राक्खननेशिरोध्रिवपुषःकुक्ष्योःमुखंस्यादयोः॥२२॥
અર્થ –કન્યા, તુળા, અને વૃશ્ચિક, એ ત્રણ રાશિના સૂર્યમાં શેષના - રીરને ભાગ ( સ ) ત્રણ દિશાઓમાં રહે છે. તે એવી રીતે કે, શેષનું મુખ અથવા મસ્તક પૂર્વમાં હોય છે પણ ઈશાન કેણના ભાગને લાગુ પડે છે માટે એ દિશાએ તથા તેનું પૂછડું નેત્રત કરે અને પીઠ અગ્નિ કેણે રહે છે, માટે એ ત્રણ દિશામાં ઘરનું ખાત કરવું નહિ; પણ એ સર્પની બે કુક્ષિ વચ્ચે ખાલી રહેલી વાયવ્ય કોણમાં ખાત કરવાથી સુખ થાય છે, તથા ધન, મકર અને કુંભ એ ત્રણ રાશિના સૂર્યમાં નાગનું મુખ અગ્નિ કેણે હોય છે તે વખત સર્ષની બે કુક્ષિના મધ્ય ભાગે ખાલી રહેલી ઈશાન કેણમાં ખાત કરવું, તથા મિથુન, કર્ક અને સિંહ એ ત્રણ રાશિના સૂર્યમાં નાગનું મુખ વાયવ્ય કે હેય છે, તે વખતે તેની બે કુક્ષિના મધ્યની ખાલી રહેલી નિત્ય કે ખાત કરવું કહ્યું છે. અને જે દિશામાં નાગનું મુખ હોય તે દિશામાં ઘરનું દ્વાર તે મુકવુંજ નહિ. કારણ કે, નાગનું મુખ હોય તે દિશામાં દ્વાર મુકવાથી ભય ઉત્પન્ન થાય છે. ૨૨
વળી પક્ષાંતરે કહ્યું છે કે – प्राच्यांनागमुखंबुधैर्निगदितंभाद्राश्विनेकार्तिके मार्गाफाल्गुनशुक्रयोकमतयायाम्येजलेचोत्तरे । क्षेत्रष्टाष्टविभाजितेदिनकरादाराँल्लिखेकोष्टगान शन्यंगारकयोश्चतत्रफणिनःशारीरकंनोखनेत् । २३ ॥
અર્થ –ભાદ્રપદ, આશે અને કાતિક એ ત્રણ માસમાં નાગનું મુખ પૂર્વમાં હોય છે. માગશર, પિષ અને મહા એ ત્રણ માસમાં નાગનું મુખ દક્ષિણમાં હોય છે. ફાગણ, ચૈત્ર અને વૈશાખ એ ત્રણ માસમાં નાગનું મુખ પશ્ચિમમાં હોય છે અને ચેષ, આષાઢ અને શ્રાવણ એ ત્રણ માસમાં નાગનું મુખ ઉત્તર દિશામાં હોય છે. અને પુસણદિમાં દોષ બતાવેલ છે. તેની સાક્ષીઓ આપતાં ફકત સભ્ય માટેજ એકાદા પુરાણું એટલે વિસ્તાર થાય માટે શમણ એટલું બસ છે એમ ધારી બંધ કરીએ છીએ.
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૨૨
રાજવલ્લભ
ઉપર બતાવ્યા પ્રમાણે નાગચૂક કરવાની એવી રીત છે કે, એ નાગચના આઠ આઠ કાઠાઓ કરવા ( લખાઈ અને પહોળાઇમાં આઠ આઠ મળવાથી ચેાસઠ કાઠાએ થશે. ) દરેક કાઠાએમાં અનુક્રમે સૂર્યાદિ ( રવિવારથી વારા લખવા, એટલે જે વાર આદ્યના કાઠામાં આવે તે વાર એવા કેાડામાં આવે તે મધ્યે નાગચક્ર કરવુ. તેની કૃતિ એવી છે કે, શનૈશ્ચર અને મંગળ એ એ વારાના કાડાઓની પક્ત સર્પના શરીરમાં વિધાએલી હોવી જોઇએ. એ વિધાએલા ભાગ જ્યાં હોય ત્યાં ખાત કરવુ' નહિ. ૨૩ ( જૂએ આકૃતિમાંનાં નાગ ચક્રો, ) शीर्षे मातृपितृक्षयं प्रथम तो खातंरुजांपुच्छके पृष्ठेहानिभयंचकुक्षिखन नेस्यात्पुत्रधान्यादिकम् || पूर्वास्येनिलखातनंयममुखेखातं शिवेकारयेत् શાર્વેશ્રમ નવનિહનનમામ્ટેક્ષનન્ને તે ॥ ૨૪ ॥
અનાગના મસ્તકે ખાત કરે તે ઘરના માલિકની માતા અને પિતાનો નાશ થાય, પૂછડાઉપર ખાત કરે તો રાગ કરે, નાગની પીઠ ઉપર ખાત કરે તે હાનિ ને ભય કરે. અને કુક્ષિમાં બાત કરે તો પુત્ર અને ધાન્યની પ્રાપ્તિ થાય.
નાગનું સુખ જ્યારે પૂર્વ દિશામાં હોય ત્યારે વાયુ કાણુમાં ખાત કરવું. નાગનું મુખ દક્ષિણે હોય ત્યારે ઈશાનકોણમાં ખાત કરવું. નાગનું મુખ પશ્ચિમે હોય ત્યારે અગ્નિ કાળું ખાત કરવું અને નાગનું મુખ ઉત્તર દિશામાં હોય ત્યારે ઘરનું ખાત નૈઋત્ય કોણમાં કરવું કહ્યું છે. ૨૪
કાર્યો. दक्षिण पूर्व विभागपूजन पूर्वंशिलासमास्थाया || शेषशिलादक्षिणतः स्तंभो प्येवंविधानेन ॥ २५ ॥
અથઃ—દક્ષિણ અને પૂર્વના ગર્ભ (મધ્યભાગે) એટલે અગ્નિ કાણુમાં “સમચારસ” શિળાનુ પૂજન કરિ પછી તે શિળાનું સ્થાપન કરવું; તેજ રીતે શેષ રહેલી શિળાઓનું દિશાઓના અનુક્રમે સ્થાપન કરવું, અને એજ પ્રમાણે દિશાઓના અનુક્રમે સ્તંભ સ્થાપન કરવા. ૨૬
શાહિની. भित्तेर्मूलंस्थापनीयं जलांते पाषाणेवा हेमरत्नैः सगर्भम् ॥ शीर्षेगुर्वी लेप हीनाधिकावासंधिश्रेणीपादहीनार्थहान्यै ॥ २६ ॥
Page #45
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
( ૩ ) અર્થ –ભીંતને પાચો પાણી પયંત નાખવે અથવા સજીવન પત્થર પર્યત નાખે, પણ તે નાખતી વખતે પંચરત્ન સાથે ઉપર બતાવેલી શિળા સ્થાપવી અને તે પછી એ સ્થાપન કરેલી શિલા ઉપર બીજી એક મેટી શિલા સ્થાપવી, અથવા ઢાંકવી. ત્યાર પછી એ ઢાંકેલી મેટી શિલા ઉપરથી ભીંતને પા ચણ; પણ જે ભીંતને ઓસાર (પોળાઈ) પાયામાંથી જે પ્રમાણે લીધે હોય તે જ પ્રમાણે ઠેઠ સુધી રાખવો પણ નીચેથી સાંકડે અને ઉપર આવતાં પહેળો એસાર કરે નહિ. પાયામાં કોરી ઇંટ ખડકવી નહિ પણ ચુનાને અથવા માટીના લેપવાળ પાયે ચણ અને તે પાયામાં સાંધ રાખવી નહિ. તેમજ શ્રેણીભંગ વાંકું ચું, ચણતર થવા દેવું નહિ; કારણ કે, શ્રેણીભંગ થાય અને પાયાની મજબુતી ન હોય તો તેથી ઘરની હાનિ થાય. ૨૬
મારિની. भवनपुरसुराणांसूत्रणेपूर्वमुक्तः कथितइहपृथिव्याःशोधनेचद्वितीयः ॥ तदनुमुखनिवेशेस्तंभसंरोपणेस्याद्
भवनवसनकालेपंचधावास्तुयज्ञः ॥ २७ ॥ અર્થ – ઘર, નગર અને પ્રાસાદની ભૂમિને પ્રથમ દેરીવડે ત્રેવડતાં (ચારે દિશે ખુંટીઓ ઘાલી જમીનની રિસાઈ મેળવવા) વાસ્તુ પૂબ કરવું પ્રથમ જે વખત ભૂમિનું શેધન કરવામાં આવે ત્યારપછી શિરાજન થાય તે વખત બીજીવાર -વારજૂન - કરવું. જ્યારે ક્ષર મુકવામાં આવે ત્યારે ત્રીજીવાર, ો ઉભા કરવામાં આવે ત્યારે ચોથીવાર અને જ્યારે ઘર તૈયાર થાય ત્યાર પછી ઘરમાં વાસ ક
ત્યારે પાંચમી વખત વારતુપુજન કરવું કહ્યું છે. ૨૭
શાસ્ત્રિવિદત. वृक्षादुग्धसंकटकाश्चफलिनस्त्याज्यागृहादूरतः शस्तेचंपकपाटलेचकदलीजातीतथाकेतकी ।। यामादुईमशेषवृक्षसुरजाछायानशस्तागृहे
पार्श्वेकस्यहरेवीशपुरतोजनेतुचंड्या क्वचित् ॥२८॥ - ૧ ઘરનો પાયો નાખતી વખતે વાસ્તુપૂજન કરૂં પડે છે, તે વખત Mિા સ્થાપતાં શિબા સાથે પંચન જોઈએ. તે પંચરત્નનું પડીકું સાની લાકે થોડીજ કીમતે આપે છે: પણ તે ગરીબ માટે છે પણ ધનવાન અને રાજાઓએ તો સાચાં પંચરતને મુકવા માં શ્રેષ્ઠ છે.
૨ ઈટાના દાંતા મેળવતા જવું અને તેજ રીતે પત્થરકામ કરવાનું છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
(૨૪)
રાજષભ, અથ –-ઘર પાસે દૂધવાળાં, કાંટાવાળાં અને ઘણાં ફળવાળાં વૃક્ષે રોપવા નહિ. પણ ચપ, પાડળ, કેળ, જઈ અને કેતકીનાં વૃક્ષા રોપવાં. વળી જે ઘર ઉપર દિવસના બીજા અને ત્રીજા પહેરે ઝાડની તથા દેવમદિરની છાયા આવે તે સારી નહિ. તે પણ પ્રથમ અને ચોથા પહેરે એવી છાયા ઘર ઉપર આવે તો તેને દોષ નથી, બ્રહ્માના દેવળ પાસે, વિષ્ણુ, સૂર્ય અને મહાદેવના દેવળ સામે, તથા જૈન પ્રાસાદની પાછળ ઘરે કરવું નહિ; અને
જ્યાં ચંડીની સ્થાપના હોય તેની તે કેઈપણ નજીકની બાજુ ઉપર ઘરે કરવું નહિ. તેનાથી તે દૂર ઘર કરવું. ૨૮
(ચંધની મૂર્તિ અને ઘર વચ્ચે ભીત હોય તો પછી દોષ નથી એમ બીજા ગ્રંથમાં લખે છે.)
उपजाति. सदुग्धवृक्षादविणस्यनाशंकुर्वतितेकंटकिनोरिभीतिम् ॥ प्रजाविनाशंफलिनःसमीपेगृहस्यवाःकलधौतपुष्पाः ॥२९॥
અર્થ---ઘર આગળ દૂધવાળાં વૃો હોય તે દ્રવ્યને નાશ થાય, કાંટાવાળાં વૃક્ષે હોય તે શત્રુને ભય ઉત્પન્ન કરે, ઘણાં ફળવાળાં વૃક્ષે હોય તે બાળકનો નાશ કરે, અને પીળાં ફૂલવાળાં વૃક્ષે હોય તે તે ખોટાં છે માટે તે પણ રાખવાં નહિ. ૨૯
શાર્દૂલવિદત. दुष्टोभूतनिषेवितोपिविटपीनोच्छिद्यतेशक्तितः तदब्दिवशमीत्वशोकबकुलौपुन्नागसचंपको द्राक्षापुष्पकमंडपंचतिलकानकृष्णांवपेद्दाडिमी सौम्यादेःशुभदौकपित्थकवटावौदुंबराश्वत्थको ॥ ३० ॥
૧ ઘણું ફળવાળાં કહ્યાં છે તે વૃક્ષા અવાં કે જે કક્ષામાં ઘણું મટાં ફળ (ાય. જેવાં કે, ફનસ તથા નાળિયેર ઈત્યાદિ. તેમજ ઘણું કોવાળાં વૃક્ષા અટલે ગુંદી, પીલુંબોરડી વગેરે ન રોપવાં; તેમજ રાયણ, કમંદાં, જાબું એ પણ રોપવાં નહિ. આંબા, પીપળ અને પીંપળો ન રોપવાં.
૨ કળ રોપવી કહી છે તથા ત્રીશમા શ્લોકમાં દાડમ અને પીપળી રોપવાનું કહ્યું છે પણ એજ રાજવલ્લભના કર્તા મંડન “વાસ્તુમંડન નામના કરેલા ગ્રંથમાં લખે છે કે
Page #47
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
અર્થ–'દુષ્ટ વૃક્ષ તેમજ જે વૃક્ષમાં ભૂતને વાસ હોય તેવાં વૃક્ષોને બળવડે કરી કાપવાં નહિ, તેજ રીતે બીલી, ખીજડે, આપાલવ, બેરસળી, પુન્નાગ અને ચંપિ ઈત્યાદિ વૃક્ષે પણ કાપવાં નહિ. અને ઘર આગળ દ્રાક્ષને માંડે તથા યુપવાળી વેલીઓનો માંડવે, ચંદનનું વૃક્ષ, પીંપળી અને દાકિમી. એ વગેરે વૃક્ષે ઘર આગળ રોપવાં કહ્યાં છે. તેમજ ઘરથી ઉત્તર દિશાએ કેકી, પૂર્વ દિશાએ વડ, દક્ષિણ દિશાએ ઊંબરે ( ગુલર) અને પશ્ચિમ દિશાએ પીંપળે. એ ચારે દિશાએ ચાર જાતિનાં વૃક્ષ રોપવાં કહ્યા છે. ૩૦
I ગગ વૃક્ષછાયા નિર્ણય खर्जूरीदाडिमारंभाबदरीबीजपूरीकाः केतकीचेशवोरुढास्वयंगेहेनसौख्यदाः ।। ७६ ॥ अश्वत्योचरवटप्लक्षाम्रकार्मुकादिकान् ॥ वर्जयेद्गृहमाश्रित्यहदिविघातकान् ॥ ७८ ॥ જાણાવાણીતાનિ |
अन्येदेवद्रुमास्तेषानकुर्यादाश्रितगृहं ॥ ७९ ॥ इत्यादि १० ભાવાર્થ-ખજૂરી, દાડિમ, કેળ, બોરડી, બીજોરી, (લીંબુડાનાં વૃક્ષ, કેતકી, શેલડી, પીંપળે, ઉંબરે, ( ગુલર ) વડ, પીપળી, અંબે, ખેર, કણેર, અગસ્ત અથવા અગસ્તિઓ, દ્રાક્ષ, ભાઈ, તગર અને કાંટાવાળી સેવતી એટલું જ નહિ પણ બીજાં જે દેવ અર્થાત જે ઝાડ નીચે દેવનું સ્થાનક હોય તેવાં ઝાડ પર આગળ વાવવાથી સુખ થાય નહિ, માટે તેવાં વૃક્ષો રોપવાથી ઘરની વૃદ્ધિ એટલે ઘરની અથવા ઘરમાં રહેનાર માલીકની ચઢતી કળા થાય નહિ એમ કહ્યું છે તો તેવાં વૃક્ષોનો આશ્રય હેય ત્યાં ઘર કરવું નહિ. ૭૬-૭૮-૭૯ ઇત્યાદિ ઈ.
૧ રાજવલ્લભના ત્રીશમા શ્લોકમાં દુષ્ટ ઝાડ કહ્યાં છે. તેનું નામ આપ્યું નથી પણ લોકવેહેવારે જખ્ખાય છે કે, જે વૃક્ષને કાપતાં રુધિર જેવો પ્રવાહિ પદાર્થ નીકળે જેવાં કે, રતરોહ છેદતાં લાલ રંગ નીકળે છે. આવા ઝાડનું મારવાડ વગેરે દેશમાં દાતણુ પણ કાપતા નથી, કારણ કે-તેવાં ઝાડ કાપવાથી નિશ જાય છે, એવો ઘણાને વેહેમ છે તેમજ પીંપળા માટે છે.
૨ જે ઝાડમાં ભૂત, બ્રહ્મરાક્ષસ, જિંદ અને ડાકણનો વાસ હોય તેવાં વૃક્ષો કાપતાં લોક મનાઈ કર તેમ છતાં ઉન્મત્તપણે અથવા મમતવડે ભૂલીને પણું કાપવાં નહિ.
૩ લોકઢીમાં પીપળ રોપવી નહિ એ ચાલ છે, પણ ત્રીશમા શ્લોકના ત્રીજા પદમાં જે જ કુકણા ' શબ્દ લખે છે તેના અર્થ પીંપળ થાય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
રાજવલભ.
उपजाति. . उत्संगनामाभिमुखप्रवेशःस्यात्पृष्ठभागेभवनस्यपृष्ठात् । विनाशहेतुःकथितोपसव्यासव्यःप्रशस्तोभवनेखिलेसौ ॥३१॥
અર્થ—ઘરના મુખ્ય પ્રવેશ થાય તેનું નામ “ઉસંગ” નામને પેહેલો પ્રવેશ કહેવાય તે શ્રેષ્ઠ પ્રવેશ છે. બીજે ઘરની પછીત ફરી ઘરમાં પ્રવેશ થાય તેનું નામ “પૃષ્ઠભંગ” પ્રવેશ કહેવાય એ પૃષ્ઠભંગ પ્રવેશ વિનાશ કરનાર છે. પ્રથમ દ્વારમાં પ્રવેશ કર્યા પછી જમણી તરફ નમી વાતુઘરમાં પ્રવેશ થાય તે ત્રીજો “અપસવ્ય ” પ્રવેશ કહેવાય; અને પ્રથમના દ્વારમાં પ્રવેશ કર્યા પછી ડાબી તરફ નમી વાસ્તુ ઘરમાં પ્રવેશ કરવામાં આવે તે એ “ સવ્ય” પ્રવેશ કહેવાય, એ બે પ્રવેશ (સવ્ય અને અપસવ્ય) સર્વ ઘરે વિષે થવા ઠીક છે. ૩૧
એ રીતે રાજવલ્લભને કર્જા ઘરો આગળ વૃક્ષો વાવવાનું કહે છે. અને એજ મંડને કરેલા આ વાસ્તુમંડનમાં ના પાડે છે એટલું જ નહિ પણ અપરાજિત અથવા સત્રસંતાન ” નામના ગ્રંથ કર્તા “ભુવનદેવાચાર્ય એ લખે છે કે –
बदरीकदलीचैवइक्षुदंडेषुदाडिमी ॥ यत्रगृहेमरोहंतितद्गृहनमरोहति ।। १८ ॥ द्राक्षामुनिकरवीरैर्जातीतगरकुन्जिकाः ॥
अन्येषांदेववृक्षाणांनकुर्याद्गृहवास्तुतः ॥ १९ ॥ ભાવાર્થ-બારડી, કેળ, શેલડી, દાડમ, દ્રાક્ષ, અગસ્તિયો, કણેર, જાઈ, તગર, કાંટાવાળી સેવતી અથવા ગુલાબ અને બીજાં દેવલા, જે દક્ષ દેવના તાબામાં હોય તેવાં વૃક્ષ ઘર આગળ રોપવાં નહિ અગર રોપવામાં આવે તો તે હાનિ કરતા છે. ૧૮-૧૯.
આ રીતે બીન પણ ગ્રંથોમાં મના કરેલી છે તે ઉપરથી પાંચનારના લક્ષમાં આવશે કે, રાજભના કત્તા મંડનની ચુક થઈ છે, પણ ચૂક નથી તે બાર કહ્યું છે, કેમકે રાજવલ્લભ એટલે રાઓને પ્રિય એવા અર્થ થાય છે. માં રામજવું જોઇએ કે સાધારણ લોકોના ઘર આગળ તવાં ઝી: રો નહિ, પણ રામ માટે કો દેખ નથી તે રાજઆના ઘરના દ્વાર આગળ આવી રહ્યા પવા એ સારું છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે.
शार्दूलविक्रीडित. प्रावेशःप्रतिकायकोवरुणदिग्वक्त्रोभवेत्सृष्टितौ वामावर्तउदाहृतोयममुखसौहीनबाहुर्बुधैः ॥ उत्संगोनरवाहनाभिवदनःसृष्टयायथानिर्मितः प्राग्वक्त्रोपिचपूर्णवाहुरूदितोगेहेचतुर्दापुरे ॥ ३२ ॥
અર્થ:–જે ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તેમાં પૂર્વ સામે પ્રવેશ કર્યા પછી સુષ્ટિમાર્ગે પાછું પશ્ચિમમાં વાસ્તુઘરમાં પ્રવેશ કરાય તેનું નામ પ્રતિકાય” પ્રવેશ ક છે, જે ઘરનું મુખ દક્ષિણ સામે હેય તેમાં પ્રવેશ કરી ડાબી તરફ નમી વાતુઘરમાં પ્રવેશ કરવામાં આવે તો તે પ્રવેશનું નામ “હીનબાહુ” કહેવાય, એમાં પંડિતોએ મતાંતરે કહ્યું છે, જે ઘરનું મુખ ઉત્તરમાં હોય તે ઘરમાં સુષ્ટિમાર્ગે થઈ વાસ્તુઘરમાં પ્રવેશ કરવામાં આવે તે તેનું નામ “ઉત્સગ” પ્રવેશ કહેવાય અને જે ઘરનું સુખ પર્વમાં હેય તેમાં પ્રવેશ કરી વાસ્તુઘરમાં પણ સન્મુખે પ્રવેશ કરવામાં આવે છે તેનું “પૂબાહુ” નામ છે. એ રીતે ચાર પ્રકારના ઘરના પ્રવેશ કહ્યા છે તે જ પ્રમાણે નગરના પણ ચાર પ્રકારના પ્રવેશ સમજવા. ૩૨
स्रग्धरा. हस्तःपष्टियुक्तोमुनिवररचितःपर्वचैकंत्रिमात्रं मात्राषण्णांयवानामुदरविमलनान्निस्त्वचामुत्तनाम् ॥ पुष्पैश्चत्वारिपूर्वतदनुचविभजेदंगुलैःपर्वपुष्पै निग्रंथीरक्तकाष्टोमधुमयउदितःखादिरोवंशधात्वोः ॥ ३३ ॥
અર્થ–શ્રેષ્ઠ મુનિઓએ આઠ પર્વને એક હાથ અથવા ગજ રચ્યું છે. એમાં એક પર્વ ત્રણ માત્રાનું થાય છે. એ માત્રા ખાંડેલા જેના ઉપર છાલ અને થવા તિરાં ન રહે એવા ઉત્તમ પ્રકારના છ (૬) આડા જવની એક માત્રા થાય. એવી ત્રણ ત્રણ માત્રાને છેટે ગજના આઘના છેડાથી ચાર પર્વ અથવા
૧ સૃષ્ટિમાર્ગ એટલે પૂર્વ દિશાથી દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પાછા પૂર્વમાં અવાય છે, અને પૂર્વમાંથી પ્રથમ ઉત્તર, પશ્ચિમ, અને પાછા પૂર્વમાં અવાય તેનું નામ “ સંહાર ” માર્ગ છે, એ રીતે હરકઈ દિશાથી જમણા હાથ તરફ નમી પ્રવેશ થાય તે અષ્ટિમાર્ગ અને હરકોઈ દિશાથી ડાબા હાથ તરફ નમી પ્રવેશ થાય તે સંહારમાર્ગ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૨૮ )
રાવલ્લભ
ફૂલ અથવા ચેાકડીઓ કરવી. એટલે ચાથા પર્વે અર્ધગજ થશે, અને બાકી રહેલા અર્ધ ગજમાં એક એક આંગળ અથવા તસુના જૂદા વિભાગે કરવા, તેપણ તેમાં દર ત્રણ ત્રણ તસુના છેટે એટલે દરેક પર્વે એક એક ફૂલ અથવા ચાકડી કરવી, એવા જે ગુજ થાય તે ગાંઠ વિનાને કરવા અને તે રાતા ચ'દનના, (રતાંદળી,) મહુડાના, ખેરની, વાંસના, સુવર્ણતા, રુપાના કે તાંબા ઈત્યાદિના ગજ કરવા જોઇએ. ૩૩
शार्दूलविक्रीडित. ज्येष्ठोष्टाभिरथोदरैस्तुमुनिभिर्मध्यस्तु षड्भिर्लघुः माप्यंचोत्तमकेनखेटक पुरं क्रोशादिकंयोजनम् ॥ प्रासादप्रतिमेनृपस्य भवनंमध्ये न हर्म्यादिकं યાનંચવાંમવેનરાયનંત્રાસનાસ્રાહિમ્ ॥ ૨૪ ॥
અર્થ: આઠ આડા જવના પ્રમાણુવડે એક તસુ થાય છે અને એવા ચાલીશ તસુના એક હાય અથવા ગજ થાય. એવા ગજનું નામ જ્યેષ્ઠગજ કહેવાય, તથા સાત આડા જવના એક તસુ થાય, એવા ચૈાવીશ તસુના ગજનું નામ “મધ્ય” અથવા મધ્યમ ગજ કહ્યા છે, અને છ આડા જવના એક તમ થાય એવા ચેાવીશ તત્રુના એક ગજ થાય એવા ગજનું નામ “લ” (કનિષ્ટ) ગજ કહેવાય.
જ્યારે ગામ, નગર, કેશ અને યાજનાદિ માપવાં હોય ત્યારે પ્રથમ કે હેલા જ્યેષ્ટ ગવડે માપવાં. પ્રાસાદ, પ્રતિમા, રાજાનાં ધરા તથા ત્રીજા સાધારણ લેાકેાનાં ઘરા માપવાં હોય તે બીજા પ્રકારના મધ્ય મજે આપવાં; પાલખી, ગાડાં, ગાડી, ખાટલેા અથવા પલંગ, સિહાસન, છત્ર અને થ ઇત્યાદિ ત્રીજા પ્રકારના લઘુ ગજવડે માપવા કહ્યું છે.
शालिनी. रुद्रोवायुर्विश्वकर्माहुताशोब्रह्माकालस्तोयपः सोमविष्णू ॥ पुष्पेदेवामूलतोस्मिंश्वमध्यात्पंचाष्टत्यंद्वभिर्वेदे 'विभज्यं ॥ ३५||
અર્થ:—ગજના આદ્યના છેડાના દેવતા દ્ર” છે; પ્રથમ ફૂલ અથવા ચાકડીના દેવતા ‘“વાયુ' છે, બીજા ફૂલના દેવતા વિશ્વકર્મા” છે, ત્રીજા ફૂલના દેવતા “ગ્નિ” છે, ચેાથા ફૂલના દેવતા “બ્રહ્મા” છે, પાંચમા ફૂલના દેવતા “કાળ” છે, છઠ્ઠા ફૂલના દેવતા “ વરુણુ” છે, સાતમા કૂલને દેવતા “સામ” છે, અને છેટા આમા ફૂલના દેવતા વિષ્ણુ છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લો.
એ પ્રમાણે ગજના મૂળ અથવા ગજના આઘના છેડાથી માં છેલ્લા ભાગસુધી નવ દેવતાઓનું સ્થાપન કરવું. ગજના મધ્ય ભાગથી બાકી રહેલા ઉત્તર ભાગના પાંચમા તસુના બે ભાગ કરવા તથા આડમાં તસુના ત્રણ ભાગે કેરવા, અને છેવટના બારમા તસુના ચાર ભાગે કરવા. ૩૫
રાહૂવિડિત. ईशोमारुतविश्ववलिविधयःसूर्यश्वरुदोयमः वैरूपोवसवोष्टदंतिवरुणौषड्डइच्छाक्रिया। ज्ञानवित्तपतिर्निशापतिजयोश्रीवासुदेवोहली कामोविष्णुरितिक्रमेणमरुतोहस्तेत्रयोविंशतिः॥ ३६ ॥
અચ–એક ગજના વીસ તસુની ગ્રેવીસ રેખાએ (અંકા) થાય છે તે દરેક રેખા અથવા આંકા ઉપર એક એક દેવતા ગણતાં ત્રેવી દેવતાઓ થાય છે, માટે એ વીશ રેખાઓ ઉપર વીશ દેવેનું સ્થાપન કરવું તે એવી રીતે કે,–
અર્થ–પ્રથમ રેખા ઉપર મહાદેવનું સ્થાપન કરવું. બીજી ઉપર વાયુનું, ત્રીજી ઉપર વિશ્વદેવનું, ચેથી ઉપર અગ્નિનું, પાંચમી ઉપર બ્રહ્માનું, છઠ્ઠી ઉપર સૂર્યનું, સાતમી ઉપર રૂદ્રનું, આઠમી ઉપર યમનું, નવમી ઉપર વિશ્વકર્મનું, દશમી ઉપર આઠે વસુઓનું, અગિઆરમી ઉપર ગણપતિનું, બારમી ઉ. પર વરૂણનું, તેરમી ઉપર કાર્તિકસ્વામીનું, ચદમી ઉપર ઈછા દેવીનું, પંદરમી ઉપર કિયા દેવીનું, સોળમી ઉપર જ્ઞાનનું, સત્તરમી ઉપર કુબેરનું, અઢારમી ઉપર ચંદ્રમાનું, ઓગણીસમી ઉપર જયનું, વીસમી ઉપર વાસુદેવનું, એકવીસમી ઉપર બળભદ્રનું, બાવીસમી ઉપર કામદેવનું, અને ત્રેવીસમી રેખા ઉપર વિષ્ણુનું સ્થાપન કરી, એ સર્વનું પૂજન કરવું. ૩૬
इंद्रवज्रा. उच्चाटनंरोगभयंचदुःखंवढेभयंपीडनकंमजायाः। मृत्युर्विनाशोपिधनक्षयःस्यान्मोहःक्रमादैवतपीड़नेन ॥३॥
અર્થ –ગજના મૂળને દેવતા શિસ્પિના હાથમાં દબાય તે ઉચ્ચાટન - ૧ કામ આરંભ કરતાં પહેલાં ગજનું પૂજન થઈ રહ્યા પછી કામ ઉપર જતાં જ ઉપાડ; તે વખત ગજના આઘને છે ( ખુણે ) હાથમાં ઝાલો નહિ. કદાચ કાલે તે તેથી હિચાટ પેદા થાય.
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
રાજવલભકરે. પહેલા ફૂલનો દેવ દલાય તે રેગ કરે, બીજા ફૂલને દેવ દબાય તે દુ:ખ કરે, ત્રીજા ફૂલને દેવ દબાય તે અગ્નિને ભય કરે, ચેથા ફૂલને દેવ દબાય તે બાળકને દુ:ખી કરે, પાંચમાં કુલ દેવ દબાય તે મૃત્યુ કરે, છઠ્ઠા ફૂલને દેવ દબાય તે કુટુંબને નાશ કરે, સાતમા ફૂલને દેવ દબાય તે ધનને ક્ષય કરે, અને આઠમા ફૂલને દેવ દબાય તો મેહ કરે અર્થાત્ ચિતભ્રમ અથવા ગાંડા કરે.
સ્ટિની. हस्तोयत्नात्पुष्पयोरंतरालेत्वष्ट्राधार्योमंदिरादेर्निवेशे । हस्तामोयात्यकस्मात्तदासौकार्यविनंदुःखमाविष्करोति॥३८॥
અર્થ:–ઘર કરનાર સૂત્રધારે ઘરનું કામ આરંભતાં ગજના બે લેના મધ્ય ભાગે નવડે ગજ પકડ જોઈએ, અગર જે ગજ ઉપાડતી વખતે કદાચ તે જમીન ઉપર પડી જાય તે કામમાં વિદ્ધ અને દુ:ખ કરે. ૩૮
___ शार्दूलविक्रीडित. तालोदादशमात्रिकापरिमितस्तालद्धयंस्यात्करः पादोनदिकरोपिकिष्कुरुदितश्चापश्चतुर्भिःकरैः। क्रोशोदंडसहस्रयुग्ममुदितोद्राभ्यांचगव्यूतिका ताभ्यांयोजनमेवभूमिरखिलाकोटीशतैोजनः ॥३९॥
અર્થઃ—બાર માત્રાને એક તાલ થાય, બે તાલને એક ગજ થાય, પેસાબે ગજને એક કિકુ થાય, ચાર ગજનું એક ધનુષ્ય અથવા એક દંડ થાય, બે હજાર ધનુષને એક કેશ થાય, બે કોશે એક ગભૂતિ થાય, બે ગત - તિએ એક જન થાય અને એવા સો (૧૦૦) કરોડ જનની આખી પૃથ્વી થાય એમ સમજવું. ૩૯
उपजाति. सूत्राष्टकंदृष्टिनुहस्तमौजंकासकंस्यादवलंबसंज्ञम् ॥ काष्टंचसृष्ट्याख्यमतोविलेख्यमित्यष्टसूत्राणिवदंतितज्ज्ञाः ॥४०॥
૧ ગમે તેમ બને પણ ગજનાં બે ફૂલો (ચાકડિય) વચ્ચેના જે ભાગ છે તે પ્રકારે મને પકડી ઉપાડ પણ ફૂલ દબાવવું નહિ. એટલું તે યાદ રાખવાનું છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લા.
( ૩૧ )
इतिश्री वास्तुशास्त्रे राजवल्लभे मंडनकृते मिश्रकलक्षणं नामो प्रथमोધ્યાયઃ | ૐ ।
અર્થ:—સૂત્રના જાણનારાઓએ આઠ પ્રકારનાં સૂત્રેા કહ્યાં છે, તેમ પ્રથમ દષ્ટિ સૂત્ર ૧, બીજો ગજ ૨, ત્રીજી મુજની દોરી ૩, ચેાથેા સૂત્રને દોરા ૪, પાંચમા અવલંબ અથવા આલબા ૫, છઠ્ઠા માટખુણૢા ૬, સાતમે સાધણી છ, અને આઠમા વિલેખ્ય અથવા પ્રકાર ૮, એ રીતે આઠ પ્રકારનાં સૂત્રા કહ્યાં છે. ૪૦
પાટલીના મધ્ય ભાગે “ન” બિંદુના દ્રિમાં સુત્ર પરાવી તે સૂત્રને ખીજે છેડે અવલંબના “” છિદ્રમાં બાંધવો. તથા સાધણીની ”પાટીના મધ્ય ભાગે “” એક રેખા ખાદેલી છે તે રેખામાં સૂત્ર બેસે તે જે જમીન ઉપર સાધણી મુકી હોય તે જમીન ચારસ છે એમ સમજવુ', પણ ચારસ નહ હાય તે! તે રેખામાં સૂત્ર નઢુિં બેસતાં જે તરફની જમીન ઊંચી હશે તે તરફની સામી આજી ઉપર અર્થાત્ જે તરફ નીચી જમીન હશે તે તરફ્ સૂત્ર જશે.
સાધણીના બે છેડા સમસૂત્ર કરવાની રીત એવી છે કે, સફાઈદાર એ લાકડાની પટ્ટીના બે છેડા મથાળે સરખા મળે તેવા કાપી જોડચા પછી એક થાળીમાં પાણી ભરી સાધણીના બે છેડા પાણીમાં મુવે પાણીને આંકે અને તરફ જેટલે લાગ્યા હોય તેટલે ભાગ બન્ને તરફથી કાપવે એટલે સાધણી નીચેના બે છેડા સરખા થશે.
ટીપ—આ પહેલા અધ્યાયમાં છ સાત અને આટૅ જવના તસુ બતાવવામાં આવ્યું છે તેવા ત્રણ તસુનુ એક ફૂલ તથા બાર માત્રા અથવા ખાર તસુને એક તાલ, બે તાલે એક ગજ, પાંણામે ગજે એક કિષ્ણુ, અને ચાર ગજનું એક ધનુ† એ વગેરે ભરવાનું માપ બાંધેલુ છે. તેજ પ્રમાણે મલકે તેથી પણ વધારે ખારીકી બીજા ગ્રંથામાં બતાવી છે, તે ખાખત વાંચનારે યાદ અવસ્ય રાખવી તેઇએ,
Page #54
--------------------------------------------------------------------------
________________
I REવમ ||
अध्याय २जो.
शार्दूलविक्रीडिव. संग्रामेंधकरुद्रयोश्चपतितःस्वेदोमहेशाक्षितौ तस्माद्भूतमभूचभीतिजननंद्यावाएथिव्योर्महत् ॥ तद्देवैःसहसाविगृह्यनिहितंभूमावधोव कत्रक
देवानांवचनाचवास्तुपुरुषस्तनैवपूज्योबुधैः॥१॥ અર્થ:---અંધક દૈત્ય સાથે સંગ્રામ કરતાં મહાદેવને પરિશ્રમ થવે પર સે થયે તેનું બિંદુ ભૂમિ ઉપર પડ્યું તે બિંદુમાંથી આકાશ અને ભૂમિને ભય કરે એ એક પ્રાણુ ઉત્પન્ન થયે. તે પ્રાણીને સર્વ દેવતાઓ મળી એકદમ પકી નીચે મુખે [ઉ] નાખી તેના ઉપર તે દેવોએ વાસ કર્યો. તે ઉપરથી તે પ્રાણીનું નામ “વાસ્તુપુરુષ' કહેવાય છે, માટે ડાહ્યા મનુષ્યએ એ વાસ્તુ પુરુષને અવશ્ય પૂજ જોઈએ.
प्रासादभवनेतडागखननेकूपेचवाप्यांवने जिर्णोद्धारपुरेषुयागभवनेप्रारंभनिने ॥ वास्तोःपूजनकंसुखायकथितंपूजांविनाहानये
पादौरक्षसिकंशिवधिकरयोःसंधिश्वकोणद्धये ॥२॥
અર્થઃ–પ્રાસાદ વિષે, ઘર વિષે, તળાવ બદાવતી વખતે, કૂવા કરાવતી વખતે, વાવી કરાવતી વખતે, રેપતી વખતે (બાગમાં વૃક્ષે પતી વખતે), જિર્ણોદ્ધાર વખતે, નગર વસાવતી વખતે અને યજ્ઞાદિ કર્મ વખતે, ઈત્યાદિ ઠેકાણે કાર્યના આરંભે અને કાર્યની સમાપ્તિ વખતે ( બને વખત ) વાદવનું પૂજન કરવાથી સુખ થાય છે, અને જે તેનું પૂજન કરે નહિ તે હાનિ થાય છે.
એ વાસ્તુપુરૂષ ઉધે સૂતો છેતે એવી રીતે કે, તેના બે પગ નૈત કોણમાં છે. એ અને પગનાં પગતળ એકબીજા સાથે જોડેલાં છે, તેનું મરતક ઈશાન કરે છે, અને હાથ તથા પગેની સંધિ અથવા સાંધાઓ અગ્નિ અને વાયવ્ય કોણમાં છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
Jekle
वायव्य.
नैर्ऋत.
पश्चिम.
वायव्य.
नैर्ऋ
मीन मेघ अने वृष ए त्रण संक्रांतीमां नागनुं मुख प श्विमे त्यारे अग्नि कोणे खा.
त थाय.
छ धु शरच म
शुशर च बू ट
'च
र च मं बु
देश र चाम [र च मं बु गु श्वतशा रा चमा बु गु शु श रच
गु शु श र
शु श रा
(३)
राजवल्लभ अध्या. ५
리
ईशान.
उत्तर. "मिथुन, कर्क अने सिंह एत्रण संक्राती मां नागनुं मुख उत्त रे होय त्यारे नैर्ऋते खा
तथाय.
च मी बु गु शु
अग्नि
ईशान.
धन, मकर, कुंभ एत्रण संक्रांतीगां नागनुं मुख दक्षि णे होय ते वखत ईशान कोणे खात थाय
अगि
वायव्य.
र चक्रर्म। बु गु गर
वायव्य.
दक्षिण.
देश र चमू । बु
गु शक श
शक्षा र च म बु गु श गु शहरी र च भ
षु
गु
小雞
GS
अ
ि
S.
यह हि
고
में बु गु शु श में चं मह
4
414
01
क
kaj
ि
A
ईशान.
111
ईशान्य
66
अ
कन्या, तुला, अने वृश्चिक एत्रण संक्रांती मां नागनुं मुख पूर्व मां होय ते बखत वायु कोणे खात कर कह्युं छे.
शान
अग्नि.
Page #56
--------------------------------------------------------------------------
________________
(४)
रा। वा
१
उत्संग.१
पृष्टभंग.२
HH
सव्य.४
उत्तर
अपसव्य.३
अपसव्य३
uu
पश्चिम.4
नगर.
उत्संग.१
सव्य.४
.
.
पृष्टभंग.२
Page #57
--------------------------------------------------------------------------
________________
रुद्र, वायु. विश्वकर्मा. अग्नि. ब्रह्मा.
काल. वरुण.
सोम. विष्णु.
।
१२ १३ १४ १५ १६ १७१८ १९२० २१ २२
२३
आ अवलंब
आ प्रकार.
रा.व.अ.११
ण.
य.
आयाट ली. ९ आ नव तसु नो छेडो
आ छेडो बार तसूनो १२ र TTTTTTTTT7
आ साधणी
Page #58
--------------------------------------------------------------------------
________________
वास्तु पुरुषतुं चित्र.
विदारिकार
इंद्र ! सूर्य सत्य | भृश आकाश
-
---
पूवा
-
--
आप
। अर्यमा
सावित्र अने सविता
--
--
--
वितय
आपवत्स
-
-----
-
--
----
-
शैल
हक्षता
-
-
--
पथ्वीधर
ब्रह्मा
कुबेर
यम
भल्लाट
गंधर्य
मुख्य
मृग
नाग
रुद्रअनेरुद्रदास
मृग
पापयक्ष्मा शेष असुर वरुण पूष्य सुग्रीव नंदि।
पूतना
आ वास्तुपुरुष चित्र छे, तेनो आकार उधोछे एटले पुरुषाकृति दे खाती नथी पण चरकी नीचे ईश नाम छे ते वास्तुपुरुषनु मस्तक समजबूं. तथा पूतना उपरनो भागछे तेतेना वे पगोनांपगतलो जोडाएलांछे ते पूर्व पश्चिमे जमणूंडाभु अंग छे, ते वास्तुपुरुषघर करवानी जमीनना क्षेत्रना प्रमाणे कल्याय छे.
Page #59
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે
(૧૩)
દ્રવજ્ઞા. क्षेत्राकृतिर्वास्तुरिहार्चनीयएकांशतोभागसहस्रयुक्तः।। साधारणोष्टाष्टपदोपितेषुचैकाधिकाशीतिपदस्तथैव ॥ ३॥
અર્થ:--પ્રથમ ઉપર કહેલાં ઠેકાણાઓમાં વાસ્તુને ક્ષેત્રના આકારમાં પૂર જ (જેટલી જમીનમાં ઘર કરવું હોય તેટલી જમીન, તેટલા મેટા આકારને વારતુ ક૫) તે એવી રીતે કે-એક 'પદથી માંડી હજાર પદ સુધીને વાસ્તુ પૂજા, તેમાં સાધારણ રીતિ એવી છે કે–ચોસઠ (૬૪) પદને અને એકાશી (૮૧) પદનો વાસ્તુ પૂજા. ૩
શર્રવિરહિત. ग्रामेभूपतिमंदिरेचनगरेपूज्यश्चतुःषष्टिके रेकाशीतिपदैःसमस्तभवनेजीर्णेनवाब्ध्यंशकैः । प्रासादेतुशतांशकैस्तुसकलेज्यस्तथामंडपे कूषण्नवचंद्रभागसहितवाप्यांतडागेवने ॥ ४ ॥
અર્થ-વાસ્તુ પૂજવાની એવી રીત છે કે-ગામ વિષે (ગામ વસાવતાં રાજમંદર વિષે અને નગર વિષે ચેસડ પદને (૬૪) વાસ્તુ પૂજ. બીજા સર્વના ઘર માટે એકાશી પદને (૮૧) વાસ્તુ પૂજ, અને ઉદ્ધાર વિષે તે ઓગણપચાસ પદને (૪૯) વાસ્તુ પૂજે. સર્વ પ્રકારના પ્રાસાદ અને મંડપ વિષે સો પદને (૧૦૦) વાસ્તુ પૂ. કુવા, તળાવ, વાવડીઓ અને વન માટે એક સે ને છનુ પદ (૧૯૬) વાસ્તુ પૂજ. ૪
ईशोमुनिसमाश्रितःश्रवणयोःपर्जन्यनामादिति रापस्तस्यगलेतदंशयुगलेप्रोक्तोजयश्चादितिः ।। उक्तावर्यमभूधरौस्तनयुगेस्यादापवत्सोहदि पंचेंद्रादिसुराश्चदक्षिणभुजेवामेवनागादयः ॥ ५ ॥ सावित्रःसविताचदक्षिणकरेवामेदयंरुद्रतो मृत्युमैत्रगणस्तथोरुविषयेस्यान्नाभिपृष्ठविधिः॥
૧ પદ એટલે ભાગ એક પદથી હજાર પદ સુધીનો વાસ્તુ પૂજવો. એની એવી રીત છે કે ઘર કરવાનું જે સત્ર અથવા જમીન હોય તે ક્ષેત્રના એકથી હજાર સુધી ભાગ અથવા કાઓ ( પદ ) કરવા. તે ભાગાના એક ભાગથી માંડી હાર ભાગ સુધી વાસ્તુને પૂજા કહ્યું છે. પણ તે સર્વ સાધારણ લોકો ઘર કર તે વખત નહિં પૂજો એ વિષેની સમજુત આગળ આવી છે તે વાંચવી. ૨ બાગ.
Page #60
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
(૩૪)
રાજવલ્લભ मेट्रेशकजयौचजानुयुगलेतौवहिरोगौस्मृती पूषानंदिगणाश्चसप्तविबुधानल्योःपदो पैतृकाः ॥ ६ ॥
અર્થ –વાસ્તુપુરૂષના મસ્તક ઉપર મહાદેવનું સ્થાપન કરવું, બે કાને ઉપર પર્જન્યનું, અને દિતિનું ગળા ઉપર આપદેવનું. બે ક અથવા ખભાઓ ઉપર જય અને અદિતિનું, બે સ્તન ઉપર અર્યમાં અને પૃથ્વીધરનું, હૃદય ઉપર આપ વત્સનું, જમણ બા ઉપર ઇંદ્રાદિ પાંચ દેવેનું, ડાબા બાહુ ઉપર નાગાદિ પાંચ દેવેનું, જમણા હાથ ઉપર સાવિત્ર અને સવિતા એ બે દેવેનું (કણથી પાંચા સુધી), ડાબા હાથ ઉપર રૂદ્ર અને રૂદ્રદાસનું, સાથળ ઉપર મૃત્યુ અને મૈત્ર એ બે દેવનું, નાભિના પૃષ્ઠ ભાગે છધાનું (વારતુ પુરૂષ ઉધે સૂતે છે એટલે નાભિની પાછળ કમરથી ડે - એ પીઠ સામે), ઉપસ્થસ્થાને ઈદ્ર અને જયનું, એ ઢીંચણ અથવા ગોઠણ ઉપર અગ્નિ અને રોગનું, બે પગની બે નળિયે ઉપર પુષાદિ સાત દેવે અને નંદિગણાદિ સાત દેશનું અને બન્ને પગની એડી ઉપર પિતૃ દેવતાનું સ્થાપન કરવું. ૬
હવે વાસ્તુપુરૂષના અંગની કપના વિના પદવિભાગે વાસ્તુનું રૂપ બતાવે છે.
ફંદ્રવા . ईशस्तुपर्जन्यजयेंद्रसूर्याःसत्योभृशाकाशकएवपूर्वे । वह्विश्वपूषावितथाभिधानोगृहक्षतःप्रेतपतिःक्रमेण ॥७॥
૩viાતિ. गंधर्व गौमृगपितृसंज्ञौदारस्थसूग्रीवकपुष्पदंताः ॥ जलाधिनाथोप्यसुरश्चशेषःसपापयक्ष्मापिचरोगनागौ ॥८॥ मुख्यश्चभल्लाटकुबेरशैलास्तथैवबा ह्यदितिर्दितिश्च । द्वात्रिंशदेवंक्रमतोर्चनीयास्त्रयोदशैवत्रिदशाश्चमध्ये ॥९॥
અર્થા—ઈશાન કે મહાદેવની તથા પૂર્વ દિશા વચ્ચેના સાત કેડાઓમાં પર્જન્ય, જય, ઇંદ્ર, સૂર્ય, સત્ય, ભુશ અને આકાશ, એ સાત દેવેની, અને મિ કેણમાં અગ્નિની તથા દક્ષિણ દિશાના મધ્યના સાત કેડાઓમાં પષા
૧ ઈંદ, સૂર્ય, સત્ય, ભશ અને આકાશ એ પાંચ દેવો છે. તે જમણા બાહુ ઉપર સ્થાપવા. ૨ નાગ, મુખ્ય, ભલ્લાટ, કુબેર અને ફૉલનું. ૩ ઉપસ્થસ્થાન એટલે દિયસ્થાન.
એ રીતે જેના આખા શરીર ઉપર દેવનું સ્થાપન કરવામાં આવે છે એવા વાસ્તુ પુજાનું ચિત્ર આપવામાં આવ્યું છે, તે જૂઓ.
-- ---
--
---
-
---- . . -
. . .
Page #61
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ -
( ૩૫ ) વિતથ, ગૃહક્ષત, યમ, (૭) ગંધર્વ, ભૂખ, અને મૃગ, એ સાત દેવેની. નૈત્ય કેણે પિતૃ દેવની, તથા પશ્ચિમ દિશાના મધ્યના સાત કોઠાઓમાં નંદી, સુગ્રીવ, પુષ્પદંત, વરૂણ, અસુર, શેષ અને પાયથકમા, એ સાતને સાત કેડાઓમાં. વાયું કેણે રેગની, ઉત્તર દિશાના સાત કોઠાઓમાં નાગ ( ૮ ) મુખ્ય, ભલ્લાટ, કુબેર, શેલ, અદિતિ અને દિતિ. એ સાત દેવેની સ્થાપના કરવી. એ રીતે અનુક્રમે બત્રીસ દેવોને બહારના કોઠાઓમાં પૂજવા. ( બહારના એટલે સર્વથી ઉપરના કોઠાઓમાં) અને મધ્યના કોઠાઓમાં તેર દે પૂજવા. ૯
દવષા. प्रागर्यमादक्षिणतोविवस्वान्मैत्रोपरेसौम्यदिशोविभागे पृथ्वीधरोच॑स्त्वथमध्यतोपिब्रह्मार्चनीयासकलेषुनूनम्॥१०॥
અર્થ –ઉપરના કેડાએથી નીચેના કોઠાઓની પૂર્વ દિશામાં અર્યમા, તથા દક્ષિણ દિશામાં વવસ્વાન (સૂર્ય) તથા પાશ્ચમમાં મિત્ર અને ઉત્તરમાં પૃથ્વીધરને પૂજા અને ત્યારપછી એ સર્વ પદે વચ્ચે (સર્વ કોઠાઓ વચ્ચે) રહેલા સર્વ કોઠાઓમાં બ્રહ્માને પૂજ. ૧૦
आपापवरसौशिवकोणमध्येसावित्रकोनौसवितातथैव ॥ कोणेमहेंद्रोथजयस्तृतीयेरुदोनिलेच्योप्यथरुद्रदासः ॥११॥
અર્થ-ઇશાન કોણે આ૫ અને આ૫વત્સ, તથા અગ્નિ કેણે સાવિત્ર અને સવિતા તથા નૈત્ય કેણે ઈદ્ર અને જય તથા વાયુ કેણે રૂદ્ધ અને રૂદ્રદાસને પૂજવા. ૧૧ -
૩૫ગાલિ. ईशानबाह्येचरकीद्वितीयेविदारिकापूतनिकातृतीये ।। पापाभिधामारुतकोणकेतुपूज्याःसुराउक्तविधानकैस्तु ॥ १२॥
અર્થ–મંડળની બહાર ઈશાન કોણે ચરકીને, તથા અગ્નિ કેણે વિદારિકાને, તથા નૈઋત્ય કોણે પૂતનાને અને વાયવ્ય કોણે પાપાને પૂજવી છે રીતે શાસ્ત્રની વિધિવડે દેવતાઓને પૂજવા. ૧૨
શવિહિત. ब्रह्मावेदपदस्तुतेनसमकादेवार्यमाद्याअमी कोणेटौदिपदास्तथाष्टमरुतःकोणार्द्धभागाब्दाहिः ॥ शेषाएकपदाःसुराश्चकथितावेदतुकोप्टेनव ब्रह्माषट्पदतोर्यमादिविबुधाईशादयश्चैकशः ॥ १३ ॥
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૩૬ )
રાવલ, અર્થા–ચશઠ (૬૪) પદના વાસ્તુ વિષે ચાર પદને બ્રહ્મા, તથા અર્યમાદિ ચાર દેવતાઓ પણ ચાર ચાર પદના, તથા ખૂણાઓના આઠ દેવતાઓ બે બે પદના, તથા બહારના આઠ દેવતાઓ અર્ધ અર્ધ પદના અને બાકીના દેવે એક એક પદના કહ્યા છે. તથા એકાશી પદના વાસ્તુમાં નવ પદને બ્રહ્મા, તથા અર્યમાદિ દેવતાઓ છ છ પદના, તથા ખૂણાના આઠ દેવતાઓ બે બે પદના, તથા બહારના ખાણાના આઠ દેવતાઓ અર્ધ અર્ધ પદના અને બાકી રહેલા દેવતાઓ એક એક પદના છે. ૧૩
૩જ્ઞાતિ. ब्रह्माकलांशोवसुतार्थमाद्यःकोणेषुधा।पिचसाईभागाः ॥ વિધાતૃદોઢિાકતથા વાયુપુતારા શતશે . ૪ .
અર્થ–સ (૧૦૦) પદના વાસ્તુમાં શોળ પદને બ્રહ્મા, તથા અર્યમાદિ ચાર દેવે આઠ આઠ પદના, તથા બ્રહ્માના બહારના ખૂણામાં આઠ દેવે બે બે પદના, તથા તે પ્રણાથી ઉપરના (છેલ્લા બહારના ખૂણામાં આઠ દે દેઢ દોઢ પદના અને બાકીના દેવતાઓ એક એક પદના છે. ૧૪
રંaઝા.. ब्रह्माजिनांशउदितःशिवतोर्यमाद्याः कोणेषुसार्द्धपदतोपितथैवचाष्टौ ॥ शेषाद्विभागसमकारविभागकोयं पूज्योरथाश्वगजवाहनयंत्रे ॥ १५॥
અર્થ–એક સો ને ચુંવાળિસ (૧૪૪) પદના વાસ્તુમાં ચોવીસ (૨૪) પદને બ્રહ્મા, તથા અર્યમાદિ ચાર દેવતાઓ (૪) અગિઆર પદના, તથા આઠ (૮) ખૂણાના દેવતાએ દોઢ દેઢ પદના અને બાકીના દેવે સરખે ભાગે બ બે પદના છે, આ વાસ્તુને રથ શાળા, અશ્વશાળા, ગજશાળા યાનશાળા, (પાલખીશાળા) અને જળમંત્ર વિષે પૂજવો. ૧૫
यंत्रत्रयोदशपदैरपिपूजनीयरस--- पंचविंशतिरजोदशतोर्यमाद्याः ॥ 'कोणेब्धयोमरगणाबहिककलांशो भदेब्धिकरसपदाश्चपरेद्विभागाः ॥ १६ ॥ અર્થ એક સો અગર (૧૬૯) પદના વાસ્તુમાં પચીશ (૨૫) कोणे बहिर्युग सुर। निगम पमांशा : प.ठांतरं ॥
Page #63
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે, પદને બ્રા તથા અર્યમાદિ ચાર દેવતાઓ (૪) દશ દશ પદના, તથા બહારના ચાર ખૂણાના (૪) ચાર ચાર દેવતાએ ચાર ચાર પદના, તથા ભદ્રના ચાર ( ૪ ) દેવતાઓ છ છ પદના અને બાકી રહેલા દેવતાઓ એ બે પદના કહ્યા છે. ૧૬
शार्दूलविक्रीडित. द्वात्रिंशत्कमलासनोर्यममुखास्युःसूर्यभागाःक्रमात् कोणेतोष्टसुराद्विभागसहिताबाह्येषुप्ताद्धाशकाः॥ अष्टौरामपदाःपुनर्दिपदिका पदभागिनोष्टौसुराः क्षेत्रेषण्नवचंद्रभागसहितेस्यादेवतानांक्रमः ॥ १७॥
અર્થ–એક ને છ— ( ૧૯૬) પદના વાસ્તુમાં બત્રીશ ( ૩૨ ) પદને બ્રહ્મા, તથા અર્યમાદિ ચાર (૪) દેવતાઓ બાર બાર (૧૨) પદના, તથા ખૂણાના આઠ (૮) દેવતાઓ બે બે (૨) પદના, તથા બહારના આઠ (૮) દેવતાઓ દેઢ દેઢ (૧) પદના, તથા આઠ (૮) દેવતાઓ ત્રણ ત્રણ (૩) પદના, તથા (૮) દેવતાએ બે બે (૨) પદના અને આઠ (૮) દેવતાઓ છ છ (૬) પદના કહ્યા છે. ૧૭.
वेदांशोविधिय॑मप्रभृतयख्यंशानवत्वष्टकं कोणतोष्टपदार्द्धकाःपरसुराःषभागहीनेपदे ॥ वास्तोनंदयुगांशएवमधुनायशैश्चतुःषष्टिक संधेःसूत्रमितानसुधीःपरिहरेद्भिर्तितुलांम्तंभकान् ॥ १८ ॥
અર્થઃ-(૪૯) ઓગણપચાસ પદના વાસ્તુમાં ચાર (૪) પદને બ્રહ્માતથા અર્થમાદ (૪) ચાર દે ત્રણ ત્રણ પદના, તથા આઠ (૮) દેવ નવ (૯) પદમાં, તથા ખૂણાના આઠ (૮) દેવે અર્ધ અર્ધ પદના અને બાકીના ચેવીશ (૨૪) દેવે વિશ (૨૦) પદમાં સ્થાપવા, એ દરેક દેવમાટે એક પદના છ ભાગ કરી તેમાંથી છ ભાગ (૬) મૂકી પાંચ ભાગમાં એક દેવનું સ્થાપન કરવું, તથા (૨૪) દેવને વશ (૨૦) પદમાં સ્થાપવા તે એવી રીતે કે, દરેક પદના છ ભાગ કરતાં વિશ પદના એક સે ને વશ ( ૧૨ ) ભાગે થાય. તે ભાગને ચોવીશે (૨૪) ભાગતાં દરેક દેવના ભાગે પાંચ પાંચ અંશ (૫) આવે એટલે એક સે ને વશ ( ૧૨૦ ) પૂરા થાય છે. વળી, ઘરની ભૂમિના
શઠ (૬૪) ભાગો કરી તેમાં વાસ્તુપુરુષની કલ્પના કરવી પણ તે વાસ્તુ પુરુષની સધી ભાગમાં (સાંધા ઉપર) બુદ્ધિમાન પુરુષે ભિંત, તુળા, કે સ્તંભ મુક નહિ. ૧૮
Page #64
--------------------------------------------------------------------------
________________
રાજવાસ
उपजाति.
रेखाद्वयं कोण गतंविधेयं अंशांतरेणैव तुकर्णसूत्रात ॥ यदष्टसूत्रैः कथितंचपद्मं तत्पीडनात्स्वामिघनप्रणाशः ॥ १९ ॥ અર્થ:ઘર કરવાની ભૂમિના ચાશઢ (૬૪) ભાગા કરી તે ભૂમિના ચારે ખૂણામાં એ રેખાએ (કરણ) કરવી અને એ રેખાઓ અથવા કરણુ સૂત્રના શાથી બ્રહ્માના ચોથા પદમાં (૪) આઠ સૂત્રેા (૮) ભેગાં થવેથી તે ઠેકાણે કમળ થાય છે. તે કમળને પીડવુ નાહ, અથાત્ તે કમળ ઉપર ભિત, તુળા કે, સ્તંભ આવવુ જોઈએ નહિં, પણ જો તેમાંથી કોઈ બાબત તે ઠેકાણા ઉપર આવે તે ઘરના માાલકનો અને ધનનો નાશ થાય. ૧૯
प्रोक्तं चतुर्विंशतिभागकं यत्पदार्द्धगंहानिकरंप्रजायाः । षभिस्तु सूत्रे मरणायवज्जं कोणेत्रिशूलंच रिपोर्भयाय ||२०||
વળી, ઘરની ભૂમિના ચેાત્રીશ (૨૪) ભાગા કરી તે ભાગામાં છે (૬) સૂત્રવડે (સૂત્ર છાંટીને ) ષટ્કોણુ કરી તે ષટ્કોણુના પદાર્પ ઉપર (ષટ્કોણના ભાગના કાઠાના અર્ધ પદ્મ અથવા અર્ધ કોડા) સ્તંભ આવે તે તેથી પ્રજાના (આળકના ) નાશ થાય, તથા વજ્રકૃતિ (વજ્ર જેવી આકૃતિ) ઉપર ભિ'ત આવે અથવા સ્તભ આવે તે મરણ કરે અને ત્રિશન ઉપર સ્ત”ભ કે ભિત આવે તે તે શત્રુને લય ઉત્પન્ન કરે. ૨૦
સુજ્ઞજ્ઞાતિ.
( ૩ )
परीक्ष्यभूमीमवसेचयेनां सुपंचगव्येनततोविलिख्याः ॥ रेखाः सुवर्णेन मणिश्वालैः पिष्टाक्षतैर्वापिपुनस्तदुर्ध्वे ॥२१॥ અર્થઃ પ્રથમ પૃથ્વીની પરીક્ષા કરી તે પૃથ્વી ઉપર ૧૫′ચગચ્ છાંટવુ અને એ છાંટવા પછી સુવર્ણ, મણિચે, ત્રવાળાં અથવા લાટ કે ચોખાની (એ પાંચમાંથી હરકેાઇ વસ્તુની) રેખાએ કરવી: ૨૧
इंद्रवज्रा.
द्वात्रिंशदंशा पृथुलेचदैर्घ्य कोणेषु वाजिनसंख्यभागाः ॥ તપવાનાંચિત દ્દશ્મક્ષેત્રંચસર્વોત્તમમેવવાસ્તુ ॥ ૨૨ ॥
અર્થઃ— —આડા અને ઉભા એવા ખત્રીશ ૩ર ખત્રીશ કાટા કરવા એટલે એક તુજાર ને ચાવીશ ૧૦:૪ કાઢાએ થશે, તે કાઠાઓના દરેક ૧ પંચમ એટલે ગાયનું ઘી, તથા ગાયનું દૂધ, તથા ગાયનું દહિં, તથા ગાયનું મૂત્ર અને ગાયનું છાણુ.
Page #65
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે.
(૩૯) ખૂણાઓના છ (૬) છ કઠાઓ ત્યાગવા (વીશ કેહાએ મુકી દેવા) એટલે એક હજાર પદને વાસ્તુ થાય, એ વાસ્તુ સર્વ વાતુઓમાં ઉત્તમ જાણ.૨૨.
मध्येब्रह्मापूजनीयःशतांशैश्चत्वारिंशद्भिःपदैाह्यवीथी। प्रोक्तादेवाअर्यमाद्याअशीत्यामध्येकोणेटोशतंचाष्टषष्ठया॥२३॥
અર્થ એ હજાર પદના વાસ્તુમાં મધ્ય ભાગે (૧૦૦) પદને બ્રહ્મા પૂજ, અને એ બ્રહ્માની ચારે બાજુએ દશ (.૦) દશ પદના વાથી રાખવી, (દશ દશ કોઠાઓને માર્ગ રાખવે અર્થાત્ બ્રહ્માની ચારે તરફના ચાળીશ કોઠાઓ ખાલી રાખવા) તથા અર્યમાદિ ચાર (૪) દેવતાઓ એંશી (૮૦) એશી પદના પૂજવા, તથા માંહિંના ખૂણુના આઠ દેવે ( ૮ ) એકવીસ ( ૨૧ ) પદના પૂજવા. ૨૩.
उपजाति. कोणेब्धयोनंदपदैःसुराश्वशेषास्तुबाह्यावसुभागिनश्च । वीथीचबा रविभागयुक्तंशतंपदानांकथितंमुनींद्रैः ॥ २४ ।।
અર્થ–તથા બહારના ખૂણાઓના ચાર (૪) દેવતાઓ નવ (૯) નવ પદના પૂજવા, અને બાકીના દેવે આઠ (૮) આઠ પદના પૂજવા. વળી બહારની વીથી ચારે તરફ છવીશ (૨૬) વીશ ઠાઓની થાય અને ચારે દિશાઓના ખૂણાઓના બે બે કેઠાઓ ખાલી રહે, એ રીતે બહારની વીથીના સર્વ મળી એક ને બાર (૧૧૨) અંશે થાય કિઠાઓ એમ મુનિઓએ કહ્યું છે. ૨૪
दुर्गप्रतिष्टाविषयनिवेशेतथामहा सुचकोटिहोमे। मेरौचराष्ट्रेवपिसिद्धलिंगेवास्तुःसहस्रेणपदैःप्रपूज्यः ॥२५॥
એ હજાર પદને વાસ્તુ કિલ્લાની પ્રતિષ્ઠા વખતે, તથા નગર વસાવતી વખતે, તથા મોટી પૂજા વખતે, તથા કરોડ આહુતિના હમ વખતે, તથા મે
પ્રાસાદ વખતે, તથા દેશ વસાવ હોય તે વખતે અને મેટા લિંગની સ્થાપના કરતી વખતે, એટલે ઠેકાણે સહસ્ત્ર પદને વાસ્તુ પૂજા કરે છે. ૨૫
मेरौ च राष्ट्रवापि ज्येष्टलिंगे ॥ इति पाठांतरं.
૧ વીથી એટલે મધ્યભાગે રહેલી વસ્તુની ચારે તરફ માર્ગ હોય તે પણ, એ માર્ગને અધિકાન અથવા માલિક મધ્યમાં રહેલી વસ્તુ હેવી જોઈએ. જેમકે, એક ઘરની ચારે તરફ કરવા માટે આટલું હોય તે વીથી કહેવાય. અને ઘર હોય તે મધ્ય માલિક કહેવાય.
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૯ )
રાજવલ્લભ त्रिमेखलंशंकरदिग्विभागकुंडंप्रकुर्यात्करतोयुगास्त्रम् होमंसुराणांशतमष्टयुक्तंप्रत्येकमष्टाधिकविंशतिवा ॥ २६ ॥ मध्वाज्यदुग्धैर्दधिशर्कराभ्यांकृष्णैस्तिलैहियवैनवान्नैः पलाशदुबाँकुरदुग्धवृक्षोमंतदंतेसुरपूजनंच ॥ २७ ॥
અર્થ:--ઘરની ઇશાન કોણે એક હાથને ચતુરસ કુંડ કરી તેને ત્રણ મેખલાઓ કરવી, અને તે કુંડમાં દરેક દેવને (૧૦૮) અથવા (૨૮) આહુતિઓ આપવી. ૨૬
વળી, મધ, ઘી, દૂધ, દહીં, સાકર, કાળાતલ, વરી અને જવ. એ સર્વ નવાં પદાર્થો હોમવાં તથા ખાખરો, (ખાખરાના નાના નાના કટકા) તથા લીલી દુર્વાના અંકુરે ( ધરે ઉપર તાજી ત્રણ પાંખડીની શી હોય તે ) તથા દૂધવાળાં વૃક્ષેમાં પીપળો અને ઉબર ઇત્યાદિ સમિધે હોમવી અને દેવતાએનું પૂજન કરવું. ૨૭
૧ કુંડની કૃતિ માટે સવિસ્તર વર્ણન “ કુંડસિદ્ધિ ” ગ્રંથમાં બતાવ્યું છે. ૨ વરી એટલે ત્રાહિ અથવા ડાંગરની ધાણી.
-
-
Page #67
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે.
वसंततिलका. ईशेघृतान्नमपरेसघृतौदनंचदद्याजयायहस्तिांबरमेवकूर्म ॥ रत्नानिपैष्टिकमयंकुलिशंसुरेंद्रेधूम्रवितानमुदितंचदिवाकरस्या२८॥
इंद्रवज्रा. गोधूमयुक्तंघतमेवसत्यमत्स्यान्भूशेसंकलिमंतरिक्ष ॥ वहौसुचौपुष्णितथैवलाजान्दद्यादधर्मेत्रणकौदनंच ॥ २९ ॥
शार्दूलविक्रीडित. मध्वानंचगृहक्षताययमतोमांसौदनंदापयेत् । गंधर्वेशतपत्रमोदनमिदं गेजजिव्हांतथा ॥ प्रोक्तानीलयवामृगायपितृतोदेयाश्चसन्मोदकाः । पैष्टंकृष्णवलिंतथैवविधिवद्याञ्चदौवारिके ॥ ३० ॥ सुग्रीवायचपकागणवरेश्वेतंप्रसूनंपयः।। प वारुणकेसुराप्यसुरकेतैलंतिलाःशेषके ॥ पापाख्येपिचपकमांसमुदितंरोगायमद्यौषधीः। गोक्षीरंफणिनेचमुख्यविबुधेश्रीखंडभक्तौतथा ॥३१॥ भल्लाटायसुवर्णकंधनपतौमंडाजदुग्धतथा। सक्तुंपर्वतकेऽदितेस्तुलपिकांदद्यादितौरिकां ॥ तत्क्षीरंदधिकंक्रमणविहितंबापापवत्सेतथा । प्यर्यम्णेऽरुणचंदनंचपयसायुक्तातथाशर्करा ॥ ३२ ॥ सावित्रेपिचलड्डुकाश्चसवितुःपूपाउडासघृताः देयंचाथविवस्वतेघृतयुतंदुग्धंतथामोदकाः ॥ इंद्राख्येकुसुमस्रगिंद्रजयकेदेयंतथाचंपकं ।। मैत्रेदुग्धघृतंचगुग्गुलयुतोगंधस्तथारुद्रके ॥ ३३ ॥
Page #68
--------------------------------------------------------------------------
________________
(૪૨)
રાજવલભ
उपजाति. तत्सिद्धमन्नत्वपिरुद्रदामेसदनमालांपृथिवीधराय ॥ पयस्विनींगाममृतस्यकुंभंदद्यादिधौस्वर्णमतोखिलेभ्यः ॥३४॥ सुरास्थिमांसंविहितंचरक्यतथैवपीतौदनविदायें। रक्तौदनैःपूतनिकाचनीयामत्स्यासवेनापितथैवपापा ॥३५॥ मांसंपर्कपिलिपिच्छायैतज्ज॑भायविहितंसद्यः॥ स्कंदायैतन्मदिरायुक्तंवस्न्थार्यम्णदिशिपूर्वादौ ॥३६॥
અર્થા—ઈશને ઘી અને ખીચડી, પર્જન્યને ભાત અને ઘી, જ્યને લીલા રંગનું વસ્ત્ર અને લેટને કાચ, ઇંદ્રને લેટનું વજૂ અને પંચરત્ન, સૂર્યને કાટવા વસ્ત્રને ચંદ્ર. (૨૮) સત્યને ઘઊં અને ઘી, બ્રશને માછલાં, આકાઅને તલસાંકળી, અગ્નિને ચોખાને ચરુ, પૂષાને ડાંગરની ધાણી, અધર્મને (વિતથને) ચણાને બાકળા અને ભાત. (૨૯) ગૃહક્ષતને મધ અને અન્ન, યમને માંસ અને ભાત, ગધઈને ભાત અને શેવંત્રાનાં કુલ (ગુલદાવદી), ભૃગરાજને બકરાની જીભ, મૃગને લીલા જવ, પિતૃને લાડુ, દૈવારિકને (નંદી) અડદના લોટનાં વડાં, (૩૦) સુગ્રીવને પૂડા (પલ્લા). પુષ્પદંતને દૂધ અને ધોળાફલ, વરુણને કમળકાકડી, અસુરને મદ્ય (દા). શેષને તલ અને તલનું તેલ. પાપને રાંધેલું માંસ, રોગને મદિરા અને ઔષધી, સપને ગાયનું દૂધ, મુખ્યને ચંદન અને ભાત. (૩૧) ભદ્વારને સુવર્ણ, કુબેરને માંડો અને બકરીનું દૂધ, પર્વતને સાથે, અદિતિને લાપસી, દિતિને પુરી, આપને હૃધ, આપવન્સને દહિ, અર્થમાને રતાંદળી, દૂધ અને સાકર, (૩૨) સાવિત્રને લાડુ, સવિતાને પુડા ગોળ અને ઘી, વિવસ્વાનને ઘી, દૂધ અને લાડવા, ઇંદ્રને પુષ્પની માળા, તથા ઇંદ્રજને ચંપાનું ફૂલ, તથા મિત્રને ધી ને દૂધ, દ્ધને ગુગળને ધૂપ અને કપુરાદિ સુગંધિત પદાર્થ અથવા દ્ર. (૩૩) રુદ્રદાસને રાંધેલું અન્ન, પૃથ્વીધરને રત્નની માળા, બ્રહ્માને દૂધવાળી ગાય અને અમૃતને ઘડે (દધેભરેલે ઘડે) એ રીતે સર્વ દેવેને બળિદાન આપવું તે સાથે સર્વ દેવોને સુવર્ણ પણ મુકવું જોઈએ. (૩૪) ચરકીને મદિરા અને માંસવાળું હાડકું, વિદારિકાને હળદરવડે પીલો કરેલો ભાત, પુતનાને રુધિર અને ભાત, પાપાને મદિરા અને માછલાં. (૩૫) પિલિપિછાને રાંધેલું માંસ, જેભાને તાજું માંસ, સ્કેદાને મદિરા સાથે માંસ અને અર્યમાને વળગેલા માંસવાળું હાડકું આપવું, એ રીતે પુવાદિ ચારે દિશાઓમાં બહારના ભાગે રહેલા ચાર દે છે એમ સમજવું. ૩૬
Page #69
--------------------------------------------------------------------------
________________
અધ્યાય : જો.
उपजाति
( ૪ )
यः पूजयेद्वास्तुमनन्यभक्त्यानतस्यदुःखंभवतीह किंचित् ॥ जीवत्यसौवर्षशतं सुखेन स्वर्गेनरस्तिष्टतिकल्पमेकं || ३७ ॥ તિથી વાસ્તુશાલે રાખવમે ચાવ્રુક્ષનું નામ દ્વિતીયોધ્ધા || ૨ || અથઃ—જે પુરુષ અસાધારણ ભક્તિવડે વાસ્તુદેવને પુજે છે તેને આ લાકમાં કોઈ પ્રકારનું દુઃખ થાય નહિ, એટલુ ́જ નહિ પણ તે સૈા (૧૦૦) વર્ષ પર્યંત સુખે જીવે અને ત્યાર પછી એક કલ્પ પર્યંત તે સ્વર્ગમાં રહેછે. ૩૭ ૧ વાસ્તુદેવનું પૂજન કરતાં તેના શરીરના નૂદ જૂદા વિભાગે ઉપર સ્થાપવામાં આવતા અધમ દેવેશને બળિદાનમાં, માંસ અને મદિરાદિની તરેહવાર વસ્તુ આપવાનુ ખતાવ્યું છે, તે પ્રમાણે વર્તમાન કાળમાં કાઇ આપતુ નથી, તેમજ વાસ્તુનુ પૂજન પણ કરતા નથી, તેથીજ ઘરધી તેમાં રહેનાર અને ધર્ બાંધનાર મનુષ્યો સુખી થતાં નથી. એવું કેટલેક ઠેકાણે પ્રત્યક્ષ જોવામાં આવે છે. એમ શિલ્પાશ્રિતા કહે છે. તે શિલ્પ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણેજ કહે છે. એ વાત ખરી છે પરંતુ ગ્રંથકર્તા બુદ્ધિમાન પુરુષા ગયા પછી એવાં બળદાના “ થવાનુ કા રણ કેટલાક લાંક ખરચની કાતાર્થ કરવા લાગ્યા, તથા કેટલાક શિલ્પકામ કરનાર ધરના માલિકાની મરજી સપાદન કરવા લાગ્યા, તેથી તેમ બન્યુ હશે; તે પણ રાજાઓએ તે અવસ્ય તેવાં ળિદાના આપવાં જોઈએ અને બીન સાધારણ લોકાએ એક વસ્તુના બદલામાં તેવા ગુણુની ીજી વસ્તુવડે વાસ્તુનું પૂજન કરવું. જેઈએ. જેમકે, વનમાં બકરાને ફેંકાણે કાળુ આપવામાં આવે છે, વળી કેટલાકના કહેવામાં આવે છે કે. ભારતવર્ષમાં જૈનધર્મના અતિ પ્રત્યેાધ થવા જેઈએ તે કરતાં ઉલટી રીતે વાસ્તુપૂજન થવા લાગ્યાં. એટલુજ નહિ, પણ કેટલાક ઉછરતા સામિ કાએ મિથ્યવિના દેવાને પૂજવા નહિં એવી વાતા સમજાવી વાસ્તુપૂજન પણ કરવા દે નહિ. અર્થાત્ વાસ્તુની દરકાર પણ રાખે નહી. પરંતુ વાસ્તુપૂજન કર વાની મનાઈ જૈનાચાર્યોએ કરેલીજ નથી પણ વાસ્તુના રૂપના ફેર હોય તે તે પણ શાસ્ત્રકારએજ બતાવેલા છે; માટે ઉત્તમ વસ્તુમાં રહેલા એવી વસ્તુના ગુણેવાળી વસ્તુવડે વાસ્તુપૂજન તો અવસ્ય કરવુંજ જોઈએ, અગર એમ તે કહેવુંજ પડશે કે, મદ્ય માંસાવિડે વાસ્તુના દેવા નું પૂજન કરવાનું કામ ક્ષત્રિઓનુ` છે. ત્યારે ઉત્તમ જાતિના મનુષ્યાએ ઉત્તમ વસ્તુના ખળિદાનાવડે (ફળ, પુષ્પ અને અન્નના ઉત્તમ પદાèવર્ડ) વાસ્તુપૂજન કેમ ન કરવું ? અવસ્ય કરવું જોઇએ. અને વાસ્તુપુજન કરવા માટે જૈનાચાર્યોએ મનાઇ કરેલી નથી, એ ભાખતની સાબીતીમાં જૈન ગ્રંથમાં મુખ્ય સૂત્રમાં ગહુવામાં આવેલ “જંબુદ્રીપપન્નત્તિ" વિષે લખે છે તે સૂત્ર વાંચા.
एगासीति पदे सुसव्वैसुववच्
(કચર્નામ િજનસ્વ-નિરપે ! નામગ્યે
गुणजाणएपंडिपविहिष्णुग्णयालीसा
આવર્તમાં વસનાર શિશ્વિવેત્તાઓનુ ભારે ર્ અને વિદ્વાનપણું હશે તે વખત વિલાયાદિ દેશમાં થતાં શિલ્પ કામેામાં આવા વ્યવહાર ચાલે છે કે નહિ ? તે જાણવામાં નહિ વ્હાય.
Page #70
--------------------------------------------------------------------------
________________
ને રણવ મ,
अध्याय ३ जो.
शार्दूलविक्रीडित. आयव्ययतारकांशकविधूनाशिंगृहायेतथा । धान्यंसौख्ययशोभिवृद्धिरधिकायस्मादतःकथ्यते ॥ आयास्तुध्वजधूमसिंहशुनकागोरासभेभाक्रमात् । વાંસરસ્વરમગાપુરમાં શ્રેષ્ઠ મુરાનાં ? .
અથ–પૃહાદિક વિષે આય, ક્ષ. વ્યય, તારા, અંશ, ચંદ્ર અને રાશિની રીત બતાવીએ છીએ. કારણકે, તેઓ શ્રેષ્ઠ આધ્યેથી ધાન્ય, સુખ અને યશની અધિક વૃદ્ધિ થાય માટે પ્રથમ આય વિષે કહિએ છીએ.
પ્રથમ ધ્વજ આય ૧, બીજો ધુમ ૨, સિંહ ૩, શ્વાન ૪, વૃષ ૫, ગર્દભ ૬, ગજ ૭, અને વાંક્ષ ૮ આઠમો આય છે. તે આમાં પહેલો ૧, ત્રીજે ૩, પાંચમો પ, અને સાતમે ૭, એટલા આ દેવમંદિર વિશે શ્રેષ્ઠ છે એમ જાણવું.૧
मानंदेवगृहादिभूपसदनेशास्त्रोक्तहस्तेनतत् । गेहेकर्मकरस्यनाथकरतःस्यात्रैणछाद्यगृहे ॥ आयोदंडकरांगुलादिमपितोहस्तांगुलैरंशतः । क्षेत्रस्याप्यनुमानतोपिनगरेदंडेनमानंपुरे ॥ २॥
અર્થ:-દેવમંદિર અને રાજઘર વિષે શાસ્ત્રમાં કહેલા હાથે માપ કરવું તથા સાધારણ લેકેના ઘરનું માપ શિલિપના હાથે કરવું પણ ઘાસવડે છાવાનું હોય અથૉત્ ઘાસ, પાંદડાં અને એવાં બીજાં તૃણવડે ઘર છાઈ રહેનારા ગરીબ લેકેના ઘરનું માપ ઘરધણીના હાથનું કરવું કહ્યું છે.
ઘર કરવાની ભૂમિને હાથ આંગુળ અને જવથી માપી તે ભૂમિનું ક્ષેત્રફળ કાઢી હાથ, આંગુળ અને જવની ગણતરી પ્રમાણે આય મેળવે પણ નગર અને પુરનું માપ દંડવડે કરવું કહ્યું છે એમ સમજવું. ૨
Page #71
--------------------------------------------------------------------------
________________
वायव्य
ईशान
स्वर आय
गज आय
ध्यांक्षा आय
पश्चिम
घर करवानी पृथ्वी
वृषभ आय
ध्वज आय
अने बीजो पुरुष छे. आ नीचे आयोना बेबे रूपो बताव्यां छे तेमां एक स्त्री
राजवल्लभ अध्याय ३.
सिंह
श्वान आय.
आय
आय
नैऋत
दक्षिण
Page #72
--------------------------------------------------------------------------
Page #73
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જા.
શાહિની.
( ૪૫ )
आयः कल्प्यो हस्तमेयः करैश्वक्षेत्रे मात्राभिर्मिते मातृकाभिः ॥ मध्येपर्यं कास ने मंदिरेच देवागारमंडपे भित्तिवाद्ये ॥ ३॥
અર્થ:—હાથ અને આંશુળે! માપી તેનુ ક્ષેત્રફળ કાઢવ્યા પછી હાથ અને આંળા પ્રમાણે આય કલ્પવા કહ્યા છે. પણ ખાટલે! અથવા પલંગની એ ઇસો અને એ ઉપળાં મળી ચારને માપમાં ન લેતાં ફક્ત મધ્યના ગાળા ભરી આય લાવવે અને તેજ રીતે ઘરના બે કરા, એક મોવાળ અને પછીત એ ચારના એસારને માપમાં ન લેતાં એ ચારેના અંતરનું અર્થાત્ એ ચારના મચ્ચે રહેલા ગાળાનું માપ લઇ આય લાવવા, પણ દેવદિર અને મંડપની બહારની ફરકેથી અર્થાત્ ચારે તરફની ભીંતના આસારા સહિત(જમીન અને પાયામાં દબાય તે સુદ્ધાંત માપમાં લેવાનુ કહ્યુ છે) માપમાં ગણી આય લાવે. ૩
शार्दूलविक्रेडित.
छत्रे देवगृहे द्विजस्यभवनेस्याछेदिकायांजले । विस्तारोछ्रयवस्त्रभूषण मखागारेपुश स्तोध्वजः ॥ धूमोपजीविनामपिगृहे कुंडेचहोमोद्भवे । सिंहद्वारपालयेस्त्रनिचये सिंहसिंहासने ॥ ४ ॥
અર્થઃ છત્ર, દેવમંદિર, બ્રાહ્મણનુ ઘર, વેદિકા, જળાશય, ક્ષેત્રાના વિસ્તાર, ક્ષેત્રાની ઉચાઈ, વસ્ત્ર, આભૂષણ અને યજ્ઞશાળા. એટલે ઠેકાણે વજ આય શ્રેષ્ઠ છે, તથા અગ્નિવડે જીવનારના ઘરમાં અને હામનાકુંડ વિષે ક્રૂષ આય શ્રેષ્ઠ છે, અને સિંહદ્વારમાં, રાજઘરમાં, શોમાં અને સિંહાસનમાં એટલે હકાણે સિંહ આય શ્રેષ્ઠ છે. ૪
૧ છત્ર અને તેથી પણ નાના દાગિના વિષે ગજ અને ગુળાનું માપ લેવાય નહિ તે આંશુળ, જવ, યૂકા, લીખ અને વાળની અણીવડે માપ લેવું અને આય મેળવવા. કારણ કે હીરા આદિ રત્નાનુ માપ આંશુળે થાય નિહ.
૨ ક્ષેત્ર એટલે ઘર કરવાની જમીનનજ ક્ષેત્ર કહેવાય છે એમ નથી; પણ ધ્વજા, ખાવટા, નિશાન એ વગેરે વચ્ચેનુ જે કાંઈ કરવુ હોય તે વઅને ક્ષેત્ર કહેવાય.
૩ ફિલ્લાના દરવાજામાં, રાજાના દરબારના દરવાજો અને રાજાના મેહેલના દરવાજો એ વગેરે સિદ્ધદ્ધારા છે, તે સિંહદ્રારાની રીતભાત આગળ આવશે,
Page #74
--------------------------------------------------------------------------
________________
રાજવલ્લભ चांडालेशुनकोविशांचवृषभोहम्येहयानांहितो। वाणिज्येधनभोजनस्यभवनेथोवाद्यगेहेखरः ॥ वादित्रेखरजीविनामपिगृहेशूगजोयोज्यते । यानेस्त्रीगृहवाहनेचशयनेशस्तोमहेहस्तिनां ॥ ५॥
અર્થ—-ચાંડાળના ઘર વિષે શ્વાન આય શ્રેષ્ઠ છે તથા વાણિયાના ઘર વિષે, અશ્વશાળા વિષે, વેપારીની દુકાન વિષે, લાકડાં ભરવાના ઘર વિષે, અને ભેજનશાળા વિષે વૃષ આય શ્રેષ્ઠ છે, તથા વાદિના ઘર વિષે અને ગધેડાં વડે જેની આજીવિકા ચાલતી હોય તેના ઘરમાં ખર આય શ્રેષ્ઠ છે, તથા શુદ્ધના ઘર વિષે, યાન અથવા પાલખી વિષે, સ્ત્રિયના ઘર વિષે, વાહન વિષે, (રથ ગાડી ગાડાં વગેરે વિષે) શય્યા (ખાટલે પલંગ કે કેચ) વિષે, અને ગજશાળા વિષે, એટલે ઠેકાણે ગજ આય શ્રેષ્ઠ છે. ૫
ध्वांक्षःशिल्पितपरिषनांहितकरस्तेषांमुखनामवत् । ध्वांक्षःकाकमुखोबिडालवदनोधूमोवजोमानुषः ॥ सर्वेपक्षिपदाहरेखिगलाहस्तानरस्येवतत् । प्राच्यासृष्टिगताक्रमेणपतयोह्यष्टौचतेसन्मुखाः ॥ ६ ॥
અર્થ –શિસ્પિના ઘર વિષે અને તપસ્વિના સ્થાન વિશે ધ્યાક્ષ આચ સુખકારી છે. એ રીતે બતાવેલાં આઠે આયનાં મુખ પિતપોતાના નામે જેવાં છે, પણ વિશેષ કરી વાક્ષ આપનું મુખ કાગડાના મુખ જેવું છે, તથા ધૂમ આયનું મુખ બિલાડાના મુખ જેવું છે, અને ધ્વજ આયનું યુખ મનુષ્યના મુખ જેવું છે. પરંતુ સર્વ આના પગ તે પક્ષીઓના પગ જેવા છે, તથા તેમનાં ગળા સિંહના જેવાં છે અને આના હાથે તે મનુષ્યના હાથે જેવા છે. એ આ પૂર્વ, અમિ, દક્ષિણ, નૈત્રત, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાન. એ અનુક્રમે આઠે દિશાઓના સ્વામી આઠ આવે છે. તે સુષ્ટિ માર્ગ છે, એટલે જે દિશાને સ્વામિ જે આય છે તે દિશા સામે તે આયનું મુખ છે એમ સમજવું. ૬
૪ ધ્વજ આય પૂર્વને સ્વામી છે તેથી તેનું મુખ તે દિશામાં સમજવું, ઘમનું અગ્નિ કોણે મુખ છે, સિંહનું મુખ દક્ષિણે, શ્વાનનું નૈતિ, વૃષનું પશ્ચિમે, ગર્દભનું વાય, ગજનું ઉત્તરે અને ધ્વાંક્ષનું મુખ ઈશાન કેણ સામે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જે.
(૪૭) देयाःसिंहगजध्वजादिवृषभाःसिंहध्वजौकुंजरे । सिंहोवैध्वजइष्यतेनवृषभोन्यत्रापिदेयोबुधैः ॥ सिंहश्वेभवृषेगृहेमृतिकरस्त्वायश्चवक्रंगृहं । तस्मिन्नेवचवामदक्षिणदिशाद्वारस्यआयःशुभः ॥७॥
અર્થઃ–પહેલી ભૂમિમાં વૃષય દે, તથા બીજી ભૂમિમાં સિંહ આય દેવે અથવા ગજ આય દેવ અથવા ધ્વજ આય દે. આય આપનાર સૂત્રધારે યાદ રાખવાનું છે કે–“ ગજ આય ઉપર સિંહ આય અથવા ધ્વજ આય દેવે, તેમજ સિંહ આય ઉપર ધ્વજ આય દેવ” પણ ડાહ્યા મનુષ્ય કેઈપણ આય ઉપર વૃષ આય લાવ નહિ, કદાચ ઘર વિષે સિંહ આય ઉપર ગજ આય અથવા વૃષ આય આવે તે તે મૃત્યુ પ્રાપ્ત કરાવે, અને ઘરનું દ્વાર આયના સામે હોય તે તે શુભ છે તેમજ ઘરથી જમણી તરફ અથવા ડાબી તરફ આય આવે તે તે પણ શ્રેષ્ઠ છે. ૭
व्यासेदैर्ध्वगुणेष्टभिर्विभजितेशेषोध्वजाद्यायको । ऽष्टनेतगुणितेचधिष्ण्यभजितेस्यादृक्षमश्वादिकं ॥ नक्षत्रेवसुभिर्व्ययेपिभजितेहीनस्तुलक्ष्मीप्रदः । तुल्यायश्चपिशाचकोध्वजमृतेसंवड़ितोराक्षसः ॥८॥
અર્થ:–ઘર કરવાની જમીન અથવા ક્ષેત્રને વિસ્તાર અથવા પહોળાઈ જેટલા ગજ હોય તેટલાને ક્ષેત્રની લંબાઈના ગજે સાથે ગુણતાં જે પિડ આવે (ક્ષેત્રફળને જેટલો અંક આવે) તે પિંડને આડે ભાગતાં શેષ જે રહે તે “વજાદિ આઠ આય સમજવા, ત્યારપછી ગુણેલા પિંડને ( ક્ષેત્રની પહેલાઈ સાથે લંબાઈને ગુણતાં જે અંક આવ્યું હોય તેને) આડે ભાગતાં જે અંક આવે તે અંકને સત્યાવિશે (ર૭) ભાગતાં શેષ જે રહે તે “અશ્ચિન્યાદિ નક્ષત્ર જાણવું, અને એ જે નક્ષત્ર આવ્યું હોય તે નક્ષત્રને અંક આઠે ભાગતાં શેષ જે રહે તે “ગ” જાણવે. તે વ્યયનો અંક આયના અંકથી ઓછા આવે તે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે, પણ આયનો અંક અને વ્યયને અંક સમ આવે અથાત એ છે કે વધારે ન આવે તે તેને પિશાચ જાણો, અને ધ્વજ આય વિના બીજા આના અંકથી વ્યયનો અંક વધારે આવે છે તે રાક્ષસ સમજ. ૮
Page #76
--------------------------------------------------------------------------
________________
(૪૮)
રાજવલ્લભ तन्मूलेव्ययहय॑नामसहितेभक्तेत्रिभिस्त्वंशकः । स्यादिंद्रोयमभूपतिक्रमवशाईवेसुरेंद्रोहितः॥ वेद्यामेषयमस्तुपण्यभवनेनागेतथाभैरवे । राजांशोगजवाजियाननगरेराजालयमंदिरे ॥ ९॥
અર્થ–મૂળ શશિને જે અંક હોય તે અંકમાં આવેલા વ્યયને અંક મેળવ, તેમજ ધુવાદિક ઘરોમાંનું જે ઘર હોય તે ઘરના નામના જેટલા અક્ષ હોય તેટલે અંક પણ તેમાંજ મેળવે. એ ત્રણે બાબતે એકત્ર કરતાં જે અંક અથવા જેટલો સરવાળો થાય તેટલાને ત્રણે ભાગતાં શેષ જે એક (૧) વધે તે તે “ઈંદ્રાંશ” કહેવાય, તથા બે (૨) વધે તો તે “યમાંશ” કહેવાય અને ત્રણ (૩) અથવા શુન્ય વધે તો તે “રાજાશ” કહેવાય. એ ત્રણ અંશોમાંને ઇદંશ તે દેવાલય અને વેદિકામાં શ્રેષ્ઠ છે, તથા યમાંશ હાટ વિષે, નાગદેવતા વિષે અને ભૈરવ વિષે શ્રેષ્ઠ છે,તથા ગજશાળામાં, અશ્વશાળામાં, વાનમાં, નગરમાં, રાજાના ઘરમાં અને બીજા સાધારણ લોકોના ઘરે વિષે રાજાશા શ્રેષ્ઠ છે. ૯
રંવઝા. यावद्हर्संगणयेत्स्वधिष्ण्यात्ताराविभक्तेनवभिश्चशेषा ॥ . बुधैस्तृतीयासकलेषुवायापंचमीसप्तमिकानशस्ता ॥१०॥
અથ–-ઘરધણના જન્મનું જે નક્ષત્ર હોય તે નક્ષત્રથી ઘરનું જે નક્ષત્ર આવ્યું હોય તે નક્ષત્ર સુધી ગણતાં જેટલે અંક આવે તેટલા અંકને નવે (૯) ભાગતાં શેષ જે રહે તેટલામી તારા સમજવી, એ તારાઓમાંથી ત્રીજી તારા આવે તો તેને સર્વ કામમાં ડાહ્યા મનુષ્ય ત્યાગવી કહી છે. તે જ રીતે પાંચમી અને સાતમી વાસ પણે સારી નથી અને બાકી રહેલી તારાઓમાં પહેલી ૧ બીજી ૨ થી ૪ છઠ્ઠી ૬ આડમી ૮ અને નવમી ૯. એટલી તારા.. એમાંથી ગમેતે તાર આવે તે તે શ્રેષ્ઠ છે. ૧૦ જ શાંતા ૧ મનેહરા ૨ દૃરા, ૩ વિજયા ચ ૪ કુલભવા; , પદ્મિની ૬ રાક્ષસી ૭ બાલા, ૮ આનંદા ૯ નવમીસ્કૃત, ૭૦
નાચંદ્રહ્મશે. અર્થ-શાંતા ૧ મનોહર ૨. કરા વિજયા ૪ કુલભવા જ પદ્મિની ૬ રાક્ષસી ૭ બાળા ૮ અને આનંદા ૯. એ રીતે નવ તારાઓ છે, ૭૦
शांतामनोहराकुरा । विजयाचकुलोद्भवा ॥
पद्मिनीराक्षसीवीरा ॥ आनंदानवमीस्मृता. ४८ એ રીતે ત્રીજા પદમાં બાળાને ઠેકાણે વીરા કહિ છે,
Page #77
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જે.
(૪૯ ) शार्दूलविक्रीडित. धिष्ण्यानीहचसप्तसप्तक्रमतोवह्नस्तुपूर्वादितः सृष्टयातानिभवंतियत्रगृहभंतत्रैवचंद्रोभवेत् । हानिपृष्ठगतःकरोतिपुरतस्त्वायुःक्षयंचंद्रमाः पार्श्वेदक्षिणवामकेशुभकरोऽग्रेदेवभूपालये ॥ ११ ॥
ટીપ:-વ્યય એટલે–ખરચ એ બાબતને સમજણ એવી છે કે,-ઘર કરવાનો આરંભ કરતા પહેલાં ઘરના કામમાં જે ખરચ કરવું ધાર્યું હોય તે ધારવા પ્રમાણે ન થતાં વધારે અથવા ઓછું ખરચ થવાનું કારણ આયના અંકથી વ્યયનો અંક ઓછો આવે તે ઓછું ખરચ થાય અને આયના અંકથી વ્યયને અંક વધારે આવે તે વધારે ખરચ થાય, એ વાત પ્રથમ બતાવવામાં આવી છે. તે લક્ષમાં રાખી ગમે તે પ્રકારે ગણી નો અંક - આમવા અંકથી એછે લાવ. એ સારું છે.
હવે જે અંકનું નક્ષત્ર આવ્યું હોય ( ૨૬ ) તે અંકને આડે ભાગતાં ૨૬૮ શેષ ૨ આવે તે તે બીજો વ્યય સમજવો. તે વ્યય શ્રેટ છે. વળી અંશ લાવવાની આવી રીત છે કે
મૂળ રાશિ ( ૨૧ ) એટલે જે નક્ષત્ર આવ્યું હોય તે નક્ષત્રમાં વ્યયને આવેલો અંક મેળવતાં (મૂળ રાશિ ૨૬ અને વ્યય ૨ ) ૨૮ અઠ્ઠાવીશ થાય અને ધુવાદિક ધરામાં થી જે નામનું ઘર ઉત્પન્ન થયું હોય તે ઘરના નામના જેટલા અક્ષરે હોય તેટલા અંક પ્રથમ થએલા (૨૮) અંકમાં મેળવવા. જેમકે, “મનેરમ” ઘરના ચાર અક્ષર છે તે મેળવતાં બત્રીસ (૩૨) થાપ તેને ત્રણે ભાગતાં શેર એક (૧) વધે તે તે ઇંદ્રાંશ જાણ. તથા બે (૨) વધે તો યમાંશ અને ત્રણ (૩) વધે અથવા પૂર્ણ એટલે શુન્ય આવે તે તે રાશ થયો એમ જાણવું.
જુઓ મૂળ રાને અંક ૨૬ +=૮+૪=૩૨૩=શેપર બે આવ્યા. એ બે યમાંશ આવે છે એટલે તે અંશ સારો નથી માટે ઘર કરવાના આરંભ ઉપર બતાવેલી રીતેમાં પ્રથમ બાબતથીજ ફેરફાર કરતાં સારી રીતે આવે તેમ કરવું. કદાચ ઘરની જમીનનો કાંઈ ભાગ વધારવો ઘટાડવો પડે તે તેમ કરવું.
ઉદાહરણ ઘર કરવાની જમીન ઓગણચાળીશ ગજ (૩૯) અને અગિયાર (૧૧) આંગળો અથવા સુઓ છે તે લાંબી છે એમ માનો અને તેના આંગળા કરો એટલે નવસેં ને સુડતાળીશ (૯૪૭) આંગળે થશે તથા તે જમીનને વિસ્તાર (પહોળાઈ ) નવ ગજ (૮) અને પાંચ આગળ છે તેના આગળ કરો એટલે બન્નેને એકવીશ (૨૧) થશે. એ લંબાઈ અને પહોળાઈની બને રકમોને ૯૪જ૨૨૧ ગુણતાં બે લાખ નવ હજાર બસૅ અને સતાશી આગળ ક્ષેત્રફળ આવ્યું. ૨૦૦૨૮૭ એ ક્ષેત્રફળને આંઠ ભાગતાં ૨૦૯૨૮૭-૮ શેષ સાત (૭) રહેશે માટે સમજવું કે સાતમી ગજઆય આવી, ત્યાર પછી નક્ષત્ર લાવવાની રીત એવી છે કે --
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
રાજવલ્લભ, અર્થ-કૃત્તિકાદિથી સાત નક્ષત્ર પૂર્વદિશામાં સ્થાપન કરવાં અથવા કલ્પવાં. તથા મઘાદિ સાત નક્ષત્ર દક્ષિણમાં, તથા અનુરાધાદિ સાત નક્ષત્ર પશ્ચિમમાં, અને ધનિષ્ઠાદિ સાત નક્ષત્ર ઉત્તર દિશામાં સ્થાપવાં અથવા ક૫વાં.
એ રીતે દિશાઓને અનુક્રમ લઈ નક્ષત્રોના અનુક્રમે દરેક દિશાના ભાગે સાત નક્ષત્ર સ્થાપન કરતાં ઘરનું ઉત્પન્ન થએલું નક્ષત્ર જે દિશામાં આવે તે દિશામાં ચંદ્ર છે એમ સમજવું. પણ તે ચંદ્ર ઘરની પાછળ આવે તે હાનિ કરે; તથા ઘરના સામે આવે તે ઘરના આયુષને ક્ષય કરે; અને ઘરની જમણ તરફ અથવા ડાબી તરફ આવે છે, તે શ્રેષ્ઠ છે. દેવમંદિર અને રાજાના ઘરની સામે ચ આવે તે સારે છે. ૧૧
प्रीतिःस्यात्समसप्तमीचदशमीचैकादशीशोभनाः दारिद्र्ययुगलाकरोतिमरणंषष्ठीकलिंपंचमी ॥ मेषोश्वित्रितयेहरिस्तुपितृभाच्चापंत्रयेमूलतः शेषैस्युर्नवराशयःपरमतेनंदांशकैस्तेपृथक् ॥ १२ ॥
અથ–ઘરધણીની રાશિથી ઘરની રાશિ સાતમી આવે છે તે પ્રીતિ કરે, તથા દશમી અથવા એથી રાશિ આવે છે તે પણ સારી છે. અગિયારમી અથવા ત્રીજી રાશિ આવે તે તે પણ સારી છે, પરંતુ ઘરધણીની રાશિથી ઘરની બીજી અથવા બારમી રાશિ આવે તે દરિદ્રી કરે, તથા છઠ્ઠી અથવા આઠમી રાશિ આવે તે તે મરણ પ્રાપ્ત કરાવે અને ઘરધણની રાશિથી ઘરની રાશિ પાંચમી અથવા નવમી આવે તે તે કલેશ ઉત્પન્ન કરાવે.
ઉપર કહેલી રાશિઓની ગણતરી એવી રીતે છે કે–અશ્વિન્યાદિ ત્રણ નક્ષત્ર ઘરનાં આવે તે તેની મેષ રાશિ થાય, મઘાદિ ત્રણ નક્ષત્રો ઘરનાં આવે તે તે સિંહ રાશિ થાય, મૂળાદિ ત્રણ નક્ષત્રો ઘરનાં આવે તે તે ધનરાશિ થાય અને બાકી રહેલી નવ રાશિઓ જે છે, તે દરેક રાશિ એ બે નક્ષત્રની છેપણ જોતિષ શાસ્ત્રના મત પ્રમાણે તે નક્ષત્રના *નવ ચરણની એક
જમીનની લંબાઈ અને પહોળાઈના આંગળાને ગણતાં જે પિંડ આવ્યો છે (૨૦૯૨ ૮૭) તે પિંડને અડે ગુણતાં જે અંક આવે તે અંકને સત્યાવીશે (૨૭) ભાગતાં શેપ જે રહે તેટલામું નક્ષત્ર આવે એમ જાણવું. જુઓ ૨૦૦૨૮૭૪૮=૧૬૭૪૨૯૬ આ સેળ લાખ ચોતેર હજાર બસે ને છન્ને સત્યાવીશે ભાગતાં ૧૬૭૪૨૯૬ ૨૭=શેષ ૨૬ છવીશ રહેશે માટે સમજવું કે છવીસમું નક્ષત્ર આવ્યું. એ નાત્ર અશ્વિન્યાદિથી ગણવું એટલે ઉત્તરા ભાદ્રપદા નામનું તે નઠાત્ર થયું. એ રીતે આય, વ્યય અને નક્ષત્રાદિ ગણી લાવવાનું કહ્યું છે.
' નવ ચરણ એટલે-એક નક્ષત્રના ચાર ભાગો માની, તે ચારમાંથી એક અથવા પા ભાગ લઈ બે નક્ષત્રો સાથે મેળો. એ એ આખા નક્ષત્રના આઠ ભાગ અને એક નક્ષત્રને
Page #79
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જે.
(૫૧ )
રાશિ થાય છે. તે રાશિઓ ઘર વિષે લેવાતી નથી પણ ઉપર બતાવ્યા પ્રમાણે તિષના મત પ્રમાણે ઘરધણીની રાશિ લેવાની કહી છે. ૧૨. भौमौवृश्चिकमेषयोवृषतुलेशुक्रस्ययुग्मस्त्रियौ । चांदेरात्रियुगंचकर्कसदनंचंद्रस्यसिंहोरखेः ॥ जीवोमीनधनुःपतिर्मगघटोमंदस्यचोक्तंगृहं मित्राण्यर्ककुजेंदुदेवगुरवोऽन्येवैरिणस्तेमिथः ॥ १३ ।।
અર્થ-વૃશ્ચિક અને મેષને સ્વામી મંગળ છે, વૃષ અને તુળાનો સ્વામી શુક છે, મિથુન અને કન્યાને સ્વામી બુધ છે, કર્કને સ્વામી ચંદ્રમા છે, સિંગ હને સ્વામી સૂર્ય છે, મન અને ધનને સ્વામી બૃહસ્પતિ છે અને મકર ને કુંભને સ્વામી શનૈશ્ચર છે.
એ રીતે રાશિના સ્વામી કહ્યા છે, તેમાં સૂર્ય, મંગળ, ચંદ્ર અને બૃહસ્પતિ એ ચારે પરસ્પરમાં મિત્રો સમજવા, તથા બુધ, શુક્ર, શનૈશ્ચર અને સહુ એ ચારે પ્રથમના ચારના ( સૂર્ય, મંગળ, ચંદ્ર અને બૃહસ્પતિના ) વેરી છે એમ સમજવું. ૧૩ એક ભાગ મળી નવ ભાગ થાય, તે ભાગને ચરણ અથવા પદ કહેવામાં આવે છે, તે નવ ચરણમાં સવાબે નક્ષત્ર થાય એમ જાતિનો મત છે, પણ શિલ્પશાસ્ત્રના મત પ્રમાણે તે એક રાશિ બે નક્ષત્રની ગણાય છે અને જ્યોતિષ પ્રમાણે સવાબે નક્ષત્રની એક રાશિ ગણાય છે.
૧ બુધ ચંદ્રમાને વૈરી છે એમ આ ચકત્તાનું બતાવવું છે પણ લોકના અર્થ પ્રમાણે કોણ કોનો શત્રુ છે ? તથા કાણ કેનો મિત્ર છે ? એ વાતને સ્પષ્ટ ખુલાસે નથી એટલે વાંચનારને તુર્ત સમજણ પડવા હરકત પડશે, માટે સ્પષ્ટ સમજવા જોતિષનો આધાર આપ અવશ્ય છે. કારણ કે, શિલ્પકામ કરનારને પ્રહ મેળવતાં સંશય રહે નહિ.
मुहूर्त्तचिंतामणी विवाहप्रकरणे.
शार्दूलविक्रीडित. મિત્રાળગુનઃ શશિશુકાનોળિો सौम्यश्चास्यसमौविधोबुंधरवीमित्रेनचास्यद्विषत् ।। शेषाश्चास्यसमाःकुजस्यमुहृदचंद्रज्यसूर्याबुधः शत्रुःशुक्रशनीसमौचशशमृस्सूनोःसिताहस्करौ ॥ २७ ॥ વિરાણgશશીશુકનિદ્ભાગારવાળg मित्रायककुजेंदवोबुधसितौशत्रूसमःमूर्यजः ।। मित्रेसौम्यशनीकवे शशिरवीशकुजेज्यौसमी
Page #80
--------------------------------------------------------------------------
________________
(પ૨ )
રાજવલભ, देवसंश्रुतिपुष्यतोऽश्विभमृगमैत्रानिलंपौष्णभं हस्तादित्यमथोनुरंतकविधेःपूर्वोत्तरारुद्रभम् ॥ रक्षोमूलविशाखिकामिपितृमंचित्राधनिष्ठाद्वयं ज्येष्ठाश्लेषमपीहदैत्यमनुजैर्मृत्युस्तुदेवैःकलिः ॥ १४ ॥
અર્થ –-શ્રવણ, પુષ્ય, અશ્વિની, મૃગશિર, અનુરાધા, સ્વાતિ, રેવતી, હસ્ત અને પુનર્વસુ. એ નવ નક્ષત્રના દેવ ગણુનાં છે. તથા ભરણી, રોહિણી, પૂર્વાફાશુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને આદ્ધિ એ નવ નક્ષત્રો મનુષ્ય ગણુનાં જાણવાં. તથા મૂળ, વિશાખા કૃત્તિકા, મઘા, ચિત્રા, ધનિષ્ઠા, શતભિષા, જ્યેષ્ઠા અને અશ્લેષા એ નવ નક્ષત્રો રાક્ષસ ગણુનાં છે એમ સમજવું માટે—
- ઘરનું નક્ષત્ર જે દેત્ય અથવા રાક્ષસ ગણનું હોય અને ઘરધણનું નક્ષત્ર મનુષ્ય ગણનું હોય, અથવા ઘરનું નક્ષત્ર મનુષ્ય ગણુનું હોય અને ઘરધણીનું નક્ષત્ર રાક્ષસ ગણનું હોય તે તે ઘરધણીનું મૃત્યુ કરે (મનુષ્ય અને રાક્ષસ એ
gિgશ રાશિ ાિનાાિડાસાઃ ૨૮ |
અર્થ -મંગળ, બૃહસ્પતિ અને ચંદ્ર એ ત્રણે સૂર્યના મિત્ર છે તથા શુક્ર અને શની એ બન્ને સૂર્યના શત્રુ છે; અને બુધ સૂર્યને સમ છે (શત્રુ નહિ અને મિત્ર પણ નહિ. ) “બુધ અને સૂર્ય એ બને ચંદ્રને મિત્ર છે ” પણ ચંદ્રને શત્રુ કોઈ નથી. વળી બાકીના જે મંગળ, ગુરૂ, શુક્ર અને શનિશ્ચર એ ચાર ચંદ્રને સમ છે તથા ચંદ્ર, બૃહસ્પતિ અને સૂર્ય એ ત્રણે મંગળના મિત્ર છે; પણ બુધ તે મંગળને શરૂ છે. શુક્ર અને શનિશ્ચર એ બે મં. ગળને સમ છે અને શુક્ર તથા સૂર્ય એ બે બુધના મિત્ર છે.
- બુધને શત્રુ ચંદ્ર છે અને ગુરૂ, શનૈશ્વર અને મંગળ એ ત્રણ બુધને સમ છે, તથા સૂર્ય, મંગળ અને ચંદ્ર ત્રણે બુહસ્પતિના મિત્ર છે, પણ બુધ અને શુક્ર એ બે હસ્પતિના શત્રુ છે, તથા શનૈશ્વર તે બૃહસ્પતિને સમ છે. બુધ અને શનૈશ્ચર એ બે શુક્રના મિત્ર છે, પણ સૂર્ય અને ચંદ્ર એ બે શુના શત્રુ છે, તથા મંગળ અને બૃહસ્પતિ, એ બે શુક્રને સમ છે, તથા શુક્ર અને બુધ એ બે શનૈશ્વરના મિત્ર છે પણ ચંદ્ર, સૂર્ય અને મંગળ, એ ત્રણે શનૈશ્ચરના શત્રુ છે અને બહસ્પતિ તો શનૈશ્ચરને સમ છે એમ જાણવું. ૨૮
હવે વિચાર કરવાનું થશે કે,–ગ્રંથકર્તાએ પ્રથમના શ્લોકમાં બુધને ચંદ્રને મિત્ર બતાવ્યું છે. બીજા શ્લોકમાં બુધને શત્રુ ચંદ્ર છે એ બન્ને બાબતે “ ” આવી નિશાનીવાળા ઇવેટર કામમાં બતાવવામાં આવેલ છે. તે વાત આપણે સમજવામાં સમ વિષમ આવવા જેવું છે; પણ ગ્રંથકારને હેતુ એવો નથી. પણ એજ અર્થ નીકળશે કે, ચંદ્રનો શત્રુ બુધ છે, કેમકે બુધ ચંદ્રને પુત્ર છે એટલે પિતા સામે પુત્ર પૈર રાખે પણ પુત્ર સામે પિતા વૈર રાખે નહિ,
Page #81
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જે.
(૫૩)
બેમાં પરસ્પર વિરોધ ભાવ છે માટે). તથા ઘરનું નક્ષત્ર દેવગણનું હોય અને ઘરધણીનું નક્ષત્ર રાક્ષસ ગણનું હોય અથવા ઘરનું નક્ષત્ર રાક્ષસ ગણનું હોય અને ઘરધણનું નક્ષત્ર દેવગણનું હોય તો તે કલેશ કરે, માટે એવાં પરસ્પર વિરોધી નક્ષત્રને સર્વથા ત્યાગ કરે. અને હવે એક નક્ષત્રો કહે છે.
- ઘરનું નક્ષત્ર દેવગણનું હોય અને ઘરધણીનું નક્ષત્ર મનુષ્યગણનું હોય અથવા ઘરનું નક્ષત્ર મનુષ્યગણનું હોય અને ઘરધણીનું નક્ષત્ર દેવગણનું હોય; તેમજ ઘરનું અને ઘરધણીનું એ બન્નેનાં નક્ષત્ર દેવગણનાં હોય અથવા એ બનેનાં નક્ષત્રો મનુષ્યગણનાં હોય તે તે શ્રેષ્ઠ છે. ૧૪
वैरंचोत्तरफाल्गुनीश्वियुगलेस्वातीभरण्योईयोः रोहिण्युत्तरषाढयोःश्रुतिपुनर्वस्वोर्विरोधस्तथा ॥ चित्राहस्तभयोश्चपूष्यफणिनोज्येष्ठाविशाखादये प्रासादेभवनासनेचशयनेनक्षत्रवैरंत्यजेत् ॥ १५ ॥
અર્થ–ઉત્તરાફાલ્ગની અને અશ્વિની એ બન્ને નક્ષત્રોને પરસ્પરમાં વૈર છે, સ્વાતિ અને ભરણુ એ બે નક્ષત્રોને વૈર છે, રોહિણી અને ઉત્તરાષાઢા એ બે નક્ષત્રોમાં વેર છે, શ્રવણ અને પુર્નવસ એ બે નક્ષત્રને વૈર છે, ચિત્રા અને હસ્ત એ બે નક્ષત્રોમાં વૈર છે, પુષ્ય અને અકલેષા એ બે નક્ષત્રમાં વેર છે. ચેષ્ટા અને વિશાખા એ બે નક્ષત્રોને વૈર છે. એ રીતે વેર છે માટે, પ્રાસાદ વિષે, ઘર વિષે, આસન વિષે અને શય્યા વિષે (ખાટલો અથવા પલંગ વગેરે સૂઈ રહેવાના સાધનો વિવે) ઉપર બતાવેલા નક્ષત્ર-વૈર તજવાં કહ્યું છે. ૧૫
विप्राकर्कटमीनतोलिरुदितासिंहाजचापानृपाः विट्कन्यामकरोवृषोथवृषलायुग्मंचकुंभस्तुला ॥ वर्णेनोत्तमकामिनीचभवनंप्राज्झेदुधोयत्नतः श्रेष्ठाद्वादशनंदरागगुणतोविपक्रमाद्राशयः ॥ १६ ॥
અર્થ-કર્ક, મન અને વૃશ્ચિક એ ત્રણ રાશિનો બ્રાહ્મણવર્ણ જાણ, સિંહ, મેષ, અને ધન એ ત્રણ રાશિને ક્ષત્રિયવણું જાણ; કન્યા, મકર અને વૃષ એ ત્રણ રાશિને વૈશ્યવર્ણ જાણ, મિથુન, કુંભ અને તુળા એ ત્રણ રાશિને શુદ્રવર્ણ જાણો.
જેમ સ્વામીની રાશિના વર્ણથી સ્ત્રીની રાશિને વર્ણ ઉત્તમ હોય તે તેવી સ્ત્રીને સ્વામીએ પરણવી નહિ, તેમજ ઘરધણની રાશિના વર્ણથી ઘરની રાશિ ના ઉત્તમ વર્ણવાળું ઘર કરવું નહિ, પણ રાશિના બ્રાહ્મણવર્ણવાળાને મીન રાશિનું ઘર કરવું, તથા રાશિના ક્ષત્રિયવર્ણવાળાને ધન રાશિનું ઘર કરવું.
Page #82
--------------------------------------------------------------------------
________________
(48)
રાજભ
રાશિના વૈશ્યવર્ણવાળાએ કન્યા રાશિનું ઘર કરવું અને રાશિના શુદ્રવર્ણવાળાએ મિથુન રાશિનું ઘર કરવુ. ૧૬
वसन्ततिलका. अश्वोऽश्विनीशत भयोर्यम पूषिहस्ती छागोनिंपूष्य उरगोऽथविधातृसौम्ये ॥ मूलाईयोः शुनकओतुरहावदिव्ये पूफामघासुमत उंदुरुरेवयोनिः ॥ १७ ॥
અર્થઃ—અશ્વિની અને શતભિષા એ બન્ને નક્ષત્રેાની અશ્વયાનિ છે એમ જાણવુ. ભરણી અને રેવતી એ બે નક્ષત્રોની હસ્તી યાનિ છે. કૃત્તિકા અને પુષ્ય એ એ નક્ષત્રોની ગયાનિ છે. રોહિણી અને મૃગશિર એ બે નક્ષત્રાની સર્પયાનિ છે. મૂળ અને આર્દ્ર એ બે નક્ષત્રની શ્વાનયેાનિ છે. અશ્લેષા અને પુનર્વસુ એ એ નક્ષત્રોની માંજારાનિ છે. પુર્વાફાલ્ગુની અને મઘા એ એ નક્ષત્રાની ઉદિયેાનિ છે એમ સમજવુ'. ૧૭
शार्दूलविक्रीडित
गौभद्रोत्तरफाल्गुनीत उदितास्वातौकरेमाहिषी व्याघ्रस्त्वाष्ट्र विशाखयोश्च हरिणो ज्येष्ठानुराधाभयोः पूषादाश्रवणेकपिर्निगदितोविश्वाभिजिन्नाकुलं
पूभायां वसुभे मृगेंद्रउदितोवैरं त्यजेलोकतः ॥ १८ ॥ અર્થઃ—ઉત્તરાભાદ્રપદા અને ઉત્તરાફાલ્ગુની એ બે નક્ષત્રાની ગાયની ચેતિ છે, સ્વાતિ અને હસ્ત એ બે નક્ષ્ાની મહિષીયેાનિ છે, ચિત્રા અને વિશાખા એ એ નક્ષત્રોની વાઘની યાનિ છે, જ્યેષ્ઠા અને અનુરાધા એ બે નક્ષ ત્રાની હરણની ચેાનિ છે, પૂર્વાષાઢા અને શ્રવણ એ એ નક્ષત્રાની વાનરની ચેનિ છે. ઉત્તરાષાઢા અને અભિજિત્ એ બે નક્ષત્રોની નકુળ(નાળિયાની)યાનિ છે, અને પૂર્વાભાદ્રપદ ને ધનિષ્ઠા એ એ નક્ષત્રોની સિદ્ધની ચેાનિ છે એમ સમજવું. એ રીતે નક્ષત્રની ચેાનિથી ઉત્પન્ન થએલુ વૈર, જે ઘરની જોડે ઘરના ધણીને લેાકવહેવારે લાગુ પડતુ હોય તે તે તજવું. ૧૮
૧ છીંગ અથવા છાગી નામ ઘેટીનુ છે એમ શિલ્પમતે માનેલુ છે, પણ અમરકાસાચા પ્રમાણે છાગ નામ બકરીનુ છે એ વાતને ટકા આપનાર ઘેટાં અને અકરાનુ પાલણ કરનાર્ ભરવાડ તથા રબારી લોકે બકરીને છાગી કહે છે.
૨ મહિષી-ભેંશ,
Page #83
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જો.
ફેંદવજ્ઞા. आयक्षताराव्यय मंशकं चह्येकत्रकृत्वाविभजेत्क्रमेण ॥ तिथ्याचवारेणतथैवलमैःशेषैस्तुनान्यवभवेयुरंकैः ॥ १९॥
અઃ- આયના અંક, નક્ષત્રના, તારાના, વ્યયનો અને અશકના. એ સર્વ અકાને એકઠા કરતાં જેટલા અક થાય તે અકને પન્નુર ભાગે ભાગતાં શેષ જે રહે તે ઘરની તિથિ છે એમ સમજવું, તથા તેજ અંકને (સર્વ અકેને એકઠા કરવે એકંદરે જે અક થયા હોય તેને) સાતે ભાગતાં શેષ જે રહે તે વાર જાણવા અને વળી તેજ અંકને ખરે ભાગતાં શેષ જે રહે તે લગ્ન જાણવું. ૧૯ उपजाति. दैर्घ्यं पृथुत्वेनचताडनीयंतयोर्यदैक्यंपुनरुच्छ्रयेण ॥ शेषोऽधिनाथोवसुभाजितेस्मिन समः प्रशस्तोविषमस्तुनैव ॥२०॥
( ૫ )
અર્થ:ધરની લબાઇ સાથે પહેાળાઇને ગુણતાં જે અક આવે, તે અ કને ઘરની ઉંચાઈના અંક સાથે મેળવી સરવાળે કરતાં, જેટલા અક આવે તેટલા અંકને આઠે (૮) ભાગતાં, શેષ જે રહે તે ઘરના અધિપતિ વર્ગ જાણુવા. (તેવા આઝ વગા છે.) તે વામાંથી ખીજે, (૨) ચાથા, (૪) છઠ્ઠા, (૬) આઠમેા, (૮) વર્ગ, એ ચારમાંથી કાઇપણ વર્ગ આવે તો તે શ્રેષ્ઠ સમજાવે; પણ પહેલા, (૧) ત્રીજો, (૩) પાંચમે, (પ) અને સાતમે. (૭) એ ચારમાંથી કોઇ પણ વર્ગ આવે તો તે સારો નહિ, એમ જાણવું. ૨૦
वसन्ततिलका
वर्गाष्टकस्यपतयोगरुडाबिडालः सिंहस्तथैवशुन कोरगमूषकेणाः ॥
मेषः क्रमेणगादिताः खलु पूर्व तोपियःपंचमः सरिपुरेवबुधैर्विवर्ण्यः॥
અર્થ:—ગરૂડ, ૧ બીલાડા, ૨ સિદ્ધ, ૩ શ્વાન, ૪ સર્પ, ૫ મૂષક અથવા ઉદિર, ૬ મૃગ, ૭ અને મેઢા ૮, આડ વા પૂર્વદિશાથી અનુક્રમે સુષ્ટિમાર્ગે દિશાઓ અને વિદિશાઓ, (કાણા) મળી આડના સ્વામી છે; માટે તે ઘરની
* મેટોડલા ચઢતાઃ ચામ્ર વર્ષા: // પાન્તરમ્.
Page #84
--------------------------------------------------------------------------
________________
(૫૬)
રાજવલભ, આઠ દિશાઓના આઠ સ્વામી સમજવા અને હવે પાઠાંતરથી ઘરના ધણના વર્ગ સમજવાના છે. તે એવી રીતે કે –
“અ” ” “ઉ” “એ” એ ચાર અક્ષરોમાંથી ગમે તે અક્ષર ઘરધgીના નામના આઘમાં હોય તે તેને “ગરૂડ” વર્ગ, “ક” “ખ” “ઝ” “ઘ” “.” એ પાંચ અક્ષામાંથી ગમે તે અક્ષર ઘરધણીના નામના આદ્ય હોય તે તેને “બિડાલ” વર્ગ છે, “ચ” “છ” “જ” “ઝ” “ઝ” એ પાંચ અક્ષમાંથી ગમે તે અક્ષર ઘરધણીના નામના આ હોય તે તેને “સિંહ” વર્ગ,
” “” “હ” “” “ણું” એ પાંચમાંથી ગમે તે અક્ષર નામના આવે હોય તો તેને “શ્વાન” વર્ગ છે, “ત” “થ” “દ” “ધ” “ન એ પાંચમાંથી ગમે તે અક્ષર નામના આરે હોય તો તેને “સર્ષ વર્ગ છે, કે ૫ ?
” “બ” “ભ?” “મ” એ પાંચમાંથી ગમે તે અક્ષર નામના આદ્ય હોય તે તેને મૂષક' વર્ગ છે, “ય” “ર” “લ” “વ” એ ચારમાંથી ગમે તે અક્ષર નામના આદ્ય હોય તે તેને “મૃગ” વર્ગ છે અને “શ” “” “સ” “હ” એ ચાર અક્ષરોમાંથી ગમે તે અક્ષર ઘરઘણીના નામના આઘમાં હોય તે તેને મેદાને વર્ગ છે એમ સમજવું. પણ ઘરધણીના વર્ગથી ઘરને પાંચમે વર્ગ આવે તે તે શત્રુ છે માટે તેને તજ કહ્યો છે. ૨૧
શર્રવિત્તિ. अश्विन्यादिकमत्रयंफणिनिभचक्रत्रिनाडयुद्धवं टेकस्थंवरकन्ययोश्चयदि तन्मत्युदंचांशतः ॥ नाडीसेवकमितगेहपुरतश्चैकाशुभासव्यधाः आयादित्रिकपंचसप्तनवनिस्त्वंगैहंसौख्यदम् ॥ २२ ॥
અર્થ–સર્ષના આકારે ત્રણ નાડીનું ચક કરી તેમાં અશ્વિન્યાદિ સતાવીશ (૨૭) નક્ષત્રો વેધ કરવાં, (સર્પના નવ ભાગે કરી તે દરેક ભાગમાં ત્રણ નક્ષત્રે વિધવા) એ નક્ષત્ર એવી રીતે વેધવાં કે –સર્પકૃતિ ચક્રમાં એક નાવમાં વર અને કન્યાનાં નક્ષત્ર આવે તે તે મૃત્યુ કરે માટે તે સારાં નહિ, તેથી તે નક્ષત્રના અંશ તજવા (અંશ એટલે ભાગ–અથવા ચરણો ) પણ, સ્વામી અને સેવકને, મિત્ર મિત્રને, ઘરને અને ઘરના સ્વામીને તેમજ નગરને અને રાજાને એટલાઓના નક્ષત્રોને એક નાડીમાં વેધ થાય તે સારે છે. વળી પ્રથમના ભાગમાં ઘરે વિષે આયાદિ નવ પ્રકાર જેવાના" કહ્યા છે
Page #85
--------------------------------------------------------------------------
________________
जुवो नाडी चक्र.
राजवल्लभ अध्याय ३.
प3
Page #86
--------------------------------------------------------------------------
Page #87
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જશે.
( ૧૭ )
પણ તેમાં વિશેષે કરી ત્રણ પ્રકાર જોવા અથવા પાંચ, સાત, કે નવ પ્રકાર જોઈ ઘર કરે તો ઘર કરનાર સુખી થાય એમ સમજવુ. ૨૨
द्रुतविलंबित. बहुगुणं लघु दोषसमन्वितं भवनदेवगृहादिकमिष्यते ॥ जललवेनशिखीबहुतापवान्नशममेतिगुणैरधिकोयतः ||२३||
इतिश्री वास्तुशास्त्रेराजवल्लभे मंडन कृते आयादिलक्षणनामतृतीयोऽध्यायः ॥ ३ ॥
અર્થ—જેમાં ઘણા ગુણા અને ઘેાડા દોષો રહેલા હોય છે. એવું જે ઘર અને દેવદિરાદિ કરવામાં કાંઈ હરકત નથી. જેમકે, ઘણા તાપવાળા અગ્નિ પાણીના ઝીણા ખિ‘ધ્રુવડે બુઝાય નહિ તેજ રીતે જે વસ્તુમાં ઘણા ગુણા રહેલા હાય તે પદાર્થને થાડા દોષવડે કાંઇ હાનિ થાય નહિ. ૨૩
Page #88
--------------------------------------------------------------------------
________________
॥ राजवल्लभ ॥
अध्याय ४ थो.
शार्दूलविक्रीडित. वापीकूपतडागदेवभवनान्यारामयागादिकं तीर्थानामवगाहनंचविधिवत्कन्यादानादिकं ।। सर्वपुण्यमिदंनृपःसलभतेयःकारयेत्पर्वते दुर्गंसर्वजनायशर्मजनविश्राममेकपरं ॥१॥
અર્થ–સર્વ લોકોને સુખકારી અને શત્રુના ભયથી બચાવનાર એ કિલ્લે જે રાજાએ પર્વત ઉપર રચાવે છે તે રાજાઓને કૂવા, તળાવ, વાવડિયે દેવમંદિરે બાગ અને યજ્ઞાદિનાં પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પણ તીર્થસ્નાન અને વિધિ સહિત કન્યાદાનાદિનાં સર્વ પ્રકારનાં પુ એવા કિલ્લાઓ રચાવનાર રાજાઓને મળે છે. ૧
सिंहोवैरिपराभवंप्रकुरुतेतिष्टगिरेगव्हरे दुर्गस्थोनृपतिःप्रभूतकटकंशत्रुजयेत्संगरे । कैलासेनगरंशिवेनरचितंगौर्यादिसंरक्षणं
दुर्गपश्चिमसागरेचहरिणान्येषांकिमत्रोच्यते ॥ २ ॥ અર્થ–પર્વતની ગુફામાં રહેનાર સિંહ જેમ પોતાના શત્રુને નાશ કરે છે તેજ રીતે કિલ્લામાં રહેનાર રાજા સામે તેનો શત્ર મોટી સેનાવા છતાં દુર્ગપતિ રાજા શત્રુને નાશ કરી શકે છે, એમ જાણી પાર્વતીના રક્ષણ માટે મહાદેવે કૈલાસ પર્વત ઉપર નગર રચ્યું, અને તે જ રીતે પશ્ચિમ સમુદ્ર વિષે શ્રીકૃષ્ણ દ્વારકા નગરી રચેલી છે, તે બીજાઓ માટે તે શું કહિએ ? માટે રાજાઓએ તે અવશ્ય એવો કિલ્લે રચવે જોઈએ. ૨
भूदुर्गेजलदुर्गमद्रिविषयेदुर्गभवेगव्हरे तेषामुत्तममद्रिमुनिरचितंतबैरिणांदुर्गमं ॥
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ ધો.
अन्नाद्यैर्धृततोय तैललवणैः काष्टैस्तृणाद्यैस्तथा यंत्रोपस्करबाणशस्त्रसुभटैः संपूरयेद्भूपतिः || ३ ||
અર્થઃ—એવા કિલ્લાએ ચાર પ્રકારના છે, તેમાં પ્રથમ ભૂમિ દુર્ગ, જે જળ દુર્ગ, ત્રીજો ગિરિદુર્ગ અને ચાથે! ગજ્જુર દુર્ગ છે. એ ચાર કિલ્લામાં ત્રીજો જે કે પર્વતના મસ્તક ઉપર હોય તે સર્વ કિલ્લાઓથી શ્રેષ્ઠ છે. કેમકે, તેવા દુર્ગમાં શત્રુ સહેલાઇથી પ્રવેશ કરી શકે નહિ.
( ૫ )
ઉપર અતાવેલા કિલ્લાઓમાં અન્ન, ઘી, પાણી, તેલ, લવણુ ( મીઠું ) ખળતણ, ઘાસ અને સંગ્રામની સામગ્રીના “યંત્રો, ” ઉપસ્કર ખણુ, શસ્ત્ર અને યુદ્ધ પ્રસગે ઉત્તમ પ્રકારે શત્રુ સામે લડીાણનાર એવા યેદ્ધાએ ઈત્યા દિ પૂર્ણ રીતે રાજાએ કિલ્લામાં રાખવાની તજવીજ રાખવી જોઇયે. ૩
૧ ભૂમિદુર્ગા એટલે જમીન ઉપર કિલ્લા હોય તે.
૨ જળદુર્ગા એટલે જેની ચારે તરફ પાણી હાય તે. જેમ, દ્વારકાં, લંકા વગેરે.
૭ ગિરિદુર્ગ એટલે પર્વતના મસ્તક ઉપર હાય તે. જેમ, ભૂજ, ચીડ, કુંભલમેર અજમેર, જયપુરના નારગઢ અને જૈધપુર વગેરેના કિલ્લા છે તે,
જ ગુજ્રર એટલે પર્વતો વચ્ચે હેય તે. જેમ, ઇડર વગેરે ઠેકાણે છે તે.
આઠ સુધી કાઠી રાખવામાં
↑ યત્ર એટલે તેપા અને અવાજ બીજા અનેક પ્રકારના જે કે, બળ વિના કળવર્ડ કાર્ય થાય તે, ઉપકર એટલું યામાં ભરવાની સામગ્રીમાં દારુ, ગાળા અને ખીજાં જાતાં અનેક સાધને હોય તે. + છાણુ એટલે તીરનુ નામ છે પણ બીજા પ્રકારનું ખાણું ડ્રાય છે તેન અગ્ન્યાસ્ત્ર કહે છે. તે ખાણાના ઉપયોગ હાલના વખતમાં થતા નથી પણ ગયા થોડા વર્ષો ઉપર ગે!સાંઇ લાકે બાણ ચલાવી જાણુતા હતા, તે ભાણે! લેાનાં થાય છે. તેની લબા એક ગજ સુધી હાય છે. તેમાં એકથી તે સાત આવે છે, અને તેમાં દારુ ભરી ભાડભુન્ત લેાક! પુવા ખાંડવાની દ્વિકુળી રાખે છે, તેવી ઢિકુળીવડે ખાંડવામાં આવે છે. તે બાણુ શત્રુની સેના સામે મુકતાં પ્યાદાને, ઘેાડેસ્વારને, 'ટના સ્વારને અને હાથીના સ્વારને મારવા હેય તે જમીનથી ચાર આંગળ, એક વેત અર્ધ હાથ, અને ગજ સુધી અનુક્રમે ઉંચુ રાખી, તે બાણુને એક તરફ લાકડી આંધી પછી ખાણુને ચલાવવામાં આવે છે તે વ ગેરવાકક હેાય તે તે બાણુ ઉલટી રીતે ગતિ તરની ફેાજમાં જઇ પડે; તે સેનાના પણ તે બાણુ ચક્રાકારે
હાય છે. તથા મેં તરવારા બાંધવામાં આવે છે. ખત મજબુત મનુષ્યો હાવાં જોઇએ. અગર કરી જે તરફથી મુકવામાં આવ્યું હોય તેજ સહાર કરી નાખે. તેજ રીતે શત્રુની સેનામાં કામ કરે છે, તાં જ્યારે એક ટ્રાફીમાંથી દારુ છૂટી રહે છે ત્યારે તે નીચે લાકા તેને ઉપાડી લેવા જાય છે. એટલામાં ભીજી કાડીમાં પાછું તેજ રીતે કામ શરુ કરે છે. એટલે તમામ લોકો તેને
પડી જાય છે, એટલે અગ્નિના પ્રવેશ થયે તુરત ચમકારી અવાજ સાંભ્
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૬૦ )
રાજવલ્લભ,
--- -
-
-
--
-
-
माहेंद्चतुरस्त्रमायातपुरंतत्सर्वतोभद्रकं । वृत्तसिंहविलोकनंनिगदितंवृत्तायतंवारुणं ॥ नंदाख्यंचविमुक्तकोणमथनंदावर्तकंस्वस्तिका । कारस्याद्यववजयंतमपितदिव्यंगिरेमस्तके ॥ ४ ॥
અર્થ:--ચતુર અથવા ખંડ નગર હોય તો તેનું નામ “માહૈિ”૧ નગર કહેવાય, જે નબર લાંબા સાથે ખંડું નગર હોય તેનું નામ “સર્વતોભદ્ર”૨, ળી નાસવા લાગે છે અને તેજ બાણ શની સેના પાસે જમીનમાં મુકી, તેના ઉપર છેડા વજનદાર પથરાઓ ખડકી, અગ્નિ લગાવવાથી ખડકેલા પથરાઓ ઉંચા ઉડી ફેજમાં પડે છે તેમજ એ બાણ દારૂખાનામાં જઈ પડે છે તેથી સળગી ઉઠવે ફેજને નાસવું પડે છે. એ રીતે બાણેને પ્રયોગ થતું હતું.
હવે યંત્ર માટે ઉપકર, દારુ, ગોળા, વગેરે બતાવવામાં આવ્યું છે, પણ યુદ્ધના પ્રાસ, ગિક અને રાજરીતને અનુસસ્તી જેટલી બાબતે એવા પ્રસંગે કામમાં આવે છે, તે સર્વ બાબતને ઉપસ્કરમાં સમાસ થાય છે. એવા ઉપસ્કરોમાંથી દારૂ બનાવવાની રીતિ બતાવતાં વાસ્તુમંડનમાં લખે છે કે, કિલ્લાઓમાં રાખવાના ઉપકરો માટે મહાભારતમાં બતાવેલું છે તે મહાભારતમાં જોતાં પુષ્કળ બાબતે છે, તે હિંદુસ્તાનના રાજાઓ કઈકજ જાણતા હશે; પણ હાલના પ્રસંગે ચક્રવર્તિપણુનું માન ધરાવનાર ઈગ્રેજ સરકારની રીતભાત જોઈ આપણે આ શ્ચર્ય પામીએ છીએ પણ આ ભૂમિમાં ઉત્પન્ન થએલા વિદ્વાનોએ હરેક બાબતના રચેલા પ્રથાની રીતભાત જેના જાણવામાં આવતી નથી તેને માટેજ આશ્ચર્ય છે.
મહાભારતમાં રાજ્યમાં શાંતિપર્વના (૬૯) અમનતેરમા અધ્યાયમાં ભીષ્મપિતા પ્રત્યે યુધિષ્ઠિર પૂછે છે કે, રાજાઓનાં કર્તવ્ય શું છે ? દેશનું રક્ષણ શી રીતે કરવું ? શત્રુ શા રીતે જીતવા ? અન્ય દેશોમાં ચરો શી રીતે મેકલવા ? ચાર વર્ષોમાં રાજાએ પિતાને વિશ્વાસ શી રીતે બેસાડવે? અને ચાકરે, સ્ત્રી અને પુત્રાદિન શી રીતે રાખવા ? તે કહે.
ભીમ---રાજાએ પ્રથમ તો પિતાને આમાં જીત્યા પછી એને જીતવા. કેમકે, અછતામાં રાજા શત્રુને શી રીતે જીતી શકે કે આમા છવાનું કામ એટલું જ છે કે, જેણે પદ્રિય જીતી તે શત્રુ જીતી શકશે.
હવે દુર્ગ માટે કહું છું કે, રાજાએ કિલ્લામાં દ્ધાઓની ચાકિયો રાખવી. રાજભૂમિની સંધી ઉપર દ્ધિાઓ રાખવા. નગર અને બાગમાં યોદ્ધાઓ રાખવા, રાજવાડામાં નગરકેટપાળની જગાએ, એ વગેરે કાણે ચોકીનો બંદોબસ્ત રાખ, અને ચરે ( છું પી પોલીસ) એવા રાખવા કે તેને બીજા લેકે જાણે કે, તે બહેરાં છે, તેમજ જાણે છેબડા (મુંગા) છે, તેવા ચ પિતાનો વેશ ભજવશે કે નહિ ? એ વાતને નિશ્ચય થવા માટે તેની પરીક્ષા લેવાની રીત એવી છે કે, એવા ચરોને રાજાએ પોતાના દિવાન તથા બીજા કર્થભારિ અને પિતાના પુત્ર પૌત્રાદિક તરફ મોકલવા. કેમકે, તેમના વિચારો રાજા માટે કેવા છે ? તેમજ શહેરમાં નગરચર્ચા જોવા માટે મોકલવા અને પિતાના
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થા.
( ૧૧ ) જે નગર ગાળ હોય તેનું નામ “સિંહ” ૩, જે નગર વિલેાકન અથવા લંબગોળ હાય તેનું નામ “વારુગુ.’' ૪, જે નગર ખાલી ખુણાનુ' હોય તેનુ નામ “નંદ” પ,
તાખાના આજા ખડિયા રાજા તરફ મોકલવા; એટલે ત્યાંની જે દુકીકત હાય તે ગુપ્ત રીતે તપાસી દરરેજ રાજાને નિવેદન કરે, પણ તે ચર છે એમ બીજા કોઇના જાણવામાં આવવા દે નહિ. વળી રાજા પ્રતવાદિ અથવા ઉપર બતાવેલે કાણેથી જે ચા આવ્યા હેય તેને આળખી લેવા તથા તેવા ચએ સભામાં, ભિક્ષુકાના સ્થાનમાં, બજારમાં, ક્રીડા થવાના સ્થાનમાં (અનેક પ્રકારની રમત ગમત થતી હૈાય ત્યાં), મલ્લકુસ્તિ થતી હોય તે સ્થાનમાં, ણિક લાકાના હાટામાં, બાગમાં, પડિતાના સમાગમ સ્થાનમાં, જે જે કાણે ખનિજ પદાર્થોની ખાણા હોય ત્યાં, ચટાના અધિકારી અથવા ચર અધિકારી મસતા હૈાય ત્યાં અને શ્રીમતેના ઘરમાં એટલે કાણે ચાએ તપાસ રાખવા.
રાજાએ જાણવું જોઇએ કે, પેાતાનું બળ કમી હાય અને સામાવાળો બળવાન હોય તે તેના સામે સધી કરવી અથવા બળવાન શત્રુ લાભી હૈાય તે! તેને ધન આપી સ્વાધીન કરવા, તેમજ વિદ્વાનને ધન આપી તેની સાથે સાંધી રાખવા તથા રાજાનું બળવાનપણું હૃદય તેવા વખતમાં દુષ્ટ ઉપર દયા લાવી તેને જતા કર્યો હાય ઍવા શત્રુને, રાન્તને નિર્મૂળપણું' પ્રાપ્ત થયું હોય તેવા વખતમાં તેને મારી નાખવે અગર તેવી શક્તિ નહિ હેય તેા પછી તેના સામે ઉપેક્ષા કરવી. ચીની મારફતે ખબર મગાવતાં સામાવાળા શત્રુને જીતી શકીશું એમ જણાય તે શત્રુને ખબર ન પડે તેવા વખત સાધીને તુરત ફેાજ લઇ તેના ઉપર ચઢી જવું પડ્યું પહેલાં પાતાનુ અને સામાવાળાનુ સર્વ પ્રકારનુ બળ બેઇ તથા પોતાના નગરનું રક્ષણુ થવા માટેના પુરતા દોબસ્ત કરી પછી જવુ. કદાચ સામાવાળા બળવાન હેાય તા પાતાના દેશની કઇ વસ્તુ સામાવાળાના દેશમાં નહિ જવા દેવાથી તે નિર્બળ થશે ? તેના તપાસ કરી અટકાવવી ઍટલુજ નહિ પણ તેના રાજ્યમાં અનેક પ્રકારના ઉપદ્રવા થવા અગ્નિ વગેરે સાધના કામે લગાડવાં તેમજ તેના કામદારોને પોતાના મિત્રા કરવા
રાજાએ પાનાના દેશમાં સુવર્ણની અને લવણ અથવા મીઠાની ખાણા ઉપર ચાકી પૈ રાના પ ખોબસ્ત રાખવે, તેમજ ઉત્પન્નના ખાતામાં અને ન્યાય કામમાં પોતાના વિશ્વાસુ અધિકારીએ રાખવા, અગર સામાવાળા બળવાન રામએ પીડા ફરી હેય તે પેાતાનુ રાજ્ય મુકી એકાદ મજબૂત દુર્ગ હેય તેમાં જઈ પોતાના મિત્ર અને કુટુંબ સહેવત્ત માન રહ્યા પછી સામ, દાન, દંડ અને ભેદદિના વિચાર કરવા, અને તેવા વખતમાં પોતાના ગા માંએના લોકાને અળિક રાજા પીડા કરતે હાય ! તેવાં ગામડાંઓને ઉજડ કરી નગરની નજીકમાં લોકોને રાખવા, પણ ધનવાન ગ્રહસ્થે હાય તેમને દુમાં રાખી વારવાર ધૈ આપવું; તથા મુલકમાં નીપજતુ અનાજ તમામ કિલ્લામાં પાતાના કબજે રાખવું, અગર જે ફ્રેકાણેથી નહિ આવી શકે તેમ હાય તો તે ફેંકાણે અગ્નિ લગાવી અન્ન વગેરે બાળી નાખવું: પણ શત્રુના હાથમાં આવવા દેવું નહિ. અગર ખેતરેામાં ઉભેલાં ધાન્ય હેાય ત્યાં રાજાથી જવા! શકાય તેમ ન હોય તેા શત્રુના મનુષ્ય સાથે ભેદ કરી તેમના હાથે બાળી નખાવવુ. એટલે જેમ પોતાના હાથમાં આવે નહિ તેમજ પરના ાથમાં આવે નહિ, તથા તેવા વખતમાં ન
Page #92
--------------------------------------------------------------------------
________________
રાજવલ્લભ.
જે નગર સાથિયાના આકારે હેય તેનું નામ “નંદાવર્તક ૬, જે નગર યવ અથવા જવના આકાર હોય તેનું નામ “યંત” ૭, અને પર્વતને મસ્તક ઉપર જે નગર હોય તેનું નામ “દિવ્ય” ૮, નામા નગર છે. આ
દીમાં ઉતરવાના જે પુલ હોય તે તેડાવી નખાવવા, તળાવમાં પાણી ફાડી કહાડી નાખવાં, કુવા અને વાવોિના પાણીમાં વિષ પદાર્થ નાખી દેવાં, આવેલા શત્રુ રાજાના જે શત્રુ રાજ હેય તે રાજા સાથે તેવા વખતમાં સ્નેહ કરી રહેવું અને તેની મદદ મેળવવી, પિતાને માલુમ પતા શરૂ તેવા વખતમાં નાશ કરવો, સુદ્રાદિ નાના દુર્ગો હોય (વૃક્ષ વગેરેની ઝાડીવાળો દર્ગ ) તેવા દુ શત્રના હાથમાં જ તેને આશ્રય મળવા જેવું હોય તે તેમ નહિ થવા દે. વા માટે તેવા દુર્ગાને છેદન કરવા પણ મોટા દુર્ગો તેમજ દેવાને છેદવાં નહિ.
રાજા જે કિલ્લામાં રહેતો હોય તે કિલ્લાની ચારે દિશાએ “પ્રમડી” કરવી (નગર અથવા કિલ્લાથી થોડે દૂર મેદાનમાં નાના આકારના બુર કરવા. કારણ કે તે બુર ઉપર બેસી -
ના મનુષ્ય આવતા હોય અથવા એવી બીજી બાબતોને તપાસ રાખી વારંવાર પ્રગડે ખબર આપે) અને કિલ્લાની આસપાસની ખાઈઓ ઉપર ઢાંકેલાં પાટિયાં ખેંચી લેવાં. વળી સંધી વિગ્રહનું કામ અને સ્થાન ભેદાદિ જાણનાર તથા શત્રુ મિત્ર અને ઉદાસીન વગેરે જાણે તેવા પ્રગડે પિતાની પાસે તેમજ બુરજોમાં રાખવા. કાટમાં ક્ષછિદ્રો (કાશિકાં) રાખવાં, પૂરોછાસ અથવા સંકટબારીઓ રાખવી; પણ તેને યોગ્ય બંદોબસ્ત રાખે ( રાજાને સંકટ પડવે તે બારીમાંથી નીકળી શત્રુના હાથમાંથી છટકી જવાની સંકટબારી), મોટા દરવાજાઓ હોય ત્યાં યંત્રો સ્થાપના કરવા, પાણું ન હોય તો કૂવા દાવવા, લાકડાં ભેગાં કરી રાખવાં, ઘાસનાં ઘરે હોય તે તેને ગારાવડે લીપી લેવાં, અને એવા વખતમાં ચૈત્ર, વૈશાખ માસ હોય તે લવાર, સની અને સૂતિકાગ્રહ હોય એવા ઠેકાણુ વિના બીજા કોઈ લેકે કિલ્લામાં દિસના વખતે; રાંધવાના કામમાં પણ કોઈ અગ્નિ સળગાવે નહિ એવો બંદોબસ્ત રાખ. અગર કોઈ દેવતા રાખે તે સારી રીતે અથવા ચેકસ ભારી રાખે. એટલું જ નહિ પણ એવા વખતે ભિક્ષુકને, ગાડાવાળાને, હીજડાને, નિશા કરી મસ્ત થનારને, અને વ્યાજવટતરના ધંધા કરનાર એ વગેરેને કિલ્લામાં નહિ રહેવા દેતાં તેવાઓને કહાડી મુકવા.
રાજાએ દિવાનથી માંડીને જંગલખાતાના કામદાર સુધી અઢાર હેદા રાખવા જોઈએ; અને તેવાઓને તપાસ રાખનાર તેમના ઉપરી બીજા અઢાર કામદાર ગુપ્ત રાખવા, નગરમાં માર્ગે પહોળા રાખવા, અશ્વશાળા, ગજશાળા, યોધશાળા, શસ્ત્રાગાર, ( શસ્ત્ર રાખવાનાં ઘર કે યંત્રાગાર (પ રહેવાનું તોપખાનું) રાખવાં. બીજાના જાણવામાં આવે નહિ એવી રીતના ગુપ્ત માર્ગો કિલ્લામાં રાખવા, કિલ્લામાં ધનને સંગ્રહ રાખો. તેલ, ચરબી, મધ, ઘી, સર્વ પ્રકારનાં ઔષધ, કાયલા, ડાભડાનો જથે, ખાખરાના પાંદડાને જ. બર, લખનાર લેખક અથવા વર્ણિ, ઘાસ, લાકડાં, ઝેરી બાણે, સર્વ પ્રકારનાં હથિયારે, બખતરો, ફળે, મૂછો, ચાર પ્રકારના વે, “વિઘ, રોગવૈદ્ય, શલ્યવૈદ્ય અથવા શસ્ત્રવૈિદ્ય અને મંત્રાભિચાર વૈદ્ય અર્થાત્ પ્રયોગ જણનાર વૈદ્ય, ” નટ, માયાવી
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થિ,
(૬૩) पुष्पंचाष्टदलोपमंचपुरुषाकारंपुरंपौरुषं । नाहंकुक्षिषुभूधरस्यकथितंदंडाभिधंदैर्घ्यकं ॥ शक्रंमाक्सरितःपरत्रकमलंयाभ्यनदीधार्मिकं ॥ द्वाभ्यांचैवमहाजयंचधनदाशायांनदीसौम्यकं ॥ ५॥
અર્થ-જે અષ્ટદળ નગર હેય (આઠ પાંખડીવાળા કમળ જેવી આ તિ જેવું હોય તે) તે નગરનું નામ “પુ પુર ૯, કહેવાય, જે નગર પુરુષના
(બહુરૂપી), મલ્લ, નૃત્ય કરનાર નટવા, ઈત્યાદિ કિલ્લામાં રાખવા; પણ જેને માટે જેવી શંકા આવે તેને તેવી રીતે સકાર અથવા શાસન કરતાં રહેવું. રાજાએ સાત બાબતનું અથવા વસ્તુનું અવશ્ય રક્ષણ કરવું. તે એ છે કે, (સંકટ અને હમેશ) પિતાના આત્માનું, દિવાનનું, ત્રિજોરીનું, દંડનીતિનું, મિત્રનું, દેશનું અને પિતાના નગરનું રક્ષણ કરવું. એ રીતે રાજાએ વર્તવું, એટલું જ નહિ પણ જે પદ્ગણું જાણનાર હોય તે પૃથ્વીને ભોક્તા રાજા કહેવાય. તે ગુણે એવા છે કે --
૧ સંધાનાસન, ( શરૂ સાથે નેહ રાખી જેને રહેતાં આવડે તે છે. ર યાત્રાધાન, (શરૂ સામે સેના લઈ જઈ શત્રુને મારો અથવા તાબે કરી જાણે તે). ૩ વિગ્રહિઆસન, (શત્રુ સામે હર હમેશા વિર રાખી રહેતાં આવડે તે), ૪ ટૂંધીભાવાસન, (શત્રુ સામે લશ્કરનો મોટો આડંબર દેખાડી સ્થાનમાં રહે તે). ૫ સંધીકરાસન, ( શ સામે સ્નેહજ રાખવો તે). ૬ અન્યાશ્રયાસન, (બીજાના આશ્રય નીચે રહેવું તે).
અધ્યાય ૮૬ મે, ભીષ્મપ્રલે યુધિષ્ઠિર પૂછે કે, રાજાએ પોતાના વસાવેલા નગરમાં રહેવું કે બીજાના વસાવેલામાં રહેવું ? એવું સાંભળી ભીષ્મ બોલ્યા કે, રાજાએ પવિધ દુર્ગને આશ્રય કરી રહેવું. તે છ પ્રકારના કિલ્લા એવા હોવા જોઈએ કે –
૧ પ્રથમ ધવદુર્ગ એટલે નિર્જળ દેશ. જે ઠેકાણે પાણી થોડું મળે ત્યાં (શત્ર હ
રાન થાય માટે ) ૨ બીજે જમીન ઉપર કિલ્લા હેય એવા દુર્ગમાં રાજાએ રહેવું. ૩ કીજે ગિરિદુર્ગ એટલે પર્વતના મસ્તક ઉપર કિલો હોય તેમાં રહેવું. ૪ ચોથે મનુષ્યદુર્ગ એટલે જ્યાં મનુષ્યોના મેટો જડ્યા હોય અને તે મદદગાર
થાય તેવામાં. ' ૫ પાંચમો મૃદદુર્ગ એટલે ધૂળને કાટ હોય તેમાં રહેવું (ભરતપુરમાં છે તે.) આ છે વર્ગ એટલે ઘાડ અક્ષાવાળું જંગલ હોય તેમાં રહેવું જોઈએ.
Page #94
--------------------------------------------------------------------------
________________
(૬૪)
રાજવલ્લભ આકારે હેય તેનું નામ જોરૂષ” ૧૧, પર્વતની કુખમાં હોય તેનું નામ “નાહ” ૧૧, જે નગર લાંબુ હોય (પાઘડીને) તેનું નામ “ડનગર” ૧૨, જે નગર નદીથી પૂર્વ દિશામાં હોય તેનું નામ “શકપુર” ૧૩. જે નગર નદી થકી પશ્ચિમ દિશામાં હોય તેનું નામ “કમળપુર” ૧૪, જે નગર નદીથકી દક્ષિણ દિશામાં હોય તેનું નામ “ધામિપુર ૧૫, જે નગરની બને બાજુએ નદી હોય તેનું નામ “મહાજય ૧૬, અને જે નગર નદીથી ઉત્તર દિશામાં હોય તે નગરનું નામ “સખ્ય” ૧૭, નગર કહેવાય. ૫.
ઉપર બતાવ્યા પ્રમાણેના દુર્ગવાળા નગરમાં રાજાએ રહેવું. તે દુર્ગમાં ધાન્ય, શસ્ત્ર, મજબુત કિલ્લો, હાથી, ઘેડા, , વિદ્વાન અને શિલ્પિ હાય તેમજ જેમાં ઘણાં પદાર્થોને સંગ્રહ હોય, ધાર્મિક હેય (મનુ ધાર્મિક હેાય તેવું), હાથી, ઘોડા તેજસ્વી હોય, રસ્તાઓ સારા હોય તેમજ વહેવાર સારા હાય, જેમાં મોટા ઘરો હાય, શ્રીમાન પુરો રહેતા હોય, વેદવિદ્યા, સભાઉર્વ અને દેવપૂજન સદા થતું હોય, દિવાન અને સેના વચ્ચે હોય, એવા નગરોમાંથી જે દાવા હોય તે કહાડી નાખવા અને કાળા (ખજાના), ફાજ, મિત્ર, વ્યવહાર એ વગેરે વધારવા. શસ્ત્રધર, યંત્રો , અને મંત્રધર વધારવાં. તે કિલ્લામાં જે સામાન રાખવા તે એ છે કે
લાકડાં, લોઢું, ફોતરાં, કાયલા, દાર, શિંગડાં, હાડકાં, વાંસડા, વસા મજજા (હાડકાં ઉપરની ચરબી અને હાડકા માંહીની ચરબી એ બે વસ્તુઓ તથા હાડકાં વગેરે યુદ્ધ પ્રસંગે મનને પાટા બાંધવા અને હાડકાં જોડવાના કામમાં વપરાય છે), તેલ, ઘી, મધ, ઔષધો પણ, રાળ, ધાન્ય, આયુધો, બાણે, ચામડાં, તાત, (પીંજારાને રુ પીંજવાની હોય છે તેવી) નેત્ર અથવા નેતર, મુંજ, બળવજ, પાને નદીકિનારે લાંબા પાંદડાવાળી થાય છે અને તેમાં બાજરીનાં કરશણ જેવું કશું થાય છે તેને કેટલાક રામબાણ કહે છે તે રામબાણના રેશાઓ કહાડી જેનું અંગ સાધારણ ધયારવડે કપાવું હોય તે ભાગમાં રેશા ભરવાથી તરત આરામ થાય છે), સારા શબ્દવાન વાર્દિા, જળસ્થાને, વા, વાવડિયો, (જેમાં ઘણાં પાણી હોય તેવી) અને દૂધવાળાં વૃા, દત્યાદિનું રાજાએ હમેશાં રક્ષણ કરવું. તથા આચાર્ય અને આચાર્યને મદદ કરનાર ઋત્વિજ, પુરોહિત, ધનુષધારી, શિપિ, જ્યોતિષી, વૈદ્ય, વિદ્વાન, બુદ્ધિમાન, જિદિય, દક્ષ, ડાહ્યા, શર, બહુશ્રુત, કુળવાન, શૈર્યવાન અને સર્વ કાર્યમાં સાવધાન હોય એવા પુસંધાને રાજાએ મેટા યત્નવંડ સાકાર કરો. તેમજ ધર્મકાર્યો કરનારને રાજાએ પૂજાવા અને અધાર્મિઓને શિક્ષા કરવી. સર્વ વણેને પિાતપિતાનાં કામ સોંપી દેવાં, તથા નગર અને દેશની બાહ્ય વાત્તાં અને અત્યંતર વાત્તઓ પિતાના ચરો અથવા બાતમીદારો દ્વારથી જાણ લેવી. અને પછી તેના બે ઉપ રચવા. એટલું જ નહિ પણ, ચીની, મંત્રીના વિચારની, ત્રિરીની અને દંડનીનિની, એટલાઓની સંભાળ નિત્ય પ્રત્યે રાજાએ પોતેજ છે, કારણ કે તેમાં સર્વ ગુણે રહ્યા છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૫ )
અધ્યાય ૪ થા,
प्राकारैकयुतं श्रियाख्यनगरंद्राभ्यां रिपुनं पुरं त्वष्टार्थकथयति स्वस्तिकमिति प्रोक्तागुणाविंशतिः ॥ भूपानांसुखदायशोर्थफलदाः कीर्तिप्रतापोद्भवाः लोकानांचनिवास तोविरचिताः प्राक्शंभुनेमेगुणाः ॥६॥
અર્થ:---જે નગરને એક કિલ્લા હોય તેનું નામ “શ્રીનગર’ ૧૮ કહે. વાય, જે નગરને એ કિટ્ટા હોય તેનું નામ “રિપુઘ્ન” ૧૯ નગર કહેવાય, અને જે નગરને આઠ કાણુ હોય તેનું નામ “સ્વસ્તિક ૨૦ નગર કહેવાય.
એ રીતે નગરના વીશ ભેદો મહાદેવે કહ્યા છે, તેવા નગરામાં લેાકાએ નિવાસ કરવાથી તે નગરના રાને સુખ, ચશ અને ધનની પ્રાપ્તિ થાય; તથા કીર્ત્તિ અને પ્રતાપની વૃદ્ધિ થાય. દ
वह्नेर्भीतिकरत्रिकोणनगरंषट्कोण कंक्लेशदं वजेवज्जभयंचशाकटपुरेरोगस्त्रिशूलेकलिः || प्रोक्तंतस्करभीतयेद्विशकटंकर्णाधिवोऽर्थक्षयः
दोषाः स भयावहाः प्रकटितायेविश्वकर्मादिताः ॥ ७ ॥ અર્થઃ—જે નગર ત્રિકોણ હોય તેને અગ્નિને ભય થાય, ષટ્કાણુ નગર હોય તે તે નગરને કલેશ ઉત્પન્ન કરે, જે નગર વજ્રાકાર હોય તે નગરને વીજળીના ભય થાય, જે નગર ગાડાના આકારે હેય તે તેમાં રાગને ભય થાય ( ભય રહે. ), જે નગર ત્રિશૂળના આકારે હાય ! તેને યુદ્ધના ભય થાય, જે નગર એ ગાડાના આકારે હોય તેવા નગરને ચારના ભય થાય અને જે ગામ અથવા નગરની ચારસાઈ કરતાં કરણા ( ખૂણાએ ) વધારે પડતા હાય ( કાટખૂણાની સીધાઈમાં ન હોય એવા નગરને ) એવા નગરના ધનના ક્ષય થાય. એ રીતે લેાકેાને ભય આપનાર એવા સાત દોષો વિશ્વકર્માએ કહ્યાછે. છ
સામાન્ય શત્રુ અને મિત્રના અભિપ્રાયે, નગર અને દેશ વિષેના ચરે। પાસેથી જાણ્યા પછી આળસ તજી શ્વેતા ઉપાયા ાજવા; તથા રાજ્યલકતાના સત્કાર અને રાજ્યેાહિને શિક્ષા કરવી; તથા યજ્ઞદાનાદિ કાર્ય કરવાને મ્હાને કોઈને પીડા કરવી નહિ, પ્રજાનું રક્ષણ કરવુ, ધર્મને બાધ આવે તેમ કરવું નહિ. ગરીબ, અનાથ, વૃદ્ધ વિધવા અને સ્ત્રીઓ; એમના સુખ અને આવિકા માટે કાષ્ઠ પ્રકારનું વિઘ્ન નહિ થવા દેતાં તેમને સુખ મળે તેમ કરવું, તથા આશ્રમીને વખતે વખત વસ્ત્ર, પાત્ર, ભાજન, માટેા સત્કાર, પૂજન અને માન આપવુ. તપસ્વી આગળ નમ્રતાથી રહેવુ. પેાતાના આત્મા તથા સર્વ કાર્ય અને દેશ ઇત્યાદિ અર્પણુ કરવુ. (તપસ્વીઓ હાલમાં અનેક ઢાંગી હોય છે એવા હિ પણ પૂર્વે મહાન ઋષિ લક હતા તેવા માટે કહ્યુ હાય અમ લાગે છે) એ રીતે કિલ્લામાં બતાવેલાં સર્વ ઉપસ્કરાનેા સમાસ થાય છે. તે રાજાઓએ રાખવાં કહ્યાં છે, અને યુદ્ધ પ્રસંગે તે તેથી પણ વધારે ઉપસ્ફુરે બતાવ્યાં છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
(૬૬)
રાજવલભवक्ष्येथोविविधपुरंमुनिमतंमध्योत्तमंकन्यसं तेषांहस्तसहस्रमंतिमपुरंमध्यंततःसाधकं ॥ ज्येष्ठंयुग्मसहस्रमेषुचरमंभागाष्टकेनान्वितं मध्यंदादशभागतःशशिकलंज्येष्ठविदध्यात्सुधी ॥ ८॥
અર્થ –હવે મુનિઓના મત પ્રમાણે નાના પ્રકારનાં નગરે કહું છું, તે એવી રીતે કે નગર ત્રણ પ્રકારનાં , તેમાં કનિષ્ટ નગર એક હજાર (૧૦૦૦) હાથના માપનું કરવું, તથા મધ્યમ નગર પંદર (૧૫૦૦) હાથના પ્રમાણનું કરવું, અને ઉત્તમ પ્રકારનું નગર બે હજાર હાથના પ્રમાણનું કરવું (૨૦૦૦).
ઉપર બતાવેલું પ્રથમનું કનિષ્ઠ નગર એક હજાર હાથનું કરવું કહ્યું છે. તે પૂરેપૂરા એક હજાર હાથનું કરવું કહ્યું છે એમ નથી પણ એક હજારને અછમાંશ (૧૨૫ સવાસો હાથ) એક હજારમાં ઉમેરી સવા–અગ્યારસે હાથનું કનિષ્ટ નગર રચવું, તેમજ પંદરસો હાથનું મધ્યમ નગર કહ્યું છે તે પણ તેજ રીતે પંદરસે હાથને બારમે અંશ ઉમેરી સવા–સેળસો (૧૯૨૫) હાથનું રચવું, અને તે જ રીતે ઉત્તમ નગર બે હજાર ગજનું કહ્યું છે તેમાં બે હજારને સોળ અંશ એકને પચીશ (૧૫) હાથ અંબરી સવા-એકવીસશે (૨૧૨૫) ગજનું ઉત્તમ નગર રચવું. ૮
मार्गाःसप्तदशैवचादिमपुरहीनंचतुर्भिःपरं प्रोक्तंकन्यसमेवमार्गनवभिदैयेतथाविस्तरे ॥ ग्रामश्चैवपुरार्धतोहितदनुग्रामार्धतःखेटकं खेटार्द्धनतुकूटमेवविबुधैःप्रोक्तंततःखवटे ॥
---
-
-
--
રાજવલ્લભમાં ચાર પ્રકારના કિલ્લા કહ્યા છે તથા વાસ્તુમંજરી અને આ મહાભારતમાં છે પ્રકારના દુગે કહ્યા છે, તેમજ અપરાજિતમાં ચાર પ્રકારના દુર્ગાના સોળ ભેદે કરી સાળ પ્રકારના દુર્ગા કહ્યા છે. વળી એ અને તે માટેનાં વાહને રચવા માટે જ્ઞાનરત્નકેશ વિષે ઘણું વિસ્તારથી વિવેચન કરેલું છે. એટલું જ નહિ પણ યંત્ર રચવાનાં પ્રમાણે પણ બતાવ્યાં છે.
ઉપર બતાવેલી મહાભારતની વતાં આ ઠેકાણે લખવાનું શું કારણ હતું ? એમ કોઈ શંકા કરશે પણ ફક્ત “ઉપસ્કર” માટે આટલું જ નહિ પણ તેમાં કેટલોક ભાગ શિલ્પના અંગ છે અને કેટલાકને વાંચવામાં આવે તે હાલમાં ઈગ્રેજ સરકારની યુદ્ધ પ્રસંગે રાજનીતિ મહાભારતને મળતી છે, એમ જણવામાં આવ્યેથી તેમણે નવીન ગોઠવણ કરી છે, એમ નહિ માનતાં આશરે ગયાં પાંચ હજાર વર્ષ ઉપરના આપણુ આર્ય પંડિતોએ આ સર્વ વાત પ્રકટ કરી છે, માટે ધન્ય છે તેમને એમ કહ્યા વિના રહેવાશે નહિ. એટલા માટે આ લખવું પડે છે, તે પણ જુજ અને મોટી મોટી વાત લખી છે પણ આ શિવાય બીજી અનેક પ્રકારની ઘણી ચમત્કારીક અને ઉપયોગી બાબતે આપણું શાસ્ત્રમાં છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
અધ્યાય જ છે,
( ૭ ) અર્થ:–ઉપર બતાવેલા ઉત્તમ પ્રકારના નગરમાં સત્તર (૧૭) માર્ગે કરવા, તથા મધ્યમ નગરમાં તેર (૧૩) માર્ગ કરવા અને કનિષ્ઠ પ્રકારના નગરમાં નવ (૯) માગ કરવા કહ્યા છે, પણ નગરને લંબાઈમાં જેટલા માર્ગે કરવા કહ્યા છે તેટલાજ માર્ગ નગરની પહેળામાં પણ કરવા, ( જે નગરમાં જેટલા ઉભા માર્ગો કરવા પડે તેટલાજ આડા માર્ગે કરવા.)
વળી નગરનું અર્ધ હોય તેને ગામ કહેવું, તથા તેવા ગામનું અર્ધ હોય તેને ખેટક કહેવું (ખે) તથા ખેટકનું અર્ધ હોય તે તેને કૂટ કહેવું અને કૂટનું અર્ધ જે હોય તેને ખર્વટ કહેવું. ૯
हस्तानांचयुगाष्टषोडशसहस्रभूपतीनांपुरं तन्मध्येदशधावदंतिमुनयोवृद्धयासहस्रेणतत् ।। आयामेचसपादसार्धवसुतोभागःप्रशस्तोधिकः त्वेकैकंचचतुर्विधंनिगदितकार्यसमंकर्णयोः ॥ १० ॥
અર્થ-–રાજાને રહેવાનું નગર ચાર ૪૦૦૦ હઝાર ગજનું કરવું, અથવા આઠ ૮૦૦૦ હઝાર ગજનું કરવું; અથવા સેળ હઝાર ગજનું, કરવું, પણ તે નગરેના અવાંતર ભેદે એક એક હઝાર વધારવાથી તેના દશ પ્રકાર બતાવ્યા છે તે એવી રીતે કે–
પાંચ હજાર ગજનું (૫૦૦૦), છ હજાર ગજનું (૬૦૦૦ ), સાત - જાર ગજનું (૭૦૦૦), નવ હજાર ગજનું (૦૦૦ ), દશ હજાર ગજનું (૧૦૦૦૦ ), અગિયાર હજાર ગજનું (૧૧૦૦૦), બાર હજાર ગજનું (૧૨૦૦૦), તેર હજાર ગજનું (૧૩૦૦૦), ચિદ હજાર ગજનું (૧૪૦૦૦), અને પંદર હજાર ગજનું (૧૫૦૦૦ ), એ રીતે નગરે કરવાં એમ કહ્યું છે પણ એ નગરાની જેટલી પહોળાઈ હોય તે પિહેલાઈથી લંબાઈમાં સવા આઠમે તથા સાત આઠમે ભાગ વધારે, એ રીતે સર્વ નગરોના ચાર ચાર ભેદ કહ્યા છે. તે એવી રીતે કે:--
૧ પ્રથમ ભેદમાં લંબાઇ અને પહેલાઇમાં સરખું. ૨ બીજા ભેદમાં પહોળાઈને અષ્ટમાંશ > લંબાઈમાં વધાર. ૩ ત્રીજા ભેદમાં પહોળાઈથી લંબાઈમાં સવા આઠમે ભાગ વધારી નગર રચવું , અને ૪ ચેથા ભેદમાં પહોળાઈથી લંબાઈમાં સાડા આઠમે ભાગ ; વધારી નગરની લંબાઈ કરવી, પણ તે સમકરણ -
ગરે રચવાં એ રીતે નગરની રચના કરવી. ૧૦ ૧ સમકરણ એટલે, જે નગર રચવું હોય તે વિકર્ણ ન કરતાં અર્થાત ખૂણે ખાંચા ન પડે તેવી રીતે કાટખૂણામાં બરોબર કરવાં; પણ કાટખૂણુથી બહાર એટલે રાંટાં અથવા વાંકાચુંકાં જે કે કાટખૂણામાં મળે નહિ તેવાં નગર કરવાં નહિ.
Page #98
--------------------------------------------------------------------------
________________
(૬૮),
રાજલક્ષ,
उपजाति. षत्रिंशतःषट्क्रमतोविदध्यात् । दैवेपुरेचत्वरकेक्रमेण ॥ यदृच्छयामानमुशंतिकेचित् । प्राकारकोहेपिचभिनिकायां ॥११॥
અર્થ:-- દેવમંદિર, નગર અને વટા વિષે છત્રીસ હાથની પહોળાઈ હેય તે તેમાં છ હાથની વૃદ્ધિ કરી બેતાળીસ (૪૨) હાથની લંબાઈ કરવી, તથા બહેતેર હાથ (૭૨) પહોળાઈ હોય તો તેમાં બાર હાથ (૧૨) વધારી રાશી હાથ (૮૪) લંબાઈ કરવી; એ રીતે દેવમંદિર, નગર અને ચિવટાની જેટલી પહોળાઈ હોય તેટલીમાં, દર છત્રીસ (૩૬) હાથે છ છ હાથની વૃદ્ધિ (લંબા
૧ છ હાથની વૃદ્ધિ દર છત્રીસ હાથ પહોળાઈમાં અંબારી લંબાઈ કરવી એમ બતાવ્યું છે. તે માટે રસાકસ" વિષે વિશ્વકર્માએ એવી રીતિ બતાવી છે કે –
पद्मिसतश्चषद्धिः । सूर्यातैश्चतुरोत्तरं ॥ पुरेपासादसंख्यायां । देवसंख्याक्रमेणतु ।। १२ ॥
(મૂત્ર ૭૨) અર્થ-નગર તથા રાજમહેલ અને દેવમંદિર વિષે છત્રીસ હાથ પહોળાઈ હોય તો તેમાં છ હાથ અોરી લંબાઇમાં વૃદ્ધિ કરવી. અને બહેતર ( ર ) હાથ પહોળાઈ હોય તો તેમાં બાર હાથ અંરતાં ચારાશી હાથ થાય ( ૮ ) માટે ચોરાશી હાથની લંબાઈ કરવી; પણ બહેતર હાથ ઉપરાંત હેય તે પછી દર છત્રીસ હાથ વૃદ્ધિ કરી લંબાઈ કરતાં જવું. ૧૨
દૃષ્ટાંત. નગર, હેવમંદિર કે રાજમહેલની પહોળાઈ છત્રીસ હાથ હોય તે બેંતાળીસની લંબાઈ કરવી તથા તેર હાથ પહોળાઈ હોય તો તેની લંબાઈ ચેરાશા હાથની કરવી. અને એક શે ને આઠ હાથની (૧૦૮) પહોળાઈ હોય તો તેના પ્રમાણમાં સોળ હાથ (૧૬) વધારી લંબાઇમાં એક શે ને વીસ થશે. જુઓ બોતેર હાથ સુધી બાર હાથે આવી અને ત્યાર પછીના છત્રીશ હાથે ચાર હાથ અવે એકસ વીસ હાથ લંબાઈ થઈ. એ રીતિ ઉપર બતાવેલા સ્થળોમાં તેર હાથ ઉપરાંત પહોળાઈ થાય તો પછી દર છત્રીસ હાથે ચાર હાથ વધારી લંડ બાઈ કરવી. કદાચ છત્રીસ હાથ કરતાં જાદે કમી હોય તે પહોળાઈના છત્રીસ હાથના વિભાગે ચાર હાથ લંબાઈના આગળ કરી છત્રીસ હાથનાં વરાડે સૂત્રધાર ગણી લેવું તેમજ છત્રીસ હાથ ઉપરાંત હોય તે (પહોળાઈને) તેના આંગળો કરી લંબાઈના આંગળીના જવના હિસાબે વહેંચી નાખવું જોઈએ. પણ આવા કામોમાં તો ગજનું માપ હોય છે. '
ઉપર બતાવેલી સનાતની રીમિક મનુ દેવમંદિર અને વિટાની પહોળાઇથી લંબાઈમાં સાડા આઠમા ભાગ વધારવાની બાબત બતાવી છે, તે અને અમરજિતની રીતિ લગભગ મળતી આવે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
राया।
भाहेंद्र.१
सर्वतो अदार
सिंह
पारुणः४
नंदायतक
जयंत ७
दिपर
Page #100
--------------------------------------------------------------------------
________________
रा।व। । ४
पुष्पपुर९
पौरुष १०
दंड नगर १२
-5
नदी.
नाह११
कमलपुर
d शक्रपुर१३ ॥
१४
Page #101
--------------------------------------------------------------------------
________________
राव।।
धार्मिक पुर १५ ।
महाज
नदी
-
--
सौम्य १७
श्रीनग
स्वस्लिक२०
रिपूध.१९
Page #102
--------------------------------------------------------------------------
________________
त्रिकोणनंग.१२
a
यज्ञाकार.३
Kगाडाने आकारे,
82
L
Lum.........
विका
........................
गाडानेआकारे.६
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થે.
( ૯ ) ઈમાં) કરવી. વળી કેટલાક આચાર્યોને મત એ છે કે, કિલ્લે તથા કેટ અને ભિંતનું માન મરજી પ્રમાણે કરવું. ૧૧
કુંવઝા. पूर्वापरास्याःपुरसन्मुखाश्च । देवाःशुभानोत्तरदक्षिणास्याः॥ भंगंपुरस्यापिपराङ्मुखास्ते । कुर्वतिधातार्कजनार्दनेशाः॥ १२॥
અર્થ–પૂર્વ અને પશ્ચિમ દિશા સામેના મુખવાળા તથા નગર સામેના મુખવાળા દે હોય તે તે સારા છે, પણ ઉત્તર અને દક્ષિણ દિશા સામેના મુખવાળા દે સારા નહિ. વળી બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ અને શંકર એ ચાર - વતાઓની પીઠ નગર સામે જે હોય તે તે નગરને ભંગ કરે. ૧૦
શાર્દૂવાત. ब्रह्माविष्णुशिवेंद्रभास्करगुहाःपूर्वीपरास्याःशुभाः। प्रोक्तोसर्वदिशामुखौशिवजिनौविष्णुर्विधातातथा ॥ चामुंडाग्रहमातरोधनपतिद्वैमातुरोभैरवो । देवादक्षिणदिग्मुखाःकपिवरोनैत्यवक्रोभवेत् ॥ १३ ॥
અર્થ–બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઈદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામી, એટલા દેવતાઓ પૂર્વ તથા પશ્ચિમ દિશાના મુખવાળા હોય છે તે સારા. તેમાં પણ શિવ, તીર્થકર, વિષ્ણુ અને બ્રહ્મા. એટલા દેવતાઓ તે ચારે દિશાઓમાંથી ગમે તે દિશાના મુખવાળા હોય તે તે સારા છે. તથા ચામુંડા, ષોડશમાત્રિકાઓ, કુબેર, ગણપતિ અને ભૈરવ. એટલા દેવતાએ દક્ષિણ દિશાના મુખવાળા સારા અને હનુમાનનું મુખ નેઋતકણું સામે કરવું. ૧૩.
૧ કાટ એટલે લાકડાને અથવા કાંટાની વાડનું માન મરજી પ્રમાણે કરવું. આ બે પ્રકારના કાટનું નામ પણ પ્રકાર છે, એમ અમરકારની કાયાપલા છે; પણ તે ક્લિષ્ટ કલ્પના જેવું છે. અને ત્રીજો કાટ ધૂળનો હોય છે, એને થોડી ભીતિ રહેલી છે. અને સંભવે છે. કેમકે ભરતપુરને ઘલિ કિલ્લા છે એટલે તે થૂળકાટ કહેવાય છે તે માટે પણ ક્ષણિક વિચાર કરીએ તે સંભવિત વાત નથી. ખરેખરી વાત તે એવી હોવી જોઈએ કે, કોઈ પણ મેટા માનના મંદિરની તરફ વરંડી વાળવામાં આવે છે. તેમજ કાઈ થાણાને કાટ કહેવાય છે. તે વાત ખરી પડવા માટે અદ્યાપિ પર્વત ગુજરાતના ગામડાઓમાં જ્યાં થાણદાર રહે છે, તે જગેને વરંડો હોય છે. તેને કટ કહેવામાં આવે છે. તથા ધર્મશાળા કેદખાની આસપાસ વરંડામે કાટ કહેવાય છે.
* गौरी १ पद्मा २ शची ३ मेधा ४ सावित्री ५ विजया ६ जया ७ देवसेना ( स्वधा ९ स्वाहा १० मातरोलोकमातरः १ धृतिः पुष्टिस्तथा तुष्टि, रात्मनः कुलदेवताः गणेशेनाधिकाखेता, वृद्धौ पूज्याहिषोडश .
૩.
Page #104
--------------------------------------------------------------------------
________________
(૭૦ )
રાજવલ્લભ, मार्गाःसप्तदशांकपंचशिखिनोयुग्मंपुरातखटं ॥ मार्गाःषोडशसूर्यविंशतिकराकार्यास्त्रिधाविस्तरे ॥ प्राकारोदयऋक्षहस्तमापितोदाभ्यांविहीनाधिक: व्यासार्धेनत्नदुर्ध्वतश्चकपिशीर्षाण्यष्टमात्रांतरं ॥ १४ ॥
અર્થ–પુરને વિષે સત્તર (૧૭) માર્ચો કરવા, ગ્રામને વિષે નવ (૯) માર્ગો કરવા, બેટને વિષે પાંચ ( ૫ ) મા કરવા. કુટને વિષે ત્રણ (૩) માર્ગ કરવા અને પર્વતને વિષે બે (૨) માર્ચો કરવા. તે માગીની પહોળાઈ એવી રીતે રાખવાની છે કે
જે માર્ગ વશ (૨૦) ગજ પહેળો હોય તે ચેષ્ઠ માર્ગ જાણુ, તથા જે માત્ર સેળ (૧૬) ગજ પહેળે ય તે મધ્યમ માર્ગ જાણવે. અને જે માર્ગ બાર ગજ (૧૨) પહોળો હોય તે કનિષ્ઠ માર્ગ જાણવે. તેમજ કિલ્લાઓ માટે એવી રીતિ છે કે –
કિલ્લાને ઉદય (ઊંચાઈ) સત્યાવીસ (૨૭) ગજને કર, અથવા તેમાંથી બે ગજ ઓછા (૨૫) અથવા તેથી બે ગજ વધારે ઊંચે (૨૯) કરવે, એવા કિલ્લાના વિસ્તારના (પહોળાઈના) અર્ધ ભાગમાં કાંગરા કરવા અને તે કાંગરા અથવા કમિશીર્ષ એક બીજાથી આઠ આંગળ અથવા આઠ તસુના છેટે હેવાં જોઈએ. ૧૪.
प्राकारेपिचकोष्टकादशकराःसूर्यदहस्तास्तथा प्रोक्तास्तेनसमाचकोणसहिताविद्याधरीमध्यगा । तस्यांचाथसुवृत्तकेचविविधंयुद्धासनंकारयेत् प्राकारोदयतोदिधाचपरिखाविस्तारउक्तोबुधैः ॥ १५ ॥
અર્થ–પ્રાકાર અથવા કિલ્લાને કેઠાઓ કરવાની એવી રીતિ છે કે, કનિષ્ટ પક્ષના કોઠાને વ્યાસ અથવા પહોળાઈ દશ ( ૧૦ ) ગજ અથવા દશ હાથની હોવી જોઈએ, તથા મધ્યમ કેહાને વ્યાસ બાર ગજ અથવા બાર હાથને હોવો જોઈએ અને માનના કાઠા ચિદ ગજ વ્યાસવાળા હવા - ઇ, વળી તેવા બે બે કોઠાઓના મધ્યમાં એક એક વિદ્યાધરી ચેરસ કરવી.
અર્થ-ગારી 1, પદ્મા ૨, શચી ૩, મેધા ૪, સાવિત્રી ૫, વિજયા ૬, જ્યા ૭, દેવસેના, હું સ્વધા, ૯, સ્વાહા ૧૦, માતર ૧૧, લાકમાતર ૨, ધતિ ૧૩, પુષ્ટિ ૧૪, પ્રષ્ટિ ૧૫ અને પિતાની કુલદેવા સાથે અધિકમાં ગણપતિ સાથે જોડશ માતૃકાઓ પૂજવાની છે,
૧ કિલ્લાની પહોળાઇના અધ ભાગે મનુષ્યનાં માથાં બહારથી દેખાય નહિ, એટલે
જે કાટ કરવામાં આવે છે તે કાટના બહારના ભાગે જે કાંગરા કરવામાં આવે છે, તેને કપિશીર્ષ કહે છે, અને તે કાંગરા એક બીજાથી આ આઠ તસુને છેટે હેાય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થે.
(૭૧) તે કાઠાઓની બરોબર કરવી. એ વિદ્યાધરી અને કોઠાઓમાં વિવિધ પ્રકારના
દ્ધાસને (દ્ધાઓને બેસવા માટે આસન) કરવાં. એવા કિલ્લાને જે ઉદય હોય તે ઉદય ( ઉંચાઈ) કરતાં બમણા વિસ્તારવાળી (બમણી પહોળી) ખાઈ કિલ્લાની આસપાસ કરવી એમ પંડિતાએ કહ્યું છે. ૧૫
૩નાતિ. विद्याधरीकोष्टकयोश्चमध्येबाहुप्रमाणंशररामहस्तं ॥ पंचाधिकंपंचकरेणहीनमितित्रिधावास्तुमतोदितंच ॥१६॥
અર્થ:–વિદ્યાધરી અને કેડાઓની વચમાં પાંત્રીસ (૩૫) બહુનું અંતર (છે) રાખવું, અથવા પાંત્રીસ ગજનું અંતર રાખવું જોઈએ. વળી એમ પણ કહ્યું છે કે, એ પ્રમાણ કરતાં પાંચ ગજ અથવા બાહુનું પ્રમાણ હેય તે પાંચ બહુ ઓછું અંતર રાખવું, અથવા પાંચ બાહુ કે પાંચ ગજ વધારે અંતર રાખવું, એ રીતે ત્રણ પ્રકાર વાસ્તુશાએ કહેલા છે. ૧૬
વંદવઝા, दूर्गोदयंनंदकरप्रमाणंतिथ्यासमंसप्तदशैवकेचित् ।। एकोनविंशत्पृथुतात्रयाणांदिक्पालसूर्याष्टकरंवदंति ॥१७॥
અર્થ:--કિલ્લાને ઉદય નવ (૯) હાથ અથવા નવ ગજ કરે, પણ કેટલાક આચાર્યો કહે છે કે,-કનિષ્ટ પક્ષે પંદર (૧૫) હાથ ઉદયવાળો દુર્ગ ( કિલ્લે) થાય, તથા મધ્યમ પક્ષે સત્તર (૧૭) હાથ ઉદયવાળ કિલ્લે
૧ વિદ્યાધરી શબ્દનો અપભ્રંશ થઈ મુસલમાની રાજસત્તાના વખતમાં તેનું “વછરી નામ થયું છે.
૨ બાહુ એટલે હાથની આંગુળીથી ઔધ અથવા ખભાની સં સુધી ગણાય છે અને અથવા પિણાબે ગજ થાય છે, એ બાહુનું બીજું નામ “કિકુ” છે તે કિલ્ક બેંતાળીસ (૪૨) તસનો થાય છે એ વાત પ્રથમ અધ્યાયના ઓગણચાળીસમાં કેની રીપમાં બતાવી છે, તે પણ ફરીથી પ્રમાણુ સાથે બતાવીએ છીએ કે, એ કિમ્બુના પ્રમાણ માટે માળવાધીશ મહારાજા ભોજદેવના રચેલા સમરાંગણ નામના ગ્રંથમાં લખે છે કે
द्वाचत्वारिंशताकिष्कुरंगुलै परिकीर्तिनः।।
चतुरुत्तरयाशीत्याव्यासःस्यात्पुरुषस्तथा। અર્થ-બંતાળીસ આંગુળને કિંકુ થાય તથા ચોરાશી આંગુળનું ધનુષ્ય થાય અને તે ધનુષ્ટ્ર પ્રમાણે પુની પહોળાઈ છે (બને હાથ પિહોળા કરવાથી વામ અથવા વાંભ કહેવાય છે તે પહોળાઈ છે) અને ઉંચાઈ પણ તેટલી જ છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૭૨ )
રાજવલ્લભ.
થાય. અને જ્યેષ્ઠ પક્ષે ઓગણીસ (૧૯) હાથ ઉદયવાળા કિલ્લા થાય. એ ત્રણે પ્રકારના દુર્ગના વિસ્તાર અથવા પહેાળાઇની એવી રીતિ છે કે:—
મધ્યમ પક્ષના જે દુર્ગ હોય તેની પહેાળાઇ દશ (૧૦) હાથ અથવા દશ ગજની જોઇએ. જ્યેષ્ઠ દુર્ગના વિસ્તાર ખાર હાથના અને કનિષ્ટ પક્ષના કિલ્લાની પહેાળાઈ આઠ હાથની બ્લેકએ. ૧૭
शार्दूलविक्रीडित.
तांबूलंफलदंत गंधकुसुमं मुक्तादिकं यद्भवेत् राजद्वारसुराग्रतोहि सुधिया कार्यं पुरे सर्वतः ॥ प्राग्विप्रास्त्वथदक्षिणेनृपतयः शूद्राः कुबेराश्रिताः
]
ર્નયાઃપુરમથ્થો પવનનોવૈવિચિત્રઢેઃ ॥ ? ॥
અર્થ:—નગરમાં તાંબુલની ( પાનની, ) ફાની, દાંતની, 'સુગધિ ૫દાર્થાની, પુષ્પાની અને મેાતી વગેરે રત્નાની દુકાના બુદ્ધિમાન પુરૂષોએ રાજદ્વાર આગળ તેમજ દેવમંદિર આગળ કરાવવી, તથા નગરમાં પૂર્વ દિશાએ બ્રાહ્મણા, દક્ષિણ દિશાએ ક્ષત્રિયા, ઉત્તર દિશાએ શુદ્રને, તથા વૈસ્યાને વસાવવા અને અન્ય વેપારી લેાકેાને નગરના મધ્ય ભાગમાં ચિત્ર રીતે ચિતરેલા ઘરામાં વસાવવા જોઇએ. ૧૮
ईशेरंग कराःकृविंदरज कावह्नोचतज्जीविनः
प्रोक्ताः अंत्यजचर्मकारबुरुडाः स्युः शौडिकाराक्षसे ॥ पण्यस्त्रीनिर्ऋतौचमारुतयुते कोणेन्य सेल्लुब्धकान् वापीकूपतडागकुंडमखिलंतोयंतथावारुणे ॥ १९ ॥
અર્થ:નગરના ઈશાન કોણમાં 'ગકરા અથવા રંગારા તથા કુવિદ અથવા કપડાં વણનાર અને ધામીને વસાવવા, તથા પઅગ્નિવરે પેાતાની આ
૧ સુગંધી પદાર્થોં એટલે, અત્તર, ફૂલેલ, તેલ, કૈસર, કપૂર, કસ્તુરી અને અને યાદિ. ૨ રત્ના એટલે, માતી, પ્રવાળાં, માંગુ, હીરા, ઝવેર, પાના અથવા પન્ના, માણક ઇત્યાદિ. ૩ર્ગકરા અથવા રંગારા એટલે ર ંગરેજ, ગિયારા, ખંતરી, વગેરે રંગ કહાડનારા રંગારા લૈકા ૪ વિદ-એટલે સુતર તથા રેશમનાં કપડાં વણનાર ખાતરી, સાળવી અને વાંઝા, વગેરે લા પુ અગ્નિવર્ડ પેાતાની આજીવિકા ચલાવનાર એવા સાની, લવાર, કલાણ, વગેરે લે છે તે.
Page #107
--------------------------------------------------------------------------
________________
आ देवाव किल्लाना बहारनो छे तेमां कांगरा छे ते कपिशीर्ष कहे वाय
विद्याधरी.
कोठो
कोठो.
आन्देखाव किल्लानी अंदरनो छे.
राजवल्लभ अध्याय ४...
(२१)
Page #108
--------------------------------------------------------------------------
________________
७२
२
चरख अथवा तखत.
(२२) राजवल्लभ. अध्याय ४
तरवार.
अग्न्यान बाण,
तरवार.
Page #109
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થા,
( ૭૩ ) જીવિકા ચલાવનારા લોકોને નગરની ગ્નિકેણમાં વસાવવા. અંત્યજ, ચર્મકાર, વાંસફ્ાડા અથવા ઘાંચી અને કલાલ એ લેકને દક્ષિણ દિશામાં વસાવવા. નગરની નૈઋતુ કાણુમાં વેશ્યાઓને તથા નગરની વાયવ્ય કાણુમાં પારધી લેાકાને વસાવવા અને નગરથી પશ્ચિમ દિશામાં કૂવા, તળાવ, વાવડી અને કુંડ ઇત્યાદિ જળાશયે સ્થાપવાં, ૧૯ सिंहद्वारचतुष्टयंचखटकीद्वाराणिचाष्टौ तथा कर्त्तव्यानिदृद्धार्गलानिरुचिरैः कापाटकैः सुदृढैः ॥ कीर्तिस्तं भनृपालय, मरगृ है है हैः सुधानिर्मितैः हम्पैश्चोपवनैर्जलाश्रययुतैः कार्यं पुरंशोभनं ॥ २० ॥
અથઃ નગરને ચાર 'સિંહદ્વાર કરવાં અને આઠ ખડકીદ્વાર કરવાં, તેમજ તેવાં દ્વારાને મજબુત અર્ગલા અથવા જેને ભુંગળ કહે છે તે કરવી, તથા મજબુત અને શેાભાયમાન કમાડા કરવાં, તથા રાજમંદિર આગળ એક કીર્તિસ્તંભ કરવા, તથા રાજઘર, દેવમાન, હાટા અને હવેલીઓ એ સર્વે ચૂનામય ઉજ્વળ કરવાં ( ચૂનેથી છાએલાં ) તથા નગરની પાસે માગ કરવા અને તે ભાગમાં જળાશય કરવું તેમજ નગરમાં અને રાજમેહેલ પાસે પણ જળાશય કરવાનું કહ્યુ છે. ૨૦
અશ યંત્ર પ્રા. उपजाति.
यंत्राः पुराणामथरक्षणाय । संग्रामवन्बुसमीरणाख्याः || + विनिर्मितास्ते जयदानृपाणां । भवन्तिपूज्याः सुरयाथमांसैः॥२१॥
૧ અત્યજ એટલે જેના સ્પર્શ થવાથી આવું લોકોને નહાવું પડે છે એવા દંડ, ભ’ગી અને ચમાર, ૨ ચર્મકાર એટલે--ચામદું પકાવનાર ચમાર તથા ચામડુ રંગનાર અને ચામપુ` સીવનાર માચી વગેરે.
૩ જાયે! સ્થાપવાં તે નગર વસાવી વખત સ્થાપવાં અને પછી તે ગમે ત્યાં કરવાં. ૪ સિદ્ધદ્રાર એટલે, નગરના દરવાજા મોટા હોય તે તથા દરબારનું દ્વાર હાય એ વગેરે કહેવાય.
+ षष्टयां रागांकविभेदभिन्ना
હું પટાંતર
અર્થ:~ સગ્રામ માટેના યંત્રોના સાડ઼ ભેદો છે, તેમજ જળયંત્રના નવ ભેદ છે, તથા અગ્નિ યંત્રના છભેદે છે અને વાયુયંત્રના નવ ભા છે. એ સર્વ મળી યંત્રાના ચારાશી ( ૮૪ ) ભેદે છે.
અયિત્રમાં તેપ અને બાણુ વગેરે છે. તેમાં બાણુ બાબતની રીતિ પ્રસિદ્ધમાં નથી પણ આ અધ્યાયના આલ્લાક માટે જે ટીપ આપી છે તે વાંચવી અને આણુનું ચિત્ર પણ આપ્યું છે,
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૭ )
રાજવલ્લભ
અર્થ :-નગરના રક્ષણ માટે સંગ્રામમાં મુકવાનાં યંત્રો એવાં હોવાં જોઇએ કે--જળ, અગ્નિ અને વાયુવડે ચલાવી શકાય એવાં યાને માંસ અને મદિરાનું અળિદાન આપવુ. કે જેથી રાજાના જય થાય. ૨૧
शार्दूलविक्रीडित्. हस्ता अष्ठच भैरवेन व करैचंद्रो दशा को भवेत् । रुद्रैर्भीमगजोपिभास्करकरैर्युग्मंतु विश्वैः शिखी || प्रोक्तोसौयमदंड एवमनुभिस्तिथ्थामहाभरैवः । વોશરનિર્મિતાશ્ર્વતમરહેવાસુરમરવાઃ ॥ ૨૨ ||
અથ દેવા અને અસુરાના સંગ્રામ વખતે આઠ પ્રકારના ભૈરવયા મહાદેવે રચેલા છે, તે યત્રોમાંથી જે યંત્રની લખાઇ આઠ (૮) હાથ હોય તેનુ “ભૈરવ” નામ છે, તથા જે યંત્રની લંબાઇ નવ (૯) હાથની હોય તે ચંદ્ર” નામ યંત્ર કહેવાય તથા દશ (૧૦) હાથ લંબાઈ હોય તે “અર્ક,” અગિયાર (૧૧) હાથ લંબાઇ હેાય તે “લીમગજ” ખાર હાથ (૧૨) લખાઈ હોય તે યુગ્મ” પ” તેર હાથ (૧૩) લાંબા હોય તે “શિખિ” ચાદ (૧૪) હાથ લખાઈ હોય તે યમદંડ,’” અને જે યંત્રની લંબાઈ ૫દર (૧૫) હાથની હોય તે યંત્રનુ નામ “મહાભૈરવ”નામા કહેવાય, એ રીતે આઠ ભૈરવ યત્રો જાણવા. ૨૨ यंत्रेचाष्टक रेष्टहस्त फणिनीसूर्यां गुला विस्तरे स्तंभोमर्कटिकाचपंजरमतः षत्रित्रिहस्ताः क्रमात् ॥ यष्ट्या पृष्ठविभागतोपिरदनैस्तुल्योष्टमात्रांगुलैः प्रोक्ताकुंडलवेलणी बहिरतोमध्यादशीत्यंगुलैः ॥२३॥
) જેઇએ
અર્થ:—આઠ હાથના યત્રને આડે હાથની કૃણિની ( ગે પણ તે કૃણિનીના વિસ્તાર ( ગાણુના ચાડાની પહેાળાઇ ) ખાર આંશુળના કરવા, તથા બે સ્તંભાએ વચ્ચે છ હાથની પહોળાઇ રાખવી, તથા ત્રણ હાથની મર્કટિકા (માંકડી) કરવી, તથા ત્રણ હાથનું પાંજરું કરવું, તથા યંત્રના પાછળના ભાગે મંત્રીશ (૩૨) આંગુળની યષ્ટી કરવી ને તે યિષેની જાડાઇ તથા પાહાળાઇ આ આંગુળ સમ કરવી અને તેવા યંત્રને જે કુંડળ વેણી રાખવામાં આવે ત એશી (૮૦) આંગુળ બહાર નીકળતી રાખવી. ૨૩
કુંવપ્રા. यष्ट्यांमर्कटिकांविदध्यात् । लोहस्यकीलेनचचर्मणाच ॥ यंत्रप्रकुर्यादृदकाष्टकस्य । तन्यात्तथायोतिकयासमेतं ॥ २४ ॥
:
Page #111
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થા.
( ૭પ) અર્થ-યંત્રની યષ્ટિમાં લેઢાના ખીલાવડે અથવા ચામડાના વાધરવડે મર્કટીને દઢ કરવી તેમજ તણું અને તિકા સહિત મજબુત લાકડાને તે યંત્ર કરે.
उपजाति. तिथ्यांगुलैपंजरकस्यदैयं । केषांमतेहस्तमितेचयंत्रे ॥ येढींकुलीवह्निजलानिलाख्याः । तेलक्षतो परिकल्पनीयाः ॥२५॥
અર્થ –કેટલાક આચાર્યોને એવો મત છે કે-એક હાથને યંત્ર કરે અને તે યંત્રને પંદર (૧૫) આંગુળનું પાંજરું કરવું, તથા જે અગ્નિયંત્ર, જળયંત્ર અને વાયુમંત્ર થાય છે. તે અંગે *ઢી કુળી સહિત કરવા, એવા યંત્રે પંડિતેએ તર્ક-શક્તિએ રચવા જોઈએ. ૨૫
- +તિ યંત્રણવાર. नीराश्रयःपुण्यवताविधेयः । मध्येपुरस्यापितथैवबाह्ये । वाप्यश्चतस्रापिदशैवकूपाः । चत्वारिकुंडानिचषट्तडागाः॥२६॥
અર્થ–નગરમાં અને તેના બહારના ભાગે પુણ્યવત પુરુષે જળાશય કરવાં તે એવી રીતે કે-ચાર પ્રકારની વાવડી, તથા દશ પ્રકારના કૂવા, તથા ચાર પ્રકારના કુંડે અને છ પ્રકારનાં તળાવ કરવાં. ૨૬
ઠકુળી શબ્દ દેશ ભાષાને છે એમ મંડન ઠેકાણે ઠેકાણે કહે છે એ વાત ખરી કરે છે કારણ કે કોઈપણ કળથી કામ કરવામાં આવે છે તેને ગામડાના લોકો ૮ કળી અથવા ઢીંકળી કહે છે. વળી કેટલેક ઠેકાણે “ કારશો ” પણ કહે છે, એ હકળી શબ્દ શહેરમાં ખેષ્ઠ બેઠા છે કારણ કે હાલમાં વિદ્યાને વધારે થવે એવા પ્રાચીન શબ્દનો અનાદર થવે તેમ બન્યું છે એટલું જ નહિ પણ તેવો શબ્દ કઈ બોલે તો તેને ગામડિયે કહી હસી કહાડે છે પણ તેવા શબ્દને નિર્ણય કરવામાં આવતું નથી. ગામડામાં “એંધણું” અથવા “ઇંધણાં” બોલાય છે તેથી ગામડીયા ભાષા કહેવાય છે પણ વિચાર કરવામાં આવે છે તે સંસ્કૃત શબ્દમાં જરાક અપભ્રંશ થયો છે. ઈધન અથવા ઇંધણું.
+ એ રીતે ઢીકળી છે તે સર્વ યંત્રમાં લાગવે સહેલાઈથી કામ થાય છે તેનું નામ કળ છે તે કળ બંદુકમાં ઘડ, ધમણમાં પવન લેવાનું પાટિયું, જળચક્કી, પવનચક્કી, અરટ વગેરેમાં લાકડા અથવા લેવાની ઢીંકુળી લાગવાથી સહેલાઈથી ફરે છે, એ રીતે યંત્રમાં ઢીકળી મુખ્ય જીવ છે તેવા યંત્રો ઘણી પ્રકારના પૂર્વે કરવામાં આવતા હતા પણ તેની દરકાર નહિ રહેવાથી ઉપર બતાવેલા યંત્રોનાં નામ અને અર્થ ન સમજાય તે થયો છે ત્યારે ચિત્ર તો બને જ ક્યાંથી ? એ અભ્યાસનું કારણ છે તે પણ યંત્રે માટે અમારી મહેનત જારી છે પણ ખરચની તંગીથી લાચાર ?!
Page #112
--------------------------------------------------------------------------
________________
શજવલભ
शार्दूलविक्रीडित. कूपाःश्रीमुखवैजयोचतदनुप्रांतस्तथादुंदुभिः । तस्मादेवमनोहरश्चपरतःप्रोक्तश्चचूडामणिः ।। दिग्भद्रोजयनंदशंकरमतोवेदादिहस्तैर्मितैः । विश्वांतःक्रमवदितैश्वकथितावेदादधःकूपिका ॥ २७ ॥
અર્થ–ચાર હાથથી માંડીને તેર હાથ સુધીના વિસ્તારવાળા કૂવા કરવાનું કહ્યું છે તેમાં જે કુવાની પહોળાઈ ચાર હાથ સુધી હોય તે “શ્રી ” નામાં કૂપ કહેવાય, તો જે પાંચ હાથ પહોળા હોય તે “વૈજય” કહેવાય, તથા છ હાથ પહોળો હોય તે પ્રાંત કહેવાય, તથા સાત હાથ પહોળ હોય તે “દુભિ' કહેવાય, તથા આઠ હાથ પહોળો હોય તે “મનહરપ” કહેવાય, તથા નવ હાથ પહોળો હોય તે “ચૂડામણિ ” કહેવાય તથા દશ હાથ પહેળો હોય તે “દિગભદ્ર” કહેવાય, તથા અગિયાર હાથ પહોળે હોય તે “જય” કહેવાય, તથા બાર હાથે પહેળે હોય તે “નંદ” કહેવાય અને જે કૂવે તેર હાથ પહોળો હોય તે “શંકર નામને કહેવાય પણ ચાર હાથથી ઓછી પહોળાઈ હોય તે “કુઈ” કહેવાય. ૨૭
રૂપજ્ઞાતિ. वापीचनंदैकमुखात्रिकुटा । एकूटिकायुग्ममुखाचभद्रा ॥ जयात्रिवक्रानवकूटयक्ता । वस्तुकूटविजयामतासा ॥२८॥
અથ—જે વાવીને એક મુખ હોય અને તેમાં વાવમાં) ત્રણ *કૂટ હોય તે તે વાવડીનું નામ “નંદા” કહેવાય, તથા જેને છ ફૂટ હોય અને બે મુખ હોય તે “ભદ્રા” નામની વાવ કહેવાય, તથા જેને ત્રણ મુખ અને નવ કટ હોય તે “જયા” નામા વાવ કહેવાય અને જે વાપીને ચાર મુખ અને બાર ફૂટ હોય તેનું નામ “વિજયા” નામે વાવ કહેવાય. ૨૮ सरोधचंद्रंतुमहासरश्च । वृत्तंचतुःकोणकमेवभद्रं ॥ भद्रैःसुभद्रं परिपैकयुग्मं । बकस्थलैकद्धयमेवयस्मिन् ॥ २९ ॥
અર્થ–જે તળાવ અર્ધ ચંદ્રાકાર હોય તેનું નામ “અર્ધ ચંદ્ર કહેવાય, તથા જે ચારે તરફ બાંધેલું હોય તેનું નામ મહાસર' કહેવાય; તથા જે ગોળ હોય તેનું નામ “વૃત્ત” તળાવ કહેવાય, તથા જે ચાર ખુણાવાળું
૬ ક. એટલે વાવમાં ખંડે આવે છે તેના ઉપર ખંભાએ શિખરબંધ દરિયો કરવામાં આવે છે તેને કૃટ કહે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
राजवलूभअध्याय.४.
HActihindihiistianitin
मेहेनरीकजन साहेबनीमारफले मलेल संग्राममां पाषाण नाखवानो यंत्र.
अग्न्यास्त्रवाण.
Page #114
--------------------------------------------------------------------------
________________
शावाआ४
au
एक नुस्खनो वा पडी.१
बेमुखनी-२
Page #115
--------------------------------------------------------------------------
________________
राव- अ-४
मुखनीपावडी ३
७६
बेमुखनी बावडी. २
O
चार सुखनी बावडी. ४
Page #116
--------------------------------------------------------------------------
________________
राजवल्ल अध्याय।४.
TATA
RE---
.
वायह.
DOI
DEEP
ती
नार
7
त्रणमुखाने
पाचही
Page #117
--------------------------------------------------------------------------
________________
અધ્યાય જ છે,
( ૭૭ ;
(ખ) હેય તે “ચતુ કેણુ” કહેવાય. તથા જે તળાવને એક ભદ્રમહેય તે “ભદ્ર” નામા તળાવ કહેવાય, અને જે તળાવને ચારે તરફ ભદ્ર હોય તે
સુભદ્ર” નામા તળાવ કહેવાય; એવાં તળાને એક અથવા બે પરિધ કરવાં, તેમજ એવા તળાવે વચ્ચે એક અથવા બે અકસ્થળો* પણ કરવાં. ૨૯
ज्येष्ठंभितंदंडसहस्रकेण । मध्यंतदर्धेनततःकनिष्ठं ॥ xज्येष्ठकरैःपंचशतानिदैर्ये । तदर्धमध्यंतुपुनःकनिष्ठं ॥३०॥
અર્થ –જે તળાવ એક હજાર દંડ અથવા ધનુષનું હોય તે પેકમાનનું તળાવ કહેવાય, તથા પાંચસે ધનુષનું હોય તે મધ્યમાનનું કહેવાય; અને અઢીશે દંડનું જે તળાવ હોય તે કનિષ્ઠમાનનું કહેવાય, એ રીતના અનુક્રમે જે તળાવને પાંચસે હાથ ઉચી પાળ હોય (હજાર ધનુષના ઝમાનના તળાવને) જે ન્યૂઝમાનની પાળ કહેવાય, તથા અઢીસે હાથ ઉંચી હોય તે મધ્યમાનની પાળ કહેવાય, અને સવાસો હાથ ઉંચી હોય તે કનિષ્ઠમાનની પાળ કહેવાય. ૩૦
+ ભદ્ર એટલે, તળાવના મુખ આગળ ખુણે પડતો હોય તે ખુણાનું નામ ભદ્ર કહેવાય છે.
- પરિધ: એટલે. તળાવમાં ઉપર પહોળા પટવાળા ચોતરા જે આકાર હોય છે તેનું બીજું નામ પરિધિ છે.
* બકસ્થલ એટલે, તળાવના મધ્ય ભાગમાં બગલાં વગેરે પક્ષિયોને બેસવા માટે માટેને બેટ, અથવા ટી રાખવામાં આવે છે તેનું નામ સ્થળ છે, તે ઠેકાણે બીજાં ઘાતકી જનાવરોથી પક્ષિયે અભયપણે રહે છે.
* આ લાકમાં પૂર્વાર્ધ ભાગે તળાનાં માન બતાવ્યાં છે અને ઉત્તરાર્ધમાં તળાવોના અનુક્રમે તેની પાળેનું માન બતાવ્યું છે પણ તે અધ્યાહારમાં છે એટલું જ નહિ પણ, એ ઉત્તરાર્ધમાં પ્રથમના પદના ચાર અક્ષર પછીના “ પંચશતાનિ દે ” એ વાકયમાં પાંચ ગજ ઉચી પાળ અથવા બીજી રીતે કહિએ તે દૃર્થ શબ્દનો અર્થ માટી અથવા જાડી અથવા પહોળી થાય છે, એમ હોય તે છ તળાવ એક હજાર દંડનું કહ્યું છે તેને પાંચસે હાથ પહોળી પાળ હોય અને એવા અનુક્રમે પાંચસે દંડના તળાવને અઢીસે હાથ પહોળી તેમજ અદીસે દંડના તળાવને સવાસે હાથ પહોળી પાળ અથવા ઉચી હોવી જોઈએ એ વાત અસંભવિત છે, પણ વ્યાકરણની રીતે “પંચશતાનિ દે ” એ વાક્યને અર્થ બીજી રીતે થાય નહિ, કદાચ “પ્રચાશ” કહિયે તો છંદશાસ્ત્રના નિયમને ભંગ થાય છે એવા કારણથી ઓછામાં ઓછી રાજવલ્લભની વીશ પ્રતિ મેળવી તપાસ કર્યો પણ એ વાક્યનું મૂળ ઉંડુ ઉતરી ગયેલું હોવાથી એકજ રીતને પાઠ મળી આવ્યો !! એટલે તે વાળ ફેરવવાનું અમે દુરસ્ત ધાર્યું નહિ તોપણ, આ ગ્રંથ છપાતાં પહેલાં અમને કોઈ ઠેકાણેથી ખરું વાક્ય મળશે તે ફેરવવાનું ચૂકનાર નથી કેમકે તે વાક્ય આખા ગ્રંથમાં કાંટા જેવું ખેંચનારું છે, માટે તેના શેધ કામને પ્રયત્ન જારી છે તે પહેલાં અમે કરેલા અનુમાન સા થવાના સાધનરૂપી શિલ્પ પ્રકરણે કેટલાક ગ્રંથોનો સં. ગ્રહ કરેલો તે પૈકી “જ્ઞાનરત્ન કેશ” નામે અપૂર્વ ગ્રંથમાં તળાવ અને તેની પાળ માટે
Page #118
--------------------------------------------------------------------------
________________
જવલભ,
(૭૮)
उपजाति. भद्राव्यकुंडंचतुरस्रकंच । सुभद्रकंभद्रथुतंद्वितीयं ॥ नंदाव्यकंस्यात्प्रतिभद्रयुक्तं । मध्येसभिट्टपरिघंचतुर्थ ॥३१॥
અર્થ:— જે કુંડ ચતુરસ (ચોરસ) હોય તે કુંડનું નામ “ભદ્ર” કહેવાય, પણ જે કુંડ ભદ્ર સહિત હોય તે કુંડનું નામ “સુભદ્ર” કહેવાય; તથા
સ્પછે હકીકત મળી આવ્યાથી સંશય દૂર થવા મૂળ ધકે લખતા પહેલાં કહેવું જોઈએ છે, વાસ્તુશાસ્ત્રના બીજા પણ ગ્રંથો જેણે રચેલા છે એવા પંડિતની પતિને શોભાવનાર મંડન સૂત્રધારે રાજવલ્લભ જેવા રત્નમાં આવું પદ મૂક્યું હોય એમ સંભવતું નથી કારણ કે, એજ રાજવલ્લભની એ પ્રતમાં એવું વાક્ય છે કે, “ કરાષ્ટતઃ પંચશતાનિ હૈ તદઉં મäતુપુનઃકનિષ્ટ ” આઠ હાથથી માંડી પાંચ હાથ સુધી પહોળી પાળ કરવી તે પછી મધ્ય અને કનિષ્ટ માટે અનુક્રમે અર્ધ પ્રમાણથી કરવી, એ રીતે પાઠાંતર મળે છે તેથી સમજાય છે કે પદમાં ફેરફાર થવાનું કારણ શિલ્પશાસ્ત્રની પરંપરા કેટલાક વર્ષોથી ચાલી આવે છે તે રૂટીને અનુસરી ગ્રંથ લખાવનાર અને લેખકની કાળજી હશે નહિ તેથી તેમ બન્યું હશે. सहनदडैज्येष्टस्यात् । मध्यंचतदर्धतः॥ मध्याधस्यात्कनिष्ठंच । त्रिविधंतुल्यदीर्घतः॥३५॥ ज्येष्ठपंचाशहस्तंचामध्यमपंचविंशति|कनिष्ठंसूयहस्तंचापाालमानंतुविस्तरे॥३६॥सूत्र॥७॥
અર્થ –એક હજાર દંડનું જે તળાવ હોય તે છ માનનું કહેવાય, તથા પાંચસે દંડનું હોય તે, મધ્ય માનનું અને અતીશે ધનુનું હોય તે કનિક માનનું કહેવાય, એ રીતે ત્રણ પ્રકારનાં મોટાં તળાવો છે તેમાં જે માનના તળાવને પચાસ હાથની પાળ હોય તે પેટમાનની પાળ કહેવાય, તથા મધ્ય તળાવને પચીસ હાથના વિસ્તારવાળી પાળ હોય તે મધ્યમમાનની કહેવાય અને કનિકમાનના તળાવને બાર હાથની પાળ હોય તે કનિટમાનની કહેવાય. ૩૫, ૩૬.
એ રીતે તળાવ અને તેના અનુક્રમે પાળનું માને કહ્યું છે તે બરોબર હશે એમ નિશ્ચય થાય છે તોપણ છત્રીશમાં શ્લોકના પ્રથમ પદમાં I sggવારા તંત્ર ને છે તેના બદલે પંચાશત હોત તો વ્યાકરણની રીતિ પ્રમાણે ઠીક પડતે પણ તેમ ન છતાં પંચાશ છે તેના આ ગળ વ્યંજન ત કરવામાં આવે તે છંદ શાસ્ત્રના નિયમથી ઉલટું થાય છે કારણ કે અનુટપ છંદના દરેક પદને પાંચ અક્ષર લઘુ અને છ ગુરૂ હેવો જોઈએ એવો નિયમ સચવાત નથી કેમકે અર્ધ તકાર કરવામાં આવે તો પાંચમો અને છ એ બન્ને અક્ષર ગુરૂ રૂપે થાય છે. ' હવે 2 અશુદ્ધ થવાનું કારણ તે એજ છે કે, શિલ્પશાસ્ત્રના હિમાયતી લેકેએ પિતે અભ્યાસ કર્યો નહિ અને એવા ગ્રંથે છુપાવી રાખી અભ્યાસિઓની દષ્ટિએ પડવા દીધા નહિ તેથી તે લોકોમાંથી તેનું જ્ઞાન નાશ પામ્યું અને પુસ્તક પારવિનાનાં અશુદ્ધ થઈ પડ્યાં છે તેને થીજ શિલ્પના ઘણુ ગ્રોને અંત આવ્યા જેવું ડા કાળમાં થશે એટલે જેટલો ભાગ્યો તુટે હુન્નર છે તે પણ નાશ થશે.
Page #119
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થા.
( ૭ )
પ્રતિભદ્ર સહિત હોય તા તે કુંડનું નામ “નંદ કહેવાય અને જે કુંડના મધ્ય ભાગમાં ભિટ્ટ હોય તે કુંડનું નામ પરિઘ કહેવાય. ૩૧ कराष्टतोहस्तशतप्रमाणं । द्वारेचतुर्भिः सहितानिकुर्यात् ॥ मध्येगवाक्षाश्वदिशोविभागे । कोणेचतुष्क्यस्त्वपिपद्यशालाः ३२
અર્થ:—આઠ હાથથી માંડી સા ( ૧૦૦ ) હાથ અથવા સેા ગજ સુધીના કુંડ કરવા, અને તેને ચાર દ્વારા કરવાં ( ચારે તરફથી ઉતરવા માટે ). તે દ્વારામાં દિશાઓના ભાગમાં ગોખલા કરવા; તેમજ કુંડના ખુણાઓમાં ચાંકિયા તથા પટ્ટશાળાઓ કરવી. ૩૨
शार्दूलविक्रीडित,
गंगाद्यारवयो हरेश्वदशकं रुद्रादशैकाधिकाः दुर्गाभैरवमातृका गणपतिर्वह्नेस्त्रिकंचंडिका || दुर्वासा मुनिनारदस्तुसकलाद्वारावतीलीलिका । लोकाःपंच पितामहादिविबुधाः स्युर्मध्यभिट्टेसदा ॥ ३३ ॥
અર્થઃ—કુંડમાં રહેલા ભિટ્ટ વિષે ગંગા આદિ નદીની પ્રતિમાએ કરવી, તથા બાર સૂર્યની ખાર પ્રતિમા, તથા વિષ્ણુના દશે અવતારોની દશ પ્રતિમા, તથા અગિયાર રુદ્રની, તથા દુર્ગાની, ભૈરવની, સાળ મા તૃકાઓની, ગણપતિની, ત્રણ અગ્નિની, ચંડિકાની, દુર્વાસા મુનિની, નારદની દ્વારકાની લીલા અને બ્રહ્માદિ પાંચ લેાકપાળની પ્રતિમાઓનું સ્થાપન કરવુ. ૩૩ उपजाति.
`तस्योर्द्धतः श्रीधरमंडपस्य । संदर्शनात् पूर्णफलंचकाश्याः || નાનાચગંગાઇ નથપુછ્યું ! તેમનેવિધિવત ધોરા
*ભિટ્ટ એટલે એક પ્રકારના થર છે તે ભિટ્ટમાં ગેાખલા આવે છે તેમાં મુિ સ્થાપન કરવી.
૧ પાંચ લોકપાલ એટલ-દ્ર, યમ, વસ્તુ, કથ્થર અને બ્રહ્મા.
२ तस्योर्द्धतः श्रीधर माडमस्य.
तस्योर्द्धतः श्रीवरमाडकस्य.
તિપાનાંતર !
ઉપરના છેલ્લા શ્લોકમાં ગામ અથવા નગરના પ્રમાણના ળમા ભાગની ભૂમિમાં રાખ્ત નું મકાન કરવાનું કહ્યું છે તે એવી રીતે કે, ગામ અથવા નગર જેટલા વિસ્તારમાં હોય તેટલા વિસ્તારનુ` ક્ષેત્રફળ કહ્રાડતાં જે આવે તે ક્ષેત્રફળના શાળમા ભાગમાં અથવા અશમાં રાખવું ઘર કરવા માટેની જનીન ધવી જોઈએ જેમકે:---૧૬
Page #120
--------------------------------------------------------------------------
________________
( ૮૦ )
જવલ્લભ, અર્થ-કુંડના દ્વારા પ્રથાર અથવા પરથાર ઉપર ૧૩ શ્રીધરમંડપ કરે, પણ એ મંડપ અને કુંડ ચતુર શિપિએ જો શાસ્ત્ર પ્રમાણે કરેલાં હેય તે તેના દર્શનવડે કાશયાત્રાનું ફળ થાય અને તેમાં સ્નાન કરવાથી તે ગંગામાં સ્નાન કરવા જેટલું ફળ થાય. ૩૪ विधारितंजीवनमेवयेन । तदोपदैकेनसमपृथिव्यां ॥ सषष्ठिसंख्यंचसहस्रवर्ष । स्वर्लोकसौख्यान्यखिलानिभुंक्ते ॥३५॥
અર્થ –જે જળ પ્રાણિના પ્રાણને બચાવે છે તે જળનું સ્થાન ગોપદ અથવા ગાયના પગલા જેટલું પૃથ્વીમાં કે મનુષ્ય બનાવે છે તે તેને સાઠ હજાર વર્ષ સુધી સ્વર્ગ લેકનાં સુખ પ્રાપ્ત થાય છે. ૩૫
રાહૂવિઝીતિ. ग्रामेवाथपुरेनरेंद्रभवनंतत्षोडशांशंभवेत् । मध्यात्पश्चिमदिक्समाश्रितमिदंदुर्गेभवेत्भूवशात् । द्वारादक्षिणवामतश्चपुरतःकार्यास्त्रयश्चत्वराः । सर्ववास्तुगृहादिवासरचनाभूपेच्छयाकारयेत् ।। ३६ ॥ इतिश्री राजवल्लभेमंडनकृतग्रहादिलक्षणंनाम चतुर्थोऽध्यायः ॥ ४॥
અર્થ –ગામ અથવા નગર જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણને સેળમા અંશમાં જેટલી ભૂમિ આવે તેટલી ભૂમિમાં એ ગામ અથવા નગરના રાજાનું ઘર અથવા દરબાર કરવું જોઈએ, પણ ગામ અથવા નગરના મધ્યભા ગથી પશ્ચિમ દિશામાં કરે જોઈએ અને પર્વતે વિષે તે ચોરસ ભૂમિ જોઈ અથવા ચેરસ કરી તેમજ બહારના શત્રુને મારકે ન લાગે અથવા એકાકી બહારના શત્રુને દાવ ન ફાવે એવા સ્થળ ઉપર રાજમહેલ કરે અને તે મેહેલ અથવા દરબાર સામે તથા તેની ડાબી તરફ અને જમણી તરફ એ રીતે ત્રણે બાજુએ ત્રણ વિટાં કરવાં અને બાકીના ભાગમાં રાજાની મરજી પ્રમાણે સર્વ લોકેનાં ઘરની રચના કરવી. ૩૬
કોઈ એક ગામ અથવા નગરનો વિસ્તાર (લંબાઈ અને પહોળાઈ) એશા ગજ (૮૦) ચોરસ છે તેનું ક્ષેત્રફળ શાસે ( ૬૪૦૦ ) ગજ થાય. તેને શેળો અંશ ચાર ગજ (૪૦૦) થાય તેનું મૂળ વીશ (ર૦) ગજ થાય છે. માટે વીશ ગજ ચેરસ ભૂમિમાં રામનું ઘર કરવાનું કહ્યું છે, માટે યાદ રાખવાનું છે કે, ગામ અથવા નગરના ચેરસ વિસ્તારના ત્રકુળના શળમા ભાગના મૂળમાં જેટલી જમીન આવે તેટલી જમીનમાં દરબાર કરવો જોઈએ.
Page #121
--------------------------------------------------------------------------
________________
(२७) राजवल्लभ अध्याय ४.
वृत्ततलाव.
अर्धचंद्र तलाव.
चतुरस्त्र तलाव चतुःकोण...
भद्र तलाव.
सुभद्रा तलाव
म अब चारे तरफ बांधेलूं होयतो तेन नाम
- महासर कयूं छे. ते चतुः कोणमा समाश थाय अथवा वृत्त समाशथाय एटला माटे पांच चित्रो बताव्यां छे
Page #122
--------------------------------------------------------------------------
________________
राजवल्लभ अध्याय ४.
भद्रकुड़
सुभद्र.२
प्रतिभद्र.३.
Page #123
--------------------------------------------------------------------------
________________
८०
(२९)
राजवल्लभ अध्याय ४
परिघ
परिघ ४
श्रीधरमाड..
भिट्ट
Page #124
--------------------------------------------------------------------------
Page #125
--------------------------------------------------------------------------
________________
॥राजवल्लभ ॥
अध्याय ५मो.
उपजाति. अथोनृपाणांभवनानिवक्ष्ये । लेकातपत्रावनिपालकस्य । शतंचहस्ताष्टसमन्वितंच | व्यासंगृहंचोत्तममेवतस्य १॥
અર્થ—એક છત્રધારી (ચકવતિ) રાજાના ઉત્તમ ઘરને વ્યાસ (વિસ્તાર અથવા પહોળાઈ) એકસે અને આઠ (૧૦૮) હાથને કર. ૧
इंद्रवज्रा. येदापरेभूमिभूजौबभूवुः । तेषांगृहंहस्तशतंद्रिहीनं ॥ तत्यंशभूमीश्वरकोननाथः । त्वष्टाधिकाशीतिकरंगृहंस्यात् ॥२॥
અર્થદ્વાપરયુગ વિષે જે ચક્રવર્તિ રાજાઓ હતા તેનાં ઘરે અઠ્ઠાણું (૯૮) હાથનાં હતાં પણ તેવા રાજાઓથી ત્રીજા ભાગની પૃથ્વીના માલિક જે सनम ता तेनi Agयाशी (८८) डायना धरे। तi. २
उपजाति. ग्रामैकलक्षद्वयमस्तियस्य । प्रोक्तोमहामंडलिकोनरेंद्रः ॥ अशीतिहस्तंदिकरणहीनं । कुर्याद्गृहंशोभनमेवतस्य ॥३॥
અર્થ—જે રાજાને એક અથવા બે લાખ ગામ હોય તેને મહામંડળિક डेवो. ते भाडामसि An५२ मयातेर (७८)डायनु शोलायमान ४२०'. 3 पंचायुतेशोनृपमंडलीको । भवेद्गृहंतस्यकराष्टषष्टिः ॥ सामंतमुख्योदययुताधिपोसौ । तद्नेहमष्टेषुकरप्रमाणं ॥४॥
અર્થ -પચાસ હજાર ગામ હોય એવા મંડલિક રાજાનું અડસઠ (૬૮) હાથનું ઘર કરવું અને વીસ હજાર ગામ હોય એવા મુખ્ય સામંત રાજાનું अापन (५८) डायनु ५२ ४२९. ४ सामंतसंज्ञोयुतनाथएव । तदेश्मपंचाशदपिदिहीनं ॥ तथातृतीयोपिततोर्धहीन । स्त्रिंशत्कराष्ट्राधिकमेवगेहं ॥५॥
Page #126
--------------------------------------------------------------------------
________________
( ૮ )
રાજવા, અર્થ–દશ હજાર ગામને ઘણી જે સામંત રાજા હોય તેનું અડતાળીસ (૪૮) હાથનું ઘર કરવું, અને જે પાંચ હજાર ગામને ઘણું સામંત રાજા હોય તેનું બત્રીસ (૩૨) હાથનું ઘર કરવું. ૫.
ઇંદ્રવજ્ઞા . प्रोक्तःप्रवीणैश्चतुराशिकोसौ । ग्रामाहियस्यैवसहस्रमेकं । अष्टाधिकविंशतिहस्तहयं । सिध्यैसमस्तानियथोदितानि ॥६॥
અર્થ –જે રાજાને એક હજાર ગામ હોય તે ચિરાસીને ઘણું કહેવાય માટે તેવા રાજાનું ઘર અઠ્ઠયાવીસ હાથનું કરવું. એ રીતે શાસ્ત્રમાં કહ્યા પ્રમાછે ઘરે કરવાથી સિદ્ધિ થાય છે, પણ તેથી ઉલટી રીતે ઘરે કરવામાં આવે તે હાનિ થાય છે. દર
૩પનાતિ. प्रामाधिपायेतुशताधिपाश्च । तेखल्पराष्ट्राअपिसैन्यपाश्च ॥ तेषांगृहाअष्टदशाधिकैश्च । करैःसमानामुनिनिर्मिताश्च ॥७॥
અર્થ–(૧૦૦) ગામને ઘણું જે હોય તે અલ્પ દેશને રાજા કહેવાય માટે તેવા રાજાનું અને સેનાપતિનું એ બન્નેનું ઘર અઢાર હાથનું કરવું એમ મુનીશ્વરેએ કહ્યું છે. ૭
भूपालयानचमंत्रिगेहं । यथाधिकारेणभवंतिहीनं ॥ व्यासादशांशाधिकमेवदैर्घ्यं । कुर्यादथोपंचमभागमिष्टं ॥ ८॥
અર્થ:–રાજાના ઘર કરતાં તેના મંત્રીનું (પ્રધાનનું) અર્ધ ભાગનું ઘર કરવું, તથા મંત્રીશ્રી અનુક્રમે ઉતરતા અધિકારીઓનાં ઘરે પણ પ્રધાનના ઘરથી અનુક્રમે અર્ધ અર્ધ ભાગનાં કરવાં, તેમજ ઘરને જેટલા વિસ્તાર (પહોળાઈ) કરવે કહ્યું છે તે દરેક ઘરની પહેળાઈ હોય તેને દશાંશ ભાગ છે ઘરની લંબાઈમાં વધારી લાંબું ઘર કરવું અથવા પહોળાઈને પંચમાંશ : લંબાઈમાં ઉમેરી ઘરની લંબાઈ કરવી. ૮ ग्रहंचतुर्हस्तमितंकरादि । वृद्धयाद्विरामांतमितिप्रमाणं ॥ ततःपरंभूपतिमंदिराणि । यावच्छतंचाष्टकराभियुक्तं ॥९॥
૧ સેનાપતિનું ઘર અને સો ગામના રાજાનું ઘર એ બન્નેનાં અઢાર અઢાર હાથનાં ધ કરવાનું કહ્યું છે. તે ઉપરથી સે ગામના રાજાને સેનાપતિ સમજવાનું નથી પણ પૂર્વે કહેલા સામંત રાજાઓના સેનાપતિ સમજવા. કારણ કે આ રાજવલ્લભ ગ્રંથમાં બહુ સંકામાં સમાસ કરે છે પણ બીજા ગ્રંથોમાં એ બાબતને વધારે ખુલાસે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે.
( ૮૩) અર્થ––ચાર હાથથી માંડીને બત્રીસ (૩૨) હાથ સુધીના વિસ્તારવાળું ઘર સાધારણ મનુષ્યને હોય અને તેથી ઉપરાંત એકને આઠ ( ૧૦૮ ) હાથ સુધીના વિસ્તારવાળાં ઘરે રાજાઓનાં કરવાં જોઈએ છે ૯ स्यमिरेकावसुहस्तगेहे । दशाभिवृध्याचपुनर्वितीया । प्रासादएवामरभूपयोश्च । हाणिलोकेमुनिनोदितानि ॥१०॥
અર્થ-આઠ હાથનું ઘર હોય તે તેને એક ભૂમિ કરવી અને અઢાર હાથનું ઘર હોય તે તેને બે ભૂમિ કરવી. પણ દેવનું અથવા રાજાનું ઘર હોય તે તેને પ્રસાદ કહેવાય અને બીજા સાધારણ લેકેનાં ઘરને હર્મ કહેવાય, એમ મુનિઓએ કહ્યું છે. ૧૦
___ शार्दूलविक्रीडित. शालायानवधाचपंचकरतोमानंचविश्वांतकं भित्तेरेवचतुर्दशांगुलमितयावत्सपादकरं ॥ आगारस्यचषोडशांशरहितोप्यर्द्धनहीनोथवा भित्तेर्मानमिदंत्रिधाविरचितंकल्प्यंयथायोग्यतः ॥११॥
અર્થ—શાળાએ નવ પ્રકારની થાય છે. તે એવી રીતે કે પાંચ હાથથી માંડીને તેર હાથ સુધીની કરવી, [૧ પાંચ હાથની, ૨ છ હાથ, ૩ સાત, ૪ આઠ, ૫ નવ, ૬ દશ, ૭ અગિયાર, ૮ બાર, ૯ તેર હાથ સુધી કરવી.] તે શાળાઓની ભિંતનું માન [ પાયાને અથવા સિતને સાર] ચૌદ [૧૪] આંગુળથી તે સવા હાથ સુધીના એસારવાળી ભિંત કરવી અગર તેમ નહિ તે ઘરના માપથી [ ઘરના વિસ્તારથી ] સાડા સેળ અંશ અથવા અર્ધ અંશ એ છે અર્થાત્ સાડાયર અંશના ઓસારવાળી ભિંત કરવી, એ રીતે ભિંતના એસારનું માન ત્રણ પ્રકારનું કહ્યું છે માટે જ્યાં જેમ ઘટે તેવી રીતે થાયેગ્ય માન કરવું જોઈએ. ૧૧
देध्येचंद्रकलांगुलोत्तमशिलामध्यांगुलोनांतिमा व्यासोदिमवभूभृदुच्छितिरपित्र्यंशेनविस्तारतः हस्तादेस्त्रिकरोदयंनवविधपीठंगृहेसर्वतः વિકાસમૂતાના ફ્યુરિવાર છે ૨૨ અર્થ –જે શિળા ળ આંગુળ લાંબી હોય તે ઉત્તમ શિળા જાણવી,
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૮૪ )
રાજવલ્લભ
તથા પન્નર આંશુળ લાંબી હોય તે મધ્યમ, અને ચાદ આંગુળ લાંખી હોય તે કનિષ્ઠ શિળા જાણવી; એ સેાળ આંગળ લાંખી હોય અને દશ આંગુળ પહેાળી હાય તા તે ઉત્તમ શિળા જાણુવી, તથા પદર આંગુળ લાંખી ને નવ આંગુળ પહેાળી હાય તા તે મધ્યમ શિળા જાણવી. ચાદ આંગુળ લાંખી ને સાત - મુળ પહેાળી હોય તેા તે કનિષ્ઠ શિળા જાણવી, એવી જે શિળાએ કડી તે શિળા જેટલા માનમાં પહેાળી હોય તેટલા માનથી એક તૃતીયાંશ - દળમાં જાડી હોવી જોઇએ; તેમજ શાળાની પીઠ અથવા ભૂમિના મથાળા અથવા ભૂ મિતળની ચાઈ અર્થાત્ પીડને ઉદય એક હાથથી માંડીને ત્રણ હાથ સુધી નવ પ્રકારનો હોવા જોઇએ. તે એવી રીતે કે,---
૧ એક હાથની ઉંચાઇ, ૧ા સવા હાથની, ૧૫ દોઢ હાથ, શાા પાણાએ હાથ, ૨ બે હાથ, રા સવાબે હાથ, રાા અઢી હાય, રા પોણાત્રણ હાથ અને ૩ ત્રણ હાથ સુધી જોઇએ. તે શાળા બ્રાહ્મણની હોય તે તે આગળ છ હાથની મેખળા ( રિષિ) જોઇએ; તથા ક્ષાત્રયના ઘર આગળ પાંચ હાથની, વૈશ્યના ઘર આગળ ચાર હાથની, અને શૂદ્રના ઘર આગળ ત્રણ હાથની મેખળા જોઇએ.
(
षष्ठयावाथशता सप्ततियुतैव्यासस्य हस्तांगुलैः द्वारस्योदयको भवेच्चभवनेमध्यः कनिक्षेत्तमौ ॥ दैयर्धेन च विस्तरः शशिकळा भागोधिकः शस्यते दैतत्र्यंशविहीनमर्धरहितंमध्यंकनिष्ठंक्रमात् ॥१३॥
અર્થ:---ઘરની પહેાળાઈ જેટલા હાથ હોય તેટલા આંશુલેમાં સાઠ (૬૦) આંશુળા મેળવતાં એક દર જેટલા આંશુળા થાય તેટલા ઘરના દ્વારને ઉદય કરવા. તે ઉદય મધ્યમમાનના કહેવાય, તથા ઘરના જેટલા વિસ્તાર હાય તેટલા આંગુળામાં પચાસ (૫૦) આંગુળે મેળવતાં જેટલા આંશુળા થાય તેટલા દ્વારના ઉદય કરવા તે કનિષ્ઠમાનના ઉદય કહેવાય અને ઘરની પહેાળાઈ જેટલા ગજ હાય તેટલા આંગુળામાં સીતેર (૭૦) આંગુળેા મેળવી ગણતાં જેટલા આંશુળ થાય તેટલા માનના દ્વારના ઉદય કરવામાં આવે તે ઉત્તમ —જ્યેષ્ઠ પ્રકારનું દ્વાર કહેવાય. (ઘરની જમીન જેટલા હાથ પહોળી હોય તેટલા આંગુળે લઇ તેમાં ૫૦-૬૦-૭૦ ઉમેરવા ) એ રીતે ઘરના દ્વારના ઉચ ત્રણ પ્રકારના કહ્યા છે અને હવે ઘરના દ્વારના વિસ્તાર અથવા પહેાળાઈ માટેની એવી રીત છે કે,—
Page #129
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ મા.
( ૮૫ )
ઘરના કારના જે ઉદય હાય તે ઉદયને અભાગ લઈને પછી આખા ઉદયનો સાળમા અશ તે અધ ભાગમાં મેળવતાં જેટલા આંશુળા થાય તેટલા આંશુળા પ્રમાણે દ્વારની પહેાળાઈ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે, તથા દ્વારને જે ઉદય હોય તેમાંથી ત્રીજો ભાગ ખાદ કરી ખાકી રહેલા એ ભાગ જેટલી પહેાળાઇ કરવામાં આવે તે તે મધ્યમ દ્વાર કહેવાય અને ઘરના દ્વારને જે ઉદય હાય તેના અર્ધભાગની પહોળાઈ કરવામાં આવે તો તે કનિષ્ઠ પ્રકારતું દ્વાર જાણવું. ૧૩
उपजाति. ज्येष्ठाप्रतोलीतिथिहस्तसंख्या | प्रोक्तोदयेविश्वकराचमध्या || कनिष्ठिकारुकराक्रमेण । व्यासेष्टसप्तैवचरागसंख्या ॥ १४ ॥
અથઃ—જે પાળ અથવા દરવાજાને ઉદય પદર (૧૫) હાથ હૈાય તે જ્યેષ્ઠમાન કહેવાય, તથા તેર ( ૧૩) ઉદય હોય તે મધ્યમમાન કહેવાય; અને અગિયાર (૧૧) હાથ ઉદય હાય તે કનિષ્ઠ માન કહેવાય, આઠ હાથના વ્યાસ હાય તે જ્યેષ્ઠમાન કહેવાય તથા સાત હાથ બ્યાસ હોય તે મધ્યમમાન કહેવાય અને જે દરવાજના બ્યાસ છ હાથ હોય તે કનિષ્ઠ માન કહેવાય. ૧૪
शार्दूलविक्रीडित
वेश्मन्यास कलांश के युगगुणैर्हस्तैस्त्रिसाद्वैर्युते । हर्म्यस्यत्रिविधोदयः क्षितितलाद्यावच्च पट्टोर्द्धकं ॥ एकैकोपिपुनस्त्रिधानिगदितः सर्वेत एकादश ।
क्षेप्याः षण्नवतौनखाः शशिकला अष्टादशाद्यास्त्रिधा ॥ १५ ॥ અર્થ :-ઘના ઉદયમાટે એવી રીત છે કે, ઘરના વ્યાસના સોળમ અંશ લઇ તે અંશમાં ચાર હાથ ઉમેરી ઘરના ઉદય કરવામાં આવે તે તે ચેન્ન પ્રકારના ઉદય જાણવા, ઘરના વ્યાસના સેાળમા અંશમાં ત્રણ હાથ ઉમેરી ઉદય કરવામાં આવે તે તે કનિષ્ઠ પ્રકારના ઉદય જાણવા અને ઘરના વ્યાસના સેાળમા અશમાં સાડાત્રણ હાથ ઉમેરી ઘરનો ઉદય કરવામાં આવે તે તે મધ્યમ માનને ઉય સમજવા. એ રીતે ત્રણ પ્રકારના ઉષ છે. તે શાળાની પીઠ અથવા ઘરની ભૂમિતળથી મેડીના પાટડાના મથાળા સુધી ગાય છે. એ ત્રણ પ્રકારના ઉદય થાયછે ને તે દરેક ઉડ્ડયના ખીજા ત્રણ ત્રણ ભેદે કરીને આર પ્રકારના ઉદય થાય છે, પણ તેમાંથી અગિયાર પ્રકારના ઉદય ગણવામાં આવે છે તે એવી રીતે કે;-~~~
Page #130
--------------------------------------------------------------------------
________________
( ૮૬)
રાજવલભ, ચાર હાથના છનું આંગુળ (૯) થાય તેમાં વીસ (૨૦) આગળ મેળવતાં એક સે ને સોળ આંગુ (૧૧૬) થાય માટે તેટલે ઘરને ઉદય થાય તે તે “યેષ્ઠ ” ઉદય જાણ, તથા ચાર હાથના છ– (૯) આંગુળમાં સેળ (૧૬) આંગુળ મેળવતાં એક સે ને બાર (૧૧૨) આંગુળે થાય તે પ્રમાણેને ઉદય કરવામાં આવે તે તે “યેક કનિષ” ઉદય જાણ, અને ચાર હાથના છનુ (૬) આંગુળમાં અઢાર (૧૮) આગળ મેળવતાં એક સે ને ચિદ (૧૧૪) આંગુ થાય એટલે ઉદય હોય તે તે “ મધ્યમ” ઉદય જાણું. ૧૫
૧ ઉપર બતાવેલા ઘરના ઉદયમાં અગિયાર ઉદય ગણવામાં આવે છે તેની સમજ અને બાર ઉદયની સમજ આ નીચે બતાવવામાં આવી છે તે વાંચવાથી સહેલી રીતે સમજ પડશે.
મુખ્ય ઉદય, (૧) પાંચ ગજને ઉદય હેય તે છ ઉદય, (ર) ચાર ગજને ઉદય હેાય તે કનિક ઉદય, અને (૩) જે ઘરને સાડાચાર ગજને ઉદય હોય તે મધ્યમ ઉદય કહેવાય, આ ઉદયમાં જેઠ, મધ્યમ અને કનિષ્ઠ એવો અનુક્રમ બતાવ્યો નથી પણ ઉલટસુલટ બતાવ્યો છે માટે આ નીચે અનુક્રમે છે. (૧) પાંચ ગજ ઉદયવાળું ઘર છે. (૨) સાડાચાર ગજ ઉદયવાળું ઘર મધ્યમ. (૩) ચાર ગજ ઉદયવાળું ઘર કનિ.
હવે નવ પિટા ભેદેાદય. એક ને સોળ (૧૧૬ ) આંગુળના ઉદયવાળું ઘર “ધેટ ચેઈ” નામનું સમજવું, ૧. તથા એક ને ચઉદ (૧૧૪) આંગુળના ઉદયવાળું ઘર “જયેક મધ્યમ” માનવું સમજ. વું; ૨. તથા એક ને બાર (૧૨) આંગળના ઉદયવાળું ઘર “ક કનિષ્ઠ” માનનું સમજવું, ૩. તથા એકસો ને અગિયાર ( ૧૧ ) આંગુળના ઉદયવાળું ઘર “મધ્યમ છે” સમજવું, ૪. તથા એક ને પાંચ ( ૧૫ ) મુળના ઉદયવાળું ઘર “મધ્યમ મધ્યમ” માનનું સમજવું, પ. તથા નવ્વાણું (૯૯) આંચળના ઉદયવાળું વ્યર “મધ્યમ કનિષ્ઠ” સમજ. , ૬. તથા નવ્વાણું (૯૯) આંગુળના ઊદયવાળું ઘર “કનિક જેક ” માનનું સમજવું, છે. તથા ત્રાણું (૯૩) આંગુળના ઉદયવાળું ઘર “ કનિક મધ્યમ સમજવું, ૮. તથા સત્યાસી (૮૭) આંબુળના ઊદયવાળું ઘર “કનિક કનિ” માનનું સમજવું. આ
એ રીતે બાર પ્રકારના ઊદો છે તેમ છતાં અગિયાર પ્રકાર ગણવાનું કારણ એવું છે કે છઠ્ઠા અને સાતમાં ઘરના ઊદય નવ્વાણું ( ૯૯) આંગુળનો છે એટલે એ બને ભદાને એક ભેદમાં ગણી ગ્રંથકર્તાએ અગિયાર ભેદ કહેલા હોય એમ સમજાય છે, પણ મુખ્ય ઉદય તો ત્રણ (૩) છે અને નવ (૯) પેટા ઉદય મળી બાર (૧૨) ઉદ છે,
Page #131
--------------------------------------------------------------------------
________________
हारना व्यासना सानमा काम जेटलीजाडोशाखाकरवी.
५हाथ शालानी भीनो व्यास. ४ अंगुल
११. अरची इंच.
स्केल गजे॥इचx
इच.
x
Page #132
--------------------------------------------------------------------------
________________
रसाय.
५
NAM
-
-
था
-
-
-
-
-
-
घर
-
-
-
-
ATRIC
-
- am
MRO
चाइ
-
T
एना
Page #133
--------------------------------------------------------------------------
________________
ना
.
.५
ध्यम
भारभार सरु भाग भर माग
.
मध्य माननी उदयो.
कुंभी भाग.
उदया गजशालास प्यासनो ६ मशिनाखा- ---- उदयफ यो म। अइपोल.
मात्राम सलाभाग
२भाग
..
.भाग.
अलिंद .
९भाग
भाम.
९भाग
-
-
शालाभाग
अलिंद
Page #134
--------------------------------------------------------------------------
________________
शालाभाग ९
शाला भाग ११
भाग
१३
RU
राया आफ
2!!
असिद
अलिद
वोडागर्भ
Page #135
--------------------------------------------------------------------------
________________
* **
- *, *
* * * * * * * * રૂ
*, *,
*
૫
પ્ર 5
v
ar
-
-
અધ્યાય ૫ મા
( ૮૦) त्रिस्थानेयुगपर्वतास्तिथियुताधिष्ण्यकविंशान्विता मध्योयंत्रिकरैस्तदंशसहित प्रोक्तःकनिष्ठस्त्रिधा ।। वृक्षंदग्धविशुष्ककंटकयुतंनीडैस्तुचैत्यगुमं क्षैरंमारुतपातितंचभवनचिंचांविभीतंत्यजेत् ॥ १६ ॥
અર્થ સાડાત્રણ ગજના ચોરાશી (૮૪) આંગળીમાં પંદર ( ૧૫ ) આંગુળ મેળવતાં નવ્વાણું (૯) આંગુ થાય. એટલે ઉદય હોય તે તે મધ્યમ કનિષ્ઠ ઉદય જાણો, સાડાત્રણ ગજના ચોરાશી (૮૪) આંગુ
માં સત્યાવિશ (૨૭) આંગુ મેળવતાં એક સે ને અગિયાર (૧૧૧) આંગુ થાય તે પ્રમાણે હોય તો તે “મધ્યમ ક’ ઉદય જાણ, સાડા ત્રણ હાથના ચોરાસી (૮૪) આંગુળમાં એકવીસ (૨૧) આંગુળ મેળવતાં એક સે ને પાંચ (૧૦૫) આંગુ થાય તેટલે ઉદય હોય તે તે “મધ્યમ મધ્યમ ઉદય જાણ, ત્રણ ગજના બહોતેર (૭૨) આંગળામાં પન્નર (૧૫) આંગુળે મેળવતાં સત્યાસી (૮૭) આંગુ થાય એટલે ઉદય હોય તે “કનિક કનિક ઉદય જાણુ, તથા ત્રણ ગજના બહેત્તેર (૭૨) આંગુળમાં સત્યાવિશ આંગળ મેળવતાં નવાણું (૯) આંગુળ થાય તે પ્રમાણે ઉદય હોય તે તે “કનિક જયેષ્ઠ ઉદય જાણુ, તથા ત્રણ હાથના બહેત્તર (૭૨) આંગુળામાં એકવીસ (૨૧) આંગુળો મેળવતાં ત્રાણું (ટ્સ) આંગુળ થાય તેટલે ઉદય હોય તે તે કનિક મધ્યમ” ઉદય જાણ. ( આ અર્ધ લેકને અર્થ . )
શરમજાનમાલુબાલા, પિતાની મેળે ઉભું સૂકાઈ ગયેલું વૃક્ષ, જેમાં પક્ષિાના માળા હોય તેવું વૃક્ષ, ઉ ષાએ , જેમાં ભૂત પ્રેતાદિ વસતાં હોય તેવું વૃક્ષ, દૂધવાળું વૃક્ષ, પવનવડે પડી ગયેલું વૃક્ષ, આંબલીનું વૃક્ષ, અને બહેડાનું વૃક્ષ. એટલા મારા કબાબ કહાં જાપાશવાં નહિ. ૧૬
शाकःशालमधुकसर्जखदिरारक्तासना शोभनाः एकोमौसरलोर्जुनश्चपनस श्रीपर्णिकाशीशपाः ॥ हारिद्रस्त्वपिचंदनःसुरतरु पद्माख्यकस्तिदुकः नैतन्येनयुताभवंतिफलदा शाकादयःशोभनाः ॥ १७॥
અર્થ–સાગ, શાળ, મહુડો, સર્જ, ખેર અને બિયે. એટલાં વૃક્ષોનાં કાઠે એક ઘરમાં ભેગાં હોય અથવા એટલાં ઝાડામાંથી ગમે તે એકજ વૃક્ષ જાતિના લાકડાં ઘરમાં હોય તે તે શ્રેષ્ઠ છે, તથા સરલ, અનવૃક્ષ, પાસ અથવા ફનસ, શ્રીપણિકા, શીશમ, હળદર, ચંદન *સુરત, પાક અને ટીંબર, એટલાં વૃક્ષોનાં કાષ્ઠ એક ઘરમાં ભેગાં વાપરવાં નહિ. માટે એવાં વૃક્ષોમાંથી તે એક જ જાતિનાં વૃક્ષનાં થાપા એસા છે. ૧૭
Page #136
--------------------------------------------------------------------------
________________
રાજવલભ,
( ૮૮ )
उपजाति, गेहोदयंतुविभजेन्नवधाषडंश । स्तंभोर्द्रभागसमकंभरणशिरश्च॥ कुंभीादंबरसमैकविभागतुल्या । पट्टश्चतंत्रिकयुतःसममानएव ॥१८॥
અર્થ–ઘરના ભૂમિનળથી પાટડા સુધી ઘરના ઉદયના નવ ભાગે કરવા પણ તે નવમાંથી છ ભાગોને સ્તભ કરે, તથા અર્ધ ભાગ ભરણું કરવું, તથા અર્ધ ભાગનું સ કરવું, તથા એક ભાગની કુણી ના મથાળા બબર કરવી, અને બાકીના એક ભાગને કનેરી સુદ્ધાંત પાટડો કરે.
શાર્દૂત્રવિરહિત. शालालिंदउदीरितोहिविबुधैःबाणेषुयुग्मांशकः सप्तांशेषुगुणैश्चनंदपदतोवेदांशतुल्यस्तथा ॥ कापाटंगहदक्षिणेनिगदितंवामेभवेदर्गला सृष्ट्यानिःक्रमणकृतंमुनिवरैर्दारेषुसर्वेषुयत् ॥ १९ ॥
અર્થ—–ઘર કરવાની જમીનના પાંચ ભાગે કરી તેમાંથી બે ભાગની મધ્યશાળા ( મધ્યપદે કરવી અને બાકીના ત્રણ ભાગની જમીનમાંથી દોડ દેડ ભાગના બે પદે બે તરફ થાય પ્રાતિશાળ અથવા પરશાલ કરવી) તેમજ ઘરની જમીનના સાત ભાગે કરી તેમાંથી ત્રણ ભાગની શાળા કરવી અને બાકીના ચાર ભાગમાંથી બે બે ભાગોની બે તરફ પ્રતિશાળા કરવી. તેમજ ઘરની જમીનના નવ ભાગે કરી તેમાંથી ચાર ભાગેની શાળા અને બાકીના પાંચ ભાગમાંથી અઢી અઢી ભાગની બે તરફ બે પ્રતિશાલ કરવી એવા ઘરના દ્વારને એક કમાડ કરવું હોય તે ઘરની જમણી તરફ કરવું અને ઘરના ડાબા અંગે અર્ગલા અથવા ભૂંગળ રાખવી તથા ઘરના સર્વે દ્વારોમાંથી સુષ્ટિમાર્ગ નીકળવું તે શ્રેષ્ઠ છે. ૧૯
ફુકણા . शालाजिनांशैर्मनुरेवमध्ये । त्रयोहयांतेद्रयमस्यपार्थे ॥ द्वारोत्तमांगेनसमानकर्णा । शस्तानशस्ताभवनाभिवका ॥२०॥
૩ શ્રીપર્ણિકા એટલે કાયફળનું ઝાડ એમ શબ્દનાકરની ટીમમાં એમણ એ વૃક્ષ કાકણમાં ઘણાં છે તે માટે આગળ લખાઈ ગયું છે, તે કપવૃક્ષ ( આખા હેલ. ).
* કનેરી પાટડાના મથાળે આવે છે તે સંવક અથવા તાંતરે જેના ઉદયમાંથી કનેરી
Page #137
--------------------------------------------------------------------------
________________
रा.व.
अ.५
भाग२४
घोडा गर्भ
भाग
-
%3-
-
-
भाग
घोडा.
१४
Page #138
--------------------------------------------------------------------------
________________
रा||५
शाला ३ भाग.
आलिंद २ आग.
अलिंद
झाला है भाग.
शाला
अलिंद.
अलिंद.३ भाग
--
-
-
-
Page #139
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મા.
( ૮૯ )
ચાદ ભાગે મધ્યમાં
અર્થઃ-કેઃ-શાળાના ચાવીસ ભાગે કરી તેમાંથી રાખી બન્ને તરફ ત્રણ ત્રણ ભાગે ઘોડાગર્ભ આવે, અને ભાગે ઘેાડાગર્ભ બન્ને તરફ આવે, તથા દ્વાર ઉપરના [ ઉત્તરંગના નીચેને ભાગ ? ખરેખર ઘેાડાઓના કાના તળાંચાથી ઘેાડાના કાના ઉંચા થવા જોઈએ એ સારા છે પણ, દ્બારના સામૈ અથવા દ્વારના ગર્ભ ઘોડા આવે તે સારું નહીં. ૨૦
વળી તે પછી એ એ ઉત્તર’ગના તળાંચા રાખવા [ ઉત્તરગના
उपजाति.
दीपालयो दक्षिणदिग्विभागे । सदाविधेयोर्गलयासमानः ॥ वामेचमध्येनशुभायगेहे सुरालयेवामदिशीष्टसिध्ध्यै ॥ २१ ॥
અર્થ:—દીવા મુકવાનું આલય અથવા આળિયું ઘરના જમણા અંગે રાખવું. તે આલયની ઉંચાઈ દ્વાર માટેની અગલા અથવા ભુંગળ રહેતી હોય તે અને દીપાલય એ બે એક સૂત્રમાં હોવા જોઇએ, પણ એ દીપકાલયનું સ્થાન ઘરના ડાબા અગે અથવા હરેક બીજા ભાગમાં અથવા ઘરના મધ્ય ભાગમાં ઇત્યાદિ ઠેકાણે કરવું નહિ એમ કહ્યુ છે; પણ દેવમદિના રાખો અને દીપાતે તે સારું છે. ૨૧
शार्दूलविक्रीडित. द्वाराग्रेखटकीमुखंचतदधोद्धाः षोडशांशाधिकं सर्वंवाशुभमिच्छताच सततं कार्यंतुपट्टादधः ॥ तन्नूनंनशुभं तुलातलगतं कुक्षौतथा पृष्टगं काष्ठपंचक एवनीतमहितं यन्मूलपूर्वोत्तरं ॥ २२ ॥
અર્થ:ઘરના દ્વાર આગળ ખડકીદ્વાર કરવું એ આાખતની એવી રીત છે કે, ઘરના દ્વારના જેટલા ઉદય હોય તેટલા ઉદયમાંથી [ ૧૬ ] સોળમે અંશ ખડકીના દ્વારમાં ઉમેરી ગણતાં જેટલું થાય તેટલા ઉદયવાળુ ખડકીનુ દ્વાર કરવુ.
ખડકીના દ્વારનો ઉદય વધારવાનું જે કહ્યુ છે તે દ્વારના ઉપરના ભાગમાં નહિ પણ, ખડકીના દ્વારના નીચેના ભાગમાં વધારવાનુ છે એમ સમજવું. અર્થાત્ ઘરના દ્વારના ઉત્તરગ અને ખડકીના દ્વારને ઉત્તરગ એ બે એકજ સૂત્રમાં ઉદય હેાય; પણ ઘરના દ્વારના ખરાથી ખડકીના દ્વારનો ઉંબરા નીચા રાખવામાં આવે છે માટે તે નીચાઈના ભાગમાં સોળમે અશ વધારવા, તાપણ ઘરના દ્વારના બરાથી ખડકીદ્વારના ખર્ચ નીચાજ હોવા જોઈએ.
Page #140
--------------------------------------------------------------------------
________________
રાજવલ્લભ
મનુ પિતાનું શુભ ઈરછનાર હોય તેમણે ઘરનાં દ્વારકામ પાટડાથી નીચે રાખવાં પણ તુળા તળગત એટલે ગમે તે દ્વાર પાટડાના તળાંચથી ઊંચું થવું જોઈએ નહિ, અને તે જ રીતે મુખ્ય શાળાના દ્વારની ઉંચાઈથી બીજા સર્વ દ્વારેને નીચેને ભાગ [ ઊંબરા નીચા રાખવા ] નીચાજ રાખવે તેમજ કુક્ષ અને પાછળના ભાગમાં પણ જાદે કમી ન કરતાં સરખાં દ્વારે રાખવાં જોઈએ, અને ઘરના કામમાં જોઈતાં લાકડાં પંચકમાં લાવવાં નહિ. તે લાકડાનાં મૂળે અથવા થડે ઘરને વિષે પૂર્વ અને ઉત્તર દિશા સામે રાખ નહિ. ૨૨
શાઢિની. द्वारोद्धैयद्वारमस्यप्रमाणं । संकीर्णवाशोभनंनाधिकतत् ॥ हस्वद्वाराण्येवयानिप्रथूनि । तेषांशीर्षाण्येकसूत्राणिकुर्यात् ॥२३॥
અર્થ: ઘરના દ્વાર ઉપર કાર મુકવામાં આવે તે દ્વાર, ઘરના નીચેના દ્વાર પ્રમાણે કરવું. નીચેના દ્વારથી ઉપરનું દ્વાર સાંકડું કરવું પણ તે સુશોભિત કરવું. નીચેના દ્વાર કરતાં ઉપરનું દ્વાર પહેળું કરવું નહિ તેમજ ઉદયમાં વધારવું નહિ. નાનાં અને મેટાં એ સર્વ દ્વારનાં મથાળાં સમસૂત્ર રાખવાં જેઈએ. અર્થાત્ નીચેના દ્વારના મથાળા પ્રમાણે નીચેનાં સર્વ અને ઉપરના દ્વારના મથાળા પ્રમાણે ઉપરનાં સર્વ દ્વારનાં મથાળાં એક સૂત્રમાં રાખવાં કહ્યાં છે. ૨૩ सर्वदारंचीयमानरुजायै । यद्वान्हस्वंतत्करोत्यर्थनाशं । गेहाचंयत्पूर्ववास्तुस्वरुपं । तेषांभंगान्नवसौख्यंकदाचित् ॥२४॥
અર્થ તૈયાર થએલાં સર્વ પ્રકારનાં દ્વારમાંથી કે પહાશાળી • લેવામાં આવે તે તેથી ધરા મનુભાવ: ઉપર શિયમ તથા પ્રથમથી જે પ્રમાણમાં દ્વાર હોય તે પ્રમાણ કરતાં જુદા પ્રમાણ માટે પ્રથમનું દ્વાર ખ્યાહી : . અથવા મેટું દ્વાર કરવામાં આવે છે તેથી ધનને નાશ થાય. એટલું જ નહિ પણ પ્રથમનું ઘર જે વાસ્તુ પ્રમાણે હોય તે વાસ્તુને ભંગ કરવામાં આવે તે તેથી ઘરના માલિકને કઈ દિવસ રસુખ પ્રાપ્ત થાય નહિ. ૨૪
૧ વાસ્તુનો ભંગ એટલે ઉભેલા ઘરની રવશ અથવા આકૃતિ ફેરવી નવીન પ્રકાર કરવો હોય તો તે ઘરને પાયામાંથી ઉખેડી કરી પાયો પૂરી, ફરી બીજી વખત વાસ્તુનું પૂજન કરી નવીન ઘરે કરવું કહ્યું છે, પણ જીર્ણોદ્ધાર કરેલ હોય તો પ્રથમના વાસ્તુનો ભંગ કરે નહિ એમ સમજવાનું છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
અધ્યાય ૫ મા
शार्दूलविक्रीडित
द्वारंख्या सरदांशताधिकमिदं कार्यं गृहं दक्षिणे तुल्यं हस्तिगृहंचवाजिसदनंतेनाधिकंवामतः ॥ अष्टशेचनवांशकेचवितथेतोयेजयेंद्र हितं द्वारसौम्यगृहक्षतेच कुसुमेभल्लाट केशस्यते ॥ २५ ॥ અર્થ:—મનુષ્ય માટેના ઘરની મોવાળના ખત્રીશ ભાગા કરી ગર્ભથી જમણી બાજુએ એક અશ અથવા એક ભાગ વધારે રાખી (સત્તર ભાગે જમણી તરફ રાખી પન્નર ભાગામાં) દ્વાર મુકવુ', પણ હસ્તિશાળા હોય તે તેની મેવાળ બન્ને બાજુએ સરખી રાખી ગર્ભ દ્વાર મુકવું; તેમજ અશ્વશાળા (વાડાર) હાય તેા તેની મોવાળના અત્રીશ ભાગે કરી ગર્ભથી ડાબી તરફ એક ભાગ વધારે રાખી દ્વાર મુકવુ. શાળાના આઠે અથવા નવ ભાગ કરી તે શાળાની દક્ષિણ દિશામાં વિતથ દેવના ભાગમાં દ્વાર મુકવુ", પશ્ચિમે વરૂણુના ભાગમાં દ્વાર મુકવું, પૂર્વ દિશામાં જય અને ઈંદ્ર એ બે દેવના ભાગમાં દ્વાર મુકવુ', ઉત્તર દિશામાં સામ્ય અથવા કુબેર દેવના ભાગમાં દ્વાર મુકવું, દક્ષિણ દિશામાં ગૃહક્ષત દેવના ભાગમાં દ્વાર સુવુ', પશ્ચિમ દિશામાં પુષ્પદેવના ભાગમાં દ્વાર મુકવુ અને ઉત્તર દિશામાં ભટ્ઠાટ દેવના ભાગમાં દ્વાર મુકવું. ૨૫ प्राग्द्धाराष्टकमध्यतोपिनशुभसूर्येशपर्जन्यतो याम्यायांचयमाभिपौष्णमपरेशेषासुरंपापकं ॥ सौम्यायामथरोग नागगिरिजंत्याज्यं तथान्यच्छुभं कैचिदारुण सौम्यकंनहिहितंप्रोक्तंचवातायने ॥ २६ ॥
અર્થ:-પૂર્વ દિશાના આઠ ભાગેામાં સૂર્ય, ઈશ અને પર્જન્ય, એ ત્રણ દેવાના વિભાગોમાં દ્વાર મુકવુ નહિ; દક્ષિણ દિશાના આઠ ભાગેામાં યમ, અગ્નિ અને પાણ્ (પૂષા એ ત્રણ દેવતાઓના વિભાગોમાં દ્વાર મુકવું નહિ; ૫શ્ચિમ દિશાના આઠ ભાગેામાં શેષ, અસુર અને પાપ, એ ત્રણ દેવતાઓના વિભાગેામાં દ્વાર મુકવું નહિ અને ઉત્તર દિશાના આઠ ભાગોમાં રાગ, નાગ અને શૂળ, એ ત્રણ દેવતાઓના વિભાગામાં દ્વાર સુકવું નહિ. એ રીતે ખતાવેલા આર દેવાના વિભાગામાં દ્વાર મુવું નહિ. એ ખાર વિના બીજા બધાય દેવા શુભ છે. વળી કેટલાક આચાયા કહે છે કે, પશ્ચિમ અને ઉત્તર દિશામાં જાળી સુકવી નહિ. ૨૬.
Page #142
--------------------------------------------------------------------------
________________
(૯૨)
રાજલ્લભ दारविद्धमशोभनंचतरुणाकोणभ्रमस्तंभकैः । कूपेनापिचमार्गदेवभवनर्विद्धंतथाकीलकैः ॥ उच्छायातदिगुणांविहायपृथिवविधोनभित्त्यंतरे। प्राकारान्तरराजमार्गपरतोवेधोनकोणद्धये ॥ २७॥
અર્થ:–તારમાં વૃક્ષને, ખૂણા, બ્રમને, સ્તંભને, ફવાને, ઘરમાં માર્ગ પડતે હોય તે, દેવમંદિરને અને ખીલાને (ઘરના દ્વાર વચ્ચે અથવા સામે કોઈ પ્રકારને ખીલે હાય તેને) એસ્લમ પ્રકાસ્ના તજવા કહ્યા છે, પણ ઘરની ઉંચાઈ હોય તેથી બમણી જમીન છેડી દીધા પછી (ઘરની ઉંચાઈથી બમણું જમીન ઘરના દ્વાર સામે હોય તો) તેટલે છે. કેઈ પ્રકારને વેધ હોય તે તે વેધને દોષ નથી. દ્વાર અને દ્વાર સામે જે વેધ આવતું હોય એ બે વચ્ચે ભિંત હોય તે વેધને દોષ નથી. વેધ અને કાર વચ્ચે કેિલે અથવા કેટ હોય તે વેધને દોષ નથી. કાર અને વેધ વચ્ચે રાજમાર્ગ હેાય તે વેધને દેવું નથી. અને દ્વાર તથા આવેલા વેધ વચ્ચે સામેના ઘરના બે ખૂણા આવતા હોય તે તેથી વેધદેષ લાગતો નથી.
दैयेसाधशतांगुलंचदशभिहीनंचतुर्धाविधः । प्रोक्तंचायशतंत्वशीतिसहितंयुक्तंनवत्याशतं ॥ तद्वषोडशभिःशतंचनवभियुक्तंतथाशीतिकं द्वारंमत्स्यमतानुसारिदशकंयोग्यविधेयंबुधैः ॥ २८ ॥
અથ મરાપુરાણના મત પ્રમાણે દ્વારના ઉદય દશ પ્રકારના બતાવ્યા છે. તે એવી રીતે કે એકસને પચાસ (૧૦) આંગુળ પ્રમાણે ઘરના દ્વારને ઉદાય કરે ૧, એ દોઢસે આંગુળવાળા દ્વારના ઉદયમાં ચાર ભેદ છે, તે એવા કે, દરેક દ્વારના ઉદય માટે દેઢામાંથી દશ દશ આંગુળ ઓછું કરવામાં આવે છે. એક ને ચાળીસ (૧૪૦) આમુળ દ્વારને ઉદય કરે(૨) એકસેને ત્રીસ(૧૩૦) ગુળને ઉદય કરો (૩) એકસોને વીસ (૧૨) આંગુળને
૧ ઘરના દ્વાર વચ્ચે બીજાના ઘરના ખુણનો વેધ આવવો જોઈએ નહિ. , ૨ ઘાણી, તથા પાણીના અરટન અને શેલડી પીલવાના કાલુ વગેરે ભ્રમને વેધ
દ્વારમાં આવવો જોઈએ નહિ. ૩ બીજાના ઘરના સ્તંભોને વધ. ૪ દ્વાર સામે કૂવો ન જોઇએ.' ૫ ઘરમાં બીજા લોકોને જવા આવવા માગે હોય તો તે પણ વેધ છે માટે તે આ વવા દે નહિ
Page #143
--------------------------------------------------------------------------
________________
साय अ५
पूर्व
अ | अप अर्यमा सविनर नहि.
सविता
उत्तर.
मी
प्रमा. धैवाश्वताय नहि.
दक्षिण.
नहीं. ना
मित्र गण जर ,
नहीं नहीं नहीं मिल
आपवत्स
पूर्व. हा.मु.हा.मु.. प ज इं सू स भृ आ अ. | आप । अर्यमा
विनी. वि. हारमुकयु.
| गृहा.मु. उत्तर हा मु कु
दक्षिण पृी धर. ब्रह्मा. वैव दत. य हा.सु. भ
मु. रुद्र ना दास मैत्रांगण. या शो | अव | पु सु.
हा.मु.द्वा.मु.
पश्चिम.
नं
पि
Page #144
--------------------------------------------------------------------------
________________
रा.य.अ.५
कराना २ भाग करीतेमाहेला १ भागनी उंचाइनो करानी टोचबे.
भा
*
भा.२
करानाउदयनोअर्ध अनेक-४ राना उदयना ४ चार भागनेमांहेलो भागभेली नोकराना ४ भाग तेया आगरोचढा लनी उंकादरे
Page #145
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મ.
(૪) અને એકને દશ (૧૧૦) આંગુળ દ્વારને ઉદય કરે (૫), તેમજ એ કસને એંશી (૧૮૦) આંગુળ દ્વારને ઉદય કરે (૬), એકસને નેવુ (૧૦) આંગુળ દ્વારને ઉદય કરવા (૭), એકને સેળ (૧૧) આંગુળ દ્વારને ઉ. દય કરે (૮), એકને નવ (૧૦૯) આંગુળ દ્વારને ઉદય કરો (૯) અને એંશી (૮૦) મુળ દ્વારને ઉદય કરવા (૧૦). એ રીતે (૧૫૦, ૧૪૦, ૧૩૦, ૧૨૦, ૧૧૦, ૧૮૦, ૧૯૦, ૧૧૬, ૧૦૯, ૮૦ ) દશ પ્રકાર દ્વારના ઉદયના કહ્યા છે માટે ડાહ્યા મનુષ્ય જેવું જ્યાં ઘટે તેવું યાં દ્વાર કરવું.
માની. स्वयमपिचकपाटोद्घाटनंवापिधानं भयदमधिकहीनंशाखयो विचाले ॥ पुरुषयुवतिनाशस्तंभशाखाविहीनं
भयदमखिलकाष्ठाग्रंयदाधःस्थितस्यात् ॥ २९ ॥ અર્થ:--ઘરનાં દ્વાર પિતાની મેળે વસાઈ જાય અથવા બંધ થાય તેમજ પોતાની મેળે ઉઘડી જાય તો તે ભય ઉત્પન્ન કરે, દ્વારની શાખાએ એક તરફ મહિલા અને બીજી તરફ રાંદી કહેય તે તે પણ જાણ થતા તથા સ્તંભ અને શાખા વિનાનું દ્વાર હોય તે તેથી સ્ત્રી અથવા પુરુષને નાશ કરે, અને દ્વારના સ્તંભે તેમજ શાખા વગેરે દ્વારના કામમાં જેટલાં લાકડાં ઉભાં કરી રેકવામાં આવે છે તે) લાકડાંનાં માલિક અથવા થોભો ભાગ નીચે અને ટોરાયણ ઉંએ ફાઅ જોઈએ તેમ છતાં તેથી ઉલટી રીતે રાખવામાં આવે તે તે પણ ભય પેદા કરનાર છે. ૨૯
રંદ્રવજ્ઞા. देवालयंवाभवनंमठश्च । भानो करैर्वायुभिरेवभिन्नं ।। तन्मूलभूमौपरिवर्जनीयं । छायागतायस्यगृहस्यकूपे ॥३०॥
૧ દ્વારની શાખો ઘડતાં નીચે અથવા ઉપર એમ એક તરફ પહાળી રહી જાય અને બીજી તરફ સાંકડી રહે તે બેટી છે.
૨ પ્રાસાદના ગભારામાં તથા શાળા કે મઠના ઓરડામાં સૂર્યનાં કિરણે તથા પવનને સંચાર થવો જોઈએ નહિ અર્થાત મણિના સહવામાં મને ઘર અથવા માની નીચેની ભૂમિમાં જાળી બારી વગેરે કાંઇ મુકવું નહિ. પણ મેડીના ભાગમાં જાળ-
કારી
Page #146
--------------------------------------------------------------------------
________________
(૯૪).
રાજવલ્લભતથા વાયુને સંચાર આવો જોઈએ નહિ, તથા જે ઘરની છાયા બીજા અંથવા ત્રીજા પહેરે ઘરની પાસેના કૂવામાં ઉતરે તે તે ઘર શ્રેષ્ઠ કહેવાય નહિ. ૩૦
૩Yગતિ. नैकोलघुमिदिशाविभागमध्योदिषट्दारुनवर्णगेहे ॥ स्तंभासनहीनमपिक्षयाययदाधिकंरोगकरंतदास्यात् ॥३१॥
અર્થ:–ઘરની ડાબી તરફ એક અલિંદ હેય તે સારે નહિ તેમજ ઘર અથવા શાળામાં એક પાટડે તેમજ એક સ્તંભ હોય તે તે પણ સારે નહિ અને ભીના પ્રમાણુથી કભી ઓછી હેય તે તે ક્ષય કરે તેમજ પ્રમાણથી વ
રાદ્ગવિહિત. स्तंभोष्टास्रसुवृत्तभद्रसहितोरूपेणचालंकृतः युक्तःपल्लवकैस्तथाभरणकंयत्पल्लवेनावृतं ॥ कुंभीभद्रयुताकुमारसहितंशीर्षतथाकिन्नराः पत्रंचेतिगृहेनशोभनमिदंप्रासादकेशस्यते ॥ ३२ ॥
અર્થ—અછાસ અથવા આઠ હસવા સ્તંભ, વૃત અથવા ગેળ સ્તંભ, ભદ્ર સહિત સ્તંભ, મૂત્તિથી અલંકૃત અથવા મૂત્તિઓ કોતરેલી હોય એ સ્તંભ, પલ્લવ અથવા પાંદડાં કેરેલાં હોય એ સ્તંભ અથવા સાંભના ભરણામાં પāવ કતરેલાં હોય એ સ્તંભ, કુંભમાં ભદ્ર હોય તે, તેમજ શરામાં કીચકહેય એવો સ્તંભ,જેમાં કિન્નર કેતલા હોય, તેમજ ખંભમાં પત્ર કતરેલાં હાય, એ વગેરે બાબતેવાળે સ્તંભ ઘરવિસા નહિપણુપ્રાસાદવિ છેચ્છે છે. ૩ર.
૧ ભદ્ર એટલે જે ખંભામાં ચઢતા ઉતરતા ખાંચા હોય તે.
૨ કીચક એટલે સ્તંભાના મથાળે અને શરા ભરણું નીચે એક તરફ અથવા ચારે તરફ એક પ્રકારની બેડેાળી કૃતિઓ બનાવવામાં આવે છે, તેનાં મોટાં પેટ જાણે ભાખા કારણે નીકળેલાં હોય તેવાં રપ કીચકનાં છે. વિરાટ રાજાના સાળા કીચકને ખંભાના શરા નીચે ભીમે દાબવાથી તેવું રપ થયું છે.
૩ કિન્નર એટલે ગાંધેનું નામ છે. જે વાદિ વગાડતા હોય અથવા સાદા રૂપે હોય છે તે.
૪ માસાયણિક નામે રાજાના મહેલ એ બન્નેનું નામ પ્રાસાદ છે, તેવા પ્રાસાદમાં એવા ખંભાઓ હેય તે દેશ નથી પણ સાધારણ લોકોના ઘરોમાં તેવા સ્તભા જોઈએ નહિ એમ શિકારીએ કહ્યું છે,
Page #147
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે.
उपजाति.
स्तंभोद्वयोर्मध्यगतोनशस्तः । शुभंकरौपट्टयुगांशतोद्धौ ॥
गृहे प्रशस्ताश्चतुरस्त्रास्ते । स्तंभानकंदेनविनाप्रशस्ताः ॥ ३३ ॥ અર્થ-એ ઘરા વચ્ચે એક સ્તલ હોય તે સારા નહિ, પણ ચાર પાટડા (ભારવટ અથવા લગ) અને ચાર સ્તંભાએ અથવા એ પાટડા અને બે સ્તંભા હોય તે તે સારા છે, પરંતુ તે સ્તલા ચતુસ (ચાર હાંસવાળા) જોઈએ અને કુટુંબ વિનાને સ્વભ તેમ તે પણ જ્યારે નહિ ૩૩ इंद्रवज्रा. हानिस्तुलामध्यगताषणस्य स्तंभेभदंतालयभित्तिमूषाः ॥ संलमचत्वार्यपिहानयं स्युःस्तंभासनस्तंभ शिरशीर्षं ॥ ३४ ॥ અર્થ:—ષણ વચ્ચે રતુળા, એક સ્તંભે તથા એક ગજદત, ભિત ( સ્ત ભાવચે ભિત એટલે એક તભા એક બાજુ અને બીજો સ્તંભા બીજી માજી હાય તે એના વચે ભિતુ હોય તે અને પ્રણાલ (પાણી જવાની પડનાળ અથવા ખાળ) એટલી બાબતે પણ મધ્યે હોય તે તે સારી નહિ,તેમજ સર અને બંજી ને ચારે વસ્તુઓ એક લાકડામાંથી અથવા એ કજ પ્રકારમાંથી કોતરી કરેલાં હાથવા ઘી કહાડચાં હેાય એવા સ્તંભ હાય તા તે હાનિ કરે. માટે એ ચારે વસ્તુ એકજ વસ્તુમાંથી કાતરી અથા ઘી વળગાડ રાખવા નિહ એમ કહ્યું છે.
૧ પશુ એટલે ખડ,
૨ તુળામાટે પ્રથમ સમજીત આપી છે તેપણ
નહિ કારણ કે, શિષી ગેરમાહિત ઘણા લોકો હાવાથી તેમ કરવુ પડયું છે.
(84)
વિશેષ હાય તો તે ખાટું કહેવાય
કે.
૭ દ્વાર ઉપરના ઉદ્દય ઉપર જડતર આવે છે તેમાં જે કડી જડવામાં આવે છે તે કડી અથવા તરિયું દ્વારના ગર્ભમાં આવે તે તે તુળવધ કહેવાય, માટે દ્વારના મધ્ય ભાગ વિષે આવે નહિ એવા હિસાબ ગણી કડીએ! જડવી કહી છે. એવા અનેક વેધા છે. જેમકે, એ સ્તંભા ઉપર એક આડા પાટડા આવે. તે પછી તેના ઉપર ઉભા પાટડી અથવા કડી આવે તા તે તુળા થાય તે વેધ છે. વળી દ્વાર સામેની ભિતમાં જે ભાગમાં ખીંટી આવે તે ખાટી સામેના દ્વારનાં ગર્ભમાં ખાટી આવે તો તે વેધ છે તેમજ દ્વારના ગમે ઉભી ભિત આવે તે તે પણ વેધ ગણાય છે, માટે એવા વેધા સર્વથા તવા જોઇએ. એવી રીતે વૈધો અને તે વિના બીજા અનેક પ્રકારના ભેદો કાઢ સબંધી છે તે જાણવા માટે અજાણ ભો તી સભાના મધુ નામના ત્રધારે રચેલા માળ નામના ગ્રંથમાં કાનુ માપ, રીત, વગેરે બહુ સારી સમજુત આપી લાÈઉપર ઉપકાર કરેલા છે, તે ગ્રંથ સર્વજનોએ અવશ્ય જેવા જાએ એવી ખાસ અમારી ભલામણ છે. તે ગ્રંથ અમારી પાસે છે. તેનુ ગુજરાતીમાં ભાષાંતર કરવાના ઇરાદો છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૬ )
રાજવલ્લભ.
शार्दूलविक्रीडित उच्छ्रायार्द्धविनिर्गतं शरयुगांशेनाधिकंशस्यते छाप समानकं सुखकरं नाशायनिम्नोन्नतं ॥ तत्काकस्यचपक्षवच्चकुमुदाभं सौप कालापक प्रालंचंच करालकंहिविबुधैः प्रौतंचतत्वविधं ॥ ३५ ॥ અર્થ:-ઘર :---ઘરના કરાના જેટલા ઉદય હોય તેટલા ઉદયના અર્ધ ભાગ ગણી કરાની ટોચમાં ઉમેરતાં જેટલી ઉચાઇ થાય તેટલા ઉચા ઘરનોકરો કરવા. કદાચ ઘરની ઊંચાઇ વધારે બતાવવી હોય અર્થાત્ છાપરાના ઢાળ વધારે રાખવા હાય તો જે કરાના ઉદયના અર્ધ ભાગ કરાની ટોચમાં અમારી ટોચ પૂરી કરવામાં આવી હાય તે ટોચમાં મૂળ કરાના એક ચતુાશ એક પચમાંશ વળી ટોચમાં અબારી ટોચનો ઉદય કરવા, તથા ઘરના છા પરાને ઢાળ કરવામાં આવે તે ઢાળ પાટડા અથવા છાપરાના દોરિયાના ખરેશઅર રાખવા પણુ પાટડાથી નીચા કે ઊંચા ઢાળ રાખવા નિહ. વળી એ છાપરાં ઢાંકવાના છ પ્રકારો કહ્યા છે તે એવી રીતે કેઃ—
અથવા
૧ એક પ્રકાર એવા છે કે, કાગડાની પાંખના રૂપે છાપરાના ભાગ ઢાંકવા. ( થાડા ઢાળ)
૨ બીજો પ્રકાર કમળની પાંખડીની તરફના વધારે ઢાળેા, )
આકૃતિરૂપે છાપરૂં ઢાંકવુ. (મને
૩ ત્રીજો પ્રકાર સૂપડાની આકૃતિ રૂપે વધારે ઢાળવાળુ એકઢાળિયુ’ છાપરૂ હાય એ ત્રણ પ્રકારનાં છાપરાંના ઢાળ અને ઢાંકવાનુ કહ્યુ છે તે ચારશીખધ સમજવાનું છે.
૪ ચેાથે પ્રકાર છાપરા ઉપર નળીયાં છાએલાં હાય તે.
૫ પાંચમો પ્રકાર ચૂનાગચ્છિ અથવા ધાબાબધ ઘર હેય તે. ૬ છઠ્ઠા પ્રકાર જે ઘર પથ્થરવડે ઢાંકેલ હોય તે
અચાત્ ઘરઉપરને છાત પથ્થરઅધ હોય તે રીતે ઘર ઢાંકવાના છ પ્રકારો કહ્યા છે. ૩૫
૧ મેડી વિનાનુ ઘર હેાય તેમ તેના મેડી મથાળાના ભાગ સુધીના આખા કા ભરી
તેમાંથી અધ ભાગ કરાની ટાચમાં મેળવવા પણ મેડીબધ
ઘર હોય તે મેડી મથાળાથી
ભાગ ગણી કરાની ટોચમાં અમ જાણવું. પ્રથમ ધાના ઉદયની ખરી ગતિ નીચેના ઉદયથી
) તે રતિ યાદ રાખ ૫મેડીના ઉય બારમા અશ
ઉપર ચાલેલા કુરાના ભાગ ગણાય છે; ત્યાં સુધીના અર્ધ અમારી ટ્રાય કરવી. કરાના ભાગ દાંતા છુટતાં પહેલાંના હૃદય માટે કહ્યુ છે. હું ગામા દ્રાકમાં થી આ પ્રસંગે ઉપયોગી થાય છે. વળી
Page #149
--------------------------------------------------------------------------
________________
(es) राजवल्लभ अध्याय ५.
कराना उदयन अर्थ अने कराना उदयना ५ भाग करी ते ५ नो एक भाग जोडीने ढाळनी टोच करवी.
कराना उदयना४च्चार भाग करीने तेच्यारनो एक भाग लेइने ढाळनी टोच करवी.
Page #150
--------------------------------------------------------------------------
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૭ )
અધ્યાય ૫ મે. भूम्यारोहणमुर्द्धतस्तदुपरिपागदक्षिणंशस्यते । दारंतूर्द्धभवंचभूमिस्परान्हस्वार्कभागैःक्रमात् ।। प्रासादेचमठेनरेंद्रभवनशैलःशुभोनोगृहे। तस्मिन्भीत्तिषुबाह्यकासुशुभदःप्राग्भूमिकुंभ्यांतथा ॥३६॥
અર્થ–પ્રથમ ભૂમિથી બીજા માળ ઉપર ચઢતાં પહેલાં દ્વારમાં પ્રવેશ કર્યા પછી જમણે હાથ તરફ મેડને જીને અથવા નીસરણી હેય તે શ્રેષ્ઠ છે; અને નીચેના દ્વાર કરતાં મેડી ઉપરનું દ્વાર બારમા અશે . ઓછું કરવું. તેજ રીતે નીચેના ઉદયથી (ભૂમિતાથી મેડી મથાળા સુધીના ઉદયથી) મેડીનો ઉદય પણ બારમા અંશે , ઓછી કરે લ દેવપ્રસાદ તથા રાજાહેર આરએએફ એકે આજુએ અથવા અને જુએ પર્વતની તિ આવે તે
સારી છેપણ સાધારણ લોકોના ઘરને પર્વતની ભિંત આવે તે સારી નહિ, પરંતુ તેવા લોકોના ઘરની ભિંતના બહારના ભાગે પર્વતને ભાગ હોય તો તેને ની ફીકર નથી, તથા લોકોના ઘરની પ્રથમ ભૂમિની ગમે તે જગની કુંભીના નીચે પર્વતને ગમે તે ભાગ આવે અથવા તે જ પર્વતના કેઈ પણ ભાગની કુંભી હોય તે તેની ચિંતા નથી, તેમજ ઘર આગળના ઓટલા સુધી પર્વતને પથ્થર આવે અથવા પર્વતના પથ્થરાજ એટલે હેય તે પણ તેની ફીકર નથી. ૩૬
૩પનાતિ. पृष्ठेक्षणानंतरमेवबाह्यात्गृहप्रवेशोनशुभंकरोसौ ॥ गृहस्यपृष्ठेयदिराजमार्गस्तदादिभूमेनहिपृष्ठमीक्ष्यं ॥ ३७ ॥
અર્થ:–ઘરના બહારના ભાગથી ઘરની પ્રથમ પછીત જે ઘરમાં પ્રવેશ થાય તે તે ઘર સારું નહિ; પણ તેવા ઘરની પછીતે રાજમાર્ગ હોય તે કાંઈ દેષ નથી. તે પણ તેવા ઘરની મેડી નીચેના ભાગની પછીત જોઈ ઘરમાં પ્રવેશ થાય છે તે સારું નથી, અને તેવા ઘર પછવાડે રાજમાર્ગ અને મેડીની પછીત જોવામાં આવે તે તેને દોષ નથી, પણ મેડી નીચેની પછીત જેવામાં આવે અને રાજમાર્ગ હોય તે પણ દેશ છે. ૩૭ ઓછો કરવાનું કહ્યું છે, અને દ્વારના ઉદયથી મેડીને દ્વારને ઉદય પણ બારમા અંશે ઓછા કરવાનું કહ્યું તે માટે પણ તેમાં લોકની રીત યાદ રાખવાની છે. એ ઘર અને દ્વારને ઉદય પ્રથમ કહ્યો છે તે ઉદયથી બારમો અંશ ઉપરના ભાગે આછા રાખો અને પછી નીચેના ઉદયને અર્ધ ભાગ ટોચે મેળવવો તેજ રીતે દ્વાર માટે પણ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
^^^^^^^
( ૮ )
રાજવલભ.
શસ્ત્રિની. जीर्णगेहभित्तिभमंविशीर्ण । तत्पातव्यस्वर्णनागस्यदंतैः॥ गौशृंगैर्वाशिल्पिनानिश्चयेन । पुजांकृत्वावास्तुदोषोनतस्य ॥३०॥
અર્થ છે. પ્રકાશ સ હોય, જે ઘરની કેઈ પણ ભિંત પડી ગઈ હોય, જે ઘર વેરાઈ ગયું હોય, તેવા ઘરને પાડી ફરી, કરવું હોય તે શિ - હિપએ નિશ્ચય કરી સુવર્ણના હાથીના દાંતવડે. અથવા સુવર્ણની ગાયના શિંબહાબ પઢવું, પણ ઘર પાડતાં પહેલાં વાસ્તુની પૂજા કરી પાડવું એટલે વાસ્તુ દોષ લાગતું નથી. ૩૮
शार्दूलविक्रीडित. हर्म्यस्यापिसमृद्धितोगृहपतिईद्धिंयदापीहते सर्वाशासुविवर्धनंचफलदंदुष्टंतदेकत्रच ॥ प्राग्मित्रैरपिवैरमुत्तरदिशाभागेमनस्तापकृत्
पश्चादर्थविनाशिदक्षिणदिशःशत्रोभयंवर्द्धते ॥ ३९ ॥ - અર્થ–ઘરને માલિક સમૃદ્ધિવાન્ હોય, ને તે પિતાના ઘરની વૃદ્ધિ કરવા (મેટું ઘર કરવાનું છે તે) જીજ્ઞાસા ધરાવે તે ઘરની એક દિશા તરફની જમીન ન લેતાં ઘરની આસપાસ એટલે ચારે તરફમાં જોઈતી જમીન લઈ ઘર વધારવું કહ્યું છે. કદાચ એકલી પૂર્વ દિશાની જમીન ઘરવિષે વધારવામાં આવે તે મિત્ર સાથે વૈર થાય; ફક્ત ઉત્તર દિશાની જમીન વધારવામાં આવે તે મનને પરિતાપ કરે, એકલી પશ્ચિમ દિશા તરફની જમીન વધારવામાં આવે તે તેથી ઘરને નાશ થાય અને ફક્ત દક્ષિણ દિશાની જમીન ઘરમાં વધારવામાં આવે તે તેથી શત્રુને ભય ઉત્પન્ન થાય. ૩૯
वामांगेधनवस्त्रदेवभवनंधातुश्रियोर्वाजिनः नार्यास्त्वौषधभोजनस्यभवनंस्यादाटिकावामतः । वढेगोजलदतिशस्त्रसदनंस्त्रीणांतथादक्षिणे स्थानमाहिषमाजमौर्णिकमिदंयाम्यामिमध्येशुभं ॥४॥
* સુવર્ણના હાથીના દાંતથી અથવા સુવર્ણની ગાયના શૃંગથી ઘર પાડવું એમ બતાવ્યું છે પણ તેમાં સમજવાનું છે કે, મનુષ્યની સંપત્તિના અનુસાર એવા સાધન વડે માત્ર શાસ્ત્ર મર્યાદા જાળવવા માટે શકુન તરિકે ભિંતને કાંઈક ભાગ પાડ અથવા ભિંતના ભાગને સ્પર્શ કરાવી બીજા એજરેવડે ઘર પાડવું.
Page #153
--------------------------------------------------------------------------
________________
-
, *..
--
-
-
--
-
~
અધ્યાય ૫ મે, અર્થ-ધનનું, વસ્ત્રનું, દેવનું ધાતુનું, લક્ષ્મીનું, ઘેડાનું, રાણીનું, એઉધનું, બાગનું, અને ભેજનનું સ્થાનક રાજાએ પિતાના સામે ડાબી તરમાં રાહુકો . અગ્નિનું, ગાયનું, જળનું, હાથીનું, શસ્ત્રનું, અને સ્ત્રીએનાં સ્થાનકે મહેલની જમણી બાજુ ઉપર કરવાં, અને ભેંશેનું, બકરાંઓનું અને ગાડરનું,એટલાઓનાં સ્થાનકો ઘરથી દક્ષિણ અને અસ્તિકણ વચ્ચે કરવાં.૪૦
सुग्रीवेवरुणेऽसुरेगणवरेस्याद्घोटकानांगृहं *द्धास्थेयुद्धगृहंचनृत्यरमणंगंधर्वदेवाश्रितं ॥ राज्ञोमातृगृहंजयेंद्रजयकेरुदेमहिष्यागृहं । सत्येधर्मगृहखौव्ययगृहंप्रोक्तंजयेश्रीगृहं ॥४१॥
અર્થ–સુગ્રીવ, વરૂણ, અસુર અને ગણવર (પુષ્પદંત) એટલા દેવોના સ્થાનક વિષે ઘડાઓની શાળા કરવી, દ્વારસ્થના સ્થાન વિષે (નંદિના સ્થાનક વિશે ) યુદ્ધગ્રહ કરવું, ગંધર્વના સ્થાનક વિષે નૃત્યાગાર ( નૃત્યશાળા ) કરવું, જય અને ઈદ્રજયનાં સ્થાનકમાં રાજમાતાનું સ્થાનક કરવું, રૂદ્રના સ્થાનકમાં પટરાણીનું સ્થાન કરવું, સત્યના સ્થાનમાં ધર્મશાળા કરવી, સૂર્યના સ્થાનકમાં વ્યયનું અથવા ધન ખરચાતું હોય તેવું અથવા તીજોરીનું સ્થાન કરવું અને જયના સ્થાનકમાં લક્ષ્મીનું સ્થાનક કરવું. ૪૧
शालिनी. ईशपाच्योरंतरेगर्दभानामुष्टाणांवास्थानमेवात्रकार्य ॥ धान्यागारस्याचवायव्यकोणे ' शेप्येवंशंभुकोणेशिवा ॥४२॥
અર્થ-ઈશાન અને પૂર્વ, એ બે દિશાઓના મધે ગર્દનું સ્થાનક અને ઉટનું સ્થાનક કરવું. વાયવ્ય કેણે ભશના સ્થાનમાં ધાન્યને ઠાર ક ર અને ધauદા કેરાં મહાદેવની વાણવી. ૪૨
- રાજાના ભાઈઓની સ્ત્રિો તથા રાજકુમારોની સ્ત્રિો તથા રાજમાતા તથા બેને અને દીકરિના સ્થાને રાજાના રહેવાના સ્થાનકથી જમણી તરફ કરવાં.
તારે છે રૂતિ વાનર ૧ વાસ્તુ અને સહેલા દેવોમાં જુદા જૂદભામે આવે છે તે જાણવાનો કેશ અરે
१ कामेप्येवं शंभुकोणे शिवार्चा || पाठान्तरं ।
Page #154
--------------------------------------------------------------------------
________________
(१००)
રાજવલ્લભ.
इंद्रवज्रा. प्राक्पश्चिमेमारुतवतिकोणे । प्रोक्ताप्रवीणैरपिनृत्यशाला ॥ व!गृहरात्रिचरस्यकोणे । स्यात्पश्चिमभोजनशालिकाच ॥४॥
અર્થ-પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય અને અગ્નિકોણમાં નૃત્યશાળા કરવી એમ બુદ્ધિમાન પુરૂષોએ કહ્યું છે. તથા નૈવત કોણે જાજરૂ કરવું અને પશ્ચિમે; ભેજનશાળા કરવી કહી છે. ૪૩
शार्दूलविक्रीडित. पाक्शोभानृपमंदिरेचपुरतःस्थानंतथापौत्रकं वामांगेनृपतेस्तथायुधधराःकृष्णातनुत्राणिच ॥ छत्रंचामरतापसाःस्वगुरवस्तांबूलधृक्दक्षिणे गेहाधीशयदृच्छयाचशयनंसर्वासुभूमीषुच ॥ ४४ ॥
અથ – રાજમેહેલ આગળ શોભાયમાન મંડપ કરે અને તે મંડપ આને ગળ પુત્રપૌત્રાદિકને મેહેલ કરે. રાજાના સ્થાનકથી ડાબી બાજુ ઉપર શસ્ત્રધારણ કરનાર દ્ધાઓનું અને બખતરે મૂકવાનું સ્થાનક કરવું. રાજમેહેલથી જમણી બાજુ ઉપર રાજાના શિરે છત્રિ પકડનારનું, ચામર ઉડાવનારનું, ગુરૂનું, અને તાંબૂળ ધરનારનું, એટલાઓનાં સ્થાનકે કરવાં એમ કહ્યું છે, પણ ઘરની અંદર શયન કરવાનું સ્થાનક ઘરધણીની મરજીમાં આવે ત્યાં કરવું. ૪૪
उपजाति. विवस्वदाव्येध्ययनंप्रसिद्धंवादित्रगेहंसवितुर्विधेयं ॥ पूषाश्रितंभोजनमंदिरंचमहानसंवहिदिशाविभागे ॥४५॥
અર્થ–વિવરવતના સ્થાનમાં અધ્યયનશાળા કરવી તે પ્રસિદ્ધ છે. સવિતાના સ્થાનમાં વાદિરશાળા કરવી. પૂષના સ્થાનમાં ભેજનશાળા અને અગ્નિआणे रसोड ४२
शालिनी. माहेंद्राख्यगोपुरंद्वित्रिभूमं । भानोःसंख्यातस्यमध्येविधेया ॥ उक्तानुक्तंमंदिरादौनिवेशे । त्वष्ट्राकार्यंचाज्ञयाभूपतीनां ॥४६॥
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે,
( ૧૦૧ ).
અથ–બે અથવા ત્રણ ભૂમિને દરવાજે ઈદ્રના સ્થાનમાં કરે અને તે દરવાજામાં સૂર્યની ગતિની સંખ્યા બાંધવી. (યંત્રવડે દિવસ અને રાત્રીની ગતિની ખબર પડવાને સાંચે અથવા ઘડિયાળ કરવી.) એ રીતે જે કહેલું તે અને જે કહેલું નથી તે પણ રાજાની આજ્ઞા પ્રમાણે ગૃહાદિક વિશિહિષએ કરવું જ दिकशालांतोकशालादिगेहं । ज्येष्ठामध्याकन्यसादक्षिणांगात्॥ शालाकार्यालोकगेहेयुगांता । त्रिदयेकाःस्युर्भूमयस्तेषुनूनं ॥४७॥
इतिश्री · राजवल्लभे वास्तुशास्त्रे मंडनकृते राजगृहादि लक्षणो नाम in Soft
અર્થ_એક શાળાથી માંડીને દશ શાળા સુધી ઘરે કરવાં, તે શાળાએમાં જઇ, મધ્યમ અને કનિષ્ઠ એવા ત્રણ પ્રકાર છે. તે સૃષ્ટિમાર્ગે કરવા કહ્યું છે, પણ અન્ય લોકો માટે એક શાળાથી માંડીને ચાર શાળા સુધી ઘરે કરવાં. એવાં ઘરે ઉપર ત્રણ માળ, બે અથવા એક માળ સુધી કરવાનું કહ્યું છે.૪૭
* *
*
Page #156
--------------------------------------------------------------------------
________________
તે ર
કમ |
અધ્યાય હો.
उपजाति. अथैकशालंदिगुणाब्धिशालं । प्रस्तारतोलक्षणमेवतेषां ॥ यथोदितंवास्तुमतेतथैव । ब्रवीमिराज्ञामथवाजनानां ॥१॥
અથર–એક શાળાનું ઘર, બે શાળાનું, ત્રણ શાળાનું અને ચાર શાળાનાં ઘરે પ્રસ્તારવડે કરવામાં આવે છે. પણ એવાં ઘરે રાજાઓ માટે અથવા સાધારણ લોકો માટે કરવાં તે સારા મહેલાં લક્ષણે પ્રમાણે કરવાં જોઈએ.૧
શાસ્ત્રવિરહિત. चत्वारोगुरवस्तुपूर्वगुरुतोधोन्हस्वतोन्येसमाः भूयःपश्चिमपूरितंचगुरुभिर्यावल्लघुत्वंभवेत् ॥ उद्दिष्टेदिगुणांककैर्लघुभवैःसंख्यैकमिश्रीकृते
नष्टस्तेविषमेसमगुरुलघूरूपेतदर्हार्द्धतः ॥ २॥ ૧ ડ ડ ડ ડ | અર્થ–ચાર ગુરૂના ચાર ચિન્હ પ્રથમના રૂપમાં ક૨ | ડ ડ ડ ચા પછી બીજા રૂપમાં પ્રથમ રૂપના આઘના ગુરૂ નીચે) લઘુ ૩ ડ ા ડ ડ ચિન્હ મૂકી પછી આઘના રૂપના બાકી રહેલા ત્રણ ગુરૂ નીચે ૪ || ડ ડ વળી ત્રણ ગુરૂ મૂકવાથી બીજુ રૂપ થાય. ત્રીજુ રૂપ કરતી વખપ ડ ડ ા ડ તે બીજા રૂપમાં આ લઘુ છે તે પછીના ગુરૂ નીચે લઘુ કરી
) ડ ડ બાકી બીજા રૂપનાં જે ચિન્હો હોય તે પ્રમાણે મુકી દેવાં એટલે ૭ ડ ા ા ડ એ ત્રીજું રૂપ થયું. ચેથા રૂપમાં આ બે લઘુ અને અંતે બે ૮| | | ડ |ગુરૂ આવે. પાંચમા રૂપમાં આઘે બે ગુરૂ પછી એક લઘુ અને છે૯ ડ ડ ડ ! લે ગુરૂ આવે. છઠ્ઠા રૂપમાં આઘે લઘુ, પછી ગુરૂ, પછી લઘુ અને ૧૦ | ડ ડ | છિલે ગુરૂ. સાતમા રૂપમાં આઘે ગુરૂ પછી બે લઘુ અને છેલ્લે ૧૧ ૭ | ડ | એક ગુરૂ. આઠમા રૂપમાં આવે ત્રણ લઘુ અને છેલ્લે એક ગુરૂ ૧૨ | | ડ | હિાય. નવમા રૂપમાં આ ત્રણ ગુરૂ અને છેલ્લે એક લઘુ આવે. ૧૩ ડ ડ || દશમા રૂપમાં આ એક લઘુ, પછી બે ગુરૂ અને છેલ્લે એક લઇ ૧૪ ડ અગિયારમા રૂપમાં આઘે ગુરૂ, પછી લઘુ, પછી ગુરૂ અને છેલ્લે ૧૫ ડ | | લઘુ આવે.બારમા રૂપમાં આવે બે લઘુ,પછી ગુરૂ અને છેલ્લે એક ૧૮ | | | લઘુ. તેરમા રૂપમાં આ બે ગુરૂ અને અંતે બે લઘુ તથા ચાદમાં
Page #157
--------------------------------------------------------------------------
________________
-
~
અધ્યાય ૬ હે
( ૧૦૩ ) રૂપમાં આ લઘુ પછી ગુરૂ અને અંતે બે લઘુ. પંદરમા રૂપમાં આ એક ગુરૂ અને અંતે ત્રણ લઘુ આવે અને સોળમા રૂપમાં ચારે લઘુ આવે છે ત્યારે પ્રસ્તાર પૂરે થાય છે.
આ પ્રસ્તાર કહાડવામાં એટલું જ યાદ રાખવાનું છે કે, દર પંક્તિના આઘે ગુરૂ નીચે લઘુ કરે. તે પછી આગળ જેવું રૂપ હોય તેવું કરવું અને પછી લઘુ નીચે મારગ વધે ત્યાં ગુરૂનું ચિન્હ મૂકવું. એ રીતે જતાં આવે ગુરૂ નીચે લઘુ આવે અને આવતાં લઘુ નીચે ગુરૂ મૂકી ઉપરની પંક્તિનાં બીજાં રૂપે હોય તેવાં કરતા જવું.
હવે ઉષ્ટિની રીતે કઈ પૂછે કે, ચાર ગુરૂના પૂરા કરેલા પ્રસ્તાર વિષે ડા ડા" આ કેટલામું રૂપ છે? એ પ્રશ્નનો ઉત્તર આપવાની એવી રીત છે કે, પૂછેલા પ્રશ્નમાં આઘે ગુરૂનું ચિન્હ છે તે ગુરૂના માથે એક લખી બીજા લઘુ ઉપર એકથી બમણો એટલે એને અંક લખ્યા પછી ત્રીજા ગુરૂ ઉપર પાછળના અંકથી બમણે એટલે ચારને અંક લખ; અને છેલ્લા લઘુ ચિન્હ ઉપર પાછલા ચિન્હ ઉપરના અંકથી બમણું કરી એટલે, આઠને અંક મુકી દે. એટલે અનુક્રમે એક, બે, ચાર અને આઠ સુધી છેલ્લે અંક આવશે. જુડે છે. આ ચાર ચિન્હ ઉપર એકથી આઠ અંક સુધી આવ્યા છે તે અંકે નીચેના ચાર ચિહે પિકી લઘુ ચિન્હ ઉપર રહેલા (૨-૮) બે અને આઠના અંકે છે, તે લઈ બંને રકમને એક કરતાં જેટલો અંક (૧૦) થાય તે અંકમાં એક (૧) ઉમેરી ગણતાં જેટલે અંક (૧૧) થાય તેટલામું તે રૂપ થાય (અગિયારમું). એ રીતે ગમે તેટલા ગુરૂના પ્રસ્તારમાંથી ગમે તે રૂપ કઈ કહાડી આપે છે તે રૂપના અનુક્રમે આદ્યચિન્હ ઉપર એકને અંક, બીજા ઉપર તેથી બમણે એમ ચિન્હ પૂરાં થતાં સુધી પાછળના અંકથી બમણું કરી આગળના ચિન્હ ઉપર મુકતા જવું. તે પછી ગુરૂના ચિન્હો ઉપરના અંકે ત્યાગી લઘુ ચિહે ઉપરના અંકોને સરવાળે ગણી તેમાં એક અરતાં જેટલે અંક થાય તેટલામું તે રૂપ સમજવું. જુઓ આ ડા. બીજું રૂપ છે તેમાંથી ગુરૂ ચિહના અંકે મુકી દઈ લઘુ ચિહેના ઉપરના અકે ગણે એટલે તે તેર (૧૩) થશે, તેમાં એક ઉમેરે એટલે ચાદ (૧૪) થશે માટે તે ચૌદમુ રૂપ છે એમ કહેવું.
હવે નષ્ટ રીતિ બાબત કેઈ પૂછે કે, ચાર ગુરૂના પ્રતારમાં દશમું રૂપ કેવું હશે? આ પ્રશ્નને જવાબ આપતાં પહેલાં પ્રશ્ન સમ છે કે વિષમ છે? * (બેકી હોય તે તે સમ અને એકી હોય તે વિષમ.) એ વાત ઉપર ધ્યાન રાખી જેવું કે સમ હોય તે આ લઘુ મુકો અને વિષમ હોય તે આધે ગુરૂનું ચિન્હ મૂકવું. જેમકે, દશમું રૂપ કેવું હોય ? એમ પૂછ્યું છે તે
૨
૨
૪
Page #158
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
જાજવલભ, (૪) કૌસમાં બતાવેલા લઘુનું ચિન્હ મુકવું અને તે પછી દશનું અર્ધ પાંચ કરવા. એ પાંચ વિષમ છે, માટે પ્રથમ કરેલા લઘુ આગળ ગુરૂનું ચિન્હ મુકવું, (s) આવી રીતે. હવે પાંચનું અર્ધ થતું નથી (અંક તો નહિ) માટે તેમાં એક અરી છ કરી તેનું અર્ધ ત્રણ કરવા. એ ત્રણ વિષમ છે એટલે વળી ગુરૂનું ચિન્હ મુકવું. (Iss) તે પછી બાકી રહેલા ત્રણનું અર્ધ થતું નથી માટે તેમાં એક અંબરી ચાર કરી તેનું અર્ધ બે થાય તે સમ છે માટે વળી લઘુ મુકવો ( ડડા). એ રીતે સમ કે અર્ધ કરવું અને વિષમમાં એક અંબરી સમ કરી તેનું અર્ધ કરતા જવું. તે જેટલા ગુરૂ હોય તેટલાં ચિન્હ આવે ત્યાં સુધી વિષમને સમ અંક કરી અર્ધ કરતા જવું, જ્યારે ચાર ગુરૂના પ્રસ્તારનાં ચાર ચિન્હ પૂરાં થાય ત્યાં સુધી તેમ કરવું તે જ રીતે જેટલા ગુરૂના પ્રસ્તારનું રૂપ પૂછ્યું હોય તેટલાં ચિહા પૂરાં કરવાં જોઈએ. એ રીતે સમ અંકનું પ્રશ્ન પૂરું થયું અને હવે વિષમ કહીએ છીએ. કઈ પૂછે કે ચાર ગુરૂના પ્રસ્તારમાં તેરમું રૂપ કેવું છે ? એ તેર વિષમ છે માટે પ્રથમ ગુરૂનું ચિન્હ મુકવું. (ડ), પછી તેમાં એક બેરી ચિદ કરી તેનું અધે સાત થાય એટલે એ વિષમ છે માટે તે પણ ગુરૂ ચિન્હ લાવશે (ડડ). તે પછી સાતમાં એક અંબરી આઠ કરી તેનું અર્ધ કરતાં ચાર થાય, એ સમ છે માટે તેનું લઘુ ચિન્હ આવે (ડડ), અને તે પછી ચારનું અર્ધ બે થાય તે સમ છે એટલે તેનું લઘુ ચિન્હ આવે (ડડ ). એ રીતે પ્રશ્ન ઉપર ધ્યાન રાખી સમનું લઘુ અને વિષમનું ગુરૂ થાય. ૨ [ આ પિંગળની રીતિ છે તેજ રીતિ ઘરને છંદના રૂપને લાગુ થાય છે જેમકે ( ડડ) આ રૂપનું કિયું ઘર અને કેટલામું રૂપ થાય? ચોથું નંદ ઘર જુવે, ચોથું રૂપ છે. ] ૨
૩Uજ્ઞાતિ. स्थानेलघोःसद्ममुखादलिंदं । प्रदक्षिणतंक्रमतोविदध्यात् ॥ प्रस्तारत षोडशकंगृहाणां । प्रोक्तंतथाख्याःकथयामितेषां ॥३॥
અર્થઘરનું મુખ અડ્યા વાળ જે દિશામાં હોય તે પૂર્વ દિશા, સમજવાનું છે, (સજાઓના ઘરે માટે નહિ પણ સાધારણ લોકો માટે તે રીત છે.) અને તે ઘરને એક કરે દક્ષિણ, બીજે ઉત્તર અને પછીત પશ્ચિમ સમને સૃષ્ટિમાગે પ્રસ્તારમાં જે દિશાએ લઘુ આવે તેજ સૃષ્ટિમાર્ગે ઘરને અલિંદ અથવા પ્રશાળ આવે. એ રીતથી અનુક્રમે ઘરનાં સેળ રૂપો થાય છે
| * પ્રસ્તારની રીતિ પાછળ બીજ પ્લેકમાં બતાવે છે તે રીતિ પ્રમાણે ઘરે ઉત્પન્ન કરવામાં આવે છે; પણ હાલના વખતમાં શિલ્પિ' લોકોએ એ રીત ત્યાગેલી છે. ત્યાગેલી છે એટલે તે રીતિને નાદુરસ્ત સમજીને નહિ, પણ જેમ કે રસ્તગિરિને રસ્તે ચાલતાં તેની મતિ ભ્રષ્ટ થવે કાઈની ચોરી કરી ધાસ્તિના કારણે માર્ગનું ભાન ન
Page #159
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ છે.
( ૧૦૫ ) ध्रुवंचधान्यंजयनदसंज्ञे। खराख्यकांतेचमनोरमाव्ह ॥ सुवक्रमस्मात्किलदुर्मुखाख्यं । कूरंविपक्षंधनदक्षयंच ॥४॥
आनंदकंवैपुलवैजयेच । फलानिनाम्नाचतथैवतेषां ॥ धान्यादितोष्टौविजयांतकंहि । त्वलिंदयुक्तंमुखतोविदध्यात् ॥५॥
અર્થ–ધ્રુવ, ધાન્ય, જ્ય, નંદ', અર પ કાંતમરમ, અવકતૃત્વ, દુર્મુખ, કૂર', વિપક્ષ, ધન, ક્ષય, આકંદ, વૈપળપ, અને વિજય. એ સેળ ઘરનાં જેવાં નામો છે તેવાંજ તેનાં ફળે છે. એ ઘરમાં બીજા ધાન્યથી વિજય ઘર સુધી એક એક ઘરના અંતરે (એક મુકી બીજું ઘર) આઠ ઘરે લઇ તે દરેકના મુખ આગળ એક એક અલિંદ વધારમાં આવે છે તેથી રમ્યાદિ આઠ ઘરે થાય. ૫ રાખતાં ઉજાડમાં જતાં રસ્તો ભૂલી જ બેભાન થઈ જંગલમાં આમ તેમ ગોથાં મારે તે રીતે રનિષ્ટા રાખનાર શિલ્પકારો ભૂલી ગયા છે, તે એટલે સુધી ભૂલ્યા છે કે, પ્રસ્તારપી રસ્તાનું નામ પણ જાણતા નથી. આ કેટલે મોટો અસાસ છે? !!!
આપણું દેશમાં મુસલમાની રાજસત્તા જ્યારથી સ્થાપના થઈ ત્યાર પછીથી આવી બાબતને લેપ થત થતે હાલમાં તો તે જાણે નાશ પામી હોય એવા રુપમાં લિવિદા થઈ પડી છે, તો પણ તેની બેન કાવ્ય અને બીજી સંગીત, એ જીવતી છે તેમાં પણ સંગીત વિદ્યાના તમામ અવયવો ચૂર્ણ થઈ ગયા છે, તેના સાંધા મેળવી ટટાર કરવા માટે ગુજરાત દેશમાં વડોદરા રાજ્યધાનીને શોભાવનાર શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારે તે વિદ્યાના ઉપાસક ફેસર મહિલાબક્ષની સમ્મતિ પ્રમાણે પોતાના રાજ્યમાં ગાયનશાળાઓ સ્થાપના કરી છે તેમાં પૂર્વની રીતિ પ્રમાણે વર્તાય છે એ ખુશી થવા જેવું છે ! ! ગાયન કરનાર કેટલાક ગયા લેકને લેખી ગાયન કરવાનું કહેતાં તથા પ્રસ્તારની રીતિ કરી ગાયન કરવાનું કહેતાં તે હસવા લાગે છે અને એમજ બોલે છે કે ગાયનવિદ્યા લેખી હોતી નથી, ત્યારે તો મનકપત ગાતાં લઘુ ગુરુને સ્થાનભ્રષ્ટ કરી યતિ ભાગ કૂદી જાય અથવા ન જોઈએ ત્યાં યતિ લગાવે એટલે સ્વરનું અંગ ભંગ થવે કર્ણને ખેદ ઉત્પન્ન કરે છે તે જ રીતે શિલ્પમાં ઘાના છેદનું અંગ ભંગ થવે જોનારનું મન કુદરતી રીતે લોભા નથી.
હવે ત્રીજી કાવ્યવિદ્યા છે તે પણ પ્રસ્તાર વડેજ છે એટલે તેના હિસાબે ગણો મુકવાથી છંદ ઓળખાય છે તે કાવ્યમાં જેટલા અંગે છે તે પૂર્ણ હોય તો પછી કાવ્ય સાંભળનારનું મસ્તક ધપ્યા વિના કેમ રહેશે ? એ કાવ્યવિદ્યાનું પૂર્ણ અંગ આપણું કેશમાં અદ્યાપ પર્યત કેટલેક ઠેકાણે આપણું જોવામાં આવે છે. આ ત્રણે વિદ્યા એકજ અંગ ભેગવે છે. પણ તેનાં પર ભિન્ન ભિન્ન છે. જેમકે, કાવ્યમાં પ્રસ્તારવડે ઉપાતિ, દ્રવા, ઉપેદ્રવજા, વસન્તતિલકા, ભુજંગપ્રયાત, માલિની, શિખરિણી, સ્ત્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત અને મંદાક્રાન્તાદિ દે છે તેમાં એક લઘુ કે ગુરુ દે કમ હેાય તે છંદનું નામ ફરી જાય છે અને તેમાં દરેક ગણુના આ આટલા ગુરુ મધ્યે આટલા લઘુ, અંતે આટલા
Page #160
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
રાજવલ્લભ
शार्दूलविक्रीडित. रम्यं श्रीधरमोदितेचपरतस्तद्धर्द्धमानगृहं । कारालंचसुनाभमेवतदनुध्वांक्षसमृद्धंतथा ।। सर्वाणिध्रुववद्भवतिसततंपदारुकैःसुंदरं । प्रोक्तंतद्वरदंचभद्रप्रमुदेथोवैमुखाख्यशिवं ॥६॥
અથ–જેમ ધાન્ય નામ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ તે તે રમ્ય” નામા ઘર થાય, નંદ ઘરના મુખ આગળ એક અલિંદ વધારિએ તે તે શ્રીધર” ઘર થાય, કાંત ઘરના મુખ આગળ એક અલિદ વધારીએ તો તે “મુદિત” ઘર થાય, સુમુખ ઘરના મુખ આગળ એક અલિંદ ગુરુ હેવાથી ફલાણો ગણું થાય છે અને આટલા ગણો હોવાથી ફલાણે છંદ થાય છે, તેવા છેદના અંતે એક લઘુ અથવા ગુરુ આવો જોઇએ તો જ તે ઈદ થાય એવો નિયમ છે તેજ રીતે ગાયનમાં પણ લઘુ ગુરુ માટે પ્રસ્તાર કરી તેના ઇદ બાંધવામાં આવે છે, ત્યાર પછી ગાયન થાય છે. આ વાત ટુંકામાં બતાવવાનું કારણ સ્થળભેદ છે.
જેમ કાવ્ય અને ગાયનના પ્રસ્તાર વડે ઈદ ઉત્પન્ન થાય છે તેમજ પ્રસ્તાર વડે ઘરના છંદ થાય છે. જેમકે, “ધવ, ધાન્ય, જય, નંદ” ઇત્યાદિ છે અને તે છેદે પ્રસ્તાર વડે થાય છે તે રીતિનો મુદ્દલ નાશ થયો છે એમ કહીએ તે તે ખોટું નથી, માટે તે રીતિ ફરીથી જીવતી થાય તો સારું છે, એમ જાણી સર્વને એક સરખી રીતિ જાણવામાં આવે એવા હેતુથી કાંઈક લખવા ધારું છું તે ઉપર ધ્યાન આપવાથી સમજણ પડશે તે ખરી, પણ અભ્યાસી દ્વારા જે વિદ્યા શીખવામાં આવે છે તે બહુ ફળદાય થાય છે.
ચાર ગુરના પ્રસ્તારના સોળ પો છે, તેજ દુવાદિ સેળ ઘર છે, તે પ્રસ્તારમાં જે પ્રથમ રુપ ચાર ગુરુનું છે તે ધ્રુવ ઘર સમજવું. અર્થાત ગુસ્થાને ભિંત હોય છે એટલે ચાર ગુની ચાર ભિંત થઈ એટલે તે તો કાઠા જેવું થયું એમ કોઈ કહેશે તે તેમ સમજવાનું નથી પણ, જે જાતિનું ઘર કરવું હોય તેને પ્રથમ ઠાર કરવું અને તે દ્વાર પૂર્વ દિશાનું છે એમ માનવું અને તે પૂર્વથી દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, એ સૃષ્ટિમાર્ગે ફરવાનું છે; તે બાબતની સમજુત પ્રથમ આપવામાં આવી છે, તે યાદ રાખો સૃષ્ટિમાર્ગ સમજો. ( પહેલા અધ્યાયના બત્રીશમા શ્લોક નીચેની ટીપમાં જુ. ) તે પછી ઘરના છદો ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્ત થતાં સમજી લેવું કે, કાવ્ય કામમાં આદિ લધુ, મધ્ય ગુરુ, અંત્ય લઘુ; આદિ ગુરુ, મધ્ય લધુ, અંત્ય ગુરુ ઇત્યાદિ રૂપ આવ્યથી જૂદી જૂદી પ્રકારના પદે થાય છે, તેજ રીતે ધરોના છેદે થાય છે. તે જુવો–પણ સર્વધરમાં આઘનું ધ્રુવ ઘર અથવા તે બંદ રહે છે તે યાદ રાખવું. ૧ ડ ડ ડ ડ આ ચાર ગુરુનું રૂપ છે તેને ધ્રુવ છંદ છે. તે ધ્રુવ ઘરનું મુખ પૂર્વે છે એમ માને. ૨ ડ ડ ડ આ રૂપમાં આદ્ય લઘુ આવ્યો એટલે ધ્રુવ ઘરના આગળ ( પૂર્વ દિશાએ )
લધુ અથવા અલિંદ અથવા પ્રશાળ અથવા ઓશરી ઉન્ન થવે ધ્રુવ ઈદ મરી તેનું નામ ધાન્ય ઘર અથવા છંદ કહેવાણું.
Page #161
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ કે.
( ૧૦૭ )
વધારીએ તો તે “વધેમા ” ઘર થાય, કૂર ઘરના મુખ આગળ એક અહિંદ વધારીએ તો તે “કરાળ” ઘર થાય, ધનદ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ તે તે “સુનાભ” ઘર થાય, આકદ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ તે તે “વાંક્ષ” ઘર થાય, વિજયનામા ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ તો તે સમૃધ” નામનું ઘર થાય, એ રીતે - ખ્યાદિ આઠ ઘરે થાય છે.
હવે પ્રવાદિ જે સોળ ઘર છે તેમાં પદારૂ હોય નહિ તેમ છતાં એજ ધુવાદિ ઘરમાં એક એક ષારૂ નાખવામાં આવે છે તેથી તે સુંદરાદિ સોળ
૩ ડ ા ડ ડ આ રૂપમાં આઘના ગુરુ પછી લઘુ આવ્યો છે. એ ઠેકાણે અલિંદ ઉ.
ત્પન્ન થયે, એ રીતમાં કઈ દિશામાં અલિંદ આવ્યો તે સમજાણું તે હશેજ પણ ફરી કહું છું કે, ચાર ગુને પ્રસ્તારમાં ચાર ગુરુનાં ચાર ચિન્હો છે, તે ગુરુ નીચે લઘુ આવે અથવા મળે કે અંત્યે લધુ આવે તેપણ ચિહે તે ચાર જ રહેશે; પણ રૂપ બદલવાથી વસ્તુ જુદી થાય છે. જેમકે, ગુરૂ સ્થાને ભિત અને લઘુ સ્થાને અલિંદ. એ ચાર
પને ચાર દિશા માને, તેમાં આઘથી પૂર્વ, પછી દક્ષિણ, પછી ૫શ્ચિમ અને છેલ્લી ઉત્તર જાણવી, એવા અનુક્રમથી જુ-ત્રીજા રૂપના આઘના ગુરૂ પછી લઇ આવ્યો છે એટલે આદ્યને ગુરૂ પૂર્વ અને પછીને લઘુ છે તે દક્ષિણ છે માટે જે ઘરની દક્ષિણે એક અલિંદ હેય
તે જય ઘર અથવા છંદ થાય. ૪. ડ ડ આ ચોથા રૂપમાં આ બે લધુ છે એટલે તે નંદ ઘર થાય છે તે નંદને
પૂર્વ અને દક્ષિણે એ બે દિશાએ બે અલિંદ છે. ૫ ડ ડ ડ આ ૫માં ત્રીજી પશ્ચિમ દિશાએ અલિંદ છે તેથી તે ઘરનું નામ ખર છે (પાંચમું. ૬. ડ | ડ આ છઠ્ઠા રૂપમાં પૂર્વે અલિંદ છે અને બીજો પશ્ચિમદિશાએ છે તેથી તે કાંત છંદ છે. ૭ ડ ડ આરુપમાંદ ક્ષિણ અને પશ્ચિમ બે દિશાએ બે અલિંદે છે તેમને રમનામછે. ૮ | ડ આરુપમાં પૂર્વ દક્ષિણ અને પશ્ચિમએત્રણે દિશાએઅલંદે છે તેથી તેનું સુવતૃનામ છે. ૯ ડ ડ ડ | આરૂપમાં થીઉત્તર દિશામાં એક અલિદ હોવાથી તે દુમુખ છેદ અથવાઘ છે. ૧૦ | ડ ડ | આ ૫માં પ્રથમ પૂર્વ અને ચેથી ઉત્તરદિશાએ અલિંદ છે તેથી તેનું નામરધર છે. ૧૧ ડ | ડ : આ૫માં દક્ષિણ અને ઉત્તર એ બે અલિંદે છે તેથી તેનું નામ વિપક્ષ ધર છે. ૧૨. . . | આ સ્પમાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તરએત્રણ તરફ અલિંદે છે તેથી ધનદ નામાઘર થયું. ૧૩ ડ ડ ! ! આ રૂપમાં પશ્ચિમ અનેઉત્તર એ બે તરફ બે અલિંદે હોવાથી તે ક્ષય નામનું ઘરથયું. ૧૪ | ડ . આ રૂપમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરે અલિંદ છે તેથી તેનું નામ આનંદ છે. ૧૫ ડ | | આ સ્પમાં દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ ત્રણ તરફમાં અલિદે હોવાથી તેનું
નામ વૈફળ છે. ” ૧૬! ! આચારે લઘુરુપ છેતેથીચારે દિશાએઅલિંદેહેવાથીતેન્દઅથવાધરનું વિજયનામ છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ )
રાજવલભ, ઘરે થાય. જેમકે, ધુવનામાં ઘરમાં એક પદારૂ નાખવામાં આવે તો તે
સુંદર” નામા ઘર થાય છે; ધાન્ય ઘરમાં એક ષારૂ નાખવામાં આવે તે તે “વરદર ઘર થાય, જય ઘરમાં એક વરૂ નાખવામાં આવે તે તે “ભદ્ર' ઘર થાય, નંદ ઘરમાં એક ષારૂ નાખીએ તે તે “પ્રમુખ' ઘર થાય, ખર નામા ઘરમાં એક રૂ નાખવામાં આવે તે તે “વિમુખ” ઘર થાય, અને કાંત નામા ઘરમાં એક વારૂ નાખવામાં આવે તો તે “શિવ?' નામાં ઘર થાય છે. ૬
એ રીતે સેળ રૂપો છે તે દરેક સ્પમાં ધ્રુવ ઘર હોવું જોઈએ ત્યારે જુદાં પ થાય છે.
આ ચાર ગુના પ્રસ્તારનાં સોળ સં થયાં છે તે સાથે ઘરમાં આદ્યનું ધ્રુવ ઘર હોવું જોઈએ. અથત ચાર પદ અથવા પાયા એ સાળમાં હોય છે, જેમ કાવ્ય અથવા ઈદના ચાર પદે હોય ત્યારે પૂરો છંદ કહેવાય તેવા ચાર પાયાવડે ધ્રુવ ઈદ નામનું ઘર થાય છે, એ ધ્રુવ છંદના ચાર ગુરુ પછી તેના બીજા માં આઘે લધુ આવે છે એટલે ધ્રુવ છંદ બદલાઈ ધાન્ય નામને છંદ થાય છે અર્થાત્ આદ્ય લધુ આવ્યો એટલે ધુવ શાળા આગળ એક અલિંદ અથવા પરશાળ ઉત્પન્ન થવે ધાન્ય છંદ નામ થયું એ રીતે પ્રસ્તારનાં પે ફરતાં જાય તેમ ઘરનાં નામે ફરે છે.
એ રીતે ચાર ગુસ્ના પ્રસ્તારનાં સળ ના અનુક્રમે ધુવાદિ સેળ ઘર ઉત્પન્ન થાય છે. તે સોળે ઘરોનાં જૂદાં જુદાં છે. ત્યાર પછી એ સાળ ઘરનાં રુપમાંથી બીજું રૂપ ધાન્ય ઘર છે. તે ધાન્ય ઘરનું મૂળ ધ્રુવ છે પણ તેના મુખ આગળ એક અલિંદ અથવા લઘુ આવ્યાથી ધાન્ય છંદ થયો છે. તે ધાન્યના મુખ આગળના અલિંદ આગળ
એક અલિંદ વધારવામાં આવે છે તેથી રખ્યાદિ આઠ ઘરે થાય છે, પણ તેમાં યાદ રાખ. વાનું છે કે, ધાન્યથી એક ઘર મુકી બીજું લેવું, ત્યાર પછી ત્રીજું ઘર મુકી શું ઘર લેવું, તે એ રીતે કે –
ધાન્યના મુખ આગળ એક અલિંદ વધ્યાથી રમ્ય ૧ ઘર થાય છે, તે ધાન્ય પછીનું જય ઘર છે તે ન લેતાં, જયને મુકી નંદ ઘર લેવું. તે નંદ ઘર આગળ એક અલિંદ વધારીએ તે નંદ નામ બદલાઈ તેનું શ્રીધર ૨ નામ થાય, તેમજ નંદ પછીનું ખર છે તે ન લેતાં કાંત ઘર લેવું અને તેના મુખ આગળ એક અલિંદ વધારવામાં આવે છે તે કાંત નામ મટી “ મુદિત ૩” નામ થાય છે, તે પછી સાતમું મનોરમ ન લેતાં આઠમું મુવક લઇ તેના મુખ આગળ એક અલિંદ વધારવામાં આવે તો તે સુવન્નુ નામ બદલાઈને તેનું “ વર્ધમાન ” ૪ નામ થાય છે; તે પછી દશમું કર ઘર લઈ તેના આગળ એક અલિંદ વધારવામાં આવે તે તે કર નામ મરી “ કરાળ” ૫ નામનું ઘર થાય છે, તે પછી બારમું ધનદ ઘર લઈ તેના આગળ એક લિંદ વધારવામાં આવે તે ધનદ નામ મટી જ સુનાભ ” ૬ નામ થાય છે, તે પછી ચદમા આજંદ ઘર આગળ એક અલિંદ વધે તો આકંદ નામ મટી તેનું “ વાક્ષ , નામ થાય છે અને સોળમા વિજય ઘરના મુખે આગળ એક અલિંદ વધે તે વિજય નામ મરી “ સમૃદ્ધ ” ૮ નામે ઘર થાય છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
ક
,
4
* *
*
*
*
*
*
અધ્યાય ૬ ઇં.
( ૧૦૦) तत्सर्वलामंचविशालसंज्ञं । तथाविलक्षत्वशुभंवजेच ॥ उद्योतमेवंत्वथभीषणंच । सौम्याजितेस्तःकुलनंदनंच ॥७॥
અર્થ-—મનરમ ઘરમાં એક પર્દારુ નાખવામાં આવે તે તે “ સર્વલાભ? ઘર થાય, અવકતા ઘરમાં એક પટ્ટા નાખવામાં આવે તે તે “વિશાળ” ઘર થાય, દુર્મુખ ઘરમાં એક વિદ્યારુ નાખવામાં આવે તે તે “વિલક્ષ ઘર થાય, ક્રૂર ઘરમાં એક વારુ નાખવામાં આવે તે તે “અશુભ? ઘર થાય, વિપક્ષ ઘરમાં એક વારુ નાખવામાં આવે તે તે “દવજ ” ઘર થાય, ધનદ ઘરમાં એક નાખવામાં આવે તો તે “ઉઘત” ઘર થાય, ક્ષય ઘરમાં એક પદારુ નાખવામાં આવે તે તે “ભીષણ 3) ઘર થાય, “આકંદ ઘરમાં એક દારુ નાખવામાં આવે તો તે “સંખ્ય૪) ઘર થાય, વિમુળ ઘરમાં એક વારુ નાંખવામાં આવે તો તે “અછત ૫ ” ઘર થાય, અને વિજય ઘરમાં એક વિદ્યારુ નાખવામાં આવે તે તે “ યુનિદન ” નામાં ઘર થાય. ૭
शार्दूलविक्रीडित. पूर्वालिंदसमस्तकेषुयुगलंपट्टश्चशालांतरे । हंसंचैवसुलक्षणंचपुरतः सौम्यंहयंभावुकं ।। तस्मादुत्तमरोचिरेचसततंक्षेमंतथाक्षेपकं ॥ चोवृत्तवृषमुच्छ्रितंचव्ययमानंदसुनंदंक्रमात् ॥ ८॥
એ રીતે ધુવાદિ સોળ ઘરોમાંથી એક એક ઘર મુકી દર બીજા ઘર આગળ એક એક અલિંદ વધારવાથી રમ્યાદિ આઠ ઘરે થાય છે. જુવે એ રીતમાં દરેક છંદ આગળ એક એક લઇ વધવાથી દેના નામે ફરી ગયાં છે. તે જ રીતે ગુરુ વધે તોપણ છંદ ફરી જાય છે: એટલે કાવ્ય અને શિલ્પની એકજ રીત મળે છે. કાવ્યમાં જેમ આદ્ય ત્રણ લઘુ હોય તે નગણ ગણું થાય આ, ત્રણ ગુરુ હોય તે મગણુ ગણ, આદ્ય એક ગુરુ અને અંતે બેલબ થાય તે ભગણુ થાય, એ ત્રણ ગણ આવ્યથી એકાદ જાતિનો છંદ થાય, તે ગણે પછી એક લઇ આવે તે બીજા પ્રકારને છંદ થાય અને છેલ્લે ગુરુ આવે તે ત્રીજી પ્રકારને છંદ થઈ જાય. એ વાત સર્વના ધ્યાનમાં આવી હશે તે તેજ પ્રમાણે મૂળ ધ્રુવ ધર આગળ એક અલિંદ આવે તે ધાન્ય છંદ થાય. એ ધ્રુવ ઘરની પાછળ એક અલિંદ આવે તે ખર ઘર થાય. એ ધ્રુવ ઘરની જમણી તરફ અર્થાત્ દક્ષિણે એક અલિંદ આવે તે ધ્રુવ મટી જય છંદ થાય અને એજ ધ્રુવ ઘરની ડાબી તરફ અર્થાત્ ઉત્તરે એક અલિંદ આવે તો તે દુખ છંદ થઈ જાય.
એ રીતે એક લઘુ આવેથી નામ જુદાં થાય છે. તે જ રીતે બે બે અલિંદે આથી વળી નામ બદલાય તથા ત્રણ લધુ આવેથી નામ બદલાય છે; એમ દરેક ઘરમાં એક લઘુ વધે તે ઘરનાં નામ અથવા ઇદ ફરી બીજું નામ અથવા બીજે છંદ થઈ જાય છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
રાજવલલ, અર્થ–પ્રથમ યુવાદિક જે ઘરે કહ્યાં છે તેમાં જ્યાં એક અલિંદ કરવાનું કહ્યું છે ત્યાં બે અલિંદે અને તે અલિદની શાળામાં બે (પ્રસાળ પાછળ મુખ્ય ઓરડામાં) પાટડા નાખવામાં આવે છે તેથી તે પ્રવાદિકનાં રુપ બદલાઈ હંસાદિક સેળ ઘરે થાય. જેમકે –
ધવ નામના ઘરને અલિંદ નથી તેમ છતાં તેના મુખ આગળ (દ્વાર આગળ) એક અલિંદ કરી વ ઘરમાં પાટડા નાખવામાં આવે, તો તે “હંસ નામનું ઘર થાય; ધાન્ય ઘરના મુખ આગળ એક અલિંદ હોય તે અલિંદ આગળ બીજો એક અલિંદ કરી ધાન્ય ઘરમાં પાટડે નાખવામાં આવે તે તે
સુલક્ષણ” ઘર થાય; જય ઘરની જમણી તરફ એક અલિંદ હોય તે અ-- લિંદ આગળ એક અલિંદ કરી જયમાં પાટડે નાખવાથી તે સૌમ્યઘર થાય; ન ઘરના મુખ આગળ અને જમણી તરફ એ બને ઠેકાણે એક એક અલિંદ છે; એ દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી નંદમાં પાટડે નાખવામાં આવે તો તે “હય? ઘર થાય; ખર ઘરની પાછળ (પછીતે) એક અલિંદ હોય તે અલિંદ આગળ એક બીજે અલિંદ વધારી ખરમાં પાટડે નાખવામાં આવે તો તે “ભાવુક ઘર થાય; કાંત ઘરના મુખ આગળ અને તેની પછીતે, એ બન્ને ઠેકાણે એક એક અલિંદ હોય, એ બને અલિંદે આગળ એક એક અલિંદ વધારી કાંતમાં પાટડે નાખવામાં આવે તે તે ઉત્ત. મ” નામે ઘર થાય; મનરમ ઘરની જમણી તરફ અને પછીતે એ બને ઠેકાણે એક એક અલિંદ હોય, એ દરેક અલિંદ આગળ એક અલિંદ વધારવામાં આવે અને મને રમમાં પાટડે નાખવામાં આવે છે તે “રૂચિર નામે ઘર થાય; સુમુખ ઘરના મુખ આગળ અને તે ઘરના મુખથી જમણી તરફ તેમજ તે ઘરની પછીત એ રીતે ત્રણે તરફ એક એક અલિંદ હોય, એ દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી સુમુખમાં પાટડનાખવામાં આવે તે તે “સતત' નામે ઘર થાય; દુર્મુખ ઘરના મુખથી ડાબી તરફ એક અલિંદ હોય તે અલિંદ આગળ એક અવિંદ વધારી હર્મખમાં પાટડા નાખવાથી તે “ક્ષેમ' નામે ઘર થાય; ર ઘરના મુખ આગળ તથા તે ઘરની ડાબી તરફ એ બન્ને ઠેકાણે એક એક અલિંદ હોય, એ દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી દૃરમાં પાટડે નાખવામાં આવે તે તે “ક્ષેપક ” નામે ઘર થાય; વિપક્ષ ઘરની જમણ અને ડાબી એ બને તરફ એક એક અલિંદ હોય, એ દરેક અલિંદ આગળ એક એક અલિદ વધારી વિપક્ષ ઘરમાં પાટડે નાખવાથી તે “ઉદ્ધર” નામે ઘર થાય; ધનદ ઘરના મુખ આગળ તથા તે ઘરની ડાબી તરફ અને જમણી તરફ એ રીતે ત્રણ તરફ ત્રણ અલિદ્યા હોય, એ દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી ધનવમાં પાટડે નાખવામાં આવે તે તે “વૃષ ૨” નામે ઘર થાય; ક્ષય
Page #165
--------------------------------------------------------------------------
________________
-
-
-
અયાય ૬ હૈ.
( ૧૧૧ ) ઘરની પછીતે અને તે ઘરની ડાબી તરફ એ બન્ને બાજુ ઉપર એક એક અલિંદ હોય, તે દરેક અલિદ આગળ એક એક અલિંદ વધારી ક્ષય ઘરમાં પાટડી નાખવામાં આવે છે તે જ ૧૩ ઉચિછૂત” નામે ઘર થાય; આક્રદ ઘરના મુખ આગળ તથા તે ઘરની પછીતે અને તે ઘરના મુખથી ડાબી તરફ એ રીતે ત્રણે બાજુ ઉપર ત્રણ અલિંદે હોય તે દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી આકંદમાં પાટડે નાખવાથી તે “ અવ્યય” નામે ઘર થાય; વિપુળ ઘરની પછીતે એક અલિંદ તથા તેની ડાબી તરફ એક અલિંદ અને એ વિપુળ ઘરની જમણી તરફ એક અલિંદ એ રીતે ત્રણે તરફ ત્રણ અલિંદે હોય તે દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી વિપુળમાં પાટડો નાખવામાં આવે તો તે છે 'પઆનદ” નામનું ઘર થાય અને વિજય નામના ઘરની ચારે તરફ એક એક અલિંદ હોય, તે દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી વિજયમાં પાટડો નાખવામાં આવે તે તે “સુનંદનામનું ઘર થાય છે. ૮
vજ્ઞાતિ. मध्येपवर्कध्रुवकादिकानामलंकृताव्हंप्रथमंचतत्र ॥ तथाप्यलंकारमितिक्रमेणख्यातंतदन्यद्रमणंचपूर्ण ॥९॥
અર્થ—-યુવાદિક ઘરમાં અપવર્ક આવે છે તેથી અલંકૃતાદિ સેળ ઘરે થાય છે. જેમકે, ધ્રુવ નામના ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે ધ્રુવ ઘરનું નામ બદલાઈ તે “અલંકૃત ” નામે ઘર થાય; ધાન્ય ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે ઘર “અલંકાર ?’ નામે થાય; જય ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “રમણ ” ઘર થાય, અને નંદ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “પૂર્ણ” નામે ઘર થાય છે. ૯
અપવર્ક એટલે ઓરડી અથવા કાટડી. આ અપવર્ક ધુવાદિક ઘરની કઈ બાજુ ઉપર આવે તે ઘરનું નામ ફરી જાય છે ? એ વિષેનો સ્પષ્ટ ખુલાસે થવા અપરાજીત અથવા યુગસંતાનમાં લખે છે કે –
વાનિવૃત્યિક | ફુવાશિમસ્થત | શામજોડકવર धनदाशाग्रतास्थितं ॥१॥ अलंकृतमलंकारं । रमणपूर्वमीश्वरं । सुपुण्यंगगुर्भकलशं । दुर्गतरिक्त મલ્લિત | सुभद्रवचितदीनं । विभवाख्यंसर्वकामदं ॥ यथार्थनामभेदेन । गुणा
માનશોર I 2 | (સૂર. ૨૨)
અર્થ –જે ધરમાં દારુ ન હોય તેવાં ધ્રુવાદિ સોળ ઘરો પ્રથમ કહ્યાં છે. તેનાજ અનુક્રમે શાળામાં ઉત્તર દિશા તરફ ( ઘરની ડાબી તરફ ) ઘરના આગળના ભા
Page #166
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨ )
રાજવલ્લભ,
वसंततिलका
तत्रेश्वरंत दनुपुण्यमतः सुगर्भ । प्रोक्तं गृहं कलशदुर्गतमेवरिक्तं ॥ स्यादिप्सितं तदनुभद्रकवंचितेच । दीनं गृहं विभव कामदमेव संख्या ॥
"
અર્થ:—–ખર નામે ઘરની ડાબી તરફ અપવર્ક અથવા આરડી આવે તે તે ઈશ્વર” નામે ઘર થાય; કાંત નામા ઘરની ડામી તરફ અપવર્ક આવે તે તે “ પુણ્ય” નામનું ઘર થાય, મનેરમ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તા તે “ સુગર્ભ ” ઘર થાય; સુમુખ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “ કળશ ” નામે ઘર થાય; દુર્મુખ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “ દુર્ગત ” નામનું ઘરનું ઘર થાય; ક્રૂર ઘરની ડાબી તરફ એરડી આવે તા તે “રક્ત॰ ” નામનું ઘર થાય; વિપક્ષ ઘર્મની ડાખી તરફ અપવર્ક આવે તે તે “ઇપ્સિત૧૧” નામનુ' ઘર થાય; ધનઃ ઘરની ડાબી તરફ પર્વ આવે તો તે ભદ્રક ૧૨ ” નામનું ઘર થાય; ક્ષય ઘરની ડાબી તરફ એરડી અથવા અપવર્ક આવે તે તે “વચિત ' 'નામનુ ઘર થાય; આક્રંદ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “દીન ” નામનું ઘર થાય; વિપુલ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે વિભાવ૫” નામનું ઘર થાય અને “વિજય” ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “કામદ૧૬” નામનું ઘર થાય છે, ૧૦
,,
**
t
उपजाति. दारुसर्वेष्वपवर्ककेषु | प्रभावसंज्ञत्वथभावितंच ॥
रुक्मंतथान्यत्तिलकंचतद्वत् । स्याक्रीडनंसौख्यमतोयशोदं ॥ ११ ॥
અર્થઃ—સર્વ અપવર્ક વિષે ષટ્વારૂ નાખીએ તે તેથી “ પ્રભાવાદિ સાળ ઘા થાય. તે એવી રીતે કે:
રભાવિત
+
પ્રથમના ધ્રુવનામના ઘરના અપવર્કમાં ષારૂ આવે તે તે “ ૧પ્રભાવ ’ નામે ઘર થાય; ધાન્ય ઘરના અપવર્કમાં ષટ્ઠારૂ નાખીએ તે તે “ ૨ ગમાં જે ધરને અપવર્ક હોય એવાં વાદિ માળ અલંકૃતાદિ નામનાં ધરા અનુક્રમે થાય છે. તે એવી રીતે ક
>>
<<
પ્રથમ અલંકૃત (૧), અલકાર (૨), રમણુ (૩), પૂર્વ (૪), (રાજવલ્લભમાં ચેયુ ઘર પૂર્ણ કહ્યું છે.) ઈશ્વર (પ), મુપુણ્ય ( (૬), સુગલ (છ), કળશ (૮), દુર્ગંત (૯), રિક્ત (૧૦), પ્સિત (૧૧), સુભદ્ર (૧૨), (રાજવલ્લભમાં સુભદ્રને ભક કહ્યું છે.) વચિત (૧૩), દીન (૧૪), વિભવ (૧૫) અને સાળખું સ કામદ (૧૬), નામે ઘર થાય. (આ છેલ્લા સર્વ કામદ નામે ઘરને રાવલ્લભમાં દામ” કહ્યું છે.) આ બાબતનો ખુલાસો વધારે સારી રીતથી સમજવા માટે આ રાજબલ્લભના વે પછીના દશમા શ્લોકમાં આવશે.
44
29
Page #167
--------------------------------------------------------------------------
________________
*
* *
અધ્યાય ૬ ઠે
( ૧૧૩) “નામે ઘર થાય; જય ઘરના અપવર્કમાં ષટ્ટારૂ આવે તો તે “રૂકમ” નામે ઘર થાય; નંદ ઘરના અપવર્કમાં પરૂ આવે છે તે “તિલક” નામે ઘર થાય; ખર નામના ઘરના અપવર્કમાં ષારૂ આવે છે તે ““કીડન” નામે ઘર થાય; કાંત ઘરના અપવર્કમાં પાર આવે તે તે સાખ્ય” નામે ઘર થાય; અને છેલ્લા મનરમ ઘરના અપવર્કમાં રૂ નાખવામાં આવે તે તે “થશેદ” ઘર થાય છે. ૧૧
મરિની. कुमुदमपिचकालंभासुरभूषणंच वसुधरमथगेहंधान्यनाशंतदन्यत् ॥ कुपितमपिचवित्तेवृद्धिदंप्रोक्तमेतत्
तदनुकुलसमृद्धंषोडशंप्रोक्तमाद्यैः ॥ १२ ॥ અર્થ–સુમુખ નામના ઘરના અપવર્કમાં ષટ્ટારૂ આવે તો તે કયુક” નામે ઘર થાય; દુર્મુખ ઘરને અપવર્કમાં ષાર આવે તે તે “કાળ” નામે ઘર થાય; કૃર ઘરના અપવર્કમાં પદારૂ આવે તો તે “ભાસુર” નામે ઘર થાય; વિપક્ષ ઘરના અપવર્કમાં વિદ્યારૂ આવે તે તે “ભણ” નામે ઘર થાય; ધનદ ઘરના અપવર્કમાં ષટ્ટારૂ આવે તો તે “વસુધર” નામે ઘર થાય; ક્ષય ઘરના અયવર્કમાં પદારૂ આવે તે તે, બધાન્યનાશ” નામે ઘર થાય; આક્રદ ઘરના અપવર્કમાં પદારૂ આવે તો તે “કુપિત” નામે ઘર થાય; વિપુલ ઘરના અપવર્કમાં પરૂ આવે તો તે “ “વિત્તવૃદ્ધિદ” નામે ઘર થાય; અને વિજય નામના ઘરના અપવર્કમાં પદ્દારૂ નાખવામાં આવે તે તે “'કુલ સમૃધ્ધ” નામનું ઘર થાય છે. ૧૨ सर्वेमुखालिंदसमन्विताश्च । दारुद्विषट्कंह्यपवर्कमध्ये ॥ ततश्चचूडामाणिकप्रभंद्र । क्षेमंतथाशेखरमुच्छितंच ॥ १३ ॥
અર્થ—અપવર્ક સાથે પારૂ સહિત જે પ્રભાવાદિ ઘર કહ્યાં છે તે ઘરેના મુખ આગળ એક એક અલિંદ વધારવામાં આવે તે તે ચૂડામણિ આદિ ઘરે થાય છે. તે એવી રીતે કે –પ્રભાવ ઘરના મુખ આગળ એક અલિંદ વધારવામાં આવે તે તે “ ચૂડામણિ” નામે ઘર થાય; ભાવિત ઘરના મુખ આગળ એક અલિદ વધારવામાં આવે છે તે પ્રભદ્ર” નામે ઘર થાય, રૂકમ ઘરના મુખ આગળ એક અલિંદ વધારવામાં આવે તે તે “ક્ષેમ” નામે ઘર થાય તિલક ઘરના મુખ આગળ એક અવિંદ વધારિએ તે તે ૮૪ શેખર નામે ઘર થાય, તથા કીડન ઘરને મુખ આગળ એક અલિંદ વધારિએ તે તે “ઉછિત” નામે ઘર થાય છે. ૧૩.
Page #168
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪
રાજવલ્લભ.
विशाल संज्ञंव्वथभूतिदंच । हृष्टविरोधं कथितंक्रमेण ॥ तत्कालपाशंहिनिरामयं तु । सुशालरौद्रेमुनिसंमताच्च ॥ १४ ॥
ઃઃ
166
અર્થ:સાખ્ય ઘરના મુખ આગળ એક અલિ'દ્ર વધારીએ તે તે “ત્રિશાળ ।” નામે ઘર થાય; યશાદ ઘરના મુખ આગળ એક અલિદ વધે તો તે “ભૂતાદિ” નામે ઘર થાય; કુમુદના સુખ આગળ એક અલિંદ વધે તે તે “હુ” નામે ધર થાય; કાળ ઘરના મુખ આગળ એક અલિંદ વધે તે તે વિરાધ નામે ઘર થાય; ભાસુર ઘરના મુખ આગળ એક અલિંદ વધે તો તે “કાળપાશ” નામે ઘર થાય; ભૂષણ ઘરના મુખ આગળ એક અલિદ વધે તે તે ૧૧ નિરામય” નામે ઘર થાય; વસુધર ઘરના મુખ આગળ એક અલિંદ વધે તે તે સુશાળ’” નામે ઘર થાય; ધાન્ય ઘરના મુખ આગળ એક અલિદ વધે તે તે ૧૩ રાષ્ટ્ર” નામનું ઘર થાય છે; એવા મુનીશ્વરાના
મત છે. ૧૪
मेघगृहं चैवमनोभवंचसुभद्रसंज्ञंकथिताचसंख्या ॥ इत्येकशालानिगृहाणिविद्याच्छतंच चत्वार्यधिकंधुवादेः ||१५||
અર્થ:કુપિત ઘરના મુખ આગળ એક અલિદ વધે તે તે “૧ મેઘ’ નામે ઘર થાય; વિત્તવૃદ્ધિદ ઘરના મુખ આગળ એક અલિ' વધે તો તે “મનાભવ૫’” નામે ઘર થાય; અને કુળસમૃદ્ધ નામના ધરના મુખ આગળ એક અલિદ વધારવામાં આવે તે તે ૧ સુભદ્ર” નામનું ઘર થાય છે; એ રીતે યાદિ લઇ એક શાળાનાં એકસાને ચાર (૧૦૪) ઘરા થાય છે. ૧૫
કાર્યા. अपवर्कयत्कथितं । तद्रामे धीमतागृहकार्य || यत्पदारुकमुदितं । ज्ञेयासापहजाश्रेणी
॥ ૬ ॥ અર્થ:—જે ધરેશને અપવર્ક કરવાનું કહ્યું છે તે અપવર્ક બદ્ધિમાન પુરૂષ ઘરની ાખી તરફ કરવે, તેમજ દરમાં પા નાખવાનું કહ્યું તે પાટાની શ્રેણી, પાટાની એછો અથવા પાટડાની પક્તિ એટલે પટ્ટાર એમ સમજનું, अर्थ विशाळगृह लक्षणं. उपजाति.
अथदिशालालयलक्षणानि । पदैस्त्रिभिः कोष्टकरं संख्या ॥ तन्मध्यकोष्टं परिहृत्ययुग्मं । शालाश्चतस्त्रोहिभवतिदिक्षु ||१७||
Page #169
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
( ૧૧૫ )
પઢ
અર્થ:—નિશાળ દૂર કરવાની રીત એવી છે કે, દ્વિશાળ ઘર કરવાની ભૂમિમાં ત્રણ પદ્મ કરવા. તે એવી રીતે કે, ત્રણ પદ ઉભા અને ત્રણ આડા મળી નવ પદ્મ કરી, તે નવ પદ્મના મધ્યેને પદ્મ મુઠ્ઠી પદમાં બે શાળા કરવી; તથા બાકીની ભૂમિ ખુલ્લી રાખવી. એ દિશાઓમાં ચાર પ્રકારની શાળા થાય છે. ૧૭
ખાકીના એ એ પ્રમાણે ચાર
वसंततिलका.
याम्याग्निगाचकरिणीधनदाभिवका पूर्वाननाचमहिषीपितृवारुणस्था || गावीयमाभिवदनापिचरोगसोमे છાનીમવૈશિવપોર્ન ળામિવધ ॥ ૧૮ ॥
૮૪
અઃ—દક્ષિણ અને અગ્નિ એ એ કાણુના બે કાઠામાં બે શાળાઓ હોય તે ખન્નેનાં મુખ ઉત્તર દિશામાં હોય તે તે શાળાનુ નામ “કરિણી” (હસ્તિની) શાળા કહેવાય, નૈતિ અને પશ્ચિમ એ બે દિશાઓના એ કાઠાએમાં એ શાળાએ હાય અને તે બન્ને શાળાઓનાં મુખ પૂર્વ દિશામાં હોય તેા તેનુ નામ “મહિષી” કહેવાય; વાગ્ય અને ઉત્તર એ એ દિશાઓના પદોમાં એ શાળાએ હાય અને તેનુ મુખ દક્ષિણમાં હેય તે! તે “શાવી” શાળા કહેવાય; પૂર્વ અને ઇશાન એ એ દિશામાં જે એ પદો હાય તે પદોમાં બે શાળાઓ હાય અને તે એનુ મુખ પશ્ચિમમાં હોય તેા તે છાગી શાળા કહેવાય. ૧૮ शार्दूलविक्रीडित, हस्तिन्यामहिषीद्विशालभवनं सिद्धार्थ कंतच्छुभं गावी माहिषसंज्ञकं स्मृतिकरतद्यामसूपं भवेत् ॥ दंडळागगवान्वितं धन हर हस्तिन्यजाभ्यांतथा कागोकरिणी युतं नाहिशु मंचुचिपूर्वापरं ॥ १९॥ ||
અર્થ:——જે ઘરમાં કરિણી (હસ્તિની) અને મહિષી, એ બે શાળાઓ ભેગી હોય તે ઘરનું “સિદ્ધાર્થ” નામ કહેવાય; તેથી તે ઘરના નામ પ્રમાણે તેનુ ફળ પણ શુભ છે. ગાવી, અને મહિષી એ એ શાળાએ જે ઘરમાં ભેગી હોય તે “યમસૂર્પ” નામે ઘર કહેવાય. તેવા ઘરનુ ફળ મૃત્યુ કરાવે. છાગી અને ગાવી એ એ શાળાએ જે ઘરમાં ભેગી હોય તે“દ” નામનુ ઘર કુહેવાય. તેનું મૂળ ધનનો નાશ કરનારૂં છે, હસ્તિની, અને છાગી, એ બે શા
* પદ એટલે ભાગ, વિભાગ, કાંઠા અથવા ખંડ. ( ઘરની ભૂમિના કાઢા કરવા. )
-
Page #170
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
રાજ્યલક્ષ
ળા જે ઘરમાં ભેગી હોય તે ઘરનુ નામ “કાચ' ઘર કહેવાય; એવા ઘરનું ફળ પણ દંડ ઘરના ફળ જેવુ છે. ( ધન નાશનું ફળ. ) ગાવી અને કરિણી, એ બે શાળા જે ઘરમાં ભેગી હોય તેવા ઘરને આકાર ચુદ્ધિને થાય છે. કેમકે, તેવા ઘરને પૂર્વ અને પશ્ચિમ એ એ દિશામાં હોવાથી ચુલા જેવા આકાર થાય છે, એ ઘર સારૂ નથી. ૧૯
ફેંકવન્ના. नामान्यतः संततशांतिदंच । स्याद्धर्द्धमानंत्वथ कुर्कुटाख्यं ॥ हस्तादितोनामचतुष्टयंच | हर्म्यद्विशालंप्रथमं तथैव ॥ २० ॥
૮૮૩
અર્થઃ—જે ઘરને હસ્તિની શાળા હોય તે સતત” નામે ઘર કહેથાય; જે ઘરને મહિષી શાળા હોય તે “શાન્તિદ” ઘર કહેવાય; જે ઘરને ગાવી શાળા હોય તે વર્ધમાન” ઘર કહેવાય; અને જે ઘરને છાગી શાળા હોય તે “ કુકુટ” ઘર કહેવાય. એ રીતે પ્રથમ દ્વિશાળ ઘર કહ્યાં છે૨૦ यत्स्वस्तिकं तद्रसदारुमध्येऽलिंदस्तथाग्रे कथितंद्विशालं । हंसाख्य कंस्यादथवर्धमानंकीर्त्तर्विनाशं भवनंचतुर्थं ॥ २० ॥
૪
અર્થ:--ઉપર બતાવેલા સ'તત નામના દ્વિશાળ ઘર આગળ એક અલિંદ આવે અને શાળામાં પારૂ આવે તો તે “સ્વસ્તિક” નામે ઘર કહે. થાય, શાંતિદ નામના એ શાળાના ઘર આગળ એક અલિદ આવે અને શાળા વચ્ચે ષટ્ટારૂ આવે તે તે “હસ” નામનું ઘર થાય. વર્ધમાન નામના દ્વિશા ળ ઘર આગળ એક અલિદ આવે અને શાળા વચે ષટ્ટાફ આવે તેપણ તે ઘરનું તેજ “વર્ધમાન” નામ રહે છે અને કુકુટ નામે દ્વિશાળ ઘર આગળ એક અલિદ આવે અને શાળા વચે ષટ્નારૂ આવે તે તે *ફીતિવિનાશ” નામનું ઘર કહેવાય. ૨૧
उपजाति. अलिंदयुग्मं पुरतोविदध्यात् पद 'रुमध्येपिचशांतसंज्ञं ॥ तस्माद्गृहे हर्षणवैपुलेचतथाचतुर्थं कथितं करालं ॥ २२ ॥
669
અર્થ:સતત ઘર આગળ એ અલિદે આવે અને શાળા વચ્ચે ષટ્ટાફ આવે તે તે શાંત” નામનુ ઘર કહેવાય; શાંતિઃ ઘર આગળ બે અલિદો હાય અને શાળા વચ્ચે ષટ્ટાફ આવે તે તે “રહર્ષણ” ઘર કહેવાય; વર્ધમાન ઘર આગળ બે અલિદો આવે અને શાળા વચ્ચે ષટ્ઠારૂ આવે તે તે વિપુળ” ઘર કહેવાય અને કુટ નામના ઘર આગળ એ અલિદા આવે અને શાળ વચ્ચે ષદારૂ આવે તે તે “કરાળ” નામનું ઘર કહેવાય. ૨૨
પ
Page #171
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬.
વગ્રા.
( ૧૧૭ )
तस्मिन्गृहेदक्षिणतोह्यलिंदेवितंच चिनकालदंडे || वामे पुनर्बंधुदपुत्रदं स्यात्सर्वंतु तस्मिन्नपि कालचक्रं ॥२३॥
અથ:- ઉપર અતાવેલા એ શાળાવાળા શાંત ઘર આગળ એ અલિ અને શાળા વચ્ચે પારૂ કહેવામાં આળ્યું છે તે ઘરની જમણી તરફ ત્રીજો અલિ' આવે તો તે ઘરનું વિત્ત” નામ થાય; તેજ રીતે હર્ષ ઘરની જમણી તરફ એક અલિદ આવે તે તે “ચિત્ત” ઘર કહેવાય; વિપુળની જમણી તરફ એક અલિદ આવે તે! તે ઘરતું “ધન” નામ ઘરની જમણી તરફ એક અલિંદ આવે તો તેવા ઘરનુ *કાળદડ” નામ થાય.
થાય; કરાળ
વળી પ્રથમ ઉપર બતાવેલા એજ શાંત ઘરની ડાબી તરફ એક અલિદ આવે તે તે અધુદ' ઘર કહેવાય; તેજ હર્ષણ ઘરની ડાબી તરફ એક અલિદ આવે તે તે “પુત્રદ” ઘર કહેવાય; તેજ વિપુળ ઘરની ડાબી તરફ એક અલિદ આવે તે તે “સર્વ” નામનુ ઘર કહેવાય અને એજ ઘરની ડાબી તરફ એક અલિદ્ય આવે તે તે“કાળચક્રુ” નામનું ઘર કહેવાય.
કરાળ
उपजाति. लघुश्चपश्चात पुरतो पियुग्मं स्याद्दक्षिणैकोरसदारुमध्ये | તત્રપુરનુંતમવનજસ્થાોટિરુંચવયાત્રમેળ ॥ ૨ ॥
ધરના
અર્થઃ—સતત ઘરની પછીતે એક અલિદ આવે અને તે ઘરના મુખ આગળ એ અલિદે આવે તેમજ તે ઘરની જમણી તરફ પણ એક અલિ આવે વચમાં ષદારૂ આવે તો તેથી સતત ઘરનું રૂપ બદલાવાથી તે “Àપુર’’ નામે ઘર થાય; શાંતિદ ઘરની પછીતે, એક અલિ તથા તે મુખ આગળ બે અલિદો તથા તે ઘરની જમણી તરફ પણ એક અલિદ આવે અને વચ્ચે ષડ્ડારૂ આવે તે તે “રસુંદર' નામનું ઘર થાય; વર્ધમાન ઘરની પછીતે એક અલિ, ઘરના મુખ આગળ બે અલિ તેમજ તે ઘરની જમણી તરફ એક અલિદ અને વચ્ચે પારૂ આવે તો તે “નીલ” નામનું ઘર થાય; અને ધ્રુટ ઘરની પછીતે એક અલિદ તથા તે ઘરના મુખ આગળ એ અલિંદા તથા તે ધરની જમણી તરફ એક અલિ‘૪ આવે તો તે જકોટિલ' નામનું ઘર થાય. ૨૪
અને વચમાં હારૂ
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૧૮)
રાજવલભप्रदक्षिणैकःपुरतोपियुग्मं । षट्कंगृहांतःकिलशारदाख्यं ॥ ततोद्वितीयंखलुशास्त्रदंस्यात् । शीलंतथाकोटरमेवसंज्ञं ॥२५॥
અર્થ---સંતત ઘરની જમણી તરફ તથા ડાબી તરફ અને તેની પછીતે, એ રીતે ત્રણે દિશાએ એક એક અલિંદ હોય, અને તે ઘરના મુખ આગળ બે અલિંદ હોય, તેમજ વચ્ચે દ્વારૂ હોય તો તે “શારદ” નામનું ઘર કહેવાય; શાંતિદ ઘરની જમણું, ડાબી અને પછીતે એ ત્રણે તરફ એક એક અલિદ હોય તથા મુખ આગળ બે અલિંદ હોય અને વચમાં દારૂ હોય તે તે શાસ્ત્રદ’ નામે ઘર કહેવાય; વર્ધમાન ઘરની જમણી, ડાબી અને પછીતે એ રીતે ત્રણે દિશામાં એક એક અલિંદ હોય તેમજ તે ઘરના મુખ આગળ બે અલિદો હોય અને વચ્ચે યુદ્ધારૂ હોય તો તે શીળ' નામનું ઘર કહેવાય; અને કુકુંટ ઘરની જમણી તરફ એક અલિંદ, ડાબી તરફ એક અલિંદ, પછીતે એક અલિંદ, તથા તે ઘરના મુખ આગળ બે અલિંદ હોય, વચ્ચે પારૂ હાય તે તે “કેટર” નામનું ઘર કહેવાય. ૨૫ सौम्यंगृहमंडपसंयुतंचेत् । तत्तुल्यरूपंविबुधैर्विधेयं सुभद्रमस्मादपिवर्धमानं । क्रूरंचसर्वेष्वशुभंचतुर्थं ॥ २६ ॥
અર્થ –જે ઘરના મુખ આગળ બે અલિંદ અને વચ્ચે પદારૂ એવું બે શાળાવાળું શાંત, ઘર કહ્યું છે. તે ઘર આગળ એક મંડપ આવે તો તે સેમ્ય” નામે ઘર કહેવાય; એજ રીતે હર્ષણ ઘર હોય છે. તે હર્ષણના મુખ આગળ મંડપ આવે છે તે સુભદ્ર” ઘર કહેવાય; એજ રીતના વિપુલ ઘરના મુખ આગળ બે અલિંદ અને વચ્ચે પદારૂ હોય તેના મુખ આગળ એક મંડપ આવે તે તે વર્ધમાન” ઘર કહેવાય; અને તેજ રીતે કરાળ ઘરના મુખ આગળ બે અલિંદ અને વચ્ચે બદારૂ આવે છે તે ઘરના મુખ આગળ મં
આવે તે તે “કૂર” નામનું ઘર કહેવાય. એ રીતે જે દ્વિશાળ ઘર કહ્યાં છે તે દરેક દ્વિશાળ ઘરમાં છેલ્લું અથવા ચોથું ઘર આવે તે અશુભ છે એમ સમજવું. ૨૬ मुखेत्रयंदक्षिणपश्चिमैकः । षट्दारुकंश्रीधरनामधेयं ।। प्रोक्तगृहेकामदपुष्ठिदेच । चतुर्थकंकीर्तिविनाशमेव ॥ २७ ॥
અર્થ:--જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિંદ આવે અને તે બે
Page #173
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ છે
( ૧૧૮) અલિંદ આગળ એક મંડપ આવે તેમજ તે દ્વિશાળ ઘરની જમણી તરફ એક અલિંદ, પછીતે એક અલિંદ, વચ્ચે દારૂ આવે અને તે ઘરનું મુખ ઉત્તર દિશામાં હોય તે તે “શ્રીધર ઘર કહેવાય, એજ રીતના દ્વિશાળ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે જ કામદ' ઘર કહેવાય; એવાજ દ્વિશાળ ઘરનું મુખ દક્ષિણમાં હોય તો તે પુષ્ટિદ” નામે ઘર કહેવાય અને એવાજ દ્વિશાળ ઘરનું મુખ પશ્ચિમે હોય તો તે કીતિવિનાશ” નામે ઘર કહેવાય. ૨૭
ફુવા . वामेतथादक्षिणपश्चिमैको । युग्मंमुखेमंडपमग्रतश्च ॥ શ્રીમviીવનનંતતશ્રી શ્રીમર્જિયમેવતદ્રત ૨૮
અર્થ–જે દ્વિશાળ ઘરની ડાબી તરફ એક અલિંદ, જમણી તરફ એક અલિંદ, પછીતે એક અલિંદ અને તે ઘરના મુખ આગળ બે અલિંદ હોય, તે બે અલિંદ આગળ એક મંડપ હય, એવા દ્વિશાળ ઘરનું મુખ ઉત્તરમાં હોય; તો તે “શ્રીભૂષણ” ઘર કહેવાય, એજ પ્રકારના દ્વિશાળ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે “શ્રીવસન” ઘર કહેવાય; એજ પ્રકારના દ્વિશાળ ઘરનું મુખ દક્ષિણ તરફ હોય તો તે “શ્રીશે ભ” ઘર કહેવાય; અને એવા જ પ્રકાર રના દ્વિશાળ ઘરનું મુખ પશ્ચિમે હોય તો તે કીતિક્ષય” નામનું ઘર કહેવાય. ૨૮ एकोपरेदक्षिणवामपार्थे । षण्मध्यगंश्रीधरयुग्मपूर्व ॥ सर्वार्थदंस्यान्मुखतस्त्रयंचेत् । लक्ष्मीनिवासंकुपितंचनाम्ना ॥२९॥
અર્થ –જે દ્વિશાળ ઘરની પછીતે એક અલિંદ તથા જમણ અને ડાબી તરફ એક એક અવિંદ તથા તે ઘરના મુખ આગળ ત્રણ અલિંદ, વચ્ચે ષારૂ હોય અને તે ઘરનું મુખ ઉત્તર દિશામાં હોય તે તે શ્રીધરયુમ ઘર કહેવાય, તેવાજ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે સર્વાર્થ ઘર કહેવાય તેવાજ ઘરનું મુખ દક્ષિણમાં હોય તો તે “લક્ષ્મીનિવાસ” ઘર કહેવાય અને એને વાજ ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તો તે “કુપિત” નામનું ઘર કહેવાય.
उपजाति. युग्मंमुखमंडपमेवचाग्रे । युग्मंतथादक्षिणतोतभित्तिः ॥ पृष्टैकउद्योतकबाहुतेजः । सुतेजएवंकलहावहंस्यात् ॥ ३० ॥
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧ર૦)
રજવલ્લભ, અર્થ –જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિંદે હોય અને તે અને લિંદે આગળ એક મંડપ હય, તે ઘરની જમણી તરફ બે અલિદે હોય અને તેથી છેલ્લી ભિંત હોય, પછી તે પણ એક અલિંદ હોય અને તે ઘરનું મુખ ઉત્તરમાં હોય તે તે “ઉઘાતક ઘર કહેવાય, તેમજ તે અથવા તેવા ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે બાહુતેજ” ઘર કહેવાય, તેવાજ ઘરનું મુખ દક્ષિણમાં હોય તો તે સુતેજ” ઘર કહેવાય, તેવાજ ઘરનું મુખ પશ્ચિમમાં હોય તે તે ઘરનું નામ “કળતાવહ” કહેવાય. ૩૦ उद्योतकेपश्चिमभागतोदौ । कुर्यादिशालंचबहोर्निवासं ॥ तत्सृष्ठिदंकोपसमानमंत्य । मनुक्तषट्कंक्रमतोविधेयं ॥३१॥
અર્થ–પ્રથમ કહેલા બ્લેકમાં ઉત’ ઘરની પછીતે બે અહિંદ હોય પણ તેને પદારૂ ન હોય તે તે “વિશાળ” ઘર કહેવાય; “બાહુતેજ’ ઘરની પછીતે બે અલિંદ હોય પણ તેને ષટ્ટારૂ ન હોય તે તે “બહનિવાસ” ઘર કહેવાય, “સુતેજ” ઘરની પછીતે બે અલિંદ હોય પણ તેને વદારૂ ન હોય તે તે સષ્ટિદ” ઘર કહેવાય અને તેજ રીતે “કળહાવહ ઘરની પછીતે બે અલિદે હોય ને તેને પણ પદારૂ ન હોય તે તે “કેપસમાન” નામનું ઘર કહેવાય. ૩૧ लघुत्रिकंपूर्वदिशाविभागे । एकोभवेदक्षिणवामपश्चात् ॥ महांतमेतन्महितंचदक्षं । कुलक्षयंमंडपसंयुतस्यात् ॥ ३२ ॥
અર્થ –જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિંદ હોય અને તે ત્રણ અલિંદે આગળ એક મંડપ હોય તથા તેજ ઘરને એક અલિંદ જમણું તરફ, એક અલિંદ ડાબી તરફ અને એક અલિંદ પછીતે હોય અને તે ઘરનું સુખ ઉત્તર સામે હોય તેવા ઘરનું નામ “મહાત” કહેવાય; તેજ અથવા તેવું જ ઘર પૂર્વ મુખવાળું હોય તે તે મહિત” કહેવાય; તેવાજ ઘરનું મુખ દક્ષિણે હોય તે તે “દક્ષ” કહેવાય અને તેવાજ ઘરનું મુખ પશ્ચિમે હોય તે તે “કુળક્ષય” ઘર કહેવાય. ૩૨ भ्रमद्धयंतिसृषदिक्षुभागे। मुखेत्रिमंडपमग्रतश्च ॥ प्रतापवर्द्धन्यमिदंचदिव्यं । सुखाधिकंसौख्यहरंचतुर्थ ।। ३३ ॥
અર્થ –જે દ્વિશાળ ઘરને ત્રણે દિક્ષાઓમાં (ડાબી, જમણી અને પછી તે) બે બે અલિંદે હોય, તે ઘરના મુખ આગળ ત્રણ અલિંદ હોય, એ મુખ આ
Page #175
--------------------------------------------------------------------------
________________
१२०
शुवर
धान्य
जय.३
55668
वर ५
कात.
1515
मनोरम.७
म.
७
सवस्त्र.८
दुर्मुख र
विपक्ष.११
D
.
क्षप १३
आक्रंद१४
पैपुल १५
15॥
S3I
Page #176
--------------------------------------------------------------------------
________________
विजय.१६
रम्प
श्रीघर.२
115७७
--
-
मुदिता३
वर्धमान.४
कराल.५
Iss
IISIS
-
सनाभ.
ध्यांक्ष..
समृध्द.
its|
रुंदर.
वरद.२
Page #177
--------------------------------------------------------------------------
________________
प्रमुद ४
सबलाभ ७
अशभ. १०
भीषण. १३
कुल नदन. १६,
१२०
विमुख५
विशाल
ध्वज. ११.
सौम्य. १४
शिवः छ
विलक्ष ९
उद्योत . १२
अनित. १५
23
सुंदरादि थी कुळनंदन सुधी १६ घरी छे ने ध्रुवादि धरीना रुपे छे ध्रुवादि घरोमां वटू दारुहोम नहीं, दारू कहे छे ) तेम छतां घरोमां षट्दारु नाखवामां
पाटडा
अने चार थांभाने षट्श्रुवादि रूपे आ शोळआवे तो तेथी सुंदरादि
नामो थाय छे, मात्र षट् दारुना कारणे नामो बदलाणी छे, बट्दारुनुं रूप बताथ्यु नथी केमके आडी लिटी ओ आव्यथी वाचनारने अलिंदो समझाय तेथी भुलावो खाय
Page #178
--------------------------------------------------------------------------
________________
हस. ७
1535
हय. ४
[uss
रुचिर . ७
SMS
१२०
४ कलक्षण. २
11535
ם
O
भावुक.५
3115
सनत. ८
minns
O
सौच्य. ३
CSUISS
उत्तम. ६
SUSH
10
Br
आ घरोमां पाटडी नाखवानुं कनुंछे ते "पाटडो" (पट्ट) शब्द एक वचनमां के तेथी भाषांतरमां ठेकाणे ठेकाणे एक वचन राखी पाटडो लखवामां आव्युं छे पण, शिल्पशास्त्र ना मतानुसार शालामा एक पाटडी नारखवो ए निषेध छे, माटे जेजे ठेकाणे पाटडो शब्द आये त्यां द्विवचन समजी बे पाटडा समजवानुं छे.
Page #179
--------------------------------------------------------------------------
________________
क्षेम.९
क्षेपक.१०
उहत्त.१७
ایک
11551
L
Sisu
वृष. १२
उच्छित.१३
व्यय.१४
L. 1111511
USIL
ISH
।
।
100
1DDI आनंद१५
M
--उपरना शोले घरोमां पाटडा रूप नहि बलाव्यानुं कारण आडी. लीटी होय तोते अलिंद समजा इजाय. तथा आ धरोना अलिंदोमा चौरस मींडा बसाव्या छेते संभाओना स्थानी ठे, त्यां संभाराखी भीतचणाय नहि तो धरमां हवा अने प्रकाश आये, भने भीतकरयी होय तो ने धरना मालीकनी मरजीनी यान छे.
Page #180
--------------------------------------------------------------------------
________________
अलंकृत.१
अलकार
रमण.३
5555
1535
VISS
इश्वर.५
पुण्य. ६
ડડાડ
सगर्भ.७
कलश.८
दोन
SIS
L
|
-रिक्त.१०
इप्सित.११.
भद्रक.१२
1551
Fust
वंचित.१३
दीन.५
विभव.१५
Sm
Page #181
--------------------------------------------------------------------------
________________
कामद.१६.
२०. प्रश्नाद.१
भावित.२
$555
1555
तिलक.
क्रीइन.५.
SI55
5515
--
सौख्य.६
यशोद
कुमुद.८
1515
SIS
भासर.१०
भूषण. ११
1351
-
SIS
वरूधर १२
धान्यनाश १३
कुपित.१४
Page #182
--------------------------------------------------------------------------
________________
विचइदिद.१५
चूडामणी.
कुलसमृध्द.१६ |
1535
प्रभद्र.२
क्षेम.३
शेखर. ४ LIS
||ss
||
.1
------------
उछित.५.
विशाल.६
भूतिद,७
ISIS
11S
||S
हृष्ट
विरोध.९
10. कालयाश.१०
॥55
5
निरामय.११ ...
7o
सुशाक.१२
ट्र
Page #183
--------------------------------------------------------------------------
________________
मेघ.१४
ISA1
करिणी १
छागी. ४
दंड. ३
१२०
मनोभव. १५
ISI1
महिषी. २
[
सिध्दार्थ. १
काच.४
सुभद्र. १६
Hum
O
口
गावी. ३
यमसूर्य. २
T
चुल्ही. ५
पश्चिम
विशाल घरमा करिणीथी छागी सुधी चार शालाओ जेजे दिशाओनी बतावी छे ते, एक दिशानुं द्विशाल बीजी दिशाना विशाल घरमां मलये सिध्दार्थादि अनुक्रमें नामी फरे छे.
Page #184
--------------------------------------------------------------------------
________________
उत्तर.
संतत १
स्वस्तिक. १
शान्त १
वित्त. १
कालदंड. ४
पूर्व, १०
शांतिद
हंस. २
१२०
हर्षण. २
चित्त. २
वर्द्धमान. ३
बंधुद. १
बर्द्धमान. ३ की निविनाश ४
विपुल३
कूर्कट. ४
पश्चिम.
कराल ४
धन ३
पुन्नद.२
दक्षिण.
Page #185
--------------------------------------------------------------------------
________________
सर्व.३
कालचक्र.४
致,
3
कौटिल.४
शारद.१
शास्त्रद.२
कोटर.४
动可.
साद
पद मान३
क्रूर.४
Page #186
--------------------------------------------------------------------------
________________
कामद. २
13
g
श्रीभूषण १
कीर्त्तिक्षय. ४
13
Q
लक्ष्मीनिवास३.
बाहुतेजर
石 D
१२०
१२
पुष्टिद. ३
श्रीवसनर
O
O
श्रीधर युग्म १
"कुपित. ४
सतेजर
C
प
कीर्त्तिविनाश. ४
श्री शोभ ३
सर्वार्थद. २
उद्योतक 9
कलहा चह ४
00
0
D
Page #187
--------------------------------------------------------------------------
________________
१२०
विशाल.१
"बहुनिवास२ 00001
सृष्टिद.३
-opu
On 01
कोपसमान.४
महान्त
महिता२
...
and
दक्षः३
कुलक्ष्य.४
-
Page #188
--------------------------------------------------------------------------
Page #189
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ .
( ૧૧ ) ગળના ત્રણ અલિદે આગળ એક મંડપ હોય, તે ઘરનું મુખ ઉત્તર દિશામાં હોય તે તેવા ઘરનું નામ “પ્રતાપવિદ્વન” કહેવાય. અને તેવાજ ઘરનું મુખ પૂર્વ દિશામાં હોય તે તે દિવ્ય ઘર કહેવાય છે અથવા તેવાજ ઘરનું મુખ દક્ષિણ દિશામાં હોય તે તે સુખાધિક” ઘર કહેવાય; અને તે અથવા તેવાજ ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તે તે “
જ ગહર” ઘર કહેવાય. ૩૩ तस्यैवरूपरसदारुयुग्मं । पुनस्त्वलिंदोजगतंततश्च ॥ स्यासिहयानंत्वथहस्तियानं । ज्ञेयंतथाकंटकमेतदंत्यं ॥३४॥
અર્થ–પ્રથમ કહેલા દ્વિશાળ ઘરની ડાબી તરફ બે અલિદે, જમણી તરફ બે અને પછી તે પણ બે અલિંદો કહ્યા છે, અને તે ઘરના મુખ આગળ ત્રણ અલિંદો કહ્યા છે, એ ત્રણ અલિંદે આગળ એક મંડપ કહ્યા છે, એવા ઘરના મુખ આગળ વળી એક અલિંદ વધારવામાં આવે અર્થાત્ ઘરના મુખ આગળ ચાર અલિંદ કરી તે ચાર આગળ એક મંડપ હોય (પ્રથમ ત્રણ અલિંદ આગળ મંડપ કહ્યા છે, તે ન કરતાં ચાર અલિંદ કરી તે ચાર આગળ મંડપ કરે) અને તેવા ઘરમાં બે પટ્ટારૂઓ આવે તેમજ તે ઘરનું મુખ ઉત્તર દિશામાં હોય તે તે “અજગત' ઘર કહેવાય, પણ એ અજગત ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે “સિંહયાન” ઘર કહેવાય, તે ઘરનું મુખ દક્ષિણે હોય તે તે “હસ્તિયાન' ઘર કહેવાય, અને તેવાજ ધરનું મુખ પશ્ચિમે હોય તે તે “કંટક” નામનું ઘર કહેવાય. ૩૪.
૩ વષા. शांतादिगेहानिचषोडशैव । दिशालकानीहयथाक्रमेण ॥ नामानिचत्वार्यपिरूपमेकं । हस्त्यादिभेदैःक्रमतोविधेयं ॥३५॥ इतिश्रीराजवल्लभेवास्तुशास्त्रेएकशालाद्विशालालक्षणंनामषष्टोऽध्यायः ॥ ६ ॥
અર્થ–શાંતાદિ કિશાળ એવાં અનુક્રમે સેળ ઘરે જે કહાં તે ઘરોનું એક એક રૂપ છે, પણ હસ્તિન્યાદિ શાળાઓના ભેદ કરી તેવાં ઘરના એક એક રૂપનાં ચાર ચાર નામે થાય છે. એ સર્વને એકઠાં કરવે ચોસઠ નામે થાય છે. ૩૫
Page #190
--------------------------------------------------------------------------
________________
अध्याय ७मो.
૩પનાતિ, दिशालगेहानिचषोडशैव । वास्तूदधेःसारतरपुनश्च ॥ वक्ष्याम्यलिंदःषणकोलघुश्च । दौतिदुकाख्यौकथितावलिंदौ॥१॥
અર્થ-વાસ્તુરૂપી સમુદ્રના સારરૂપે વળી બીજા (૧૬) સેળ વિશાળ ઘરે કહીએ છીએ, તેમાં “અલિંદ” “ષણ” અને “વધુ” કહેવામાં આવશે તે ત્રણે નામે અલિંદનાં જ છે, અને બે અલિંદ હોય તે તેનું “તિદુક” નામ છે. ૧ सूर्यदिशाललघुरस्यवामे । मुखेत्रिकंदक्षिणतस्तथैकः ॥ वेदामुखेवासवमेवगेहं । वामेपसव्येलघुरेकएव ॥२॥
અર્થ:–જે દ્વિશાળ ઘરની ડાબી તરફ એક અલિંદ અથવા લઘુ હોય, મુખ આગળ ત્રણ લઘુ હોય અને જમણી તરફ એક લઘુ હોય તો તે “સૂર્ય' નામાં ઘર કહેવાય; જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર અલિદે હોય ને ડાબી તરફ એક અલિંદ હોય તે તે “વાસવ” ઘર કહેવાય. ૨ प्रासादसंज्ञमुखतस्त्रयंच । प्रदक्षिणोतंदुकवेष्टितस्यात् ।। अलिंदयुक्तंविमलंदिशालं । तदीर्यवंतंसहमंडपेन ॥ ३ ॥
અર્થઃ—જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદે હેાય. ડાબી, જમણી ને પાછળની બાજુએ એ ત્રણે તરફ એક એક હિંદુક હોય એ બે અને લિ દે) તે તે પ્રાસાદ ઘર કહેવાય; તે દ્વિશાળ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ (ચાર અલિંદ કરીએ) તે તે “વિમલ” નામ ઘર કહેવાય અને એ વિમળ ઘરના મુખ આગળ એક મંડપ વધારીએ તે તે ઘરનું નામ “વીર્યવત’ કહેવાય. ૩
अथदिशालेषुसमस्तकेषु । मध्येविदध्याद्रसदारुचैकं ॥ तदाभवेद्धासुरमग्रयुग्म । मेकोलघुर्दक्षिणदिग्विभागे ॥४॥
અર્થ–જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિદ હોય, તેની જમણી તરફ એક અલિંદ હોય અને મધ્ય પદ્યારૂ હોય તે તે ભાસુર નામા ઘર કહેવાય. ૪
Page #191
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મે.
( ૧૨૩ )
ફૅવગ્રા. एकोलघुर्दक्षिणपूर्वतःस्यात् । तदुंदुभाव्हंमुखमंडपेन ॥ दौपूर्वतोदक्षिणतस्तथैको । युग्मंभवेत्मंडपगंसुतेजः ॥५॥
અર્થ–જે દ્વિશાળ ઘરની જમણી તરફ એક અલિદ હોય તેમજ મુખ આગળ એક લઘુ અને તે મુખ આગળના લઘુ આગળ એક મંડપ હોય તે તે ૬૬ભ નામા ઘર કહેવાય; જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે આલિંદે હોય, તે ઘરની જમણી તરફ એક અલિંદ હોય, મુખ આગળ બે અલિંદે જે કહ્યા તે બે અલિંદ આગળ એક મંડપ હોય; અને જમણી તરફ એક અલિંદ જે કો તે એક અલિંદ આગળ પણ મંડપ હોય, તે તે સુતેજનામાં ઘર કહેવાય. ૫
उपजाति. मुखेरणादक्षिणतस्तथैको । द्विमंडपेऽस्मिन्हयजाभिधानं ॥ महांतगेहंमुखगेत्रिकेतु । युग्मान्वितंमंडपमेतदेव ॥ ६ ॥
અર્થ:–જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદો હોય અને તે અલિદે આગળ એક મંડપ હેય; તે ઘરની જમણી તરફ એક અલિંદ હોય, તે એક અલિંદ આગળ પણ એક મંડપ હોય તે તે હજ ઘર કહેવાય; જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદે હોય તે અલિંદે આગળ બે મંડપ હિય તે તે મહાંત નામા ઘર કહેવાય. ૬ मुखेतथामंडपकेचयुग्मं । वामेपसव्येयुगलंलघोश्च ॥ लोकत्रयाडंबरमेवनाम । षडक्षरंशंभुगणेशयोश्चः ॥ ७ ॥
અથ–જે દિશાળ ઘરના મુખ આગળ બે અલિદો હોય તે બે અને લિદે આગળ બે મંડપ હોય તે ઘરની જમણી તરફ બે અલિ દે હોય તેમજ, ડાબી તરફ પણ બે અલિંદ હોય તો તે છ અક્ષરના નામવાળું “મૈલોકયાઉંબર' નામા ઘર કહેવાય, તેવું ઘર મહાદેવ અને ગણપતિને હોય. ૭ युग्मंमुखेमंडपगंडयंस्यात् । तथादयंदक्षिणवामतश्च ॥ एकोहिपश्चात्वरदाभिधानं । श्रीविश्वकर्मोक्तमतादिशालं॥८॥
Page #192
--------------------------------------------------------------------------
________________
રાજલક્ષ
અર્થ –જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિંદે હોય અને તે અલિંદે આગળ બે મંડપ હોય, તે ઘરની જમણી અને ડાબી એ બે તરફ બે બે અલિંદ હોય અને પછીતે એક અલિંદ હેય તે એવા ઘરનું નામ “વરદ છે એમ વિશ્વકર્માએ કહ્યું છે. ૮
मालीनसंज्ञमुखगैश्चतुर्भिर्युग्मंभवेदक्षिणवामभागे ॥
युग्मंतथापश्चिमदिग्विभागेतस्याग्रतोमंडपएकएव ॥ ९॥ • અર્થ:–જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદે હોય અને તે ચાર અલિંદે આગળ એક મંડપ હોય, તે ઘરની જમણું અને ડાબી એ બન્ને તરફ બે બે અલિંદ હોય, તેમજ પછીતે પણ બે અલિદે હોય તે તે “માલીની ” નામાં ઘર કહેવાય. ૯
शार्दूलविक्रीडित. प्राक्ग्रामालघवोविलासभवनेवामेलघुर्दक्षिणे तचेन्मंडपसंयुतंचकमलंस्यात्वृद्धिदंसौख्यदं ॥ वेदाःसुंदरकेमुखेचसततंवामेषणोदक्षिणे तस्याग्रेमुखमंडपश्चफलदाएवंगृहाषोडश ॥ १० ॥
અથર–જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિંદ હોય, તે ઘરની ડાબી અને જમણું એ બન્ને તરફ એક એક લઘુ હોય તે તે“વિલાસ”નામાં ઘર કહેવાય; પણ તેજ વિલાસ ઘર આગળ એક મંડપ આવે છે તે વિલાસ નામ બદલાઈ તેનું નામ“કમલ૫ કહેવાય; તે કમળ ઘર વૃદ્ધિ અને સુખ આપનાર છે જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર કર્યું હોય અને તે ચાર પણ આગળ એક મંડપ હોય; તે ઘરની ડાબી અને જમણી, એ બન્ને તરફ એક એક ષણ હોય તે તે ઘરનું નામ “સુંદર કહેવાય. એ રીતનાં સેળ ગૃહે કહ્યાં તે ફળદાયિ છે. ૧૦
अथ त्रिशाल गृह लक्षणं.
उपजाति. अथत्रिशालंत्रिदशंषणकं । स्यात्रैदशावाससुरूपसंज्ञे॥ तथाचतुर्थकुमदाभिधानं । हस्त्यादिभेदैःक्रमतोविधेयं ॥११॥
અથઃ—જે ઘરને ત્રણ શાળાઓ હેય એવા વિશાળ ઘર આગળ એક પણ
Page #193
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મે.
1
( ૧૨૫ ) હાય તો તે હસ્તિની શાળા કહેવાય છે; પણ હસ્તિનીશાળાનું મુખ ઉત્તર સામે હોય તે તે ત્રિદશ' નામ! ઘર કહેવાય; પણ તે ત્રિશ ઘર પૂર્વ મુખનુ હોય તે તે ત્રિદશાવાસ' કહેવાય; તેજ ત્રિદશ ઘર દક્ષિણ મુખનુ હોય તા તે ‘સુપ' નામા ઘર કહેવાય; અને તેજ દિશ પશ્ચિમ મુખવુ હોય તે તેનું ་કુમુદ' નામ કહેવાય. ૧૧
૨
छत्रद्र्य लिदं चतथैव पुत्र हरं चकात्वस्वभद्रं ||
षट्कं चमध्ये स्वधनं कुबेरं पक्षंतथा कामदमेतदेव ॥ १२ ॥
ܪ
અર્થ: જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિદા હોય અને તે શાળાનું મુખ ઉત્તર સામે હાય ! તે પત્ર નામા ઘર કહેવાય; તેવુંજ ઘર પૂર્વ દ્વારનુ હોય તો તે પુત્રહર નામનું ઘર કહેવાય; તેજ ઘર દક્ષિણ મુખવાળું હોય તો તે કામ નામા ઘર કહેવાય; તેજ ઘર પશ્ચિમ મુખવાળુ હોય તા તે સ્વભદ્ર ઘર કહેવાય; તેવાજ ઘર મધ્યે ષટ્ટારુ હાય તે સ્વધન નામા ઘર કહેવાય; તે ષટ્ટાવાળુ ઘર પૂર્વ દિશાના મુખવાળુ હોય તેા તે કુબેર નામનું ઘર કહેવાય; તેજ ષટ્કારુવાળું ઘર દક્ષિણ મુખનું હોય તે પક્ષ નામનું ઘર કહેવાય; અને તેજ ષટ્ટાવાળુ પશ્ચિમ મુખે હાય તે તે કામદ નામા ઘર કહેવાય. ૧૨
તે
अलिंदयुग्मंस्त्वथभद्रयुक्तंमध्ये कप जलजाभिधानं ॥ स्याद्वेषजंचैवगजंकृपंचपद | रुमध्ये सकलेष्वथातः ॥१३॥
અર્થઃ—જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિદા હોય અને તે અલિદો આગળ એક ભદ્ર હાય તથા મધ્યે એક પાટડી હાય, એવા ઘરનું ઉત્તર મુખ હોય તે તે કેંજલજ નામનું ઘર કહેવાય; તેવાજ ઘરનુ` મુખ પૂર્વમાં હોય તા તે ૧૪ભેષજ નામા ઘર કહેવાય; તેવુંજ ઘર દક્ષિણ સુખવાળુ હોય તે તે ૧૫ગજ નામા ઘર કહેવાય અને તેજ ઘર પશ્ચિમ મુખનુ હોય તે તે કૃપ નામનું ઘર કહેવાય. અને હવે પછી જેટલાં ત્રિશાળ ઘર કહેવામાં આવશે તે સર્વ ષટ્કા યુક્ત ઘરે જાણવાં, ૧૩ स्याद्वैजयंमंडप-हस्व भदंजयंनिनादंत्वथकीर्त्तिजंच ॥
भद्रो न हस्वाधिकसाकलाव्हंनिर्लोभकंवा सद कौशलेच ॥ १४ ॥
અર્થરે ત્રિશાળ ઘરના મુખ આગળ એક હુસ્ન (લઘુ) હોય, તે હસ્વ આગળ એક મડપ હોય, તે મડપ આગળ એક ભદ્ર હાય, તેવા ઘરનુ મુખ ઉત્તર સામે હોય તે તે વિજય નામનુ ઘર કહેવાય; તેવાજ
Page #194
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬ )
રાજવલ્લભ.
ઘરનું મુખ પૂર્વમાં હોય તે જય નામનુ ઘર કહેવાય; તેજ ઘરનું મુખ દક્ષિણે હોય તે તે નિનાદ નામા ઘર કહેવાય. તથા તેવાજ ઘરનું મુખ પશ્ચિમે હોય તે તે કીર્ત્તિજ નામા ઘર કહેવાય.
ઉપર કહેલ' પ્રથમનું વિજય ઘર જે કહ્યું છે તેને ભદ્ર કરવાનું કહ્યું છે તે ભદ્રના સ્થાને એક અલિદ કરીએ અને તે ઘર ઉત્તર મુખવાળુ હોય તે તે પસળ નામા ઘર કહેવાય; તેજ સકળ ઘર પૂર્વ મુખનું હોય તે તે નિ લાભ નામા ઘર કહેવાય; તેજ ઘરનુ મુખ દક્ષિણે હોય તે તે વાસદ નામા ઘર કહેવાય અને તેજ સકળ ઘરનુ મુખ દક્ષિણે હોય તો તે "કાશળ નામનુ ઘર કહેવાય.
ૐવના.
त्र्येकंक्रमादीश्वरखारदाख्यं भीमंत्रकौशल्यमतः क्रमेण ॥ तदबुद्धिस्वजनद्वितीयंस्यात्कोशदं नीलमिदं चतुर्थं ॥ १५ ॥
અર્થઃ——— વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિ હાય, તે ઘરની જ મણી તરફ એક અલિદ હાય, તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તે તે ઇશ્વર નામા ઘર કહેવાય; તેજ ઈશ્વર ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે વરદ ઘર કહેવાય; તેજ ઘરનું મુખ દક્ષિણમાં હોય તે તે ભીમ ઘર કહેવાય અને તેજ ઘરનું મુખ પશ્ચિમે હોય તે। તે કુશળ નામા ઘર કહેવાય; એ રીતે ત્રિશાળ ઘરની જમણી તરફ અલિદ ભેદવડે એ ઘરનાં નામેા બદલે છે તેજ પ્રમાણે એજ વિશાળ ઘરની ડાખી તરફ અલિદ આવ્યેથી ઘરનું રૂપ બદલાય છે તેમજ ઘરનું નામ પણ બદલાય છે તે એવી રીતે કે—
જે ત્રિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિંદ હોય અને તે ઘરની જ મણી તરફ અલિંદ હાય નહિ પણ ડાબી તરફ એક અલિદ હોય અને તેવા ઘરનું મુખ ઉત્તર સામે હોય તેા તેનુ નામ વેદબુદ્ધિ ઘર કહેવાય, તેજ વેદબુદ્ધિનું મુખ પૂર્વસામે હાય તો તે 'સ્વજન નામા ઘર કહેવાય, તેજ વેદબુદ્ધિનુ મુખ દક્ષિણ સામે હોય તે તે કાશદ નામા ઘર કહેવાય અને તેજ વેદબુદ્ધિનુ મુખ પશ્ચિમે હાય તે તે ચાથું “નીલ નામા ઘર કહેવાય. ૧૫
માહિની. मुखगुणलघुवामेदक्षिणेचैकएतत् वरदसरदमुक्तं दंडकंकाकपक्षं ॥ इदमयनादं मंडपेनाधिकंस्यात् तदनुचगजनादबाहुलंकीर्त्तिाहं ॥ १६ ॥
Page #195
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મે,
( ૧૭ )
અર્થ –જે વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદે હય, જમણું અને ડાબી એ બન્ને તરફ એક એક અલિંદ હોય ને તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તે તે વરદ ઘર કહેવાય, તેજ વરદ ઘરનું મુખ પૂર્વસામે હોય તે તે સરદાર ઘર કહેવાય, તેજ વરદ ઘરનું મુખ દક્ષિણે હોય તે તે દંડક કહેવાય અને તેજ વદનું મુખ પશ્ચિમે હોય તે તે કાકપક્ષ નામાં ઘર કહેવાય.
ઉપર કહેલા પ્રથમ વરદ ઘરના મુખ આગળ એક મંડપ વધારીએ અને તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તો તે હયનાદ ઘર કહેવાય, તેજ હયનાદનું મુખ પૂર્વમાં હોય તે તે ઘરનું નામ ગજનાદ કહેવાય; તેજ હયનાદનું મુખ દક્ષિણે હોય તે તે બાહુલ ઘર કહેવાય અને તેજ હયનાદનું મુખ પશ્ચિમે હોય તો તે કીતિજ નામનું ઘર કહેવાય. ૧૬.
वसन्ततिलका. सृष्टयाब्धिरूपमुखमंडपमेवसिंहं । ज्ञेयंगृहेवृषगजेअपिकोशसंज्ञं ॥ वामेधिकंचलघुनाकथितंसुभद्रं ।
स्यान्माणिभद्रमपिरत्नजकांचनाख्ये ॥ १७ ॥ અર્થ–જે વિશાળ ઘરના મુખ આગળ સુષ્ટિમાર્ગ ચાર અલિંદે હેય, તે અલિંદે આગળ એક મંડપ હોય પણ તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તે તે સિંહ ઘર કહેવાય; તેજ સિંહ ઘરનું મુખ પૂર્વમાં હોય તો તેવૃષઘર કહેવાય; તેજ સિંહ ઘરનું મુખ દક્ષિણે હોય તે તે ગજ ઘર કહેવાય અને તેજ સિંહ ઘરનું મુખ પશ્ચિમે હોય તે તે કેશ નામનું ઘર કહેવાય.
ઉપર કહેલા પ્રથમના સિંહ ઘરની ડાબી તરફ એક અલિંદ હોય ને તે ઘરનું મુખ ઉત્તરમાં હોય તે તે સુભદ્રનામાં ઘર કહેવાય; તેવાજ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે માણિભદ્ર નામા ઘર કહેવાય; તેજ ઘરનું મુખ દક્ષિણ દિશા સામે હોય તે તે નજ ઘર કહેવાય; અને તેવાજ ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તે તે “કાંચન નામનું ઘર કહેવાય. ૧૭
__ मालिनी. युगमुखमपरैकोभैरवंदक्षिणेच भरतनरजमेतत्स्याचतुर्थंकुबेरं ॥ पुनरपिलघुवामेहस्तियानवियानं हयजकृपजगेहंतच्चतुर्थक्रमेण ॥ १८ ॥
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૨૮)
* રાજવલભ,
rannan
અર્થ –જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદે હૈય, તે ઘરની જમણી તરફ એક અલિંદ અને પછીતે એક અલિંદ હોય પણ તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તો ભૈરવ નામા ઘર કહેવાય; તેજ ભૈરવ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે ભરત નામા ઘર કહેવાય; તેજ ભરવ ઘરનું મુખ દક્ષિણ સામે હોય તે તે નરજ નામા ઘર કહેવાય; અને તેવાજ ભૈરવ ઘરનું મુખ પશ્ચિમે હેય તે તે કુબેર નામનું ઘર કહેવાય.
ઉપર કહેલા પ્રથમના ત્રિશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદે હોય પછીતે એક અલિંદ હોય પણ તે ઘરને જમણી તરફ અલિંદ ન હોય અને ડાબી તરફ એક અલિદ હોય તેવા ઘરનું મુખ ઉત્તર સામે હોય તે તે બહસિયાન ઘર કહેવાય તે ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે વિયાન ઘર કહેવાય; તથા તે ઘરનું મુખ દક્ષિણે હેય તે તે ઘરનું નામ હયજ કહેવાય; અને તેજ ઘરનું મુખ પશ્ચિમે હેય તે તે “કૃપજ કહેવાય. ૧૮
રાધૂંઢવીડિત. वर्णानांशुभदंचसागरगृहपंचैव-हस्वामुखे प्रोक्तंक्षीरदरत्नदायकमिदंकोलाहलंचापरं ॥ षट्दारद्वयभद्रसप्तलघवस्तिर्यग्युतंशालया
गंधर्वक्षितिभूषणंचकथितंसर्वज्ञकंदपकं ॥ १९ ॥ અર્થ જે વિશાળ ઘરના મુખ આગળ પાંચ હસ્વ હોય અને તે ઘરનું સુખ ઉત્તર સામે હોય તે તે સાગર નામા ઘર કહેવાય; તે સાગર ઘર ચારે વર્ણને સુખકારી છે પણ તે સાગર ઘર પૂર્વ મુખનું હોય તે તેનું સાગર નામ બદલાઈ ક્ષીરદ નામા ઘર થાય; તેજ સાગર ઘરનું મુખ દક્ષિણે હોય તો તે રત્નદાયક નામાં ઘર કહેવાય; અને તેજ સાગર ઘરનું પશ્ચિમે મુખ હોય તે. તે “કેલાહલ નામા ઘર કહેવાય છે.
ઉપર કહેલા વિશાળ ઘર મધ્યે બે ગદ્દારૂ હોય, તે વિશાળ ઘરના મુખ આગળ સાત (૭) અલિંદે હય, તે અલિંદ આગળ એક ભદ્ર હોય, તે ઘરની જમણી તરફ પણ એક અલિંદ હોય, એવા ઘરનું ઉત્તર મુખ હોય તે તે "ગંધર્વ ઘર કહેવાય; તેજ ઘરનું મુખ પૂર્વ સામે હોય તે તે ક્ષેતિભૂષણ નામ ઘર
૧ હસ્તિયાન અને ભાવ ઘરને વિષે માત્ર ફેર એટલો જ રહે છે કે, હસ્તિયાન ઘરની ડાબી તરફ અહિંદ આવ્યો એટલે ભૈરવ નામ બદલાઈને તેનું હસ્તિયાને નામ થયું.
Page #197
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મે.
(૧૯ કહેવાય; તેજ ઘરનું મુખ દક્ષિણ સામે હોય તે તે સર્વજ્ઞ નામ ઘર કહેવાય; અને તેવાજ ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તે તે દર્પક નામ ઘર કહેવાય.૧૯
धान्यंवृद्धिकरंत्रिशालमुदितंशालाविभागविना प्राक्शालारहितंशुभंनिगदितसुक्षेत्रमर्थप्रदं ॥
चुल्हीसंज्ञमिदंकरोतिमरणंहानितथायाम्यया पक्षघ्नंमहिषीमृतेचभवनंतत्पुत्रबंघुक्षयं ॥ २० ॥
અથ–શાળાના વિભાગ વિના (અલિંદ વિના) ઉત્તર દિશાના મુખવાળું જે ત્રિશાળ ઘર હોય તે ધાન્ય નામનું ઘર કહેવાય; તે ધાન્ય ઘર કરવાથી વૃદ્ધિ થાય, પણ તેજ વિશાળ ઘર પૂર્વના મુખનું હોય તે તે સુક્ષેત્ર નામાં ઘર કહેવાય; તે સુક્ષેત્ર ઘર શુભ છે માટે તેનું ઘર કરવાથી ધનની પ્રાપ્તિ થાય; વિના અલિંદનું વિશાળ ઘર દક્ષિણ મુખનું હોય તો તે કહી નામનું ઘર કહેવાય તેવું ઘર કરવાથી ઘરધણનું મૃત્યુ થાય-હાનિ થાય; અને મહિષી શાળા વિનાનું એટલે વિના અલિંદનું ત્રિશાળ ઘર પશ્ચિમ મુખ વાળું હોય તે તે પક્ષઘ નામા ઘર કહેવાય તેવું ઘર પુત્ર અને ભાઈને નાશ કરનાર છે, માટે તેનું ઘર કરવું નહિ. ૨૦
त्रैशालानिचषोडशप्रथमतःसोमेचषट्दारुकं तच्चैकेनपुरोपिशंकरमिदंमध्यक्रमाविश्वतः ॥ रुदेदौमुखतोपिदक्षिणलघुस्त्वेकाधिकंसागरं चत्वारोनृपशोभितेचपुरतःप्रादक्षिणकालघुः ॥२१॥
અથ–પ્રથમ કહેલા ત્રિદિશાદિ એક અલિંદવાળાં વિશાળ સોળ (૧૬) ઘરે જે જે કહ્યાં છે, તેવા ઘરમાં પદારુ હેય તે તે સેમ નામા ઘર કહેવાય; પણ જે ઘરને પદ્યાર ન હોય તો તે શંકર નામે ઘર કહેવાય એવા ઘરને અનુક્રમ મધ્યથકી છે તે એવી રીતે કે –
આ લેકમાં છ ઘરે કહ્યા છે, તેમાં મધ્યનાં બે ઘરમાંથી એકનું વિશ્વ નામ છે અને બીજા ઘરનું નામ 'રુદ્ધ છે. એ બન્ને ઘરના મુખ આગળ બે બે અલિંદ હોય, સેમ અને શંકર એ અને ઘરના મુખ આગળ એક એક અલિંદ હોય, પણ એ બને પિકી સમ ઘરને ષટ્ટા હોય અને શંકર ઘરને ષટ્ટાહેય નહિ એટલેજ ભેદ છે. વિશ્વ ઘરના મુખ આગળ બે અલિદે હોય તેજ રીતે સ્ત્ર ઘરના મુખ આગળ પણ બે અલિંદ હોય, પણ દ્ધ ઘરની જમણી તરફ એક અલિંદ હોય એમાં એટલેજ ભેદ છે. અને તે દ્ધ
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦ )
રાજવડા
અલિ
ઘરના મુખ આગળ એક અલિદ વધારી ત્રણ કરવામાં આવે તે તે રુદ્ર નામ ખદલાઈ તેનું નામ "સાગર ઘર કહેવાય; પણ તે નામના ઘરના સુખ આગળ ચાર અલિદો હોય, તે ઘરની જમણી તરફ એક અલિદ્ય, ડાબી તરફ એક અલિદ અને પછીતે એક અલિંદ હોય, એ રીતે અલિદા વધારી ઘર કરવામાં આવે તે તે નૃપશેાભિત નામનું ઘર કહેવાય. ૨૧ पंचाग्रेसकलंभ्रमश्चलघुना सर्वस्य तत्सौख्यदं
राजस्याग्रमसंयुतंच भवनं तत्सर्वशांतंभवेत् ॥ प्राग्वाणंकुलनंदनं क्रमतयात्वेकद्रयैकान्वितं तस्मिन्दक्षिणसंयुतेच लघु के कल्याणसंज्ञंतदा || २२ | અથ:--જે ત્રિશાળ ઘરના મુખ આગળ પાંચ અલિદો હોય, તે ઘરની ડાખી, જમણી અને પછીતે, એ રીતે ત્રણ તરફમાં ત્રણ અલિ અર્થાત્ દરેક તરફ એક અલિંદ હાય અને તે ઘરનુ મુખ ઉત્તરમાં હોય તે તે સાધ્યદ ઘર કહેવાય; તેવુંજ ઘર પૂર્વ મુખનુ હોય તો તે રાજાય ઘર કહેવાય; તેવુંજ ઘર દક્ષિણ મુખનું હોય તો તે અસંયુત ઘર કહેવાય અને તેવુંજ ઘર પશ્ચિમ મુખનુ` હોય તે તેા સર્વશાંત ઘર કહેવાય. વળી~~
૧
૫
જે ઘરના મુખ આગળ પાંચ અલિદો હોય, તે ઘરની જમણી અને ડાબી તરફ એક એક અલિદ હોય, પછીતે એ અલિદો હોય તા તે સ્કુલન’દન ઘર કહેવાય; પણ તેવાજ ઘરની જમણી તરફ વળી એક અલિદ વધારી એ અલિ કરવામાં આવે તે તે કલ્યાણુ ઘર કહેવાય. ૨૨ सर्वाशासुलघुत्रयंश रमु खेतत्पद्ययुग्मं क्रमात् तत्सौभाग्यविवर्धनंच भवनंराज्ञां सदानिर्मितं ॥ आनंद मुखराग दक्षिण लघुर्वामेचष्टष्ठेद्रयं रामास्यंजन शोभनं गुणगुणैकेनान्वितं सृष्टितः ॥ २३ ॥
અર્થ:—જે ત્રિશાળ ઘરનાં મુખ આગળ પાંચ અલિદો હોય, તેવા ઘરની જમણી, ડાબી અને પછીતે એ રીતે ત્રણ તરફ્ નવ અલિદા હોય, અથાત્ દરેક તરફ ત્રણ ત્રણ અલિો હોય અને તેવા ઘર મધ્યે એ ષટ્કારુ હાય, તેા તે સાભાગ્યવર્ધન ઘર કહેવાય; તે સાભાગ્યવર્ધન ઘર શાએ નિર'તર કરવું જોઇએ; જે ત્રિશાળ ઘરના મુખ આગળ છે. અલિ હેય તે ઘરની જમણી તરફ એક અલિદ હાય, તેમજ ડામી તરફ એ અલિદો હાય અને પછીતે એ અલિદો હોય; તા તે ઘરનુ નામ આનદ કહેવાય;
Page #199
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મે,
( ૧૧ ) અને જે વિશાળ ઘરના મુખ આગળ છ અલિંદે હાય, તથા (જમણી તરફ) ત્રણ અલિંદ હોય, પછીતે ત્રણ અલિંદે હેય અને ડાબી તરફ એક અલિંદ હોય તે તે ઘરનું નામ જનશોભન કહેવાય. ૨૩
स्यान्द्रोवर्धनमग्रतोरसयुतंयुग्माग्निनत्रैःक्रमात् सप्ताग्रेत्रिगुणंत्रिकंचलघवोलोकत्रिकेसुंदरं ॥ गेहंश्रीतिलकंचभद्रसहितं-हस्वेनहीनमुखे तद्युक्तंलघुनाथभद्रसहितंविष्णुप्रियंभूपतेः॥ २४ ॥
અર્થ-જે વિશાળ ઘરના મુખ આગળ છે અલિદ હેય, તથા જમણી તરફ બે અલિંદે, પછીતે ત્રણ અલિંદે અને ડાબી તરફ બે અલિંદે હોય, તે તે ૧ ગોવર્ધન ઘર કહેવાય; જે ત્રિશાળ ઘરના મુખ આગળ સાત અલિદે હોય, તે ઘરની જમણી તરફ ત્રણ અલિંદે, ડાબી તરફ ત્રણ અલિદ હોય તો તે શ્રેયસુંદર ઘર કહેવાય; પણ તે ઐક્યસુંદર ઘરના મુખ આગળના સાત અલિંદેમાંથી એક અલિંદ ઓછો કરી, તે ઓછા કરેલા અલિંદના ઠેકાણે એક ભદ્ર કરવામાં આવે તે તે શ્રોતિલક ઘર કહેવાય, અને એજ ત્રિલેક્સસુંદર ઘરના મુખ આગળના સાત અલિંદે કાયમ રાખી તે સાતે અલિ આગળ એક ભદ્ર વધારવામાં આવે છે તે વિષ્ણપ્રિય નામે ઘર કહેવાય છે, તેવાં ઘરે જાઓએ કરવાં જોઈએ. ૨૪
ફંકવા . षट्दारुकंश्रीत्रिदशंत्रिशालं । तच्छ्रीनिवासंमुख-हखयुक्तं ॥ શ્રીવત્સત શ્રીપરમેશ્યા શ્રીમૂષકુવંર . રણ છે
અર્થ–જે વિશાળ ઘરમધ્યે પરૂ હોય તે શ્રીવિદ નામા ઘર કહેવાય; પણ તે શ્રી ત્રિદશ ઘરના મુખ આગળ એક હ્રસ્વ હેય તે તે "શ્રીનિવાસ કહેવાય; તેજ શ્રીવિદશ ઘરના મુખ આગળ બે અલિંદે હોય તે તે ૧૬ શ્રીવત્સ ઘર કહેવાય; તેજ શ્રીટિશ ઘરના મુખ આગળ ત્રણ અલિંદે હોય તે તે શ્રીધર ઘર કહેવાય અને તેજ શ્રી ત્રિદશ ઘરના મુખ આગળ ચાર અલિંદે હોય તે તે શ્રીભૂષણ ઘર કહેવાય. ૨૫
Page #200
--------------------------------------------------------------------------
________________
( ૧૩૨ )
રાજવલ્લભ
शार्दूलविक्रीडित.
* बाणैः श्रीजयमग्रतोपिऋतुभिः श्रीतैलकंमंदिरं रागारसदारुयुग्मसहितं तच्छ्रीविलासंभवेत् ॥ श्री तेजोदयमग्रतश्च मुनिभिःपदारुयुग्मान्वितं सोमादित्रिदशादिभूपतिगृहाः पंचाधिकाविंशतिः ||२६|| અર્થઃ—ઉપર કહેલા ષટ્ટાવાળા ત્રિશાળ ઘરના મુખ આગળ પાંચ અલિદ હાય તે તે શ્રીજય નામા ઘર કહેવાય; પણ તેજ ઘરના મુખ આગળ છ અલિદ હોય તો તે શ્રીતિલક ઘર કહેવાય; તે શ્રીતિલક ઘર મધ્યે એ ષટ્ટાફ હોય તો તે પશ્રીવિલાસ ઘર કહેવાય; અને તેજ શ્રીવિલાસ ઘરના મુખ આગળ સાત અલિદો હાય તો તે શ્રીતેય નામા ઘર કહેવાય; એ રીતે સામાદિ સાળ ( ૧૬ ) ઘરો અને શ્રીદિશાğિ (૯). ઘરો મળી પચીશ (૨૫) ઘરા રાજાઓને હાય. ૨૬
अथ चतुःशाल गृह लक्षणं. मालिनी.
भवननवकमुक्तं तच्चतुःशालमध्यात् नयनलघुमुखं स्यादक्षिणैकेन चंद्रं ॥ भवतिसदनमध्ये सर्वतो दारुषट्कं द्वितयमपिचतेषामंतिमंयुग्मयुक्तं ॥ २७ ॥
અર્થ:-ઉપર કહેલા નવ ત્રિશાળ ઘરાને ચતુઃશાળ કરી તેના મુખ આગળ બે લઘુ, જમણી તરફ એક લઘુ કરવામાં આવે તે તે ચંદ્ર નામા ઘર થાય; અને એવાં જે ચતુઃશાળ ઘર કહેવામાં આવશે, તે સર્વ ઘરોમાં ષદારૂ હાવા જોઇએ; તેમજ બે ષટ્ઠારૂ પણ હેાવા જોઇએ, પણ એ નવ ઘરામાં છેલ્લુ કામદ નામા ઘર કહેવામાં આવશે તે કામદનેજ બે ખારૂ હોય અને બાકીનાં આઠે ઘરોમાં એક એક પટ્ઠારૂ આવે. ૨૭
बाणैः श्रीजयमग्रतोऽलिचरणैः श्रीलकंमंदिरं ॥ इतिपाठान्तरं ||
Page #201
--------------------------------------------------------------------------
________________
प्रतापवर्दन, ५
DD 001
-००
हस्तियान.३
फरक
यासबा२
प्रासाद.३
विमल.
वीर्यवंस५
-00
Page #202
--------------------------------------------------------------------------
________________
भ.७
सतेजर
[
O
...
हयज९
महान्त १०
त्रैलोक्याउंवर.११
।
0
aon |
घरद१२
मालीन.१३
विलास १४
कमल १५
संदर१६
LLJHJ471
त्रिदशावास२
सरुप३
कुसुद.४
Page #203
--------------------------------------------------------------------------
________________
छत्र १
113
न्हस्व भद्र ४.
पक्ष३
मेजर
77
विजय. १
१३२
पुत्रह२
77
स्वधन. १
113
कामद. ४
गज. ३
जय. २
D
काम. ३
कुबेर २
जलज. १
कृप . ४
निताद. ३
Page #204
--------------------------------------------------------------------------
________________
३३९
कीर्तिजा
सक
निलोभ २
hLTH
سالها لها
Ju
वासद.३
कौशल ४
ईघर
JL
11......
चरट२
भीम.३
जाल.४
TILL
वेदबुदि १
बजन.२
काशद.३
नील.४
चरद.१
सर६.
.
14
-
Page #205
--------------------------------------------------------------------------
________________
काकपक्ष
हयनाद
|
4
गजनाद.२
बाहुल ३
कीनिज
L
TTE
सिंह
वष२
-01
LOO
La OOO
फोश..
सभद.१
मणिभद्र२
7
R
-
ra
Le
रत्लज.३
कांचन.४
भैख.१
Page #206
--------------------------------------------------------------------------
________________
कुबेर.४
LOL
「
हास्सयान
विमान
हपज.३
कृपज४
सागर.१
क्षीरद.२
रत्नदायक३
कोलाहल.४
गंधर्व.१
क्षीतिभूवण२
सर्वज्ञ.३
दर्पक.
Page #207
--------------------------------------------------------------------------
________________
धान्य. १
पक्ष ४
विश्व३
नृपशोभित. ६
असबुत ३
Шу
३२ रुक्षेत्र . २
सोम. १
रुद्र. ४
सौरव्यद. १
TF
ןןן
सर्वशान्त४
खुल्ड्री ३
शंकर २
सागर. ५
राजाग्र. २
F
कुल नदन. ५
LL
Page #208
--------------------------------------------------------------------------
________________
कल्याण
सौभाग्यवर्धन
आनंद.८
נורוו
जनशोभन
गोवर्धन..
त्रैलोक्पसंदर.१७
"श्रीतिलक.१२
विष्णुप्रिय१३
श्रीत्रिददा.१४
श्रीनिवास १५
श्रीवत्स.१६
श्रीधर.१
श्रीभूषणः२
श्रीजय.३
श्रीतैलक,४
Page #209
--------------------------------------------------------------------------
________________
श्रीविलाश५
श्रीलेजोदय.६
चंद्र.१.
मलय
शोभन.३
सकर्ण.४
-
नगिंद्र.५
चक्र.५
जयावह.७
।
रध्वज.८
कामद
| Hril
Page #210
--------------------------------------------------------------------------
Page #211
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મો.
( ૧૩૩) मलयमथचगेहवामहस्वाधिकस्यात् भवतिचगुण-हस्वंशोभनंपूर्वतोपि ॥ त्रिभिरपिचसुकर्णपृष्ठयाम्येतथैकः
तदधिकमपिवामेवेश्मनागेंद्रसंज्ञं ॥ २८ ॥ અર્થ:–ઉપર બતાવેલાં ચતુશાળ ઘરોમાં ચંદ્ર ઘરની ડાબી તરફ એક હ્રસ્વ વધારવામાં આવે તો તે મલય નામા ઘર થાય; કઈ પણ ચતુઃશાળ ઘરના મુખ આગળ ત્રણજ અલિંદ હોય અને બીજી એક તરફ અલિંદ ન હોય તે તે શોભન ઘર કહેવાય અને તે શેભન ઘરની પછીતે એક અલિંદ હોય, તે ઘરની જમણી તરફ પણ એક અલિંદ હોય તો તે ઘરનું નામ “સુકર્ણ કહેવાય, પણ એ સુકર્ણની ડાબી તરફ એક અલિંદ હોય તો તે “નાગે નામાં ઘર કહેવાય.
वसंततिलका. चक्रंचतुष्टयमुखंसकलेषुशस्तं । याम्योत्तरेहिलघुनापिजयावहंस्यात् भद्रान्वितंचमकरध्वजमेवतस्मिन् । पृष्ठाग्र-हस्वमपिकामदमग्रभद्रं ॥२९॥
અર્થ –જે ચતુશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદ હોય તો તે ચક ઘર કહેવાય; એ ઘર સર્વધરમાં શ્રેષ્ઠ છે (ચાર શાળાને ઘરમાં એક ઘર શ્રેષ્ઠ છે.) અને એ ચક્ર ઘરની ડાબી તરફ અને જમણી તરફ એ બન્ને તરફ એક એક લઘુ હોય તે તે જયાવહ નામાં ઘર કહેવાય; પણ એ જયાવહના સુખ આગળ એક ભદ્ર હોય તે તે “મકરધ્વજ ઘર કહેવાય; અને તે મકરધ્વજની પછીતે એક અલિંદ વધારીએ તે તે “કામદ નામાં ઘર કહેવાય. ર૯ शुद्धादयोमुनिमतेष्टविधाश्वशाला। स्तासांषडैवकथिताभवनप्रसंगे शालालिमध्यरचितोपिलघुःसुखाय।यदातदारचितापृथगेवशाला३०
' રિશી કારનામે વાસ્તુશાસે મરનાથને રિસા વિશા. રતુસ થા लक्षणं ग्राम सोन्यायाको
અર્થ:-મુનિના મત પ્રમાણે શુદ્ધાદિ આઠ શાળાઓ છે, તે મળે ઘરના પ્રસંગમાં છ શાળાઓ કહી છે, તે શાળાએ મધ્યે એક લઘુ કરવામાં આવે તો તે ઘર સુખકારી છે અથવા લઘુ આગળ જૂદીજ શાળા કરવી એમ કહ્યું છે, (આ રીત રાજાઓની શાળાઓ માટેની છે.) ૩૦
Page #212
--------------------------------------------------------------------------
________________
॥ राजवल्लभ ॥ अध्याय ८ मो.
मालिनी.
शयनमथनृपाणांत्वंगुलानाशतैकं नवतिरपि सुतानांमंत्रिणांषड्डिहीनं ॥ बलपतिगुणहस्तं त्र्यंगुलोनंगुरोश्च तदनुयुगलहीनं ब्राह्मणादेः प्रशस्तं ॥ १ ॥
अर्थ:-- राजनी शुरया (पक्ष) सो (१००) सांगुण सांगी अश्वी, २०४पुत्र भाटे (८०) सांगुण, मंत्री भाटे (८४) योराशी मांगुण, सेनापति भाटे महोत्तर (७२) भांगुणनी, रात्रशुद्ध माटे अन्याय (६८) यांगुण भने श्राझाशादि बारे वर्ष भाटे (१७) सड़सठ गुणनी सांगी शब्द उ२वी. उपजाति. व्यासोर्धभागेन चदैर्घ्यतश्चकलांशमात्रोधिक एवशस्तः त्र्यंशेन पादेन समुच्छ्रयः स्याद्वित्र्यंगुलानामधिकाचकार्या ॥२॥
અર્થ :–પલંગની લબાઇના અર્ધ ભાગ કર્યા પછી પલંગની પૂરી લંબાઈના ૐ સોળમો અંશ લંબાઈના કરેલા અર્ધ ભાગમાં મેળવતાં જેટલા આંશુળે थाय, તેટલા આંશુળેા પલંગની પહેોળાઈ કરવી, પલંગની લંબાઈના 3 ત્રીજે અથવા હૈ ચેાથે ભાગ કરી તે ત્રીજા અથવા ચોથા ભાગમાં (૨) બે અથવા (૩) ત્રણ ગુળે ઉમેરતાં જેટલા આંશુળા થાય તેટલા આંશુળ પલ`ગની ઉંચાઇ કરવી. शार्दूलविक्रीडित. श्रीपर्णीधनदासनोपिगदहावित्तप्रदातिंदुकी वृद्धिः शिशपयाथशाकशयने शर्मापिशिल्पैः कृते ॥ आयुः पद्मककेच चंदन मयेशत्रुक्षयः स्यात्सुखं श्रेष्ठचैकमयंशिरीषजनितं पर्यंकयानासनं ॥ ३ ॥
Page #213
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે,
( ૧૩૫) અર્થ --- શ્રીપર્ણના લાકડાને પલંગ કરે ધનની પ્રાપ્તિ થાય, અને સનના લાકડાને પલંગ કરવે રોગને નાશ થાય, તિરુકાના લાકડાને પલગ કરે ધનની પ્રાપ્તિ થાય, શીશમના લાકડાને પાર કર વૃદ્ધિ થાય
સોલાર મા પધકને પલંગ કરવું આયુષ્ય વધે, ચંદનને પલગ કરવે શત્રુને ક્ષય થાય અને શિરીખ લંગ કરવે સુખ શાય
એ રીતે ઉપર બતાવેલ લાકડાંબી જામા પલંગ, ગાડીંગાડા, રથ, વાલખી અ, તાવદાન માટે અને કાટાલાલગેરે કરવાં, પણ જે વસ્તુ અને કજ જાતિના લોકોની ધરપી. એક જાતિમાં બીજી જાતિનું લાકડું મેળવવું નહિ. તેમજ જે વસ્તુ કરાવવી હોય તેણિનિ મ્હાથેજ કરાવવી જોઈએ
૩પનાતિसिंहासनंचोत्तममंगलानांषष्ठयादशोनंत्वपरंतथैव ॥ दशांशवस्वंसमतोविहीनंव्यासेनदैार्द्धसमुच्छ्यःस्यात् ॥४॥
અર્થ—-રાજા માટે ઉત્તમ સિહાસ સાઠ ( ૨૦ ) આંગળનું કરવું મધ્ય સિંહાસન પચાસ (૫૦ ) અંગુળનું કરવું અને કનિષ્ઠ સિંહાસન ચાળીસ (૪૦ ) આગળનું કરવું, પણ તે સિંહાસનેની લંબાઈથી પહોળાઈમાં એક દશાંશ . હીન ( ઓછું ) કરવું, અથવા લંબાઈથી પહોળાઈમાં એક અછાંશ 2 હીન કરવું, અને તેવા સિંહાસનેની લંબાઈના અર્ધ ભાગની ! ઉંચાઈ કરવી જોઈએ ૪
માર્જિન. मुनिभिरथशरैर्वाभद्रभागत्रयंस्यात् उदयइहविभागैर्भाजितेपीठमष्टौ ॥ कणकमपिशरांशंसप्तधागासपट्टी
शिवनवमुनिरर्दतिबाहौनवेद्यो ॥ ५॥ ૧ શ્રીપણી નામનું ઝાડ ગુજરાતમાં નથી પણ કેકણમાં છે ત્યાં તેનું નામ “ શિ. વણી ” કહે છે. તે રંગે સફેદ હોય છે, ને તેનું લાકડું બહુ સફાઈદાર હોય છે તેથી તેમાં બારીક કોતરકામ સારું નીપજે છે. ચરખી ઉપર ચઢાવી તેના પ્યાલા વગેરે ઉતારવામાં આવે છે. તેને શવન કહે છે. શિતાર બને છે. ૨ બિયો, ૩ ટીંબરણ, ૪ પતંગ; આ લાક ડાને લાલ રંગ હોય છે, તેના રંગમાં ખરી, વગેરે લેકે કપડાં રંગે છે. ૫ શિરીષ. આ લાકડાને ઉપગ ગુજરાતમાં કરતા નથી અને તે વિનાશકારક છે, એ વહેમ રાખે છે પણ તેમાં સમજવું જોઇએ કે, કોઈ પણ સ્થિર કામમાં તે લાકડું વાપરવું નહિ પણ ચળ વસ્તુ કરવામાં કાંઈ દેખ નથી. તે જ પ્રમાણે શિમલાકડાં મારે છે. પણ શિરીષ નામ સરસડાનું છે.
* પાંચમા કલેકમાં સિંહાસનના ઉદયના કેટલા ભાગો કરવા ? તે કાંઇ કહ્યું નથી, તેમજ ભિક ધર પણ ન બતાવતાં અધ્યાહારમાં વાત રાખેલી છે, તેમ છતાં વાં
Page #214
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬ )
રાજયસભ
અથ :—સિહાસનની પહેાળાઇના સાત ભાગેા કરવા, અને તે સાત ભા ગામાંથી ત્રણ ભાગેાનુ ભદ્ર કરવું, બે તે ભાગાના કાણુ કરવા, અથવા સિ’હાસનની પહેાળાઇના પાંચ ભાગા કરવા. તે પાંચ ભાગામાંથી બે ભાગોનુ ભદ્ર કરવું, અને દોઢ દોઢ ભાગના કાણુ રાખવા, એવા સિહાસનના ઉદ્દયના છાશી (૮૬) ભાગા કરવા, અને છાણીમાંથી આઠ (૮) ભાગાનું પીઢ અથવા જાડ કરી પાંચ (૫) ભાગેાની કણી કરવી તથા સાત (૭) ભાગેાની ગ્રાસપટ્ટી, અગિયાર (૧૧) ભાગાના ગજથર, નવ (૯) ભાગાના અશ્વઘર, સાત (૭) ભાગાને! નરથર અને ચઉદ (૧૪) ભાગાની વેદી કરવી. પ
शार्दूलविक्रीडित
छाद्यंस्याद्रसभाग मेवतिथितो भागेन कक्षासनं युक्तंस्तंभयुगेनतोरणयुतंरत्नैः शुभैः संचितं ॥ कर्त्तव्यं नृपवल्लभं मतिमताज्येष्ठंच सिंहासनं ज्ञातव्यंचयशोभिवर्द्धनमिभैः सिंहैर्नृकक्षासनेः ॥ ६ ॥
અથ :—છ (૬) ભાગાતું છાદ્ય કરવુ, પંદર (૧૫) ભાગાનૢ કક્ષાસન અથવા કઠેડા કરવા, એવા સિ'હાસનને ચાર સ્ત'ભાએ કરવા, તેને તેારણ ચનારને સમજવા માટે અથમાં સ્પષ્ટ બનાવ્યું છે તે ક્યાંથી લાવ્યા ? એમ પ્રશ્ન થશે. તે પહેલાં ખુલાસો કરવામાં આવે છે કે, આ રાજવલ્લભના કર્તા સુત્રધાર મંડન પતિના વંશમાં ત્રણ ચાર પેઢી છેટે તેના ચૈત્ર અથવા પ્રપાત્ર નાથા નામના સૂત્રધારે સિંહાસન માટે ખતાવેલી રીતિ અમે કરેલા અર્થ પ્રમાણેજ છે, એટલુંજ નહિ. પણ એજ મંડનના રચેલા બીજા ઘણા ગ્રંથા છે તે પૈકી વાસ્તુમન” નામના ગ્રંથમાં દરેક વાત વિસ્તારથી બતાવી છે એટલે રાજવલ્લભમાં અધ્યાહાર વાપર્યાં જાય છે. જીએ---
*
षडशीत्योदये भक्तेत त्रभियुगांशकं ॥
जाड्य कुंभंतुसांशं कंदमंशे नकारयेत् ।। ५५ ।। कर्णपाली वेदांशाद्वयंशमंतर पत्रकं ॥
कर्णाद्वैभागिकं कुर्याद्रास पट्टीयुगांशका ॥ ५६ ॥ गजाः शिवयानंदैर्नराः सप्तभिरंशकैः ॥ * ॥
वेदीश और सैश्छाद्यंतिथिभिर्मत्तवारणं || ५७ ||
અર્થ:-—સિ ંહાસનના ઉદયના છાથી (૮૬) ભાગા કરવા અને તે ભાગે માંથી ચાર ભાઈને ભિટ્ટ કરવે!; સાત ભાગના જાડચ્યા કરવા, એક ભાગના કદ કરવા, ચાર ભાગેાની કણી કરવી, એ ભાગાનુ અંતરપત્ર કરવું, બે ભાગોના કાન કરવા, ચાર ભાગાની ગ્રાસપટ્ટી કરવી, અગિયાર ભાગેાના ગજથર કરવા, નવ ભાગાના અશ્વ થર કરવા, સાત ભાગાનેા નથર કરવા, ઉદ ભાગેાની વૈદી કરવી, છ ભાગે!નુ છાવ કરવું' અને પંદર ભાગનું મત્તવારણ અથવા કક્ષાસન કરવું' જેઈએ, ૫૧, ૫૬, ૫૭.
Page #215
--------------------------------------------------------------------------
________________
रा.व-अ.८
..-"सिंहासन तल भाग
कोण भाग२
भद्र भाग३
सिंहासन उदय
र
कोण प्रामा
ADMRPRAISE
NAVYAN
VAV.OPAN.V..पण्फ
NOWI
भद्र भाग२
-सिंहासन नल भाग५....
Vers
Page #216
--------------------------------------------------------------------------
________________
रा.प.अ.८
E
सिंहासन उदय..
5
PawanvaODAY
५४RYNEHin
सिंहासन उदय.
Page #217
--------------------------------------------------------------------------
________________
रा.प.अ
गरम गरी SAHILAnnilianR
LAF
-
TATUS
-
-
-
-
-
WIE UN
करा
PRAANA
पालामा
..
.
"
""
.
..
..
...
.
.....
..
1
.
1
Folumलाना गाना
Earnasutinuatinumans
।
U
-
PREVAZ VARLARAR Vaalwe
सिंहासन उदय.
Page #218
--------------------------------------------------------------------------
Page #219
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મા.
( ૧૩૭ ) કરવું, ઉંચા પ્રકારનાં રત્નો જડવાં, એવું જ્યેષ્ટમાનનુ' રાજાને વલ્લભ જેસિ હાસન તે બુદ્ધિમાન પુરુષે કરવુ. વળી જે સિંહાસનને ગજથર, સિહુથર, નરથર, અને કક્ષાસન હોય એવું સિંહાસન હોય તો કીર્ત્તિની વૃદ્ધિ થાય. દ
उपजाति.
नरास्तुवेदी पुनरेवछाद्यं सुखासनंतोरणसंयुतंस्यात् ॥ पीठंचकुंभः कलशंविटंकमुत्तुंग संज्ञंसहछाद्यकेन ॥ ७ ॥ शार्दूलविक्रीडित.
पीठेभो हरिवोदकेच सुयशः छाद्येन सिंहासनं हस्तीमात्रिकवेदिकासनमतस्तदीपवित्रभवेत् || छत्रं ज्येष्ठमशीतिवेदसहितं द्वासप्ततिर्मध्यमं षष्ठ्या कन्य समंगुलैर्नरपतेर्देवशतार्द्धशुभं ॥ ८ ॥
અર્થ:—ત્રીજા પ્રકારના સિહાસન વિષે નરથર, વેદી, છાય, સુખાસન, અને તારણ સહિત કરવું ચોથા પ્રકારનું સિહાસન એવું કરવું કે, પ્રથમ કહ્યા પ્રમાણેજ પીડ અને તે પીઠ ઉપર કુ‘ભાના થર, તેના ઉપર કળશાના થર, તેના ઉપર કપાતાલીના થર અને તેના ઉપર ાદ્ય હોય એવું જે સિ’હાસન હાય તેનુ ઉત્તુંગ’” નામ કહેવાય. છ
અર્થઃ—પાંચમા પ્રકારના સિ'હાસનમાં પીઠ, ગજથર, સિંહુથર, વિદ કા અને છાઘ હોય તા એવા સિંહાસનનું “સુયશ” નામ છે. અને છઠ્ઠા પ્રકારના સિંહાસનમાં ગજથર, માત્રિકાથર, વેદિકા, આસન અને છાઘ હોય, એવું જે સિંહાસન હોય તેનું દીપચિત્ર” નામ કહેવાય. એવા સિ’હાસન ઉપર રાજાના શિરે છત્ર કરવું. તે ચેમાનનું ચેારાશી (૮૪) આંગુળનું કરવું; તેર (૭૨) અંગુળનું' મધ્યમ માનનું અથવા સાઠ (૬૦) આંગુળનુ કનિષ્ઠ માનનુ` કરવુ' જોઇએ. એ ત્રણ પ્રકારનાં છત્રા રાજા માટે કરવાં, પણ દેવતાએ માટે તે પચાસ (૫૦) આંગુળનું છત્ર કરવું. ૮
અથવાલાગે. उपजाति.
वातायनोलुंबिकयाविहीनो बुधैरुदीर्णपिताकएव || द्विलुविकश्वोभयसंज्ञकश्चयः स्वस्तिकोसौयुगलंबियुक्तः ॥ ९ ॥
Page #220
--------------------------------------------------------------------------
________________
( ૩૮)
રાજવલભ
शार्दूलविक्रीडित. स्याहाणैःप्रियवक्रएवसुमुखःषड्भिर्युतश्चेतिव छायैकेनयुतःसुवक्रउदितोदाम्यांप्रियंगोभवेत् ॥ एकेनोपरिपद्मनाभउदितस्तदीपचित्रोयुगैः वैचित्र शरपंक्तिभिस्तुविविधाकारैर्युतःपंचच ॥ १०॥ सिंहोदैर्ग्यविवर्द्धितोहिपृथुलेहंसोगवाक्षोभवेत् तुल्योसौमतिदोपिभद्रसहितोज्ञेयस्तुबुद्धयर्णवः ।। द्वारेणैवयुगास्रकेणगरुड पक्षदयेजालकं प्रोक्ताःपंचदशैवरूपमदलावेद्यादिकक्षासनैः ॥ ११ ॥
અર્થઃ—જે ગવાક્ષને હુંબિ ન હોય તેવા ગવાક્ષનું વિપતાક નામ પંડિતએ કહ્યું છે, જે ગવાક્ષને બે લુંબિ હોય તે ઉભય નામા ગવાક્ષ કહેવાય; જે ગવાક્ષને ચાર લુંબિ હેય તે સ્વસ્તિક અથવા નંદાવર્તક ગવાક્ષ કહેવાય.૯
જે ગવાક્ષને છ લુંબિ હોય અને પાંચ મુખ હોય તે પિયવત્ર અથવા "સુમુખ નામને ગવાક્ષ કહેવાય; જે ગવાક્ષને એક છાઘ હોય તેનું સુવકa નામ છે, જેને બે છાઘ હોય તેનું પ્રિયંગ નામ છે, જેને ત્રણ છાઘ હોય તેનું
પદ્મનાભ નામ છે, જેને ચાર છાઘ હેય તેનું “દીપચિત્ર નામ છે અને જે ગવાક્ષને પાંચ છાદ્ય હોય તેનું વિચિત્ર નામ છે, એ રીતે ગવાક્ષે હેાય છે. ૧૦
જે ગવાક્ષ લંબાઈમાં વધારે હોય તેનું સિંહ નામ છે, જે પહોળાઈમાં વધારે હોય તેનું જહંસ નામ છે; લંબાઈ અને પહેલાઈમાં સરખે હેય તેનું
મતિદ નામ છે, જે ગવાક્ષ ભદ્ર સહિત હોય તેનું “બુદ્ધચર્ણવ નામ છે અને જેને ચારે તરફ દ્વારે હોય તેનું ૧૫ગરૂડ નામ છે, એવા ગરૂડ ગવાક્ષને બે તરફ દ્વાર હોય અને તે દ્વારને જાળી હેય; એ રીતે રૂપ, મદળે, વેદી, અને કક્ષાસન સહિત પંદર પ્રકારના ગવાક્ષે કરવાનું કહ્યું છે. ૧૧
ઉપરના કમાં લુબિઓ માટે જે કહેવામાં આવ્યું છે. તે કરતાં હનુમાનજીની વધારે લુબિઓ કહી છે તેમજ આ રાજવલભમાં બતાવેલી લુંબઓ કરતાં પામતા અને વાસ્તુસાર એ છે ગ્રંથકર્તા એજ મંડન છતાં તેમાં વધારે કહી છે તેમજ ગવાક્ષોના નામાં પણ ફેરફાર થાય છે જુઓ વિનુસારમાં મંડન કહે છે ---
Page #221
--------------------------------------------------------------------------
________________
(६४) राजवल्लभ अध्याय ८
आ उभयने बे लुंबिछे पण लुंबि न होत तो तेनुं त्रिपताक नाम थते.
आछाद्य उपर पांचमुं छाद्य होय तो ते वैचित्र नामनो गवाक्ष कहेवाय
या ४ चार छा०
दीपचित्र
मदल
ल०
·2
लुंबि
म०
MA
R
म०
आ राजवल्लभमां बार लुंबिनो गवाक्ष की न पण सुमुख नाम आव्युं छे अने चकारनुं ग्रहण करयुं छे तेथी वास्तुसार नामने समजवू. कुं.
उभय
८३ ऋण छाद्य' वालो पद्मनाभ
SLER
१३८
१.
स्वस्तिक.
| २ बे छाद्य वालो प्रिमंग
ग.
छाद्यवालो सुवक्त्र गवाक्ष
आ स्वस्तिकने चार बि हे पण छ लुंबि होयतो तेनुं प्रियवक्त्र नाम थने अने बार लुंब होता तें सुमुख गवाक्ष कहे वाय.
Page #222
--------------------------------------------------------------------------
________________
राजवल्लभ अध्याय८.
हंस.
S
Y
गरुड जाळियो सहित.
मतिद.
बुध्यर्णव
Page #223
--------------------------------------------------------------------------
________________
।
BAAAAAAAAAAAAA
ROOTHE
RE
.
JA
A
(H
h i
m actatouristicialistianitaladiKAISEKActuadi.cdnionialisaMaNDARIKineChautamnisaiatioLLARSHIRAL
-
सिंह.
राजवल्लभ अध्याय८.
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૩૮
राजवल्लभ अध्याय ८.
कक्षा
वेदी
कक्षा
DOM
Page #225
--------------------------------------------------------------------------
________________
A
(६८)
राजवल्लभ अध्याय ८.
O
१३८
પ
Page #226
--------------------------------------------------------------------------
________________
रा.व. अ.८
MONITION
नदा १
भद्रा २
ELH
जगदा ३
दिव्य
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મિ.
( ૧૩૯)
अथ राजसमाष्टक.
૩જ્ઞાતિ. सभाचनंदापरतोपिभद्राजयाचपूर्णाक्रमतोपिदिव्या ॥ यक्षीचरत्नोद्भविकोत्पलाष्टोबुधौर्वधेयावनिपालगेहे ॥ १२ ॥
વસંતતિા . क्षेत्रचतुष्टयपदैरपिषोडशांशंमध्येतुरीयपदमेकपदोलघुश्च ॥ नंदेतिभद्रसहिताचपदेनभद्रातद्वेदतश्चजयदालघुनाचपूर्णा॥१३॥
અર્થ --રાજાઓની સભાઓ આઠ(૮) પ્રકારની થાય છે, તેમાં પ્રથમ નદા” બીજી “ભદ્રા” ત્રીજી “જયા” ચોથી “ પૂર્ણ ' પાંચમી "દિવ્યા” છઠ્ઠી “યક્ષી” સાતમી “રોલંવા” અથવા “ રનેવિકા અને આઠમી cઉ૫લા” એ રીતે આઠ પ્રકારની સભાઓ છે તેવી સભાઓ બુદ્ધિમાન પુરૂ રાજાઓનાં ગૃહે કરવી. ૧૨
તે સભા કરવાના ક્ષેત્રની એક બાજુએ ચાર પદો અથવા ચાર વિભાગે કરવા, અને તે જ રીતે ચારે તરફ ચાર ચાર પદે કરવાથી સોળ (૧૬) પદે થાય; તે પદના મધ્યના જે ચાર પદો છે તે ચારેનું એક પદ કરી સભા આગળ એક અલિંદ કરવાથી તે નંદ” સભા થાય; અને તેજ નંદાની આગળ એક ભદ્ર હોય તો તે સભાનું નામ “ભદ્રા” થાય; પણ તેજ નંદાસભાની ચારે તરફ ભકો હોય તે તે સભાનું નામ “જયદા” થાય; તેજ નંદાની ચારે તરફ લઘુ હેય તે તેનું પણ નામ થાય. ૧૩.
વાણિવત્તાસોદિરિમયોપતઃ | | વંથાવરચતુવિકૃષિાનના રાજા सन्मुखोद्वादशयुत छंदा-पंचप्रकीर्तिताः ॥
અર્થ-જે ગવાક્ષને લુબિ ન હોય તેનું “ત્રિપાક” નામ છે, જેને એ લંબિ હેય તેનું “ઉભય” નામ, જેને ચાર લુબિ હેય તેનું “નંદ્યાવત્ત” નામ, જેને આઠ લુબિ હોય તેનું “પ્રિયાનન” નામ અને જેને બાર લુબિ હેય તેનું “સન્મુખ નામ છે, સાક્ષાના નાથપ્રકાર કહ્યા છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
( ૧૪૦ )
રાજવલ્લભ
૩૫જ્ઞાતિ.
दिव्यासभा केवलनंद भागादैश्चतुर्भिः सहिताचयक्षी ॥ नोद्भवास्यायुतोऽपितुल्यातथोत्पलाख्याप्रतिभद्रतश्च ॥ १४ ॥
शार्दूलविक्रीडित.
स्तंभैस्तोरणराजितैश्वमदलानि हवैतानकैः लुंबाधैर्गजसिंहवाजिविविधैर्नृत्यान्वितैः शोभनं ॥ रत्नस्फाटिकरंगभूमिनृपतेः क्रीडास्पदंमंडपं
44
कुर्यादक्षिण भद्रकेचरुचिरां तन्मध्यतोवेदिकां ॥ १५ ॥ ફક્ત નવ ભાગાની સભા હાય તા તે દિવ્યા” સભા કહેવાય; પણ તેજ દિબ્યાની ચારે તરફ એક એક ભાગે ભદ્રા હાય તા તે 4 યક્ષી ’’ નામની સભા કહેવાય; તેજ દ્વિજ્યાની ચારે તરફ ત્રણ ત્રણ પદનાં ચાર ભદ્રે હોય છે તેનું નામ ૭૨ના વા” કહેવાય; અને તેજ રત્નકુવાના દરેક ભદ્રે આગળ એક એક પ્રતિભદ્ર હોય તે તેનુ નામ ઉપલા’” કહેવાય. ૧૪
ઉપર કહેલી સભાએ વિષે સ્તંભા, તાર, મળે, ન, અને છાઘ કરવું; અને તે છાઘ વિષે લુએ કરવી. એ સભામાં હસ્તિ; ઘેાડા, સિંહૈા, નૃ ત્ય કરતી હોય એવા ભાવની પૂતળિયે, તથા તે સભા આગળ રત્ન અને સ્ફાટિકાવડે જડેલી એવી રગભૂમિ કરવી; અને તે રગભૂમિ આગળ ક્રીડા કરવા માટે મંડપ કરવા; એટલુજ નાંહું પણ, એ સભાની જમણી તરફના ભદ્રમાં સુભિત વેદિકા કરવી. ૧૫
or after लक्षणं. शार्दूलविक्रीडित.
वेदी कोणचतुष्टयेनस कलेपाणिगृहे स्वस्तिका कल्याणरविकोणकैश्च नृपतेः साभविकासर्वदा || कोणैः श्रीधरिकाचविंशतिमितैस्तिस्रोमराणां गृहे कर्णैरष्टाभिरन्विताचशुभदाचंड्यर्चनेपद्मिनी ॥ १६ ॥
અર્થઃ— —લગ્નના કામમાં સર્વ ઠેકાણે ચાર ખણાની વેદી કરવી કહી છે. તે ચાર ખૂણાવાળી વેદીનું સ્વસ્તિક નામ છે; રાજાની સભામાં ખાર
Page #229
--------------------------------------------------------------------------
________________
مره مره هه یه م عه مره
مه گه نمیدهند که به في ه
અધ્યાય ૮ મે,
(૧૪૧) ખૂણાની વેદી કરવી. તે વેદીનું ભદ્રિકા નામ છે, તે ભદ્રિકા વેદી કલ્યાણ કર્તા છે, વીસ (૨૦) ખૂણાની વેદી હોય તે તેનું શ્રીધરિકા નામ છે, એ શ્રીધરિકા અને માથાની સિકતેમજ પીછાણિક મળt:- ત્રણ પ્રકારની વેદી સામાજિક માહિતી શાકમર તુ ચંદ્રના પૂજનની અને હેમયાગાદિ માટેની આઠ ખૂણાની વેદી કરવી કહી છે, તે વેદીનું પવિની નામ છે, એ વેદી શુભ ફળ આપનાર છે. ૧૬
विप्रेसप्तकराचभूपभवनेषट्पंचवैश्यतथा कूर्याद्धस्तचतुष्टयंचवृषलेत्रिदयेकतोहीनके ॥ तस्योद्धेचनरेश्वरासनमतोमंडंचतुःस्तंभकं हेम्नामौक्तिकपट्टकूलमणिभिःसौम्याननंराजितं ॥ १७ ॥
અર્થ–બ્રાહ્મણનું ઘર હોય તો ત્યાં સાત (૭) હાથની વેટી કરવી કહી છે, રાજઘર હોય તે છ (૬) હાથની વેદી કરવી; વૈશ્યનું ઘર હોય તે પાંચ હાથની (૫) વેદી કરવી, અને શુદ્રનું ઘર હોય તે ત્યાં ચાર હાથની (૪) વેદી કરવી કહી છે. એ રીતે અનુક્રમે કહેલી વેદિયમાં જેવી જ્યાં હોય તે વેદીની લંબાઈથી ત્રીજા ભાગની વેદીની ઉંચાઈ કરવી અથવા વેદીની લંબાઇથી અર્ધ ભાગની ( એકદ્વિતીયાંશ ) ઉંચાઈ કરવી, અથવા જ્યાં જેટલી હોય ત્યાં તેટલી જ ઉંચાઈ કરવી, ( જેટલી લાંબી તેટલી ઉંચી ) અને તે વેદી ઉપર રાજાનું સિંહાસન કરવું, ચાર સ્તંભને મંડપ કરે અને તે મંડપને સુવર્ણ, મોતી, પટકુળ અને મણિઓવડે શોભાયમાન કર. ૧૭
मंदाक्रांता. दीपस्तंभंत्रिकरमुदयेषभिरूनंक्रमेण हस्तांतंततविहितमपितैःपीठकुंभान्वितंच ॥ दीपस्योड़कनककलशंशोभितकंकणाद्यैः
कुर्याद्धातोरथतरुमृतोनागवंगेविवज्ये ॥ १८ ॥ ( ૧ સિંહાસન (રાજાનું) અને મંડપ એ બે કરવાનું બતાવ્યું છે પણ શ્લોકમાં સ્પષ્ટ ખુલાસો ન છતાં અધ્યાહારમાં છે, તે પણ, આપણે સમવું જોઇએ કે, રાજાને બેસવા માટેની સભામાં વેદી હોય તો તેના ઉપર સિંહાસન જ થાય, તેમજ મંડપ પણ થાય અને હેમયાગાદિ કાર્ય કરવાની વેદી હોય તો તેના ઉપર પણ ચાર સ્તંભાને મંડપ થાય.
Page #230
--------------------------------------------------------------------------
________________
AULA
(૧૪૨)
રાજયભ, અર્થ – દીપક મુકવાની દીવીને સ્તંભ ત્રણ હાથ ઉંચે કરે, પણ ત્રણ હાથ પૂરે ન રાખતાં તેમાંથી છ આંગુળ એ છે કરી પિત્રણ હાથ ઉંચે કરે, એવા અનુક્રમે દી મુકવાની દીવિયેના આઠ પ્રકાર કહ્યા છે. તે દરેક પ્રકારમાં છ છ આંગુળ દીપકને સ્તંભ ઓછો કરે; એટલે છેવટ એક હાથ સુધીના સ્તંભવાળી દીવીને પીઠના થર અને કુંભાના થર લગાવવા, દીવીના મથાળે સુવર્ણ કળશ, કાંકણી વગેરે પ્રકારની શોભાયમાન દીવી કરવી, પણ તે દીવી ચાવી કાણી અથવા બાટીની રથી કહી છે. તે ધારી : સું અને તિર તુમ ફીવર બાપ અહિં. ૧૮
इतिथी राजवल्लभे वास्तुशास्खे सिंहासन, छत्र, गवाक्ष, समाष्टक, वेदिकाः चतुष्टय दीपस्तंभ लक्षाणं अष्टमोऽध्याय ८
| * ઓછા સ્તંભ કરવાની રીત એવી છે કે, ત્રણ હાથમાંથી છ આંગુળ ઓછી કરતાં પણાત્રણ હાથ થાય. ૧. તે પછી અહી હાથ. ૨. સવાબે હાથ. ૩. બે હાથ. ૪. પિયુબે હાથ. ૫. દેઢ હાથ. ૬. સવા હાથ. ૭. અને એક હાથ. ૮ એ રીતે આઠ પ્રકાર છે. રારા-રા-૨૧-૧-૧-૧.
જાય !
Page #231
--------------------------------------------------------------------------
________________
(७०)
१ .
रा.व.अ.४
W
नोरणः
यो। कपडवंज.
-
H
रलो.व. ७.
तोरण
उत्पळा
बडनगर
COM
Eि
मदल
सिद्ध पूर.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૪ ૨.
राजवल्लभ अध्यायः
मदल
S
Page #233
--------------------------------------------------------------------------
Page #234
--------------------------------------------------------------------------
________________
(७२)
रा.व.अ.८
MURARIAMARTRAINITIONARY
स्वस्तिक.१
भद्रिका.२
पद्मिनी.४
पद्मिनी.४
श्रीधरिका.३
Page #235
--------------------------------------------------------------------------
________________
ને રમ છે अध्याय ९ मो.
भुजंगप्रयात. गृहावास्तुशास्त्रोदधौराजयोग्याअनंताहिसंत्यत्रतेभ्यःकियंतः।। मयोक्ताश्चयोग्यानपाणांसमृद्धयैसुशाभान्वितास्तेतुकभ्याणदाश्व १
અર્થ–-વાસ્તુશાસ્ત્ર રુપી સમુદ્રમાં રાજાઓને યોગ્ય એવાં અનંત પ્રકા૨નાં ઘરે છે તેમાંના કેટલાંક ઘરે સમૃદ્ધિ આપનાર એવાં તથા સુશોભિત અને કલ્યાણકારી એવાં, રાજાઓને ઘરે મેં આ ઠેકાણે ( રાજવલ્લભમાં ) કહ્યાં છે. त्रिशालंगृहदिक्त्रयेहस्वयुग्मंमुखेवीथिकाग्रेचषदारमध्यं गुणालिंदचातुर्दिशंचैकवकंगवाक्षंचकोणेचभद्रविधेयं ॥ २॥
અર્થ –ત્રિશાળ ઘરને ત્રણે દિશાઓમાં બે બે હસ્વ હોય તથા તે - રના મુખ આગળ વિથિ હોય અને મધ્યે પરુ હોય તે એક પ્રકારનું ઘર છે અને બીજા પ્રકારનું ત્રિશાળ ઘર થાય છે તે એવી રીતે કે–
વિશાળ ઘરની ચારે દિશાઓએ ત્રણ ત્રણ અલિદે હૈય, તેવા ઘરને એક મુખ હોય અને તે ઘરના ખૂણાઓ વિષે ગવાસે હેય અથવા ભદ્રો હોય તે તે બીજા પ્રકારનું ઘર છે એમ સમજવું. ૨ मुखेभद्रकेश्रीधरंमाडयुक्तंतथामूखिका-पंचसप्वभूम्यः॥ विनाछादनंमंडपंवेदवरिपुघ्नंगृहराज्यवर्धन्यमेतत् ॥ ३॥
અર્થ –જે વિશાળ ઘરના મુખ આગળ માઢ સહિત ભદ્ર હોય તે શ્રીધર નામા ઘર કહેવાય; જે ઘર પાંચ (૫) અથવા સાત (૭) ભૂમિનું હોય, તેવા ઘરને જાળિઓ અને બારિઓ હોય પણ મંડપ ઢાંકયા વિનાને હોય એટલુંજ નહિ પણ, એવા ઘરને ચાર મુખ હોય તે તે રાજ્યવર્ધન્ય નામા ઘર કહેવાય, એ ઘર શત્રુને નાશ કરનાર છે. ૩
Page #236
--------------------------------------------------------------------------
________________
રાજવલભ,
शालिनी. मध्येनिम्नत्वंगणातथो चैःशश्वच्चैवंपुत्रनाशायगेहं ॥ स्तंभश्रेणीमध्यमानेनकार्यान्यूनाधिक्येनैवपूजानवश्रीः ॥४॥
અર્થ–જે ઘર મધ્ય ભાગમાં નીચું હોય અને આંગણા આગળ ઊંચું હેર બને તેવું ઘર નિરતર પુત્રને નાશ કરનાર છે, વળી–ઘરને સજાની ઓળ મધ્યમાનની કરવી, પણ માન કરતાં ઓછી કે વધારે પંકિત કરે તે તેવા ઇરધણીને જગતમાં માન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય નહિ. ૪ हीनस्तंभेशालयोर्बाद्यपट्टेनोवेधास्यादन्यतोवेधएव ॥ भूमेजेंयंरुद्रसंख्याप्रमाणंतुल्यानेष्टावर्धमानाःशुभाःस्युः ॥ ५॥
અર્થ–જે દ્વિશાળ ઘરમાં શાળાના ખંભથી બહારના પાટડે એ છો સ્તંભ હોય છે તેથી કાંઈ વેધ ગણાય નહિ પણ, શાળામાંજ સ્તંભની એક પં. કિતમાં સ્તંભ એ છે હોય, અથવા સ્તંભની એક પંકિતમાં સ્તભ વધારે હોય તે, તે જ સદાય છે માટે ઘરમાં તે વેધ લાવે નહિ; ઘરને એક ભૂમિથી અગિયાર (૧૧) ભૂમિ સુધીનું કરવું, પણ તે ભૂમિકાએ સમ નહિ કરતાં મિ ભૂમિએ કરવી જ
वसन्ततिलका. साधत्रयेणविभजेत्करतत्वसंख्यामध्येनवांशमुदितंचपदार्थमित्ती॥ स्तंभाश्वषोडशगृहेऽपिचभद्रकेषुदंतर्मिताश्चसकलासुचतुर्मुखंस्यात्
અર્થ–ઘરની ભૂમિને સાડાત્રણ ભાગે વહેંચી તેમાંના ત્રણ ભાગમાં નવ કડાઓ કરવા અને બાકીના અર્ધ ભાગમાં બે તરફની બે ભિંતે કરવી; તે ઘરમાં સેળ (૧૬) સ્તભા કરવા તે એવી રીતે આવે કે –
ચાર ભિંતેના મળી બાર (૧૨) અને મધ્ય ભાગમાં ચાર ખંભાઓ મૂકવા પણ, જે ઘરને ચાર મુખ્ય હેય તે ઘરને ચારે દિશાઓમાં એક એક ભદ્ર
• આંગણું આગળ ઘર ઉંચું જોઈએ નહિ, એને અર્થ એ છે કે પાછળના ઘ. રની ભૂમિથી આગળની સર્વ ભૂમિ નીચી જોઈએ; અર્થાત પાછળની ભૂમિ હોય તે આગ ળની ભૂમિને દેખી શકે એમ હોવું જોઈએ, પણ એરડીની ભૂમિ કરતાં ખડકીની ભૂમિ ઊચી જોઈએ નહિ. તેમજ પાછળના ઘરના ઉદયથી આગળ છે ઘરને ઉદય પણું નીચે હોવો જોઈએ.
Page #237
--------------------------------------------------------------------------
________________
रा० अ० ९
१४७ रा.व.अ.९ आ "श्रीधर, घर छे पण ९° आयी निशानी वाला ठेकाणें जालि यो के बारि यो होय तो तेथी तेनुं नाम “राज्यबर्धन्य,,
Q
कहेबाथ.
०
●
Page #238
--------------------------------------------------------------------------
________________
रा.प.अ.९
% 3D
%3D
--
woman
त्रिशालघरराजाओगे.
Page #239
--------------------------------------------------------------------------
________________
रा.व. अ.९
Wily
T
HIMIRRITIZ
INHA
MAR
UNHIMALHILA
muTILIUITMIUIll
IIIIIIAWIL
त्रिशालघर राजाओने.
Page #240
--------------------------------------------------------------------------
________________
१४६
रा.प.अ
ITTIMIMMMMMMMMUNILITML
त्रिशालघरराजाओने
Page #241
--------------------------------------------------------------------------
________________
१४६ ५
रा. । व. । अ. ९
त्रिशालघर राजा ओने.
Page #242
--------------------------------------------------------------------------
________________
त्रिशालघर
रा.व अ९.
-
-
लक्ष्मीनर्म
ETIMATION
प्रतापपर्धन
Page #243
--------------------------------------------------------------------------
________________
gsܐ
रा.व.अ.९
लक्ष्मीविलास
श्रीनिवासप्रकार २
+in
Page #244
--------------------------------------------------------------------------
________________
गावाआ९
श्री निवासप्रकार.२
Page #245
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મા,
( ૧૫ ) આવે અને તે દરેક ભદ્રમાં ચાર ચાર ખંભાએ આવે, એ રીતે ગણુતાં પ્રથમ કહેલા સોળ ખંભા અને ચાર ભદ્રના મળી બીજા (૧૬) સેળ ઑભા મેળવતાં (૩૨) બત્રીસ ખંભાએ થાય, એવા પ્રકારનું જે ઘર હોય તે “પ્રતાપવર્ધન નામા ઘર કહેવાય. ૬
૩vજ્ઞાતિ. भद्रेषुभूभिनयमूर्धमाङसार्वत्रिभूमंकथितंचगेहं ॥ प्रतापवर्धन्यमिदंनृपाणांलक्ष्मीविलासंचवदामितस्मात् ॥७॥
અર્થ –જે ઘરના ભામાં બે બે ભૂમિઓ હોય અને તે ભૂમિ ઉપર માડો હેય; તે દરેક ભદ્રને (૧૦) દશ દશ સ્તંભ હોય, એ ચારે ભદ્રાના મળી (૪૦) ચાળીસ તંભાઓ થાય; ઘરની ભૂમિ સાડાત્રણ ભાગની હોય તેવા ઘરને પ્રથમ બતાવ્યા પ્રમાણે (૧૬) સોળ ખંભાએ આવે છે તેવા ઘરનું નામ “ લક્ષ્મીવિલાસ” કહેવાય. ૭
स्तंभादशदशभद्रेचैकंषोडशमध्येतत्समरूपं ।। मदनशरावनिमाडसमेतलक्ष्मीनर्मकरोतिचनित्यं ॥८॥
અર્થ – ઘરના ચારે ભદ્રામાં દશ દશ સ્તભાઓ હોય તેવા ઘરની ભૂમિના મધ્યના પાંચ ભાગે કરી તેમાંથી બે ભાગેની ભૂમિ મધ્યમાં રાખી બાકીના ત્રણ ભાગમાંથી દાઢ દોઢ ભાગની ભૂમિ ચારે બાજુએ શખવી; તથા તે ઘરમાં સેળ (૧૬) ખંભાએ આવે, એ સળ સ્તભાઓ અને ચાર ભદ્રના (૪) ચાળીસ તંભાએ મળી (પદ) છપન ખંભાએ થાય તેથી તેવા ઘરનું નામ “લમીનર્મ” કહેવાય એવું ઘર નિત્ય લક્ષમીની વૃદ્ધિ કરે. ૮
शार्दूलविक्रीडित. भागा-पंचगुणाश्चपंचभवनेषत्रिंशतास्तंभकैः
વાર્તાનપદ્રવતુ . भदेवैगुणभद्रकाणिसकलेऽष्टाशीतिकाःस्तंभकाः माडंभूत्रितयेच सार्धशरभूःस्याछीनिवासंगृहं ॥ ९॥
૧ સાડાત્રણ ભાગે વહેંચવાની એવી રીત છે કે, સાડાત્રણ પૂર્વ અને પશ્ચિમ તથા સાડાત્રણું ઉત્તર અને દક્ષિણ, એ રીતે બે બે દિશાએ સાડાત્રણ ભાગો થાય.
Page #246
--------------------------------------------------------------------------
________________
(૧૬)
રજવલ્લભ અર્થઘરની ભૂમિના પાંચ ભાગે અથવા ત્રણ ભાગે કરવા, એ બે પ્રકારમાંથી પ્રથમના પ્રકારમાં જે ઘરની ભૂમિના પાંચ ભાગે કરવામાં આવે તે તેમાં છત્રીસ ( ૩૬ ) સ્તંભાએ આવે અને અર્ધ ભાગની ભૂમિમાં ભિંતે આવે તથા ચારે તરફમાં ચાર દ્વારે આવે, તે દરેક દ્વારને નવ (૯) પદનાં ભદ્દો થાય, અને તે દરેક ભદ્રમાં ત્રણ ત્રણ ભૂમિકાઓ થાય, અને એ કહેલા દરેક ભદ્રમાં અઢાર (૧૮) ખંભાઓ આવે એટલે ચારે ભદ્રાના મળી બહેતર (૭૨) ખંભાઓ થાય; તે સ્તભાઓ અને મધ્યની ભૂમિના છત્રીસ (૩૬) ખંભાઓ સાથે મેળવતાં એકસે ને આઠ (૧૦૮) ખંભાએ થાય.
હવે બીજા પ્રકારમાં ઘરની ભૂમિના ત્રણ ભાગ કરવામાં આવે તે તે ઘરમાં સેળ (૧૬) ખંભાએ આવે. એ સેળ ઘરની ભૂમિના સ્તભાઓ અને ઉપર પ્રથમ પ્રકારમાં બતાવેલા ચાર ભદ્રના બહેતર ખંભાઓ (૭૨) એ બન્ને ને મેળવતાં અડ્યાસી (૮૮) સ્તભાઓ થાય તથા એ કહેલા દરેક ભદ્રમાં મંડપ આવે, એવું જે ત્રણ ભૂમિ અને સાવ પાંચભૂમિનું એ બન્ને પ્રકારના ઘરનું એકજ “શ્રીનિવાસ” નામ છે. ૯
मध्येस्तंभशतंचभागसमिकेभित्तीचतुर्दारकैः सप्तांशाद्रिशरांशरामसहितंभद्रंचतुस्त्रिंशता॥ षत्रिंशतद्विशतीचतेतुसकलाःस्तंभाःक्षितीपूर्वतः नाम्नैतत्कमलोद्भवंचकथितंभूसार्धसतान्वितं ॥ १० ॥
અર્થ—ઘરની ભૂમિના સમ ભાગ ( આઠ ભાગે) કરી તેમાંથી અર્ધ ભાગની ભિંતે કરવી અને બાકીના સાડાસાત ભાગનું ઘર કરવું અને ઘરમાં સે (૧૦૦) તંભાએ આવે; એવા ઘરને ચાર દ્વારા કરવાં, અને તે દરેક દ્વાર આગળ ભદ્ર કરવું, અને તે ભદ્રના પહેલા ભાગમાં સાત કિયોની પંક્તિ કરવી; તેજ ભદ્રના બીજા ભાગમાં વળી સાત કિયોની બીજી પંક્તિ કરવી, અને એ ભદ્રના પ્રતિભદ્રમાં પાંચ ચેકિની પંક્તિ કરવી અને એ પ્રતિભદ્રના આગળના મુખ ભદ્રમાં ત્રણ ચેકિયે કરવી. એ રીતે એક એક ભદ્ર થયું તે આખા ભદ્રના સર્વે મળી ત્રીસ (૩૪) ખંભાઓ થાય; એવા ચારે ભદ્રાના સર્વ ખંભાએ એક સે ને છત્રીસ ( ૧૩૬) તંબાઓ થાય. તે ખંભાઓમાં ઘરના સે (૧૦૦) સ્તભાઓ મેળવતાં બસે ને છત્રીસ (૨૩૬) સ્તભાઓ થાય તેથી તેવા ઘરનું “કમલેદ્ભવ” નામ થાય છે. ૧૧
Page #247
--------------------------------------------------------------------------
________________
(८१)
૧૪૬
रा.व.अ.९
कमलोद्भव.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૪૬ १०
*।।। श ३.
।। भरणं
नवभाग उदय.
५। स्तंभो
( ८२ )
राजवल्लभ अध्याय. ९ १. पाटडो
१ कुंभी
शरुं, भरणं.
कुंभी अष्ठात्र
कुंभी चौरस.
उपरना स्तंभो शरां पाटडा अने कुंभीओ जे बतावेल छे ते राजाओ माटे छे.
Page #249
--------------------------------------------------------------------------
________________
राजवल्लभ अध्याय९
१० भाग उदय
२कक्षासन
३वेदी
आविजे भागे नमेलो कंठ ३
कक्षासन भाग२
2वेदी ३ भागनी
Page #250
--------------------------------------------------------------------------
________________
१४६
(८४)
रा.प.अ.९
9
alla
||
D||
10
||
orn
CIIIII
0000000. DDDDD
Dalla baloll
Dla ol
nil
+
नवशालागृह राजाओनें.
Page #251
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે,
(૧૪૭ ) हर्म्यस्योदयकविभज्यनवधाकुंभीभवेद्भागतः पादोनंभरणंशिरश्चकथितंपट्टःसपादोभवेत् ॥ स्तंभ-पंचपदोनभागउदितोकोणाष्टवृत्तस्तथा भागाधंनजयंतिकानिगदितासातंत्रकस्योपरि ॥ ११ ॥
અર્થ-હવેલીને ( રાજઘરના) ઉદયન-કરી અને તે નવ ભાગોમાંથી એક ભાગની કક્કી કરવી; પણ ભાગનું ભલું કરવું; પણ ભાગનું અરવું; સવા ભાગને યાદ વખ, સાચાંચ ભલ્મને રિકરે અને તે સ્તભાને અણસ અથવા ગોલ કર, પાટડાને પિોણો ભાગ સાદો રાખી ઉપરના અર્ધ ભાગમાં તંત્રક અથવા તાંતર કરે અને તે તંત્રક ઉપર 'જયંતિકા કરવી. ૧૧
भुजंगप्रयात. गृहस्योदयंदिग्विभागैर्विभज्यदिभागेनकक्षासनवेदिकास्यात् ।। त्रिभागेनतकंठकोनिम्नमेवंगृहस्योदयार्द्धनपीठंनृपाणां ॥१२॥
અર્થઘરના ઉદયના દશ ભાગે કરી તેમાંથી ત્રણ ભાગોની વેદી કરવી, તથા બે ભાગોનું કલાસન કરવું અને તે કક્ષાસનને કંઠ ત્રીજા ભાગે નમેલે કરવો. એ રીતે ઘરના ઉદયના અર્ધ ભાગે રાજાઓને બેસવાની પીઠ થાય.
૩પનાતિ. उत्तानपट्टोनृपमंदिरेसौहस्तेचहस्तेद्रियवोन्नतःस्यात् ।। पाषाणतःसौख्यकरोनृपाणांधनक्षयंसेपिकरोतिगेहे ॥ १६ ॥
અર્થ – રાજાના પ્રાસાદ વિષેના પાટડા ઉપરની છાટ રાખવાની રીત એવી 1 જયંતિકા એટલે હડી. ૨ છાટ એટલે છાત અથવા પાથરણ; જેમ પાટિયાં પાથરી મેડી જવાય છે તેમ.
સાધારણ લોકોના ઘરમાં પથ્થરની છાટ નાખવાથી ધનને નાશ થવાનો દેવ બતાવ્યા છે પણ ગ્રંથકત્તને હેતુ એવો છે કે સાધારના ઘરમાં પત્થરની છાટો નાખવે ખર્ચ ઘણું થાય છે તેથી ધનનો બચાવ કરવા માટે એમ કહ્યું છે, અગર એમ ન હોય તો અમે રાશિત માહિતી જાતિના લોકોમાં અનેક દેશોનાં નામે બતાવ્યાં છે તેમાંથી જે દેશમાં લાકડાની છાત નથી પણું ફક્ત પત્થરનું કામ થાય છે ત્યાં છાટ પણ પત્થરની જ હોવી જોઈએ. પણ જે દેશના જે ઘરમાં સવ કામ લાકડાનું હોય ત્યાં તે પત્થરની છાટ નાખવી નહિ કેમકે, લાકડું અને પથર એ બેની ઘડાઈ વગેરે કામનું ખરચ ગણવામાં આવે તે પત્થરનું ખરચ વધશે, આ બાબતનો વધારે તપાસ કરતાં માગધી ભાષામાં ગાથાભઠ વાસુ જ નામના ગ્રંથમાં તેને કાકુર કહે કે—
Page #252
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮ )
રાજવલ્લભ
છે કે, દરેક હાથે એ જવ પ્રમાણે છાટની જાડાઈ રાખવી. એવી જે પાષાણુની છાટ હોય તે રાજાને સુખકારી છે પણ એવી છાટ સાધારણ લોકોના ઘરમાં નાખે તે તેથી ધનનેા નાશ થાય. ૧૩
सुधेष्टिकेशर्करया वियुक्तेसशर्करैस्तैः सुदृढा गृहेभूः ॥
शस्तानशस्तंभवनेषुचित्रं कपोतगृधाः कपिकाकरौद्रं ||१४||
અર્થ:-ઇંટચેના ચાટકના કામમાં ચનામાં કાંકરી રહેવા દેવી નહિ પશુ તેજ ચૂને ભૂમિ તળમાં ( ચેક ગચ્છિ વગેરે ખાંધવાના કામમાં) વાપરવો હોય તો ચૂનામાં કાંકરી મેળવવાથી કામની મજબૂતી થાય છે, વળી ઘ રમાં ચિત્રા કરવા કાચને તે ચિત્રામાં હેાલે પક્ષી, વાનર અને ગા વગેરે ભય આપનાર પક્ષી ચીતરવાં નહિ. ૧૪
शार्दूलविक्रीडित. शुद्धोलिंद विशेषतश्चसकलाभूम्योवरंड्यान्विता छाद्येनाप्यथमत्तवारणयुतं मातथाददयं ॥ मौडो भद्रवतुष्किकाभिरुदितोमाडेन युक्तस्तथा मध्ये तुल्य सपादकैः सुमुकुलोवाशीर्षकैः शेखरः ॥ १५ ॥ અર્થ:—રાજાઓના પ્રાસાદો માટે છ (૬) ભેદો કહ્યા છે તેમાં પ્રથમ શુદ્ધુ' નામના ભેદ છે તે એવી રીતે કે
૧ પ્રાસાદને અલિો હોય તે અલિ'દોની સર્વ ભૂમિ વરીવાળી હોય તેનુ નામ શુદ્ધભેદ પ્રાસાદ કહેવાય, અને બીજે “મા” નામના ભેદ છે તે એવી રીતે કેઃ—
“ વાળમાંવકમઘ, વાયવલથમારું, વાસનિદેવા, વોયાપથોળ, અર્થ:——પ્રાસાદ અને ઘર વિષે સ્તંભા અને પાટડા વગેરે લાકડાના હાય તા તેના ઉપર પત્થરની છાટ જડવી નહિ.
આ ગાથાના હેતુ એવા છે કે, જ્યાં ત્યાં તેના ઉપર પથ્થરની છાટ જડવી નહિ,
લાકડાનું કામ હાય ( સ્તભા પાટડા વગેરે ) એટલે તેને અય એવાજ થાય છે કે લાકડાના કામ ઉપર પત્થરની છાટ જડવી અથવા નાખવી નહિ પણ જ્યાં પ્રત્થરનું કામ હોય ત્યાં તે છાર્ટ પણ પત્થરનીજ હાવી જોઈએ.
Page #253
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે,
( ૧૪૯) * ૨ જે પ્રાસાદ મત્તવાર ( અથવા કક્ષાસન ) સહિત હોય અથવા પ્રાસાદને જેટલે વિસ્તાર હોય તે વિસ્તાર અથવા વ્યાસના અર્ધ ભાગને ઉદય કરી છાદ્ય વાળવું. એટલે તે “માડ ભેદ પ્રાસાદ થાય, તથા ત્રીજે પાણી, નામને ભેદ છે તે એવી રીતે કે –
૩ પ્રાસાદના ભદ્રાની ચિકિઓ માટે કરી ઢાંકેલી હોય તથા તેની મધ્યની ભૂમિને વ્યાસ હોય તે વ્યાસ જેટલેજ ઉદય કરી માથે ઈંગ કરવું, અથવા મધ્ય ભૂમિના વ્યાસ કરતાં સવામણું ઊંચું શું કરવું પણ તે શુગનું
૫ એવું હોવું જોઈએ કે જાણે વિના ખિલેલા કમળની કળી હોય એવી આકૃતિનું શું કરવું. એ ત્રીજે “ડ” ભેદ છે, તથા એ “શેખર નામનો ભેદ છે તે એવી રીતે કે --
૪ શેખર એટલે ઉપર બતાવેલા ત્રીજા ભેદવાળા પ્રાસાદને માથે જે શંગ કરવાનું કહ્યું છે તેવું શેખર પ્રાસાદ ઉપર કરવું નહિ પણ તેવા શૃંગના ઠેકાણે જેવું દેખરિ ઉપર શિખર હેય-એવી આકૃતિનું રિકવું એટલે તે ચેાથે ભેદ “શેખર” થાય છે. ૧૫
૩ષતિ. राजगृहछंदचतुष्टयंस्यात्तथैवघंटाकलशेनयुक्तं ।। writવથસિંહબાસાતેવિપદેવદિત છે ? |
અર્થ–રાજાઓના પ્રાસાદના પ્રથમના કલેકમાં ચાર પ્રકારના છંદભેદ બતાવ્યા છે, તે છેદભેદમાં 'ઘંટા અને કળસ સહિત પ્રાસાદ છદ ભેદ હોવા જોઈએ અને ત્યાર પછી પાંચમે “તુગાર નામને છંદ ભેદ છે તે એવી રીતે કે —
૫ પ્રાસાદને લાગેલા ભદ્ર પાસે “તવંગ” ( ભદ્ર પાસે જે ખો નીકળે છે તેનું નામ તવંગ છે ) નીકળેલા હોય છે, તે તવંગો ઉપર ઘંટાઓ અને કળસે હોય તે તેવા પ્રાસાદનું નામ “તુગાર” ભેદ પ્રાસાદ કહેવાય, અને છ “સિંહકર્ણ નામને ભેદ છે તે એવી રીતે કે – - ૬ પ્રાસાદનો ભદ્રના ખૂણાઓને ગેળ કરવા એટલે એવી રીતે કે, પ્રાસાદના જે ભદ્રા હોય તે ભાના મથાળે ખૂણાઓને ગેળ કરવા તેનું નામ
૧ ટીપ. ઘંટા, કળસ, તવંગ, વગેરે દેદઅક્ષામાં અાવે છે તે શિખર બેદમાં છે, તે સ્પષ્ટ સમજવા માટે લખતાં આ ગ્રંથના વિસ્તાર જેટલે બલકે તેથી પણ વધારે વિખેર એક સિતાર થાય તેથી લખતા નથી પણ આપણા જ્ઞાતા , માતા અને શ્રીશરાજમાન, બાર અને રાજવગેરે ગ્રંથમાં ઘણા વિસ્તાર બતાવ્યો છે પણ એ વાત બતાવવાને આ પ્રસંગ નથી.
Page #254
--------------------------------------------------------------------------
________________
( ૧૫૦ )
રાજવલ્લભ સિંહકર્યું છે. વળી, સિંહકર્ણ એટલે કર્ણને સિંહ કરી નાખવા અર્થત કર્ણને હણી નાખવા અથવા તેનું રૂપ કહા નાખી કર્ણને ગોળ કરે તેનું નામ “સિંહકર્ણ” છે. એ રીતે રાજાઓના પ્રાસાદના છ ભેદ બતાવ્યા છે (જુએ અપરાજિત. ) ૧૬
ફંકવા . षड़जातिगेहंतृणपर्णपट्रैवशैःकटैपिमृदाशिलाभिः ॥ छनप्रकारे कथितंचषमिलोकप्रसिद्धयापिपरीक्षणीयं ॥ १७ ॥
અર્થ–ઘર ઢાંકવાના છાધા છ પ્રકારનાં છે એટલે ઘરે પણ છજ (૬) પ્રકારનાં છે, તેમાં પ્રથમ તૃણનું (ઘાસનું) છાઘ (૧), બીજું પાંદડાંનું છાઘ (૨), ત્રીજું પાટિયાનું છાદ્ય (૩), ચોથું વાંસના ખપેડા અથવા ટટ્ટાનું છાઘ (૪), પાંચમું માટીનું છાઘ (પ), અને છઠ્ઠ પત્થરની શિલાનું છાઘ (૬); એ રીતે ઘરે ઢાંકવાના છ પ્રકારે છે અને તેથી વિશેષ લેક અઢીથી સમજવું. ૧૭
સ્કિન. वामेभागेदक्षिणेवानृपाणांत्रेधाकार्यावाटिकाकीडनार्थ ।। एकदित्रिदंडसंख्याशतंस्थान्मध्येधारामंडपंतोययंत्रैः ॥ १८॥
અર્થ ––રાજાના પ્રાસાદથી ડાબી તરફ અથવા જમણી તરફ રાજાને કીડા કરવા માટે વાવ અથવા બાગ કરો. તે બાગે ત્રણ પ્રકારના કરવા કદા છે. તે એવી રીતે કેર–પ્રથમ પ્રકાર સો (૧૦૦ ) દંડને બાગ ક. તે કનિષ્ટ પ્રકારને છે તથા બીજ ( ૨૦૦ ) બસે દંડને મધ્યમ પ્રકારને છે, અને ત્રીજે ( ૩૦૦) ત્રણ સે દંડને બાગ કરવો. તે છ પ્રકારને બાગ કહેવાય, એવા બાગમાં મંડપ કરો અને તે મંડપમાં જળયંત્ર અ. થવા કુવારે કરે.
શાહૂિવાદિત. क्षेत्रंसप्तविभागभाजितमतोभद्रंचभागत्रयं तन्मध्येजलवापिकाजिनपदैरेकांशतोवेदिका ॥ स्तंभेर्दादशभिश्चमध्यरचितःकोणेषुरूपान्वितः कर्तव्योजलयंत्रएषविधिवत्भोगायपृथ्वीभूजां ॥ १९॥
Page #255
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે.
(૧૫૧ અર્થ:–જળયંત્ર કરવાના ક્ષેત્રના સાત સાત કઢાઓ કરવા (૪૯); અને તે કોઠાઓમાંથી ચારે દિશાઓ તરફ ત્રણ ત્રણ કઠાઓનાં ભદ્ર કરવાં. બાકી મધ્યમાં રહેલા (૨૫) પચીસ કાઠાઓની ચારે બાજુઓના કોઠાઓમાં પાણી ભરેલું રહે તે ફરતો હદ કરે. ત્યારપછી પ્રથમ બતાવેલા (૪૯) સર્વ કેઠાઓના મધ્યના ભાગમાં (મધ્યબિંદુ) એક કઠામાં વેદિકા અથવા બેસવાને ચેતર કરે; અને એ મધ્યબિંદુના કેપ્યાની આસપાસ ( વેદીની આસપાસ. ) આઠ કેઠાઓના વિભાગમાં બાર સ્તંભાઓ કરવા ( દરેક વિભાગમાં એક સ્તંભે ) એ ફુવારાને બહારના એટલે છેલ્લા ચાર તરફના ચાર ખૂણા ઉપરના કઠાઓ ઉપર પો અથવા પૂતળિયે કવી, ( તરેહવાર પૂતળિયે જેમાં કેઈ નૃત્ય ભાવ બતાવે, કેઈને હાથમાં મૃદંગ, પિચકારી, વગેરે) એ રીતે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે રાજાને ક્રીડા કરવા માટે નળયંત્ર અથવા કુવારે કર જોઈએ. ૧૯
तस्यांचंपककुंदजातिसुभनोवल्लीश्वनिर्वालिका जातीहेमसमानकेतकिरपिश्वेतातथापाटला ॥ नारिंगःकरणोवसंतलतिकाचारक्तपुष्पादिकं जंबीरोबदरीचपंगमधुपाजंबुश्चचूतद्रुमाः ॥ २० ॥ मालूर कदलीचचंदनवटावश्वत्थपथ्याशिवाः चिंचाशोककदंबनिंबतरवःखजूरिकादाडिमी ॥ कर्परागरुकिंशुकाहयरिपुःपुन्नागकोनिंबुकी प्रोक्तानागलताचबीजनिभृतास्यात्तिंदुकीलांगुली ॥ २१ ॥
અર્થ:–ઉપર બતાવ્યા પ્રમાણે બાગ કરે અને તેવા બાગમાં વૃક્ષ ચાનક તેના ચપ, કુંદ (મેગા), જાઈ, તથા જેમાં પુખે થતાં હોય એવી વેલી, નિમલિકા (નરમાળી), જેનાં સુવર્ણ સરિખાં પીળાં પુષ્પો હોય એવી જાઈ, કેતકી, પેળી પાડળ, નારંગીનાં વૃક્ષો, લાલ કણેર, વસcલતિકા (વેલમેગ), તથા જેમાં લાલ પુષ્પ આવે એવાં અનેક વૃક્ષ તેમજ બીજી અનેક પ્રકારની વેલિએ, જંબર, બેરી, સેપારીનાં વૃક્ષો, મહુડા, જાંબુ, આંબા. ૨૦
અર્થ–માલૂર (બીલી), કેન્યા, ચંદન, વડ, પિંપળા, હરડે, આંબળી, ( આંબળાનાં વૃક્ષે) આંબલી, આસોપાલવ, કદંબ, (ચેંબલે), નિબડા, ખજૂરી, દાડિમી, કપૂર, અગર, ખાખરા, ધોળી કણેર, પુન્નાગ ( જાયફળ ), લિંબુનાં અનેક પ્રકારનાં વૃક્ષો, નાગરવેલ, બીજેરાંનાં વૃ, ટીંબાણ, નાળિએરિએ. ૨૧.
Page #256
--------------------------------------------------------------------------
________________
w
(ઉપર)
રાજ વલ્લભ द्राक्षलाशतपत्रिकाचबकुलाधत्तूरकंकोलको शालास्तालतमालकोमुनिवरोमंदारपारिद्रुमौ ।। अन्यभोग्यविचित्रखाद्यसुफलास्तरोपणीयाबुधैः यःप्राप्नोतिनभूतलेशुभतरुंतञ्चंपकान्वापयेत् ॥ २२ ॥ आस्थानप्रतिसेचनायचघटीयंत्रःसुसारोभवेत् दोलास्त्रीजनखेलनायरुचिरेवर्षावसन्तोत्सवे ॥ बालापौढवधूःसुमध्यवनितागानमनोहारिभिः ग्रीष्मेशारदकेथशीतलजलक्रीडाशुभेमंडपे ॥ २३ ॥
અર્થ-દ્રાક્ષવેલિઓ, ઇલાયચીના રોપાઓ, બેરશળી, ધરા, કjકાચલી, સાદડ, તાડ, તમાલ વૃક્ષ, ઈંગોરી, મંદાર, પારિજાતક, અને એ શિવાય અનેક પ્રકારનાં શ્રેષ્ઠ અને તરેહવાર જાતિનાં પુષ્પ ઉત્પન્ન થાય એવાં વૃક્ષો બુદ્ધિમાન પુરુષે બાગમાં રોપવાં જોઈએ, પરંતુ એવાં વૃક્ષ જે ઠેકાણે ન મળે એવું સ્થળ હોય તે તેવા બાગમાં ચંપાનાં ઘણું વૃક્ષો રોપવાં. ર૨
અર્થ એવા બાગમાં વૃક્ષોને પાણી પાવામાટે કૂવા ઉપર મજબુત (ખેરજાતિના વૃક્ષના લાકડાને અરટ કર, તથા વર્ષ અને વસન્ત ઋતુમાં બાળા, મધ્યા અને પ્રાઢા, એ ત્રણે જાતિની સ્ત્રીઓને મનોહર ગાયન કરવા માટે, તેમને હીંચવા માટે, તે બાગમાં હાળા બાંધવા; તેમજ ગ્રીષ્મ અને શરદ ઋતુના દિવસોમાં શીતળ જળમાં ક્રીડા કરવા માટે શ્રેષ્ઠ મંડપ વિષેના હદમાં પાછું ભરી રાખવું. ૨૩
૩પનાતિ. तुरंगमाणांग्रहवामभागेशालाचतुःषष्टिकराविधेया ॥ शताधतोमध्यमिकाचदैध्येकनीयसतिर्दशभिर्विहीना ॥ २४ ॥ व्यासेचज्येष्ठातिथिहस्तमानात्रयोदशैकादशभिःक्रमेण ॥ तबाह्यभित्तिश्चकरप्रमाणापंचार्धपंचाधिकरोदयास्यात् ॥ २५ ॥
અર્થ-ડાઓની શાળા ઘરથી ડાબી તરફ કરવાની કહી છે, પણ જે શાળા (૬૪) ચેસઠ હાથ લાંબી હોય તે કમાનની સમજવી, તથા(૫૦) પચાસ હાથ લાંબી હોય તે મધ્યમ માનની, અને જે અશ્વશાળા (૪૦) ચાળીસ હાથ લાંબી હોય તે કનિષ્ઠ માનની વણવી. ૨૪
Page #257
--------------------------------------------------------------------------
________________
रा. अ. ९
०
प्र
0
& C
Pe
19 a
C
a
더
0 1
O
E
a E
♡
S
१५२
ab
ב
74
पांचशालाधर राजाओनें.
2
a
c
Page #258
--------------------------------------------------------------------------
________________
१५२
रा.प.अ.९
1b0d
FBoq
-
--
-
-
-
-
-11
PG
lao
DA
a
.n.nde
पांचशालाघर राजाओनें.
Page #259
--------------------------------------------------------------------------
________________
१५२ ३
राजवल्लभ. अध्याय ९
मध्य भागवेदी छे तेनी चारे तरफ ना सरखे भागे चोविस(२४) कोठाओ मां पाणी भरलं होवु जोइये.
३ भद्र
३भद्र
वेदी.
३ भद्र.
३भद्र
Page #260
--------------------------------------------------------------------------
________________
1°
}
11.
.4
45
i
Ji
WAKWANAANI 5
KONK
૩૧ર
रा.व.अ. ९
सिंहद्वार
स्तंभन पर एक वेत्रण माको थापछे
"
こ
N
५.
Page #261
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મો.
(૫૩) અર્થ--જે શાળા સાઠ હાથ લાંબી હોય તે જયેષ્ઠ માનની હોય એમ કહ્યું છે. તે છ માનની શાળાને વ્યાસ (૧૫) પંદર હાથ રાખ તથા મધ્યમ શાળાને વ્યાસ (૧૩) તેર હાથને અને કનિષ્ટ શાળાને વ્યાસ (૧૧) અગિચાર હાથ રાખવો. એવી જે અબ્ધશાળાઓ હોય તે અશ્વશાળાઓની ભિંને ઓસાર એક ગજ પહોળા રાખવે અને તે ભિંને ઉદય શાળાઓના અનુકમે સાડાપાંચ હાથને (પા) કરે; તે ઉત્તમ ઉદય કહ્યો છે. તથા પાંચ હાથને (૫) મધ્યમ ઉદય છે અને (૪) ચાર હાથને ઉદય હોય તે કનિષ્ટ ઉદય છે. ૨૫
શાસ્ત્રવિકસિત. तेजोहानिममीहयाविदधतेपूर्वापरास्यानणां तेयाम्योचरतोमुखाहिसततंकीतियशोधान्यकं ॥ कर्तव्योहिषणंप्रतीहकलशःस्थानंदिहस्तोदयं तस्यास्तोरणमुच्छ्रितंचमुनिभिहस्तैःसुशोभान्वितं ॥२६॥
અર્થ-ડાઓના મુખ પૂર્વ અને પશ્ચિમ દિશા સામે રાખી બાંધવા માં આવે તે ઘડાના માલિકના તેજની હાનિ થાય, અને દક્ષિણ કે પશ્ચિમ દિશા સામે મુખ રાખી ઘડી બાંધવામાં આવે તે ઘોડાના માલીકને કીત્તિ તથા યશ અને ધાન્યની વૃદ્ધિની પ્રાપ્તિ થાય. વળી ઘોડાના મુખ આગળ તેમને ખાવાની ઘાસ નાખવામાં આવે છે તે ઘાસ રહેવા માટે ઘડાના મુખ આગળ ક્ષણ કરવાનું કહ્યું છે અને તે પણ ઉપર કળશ કરવા, પણ ષણને ઉદય બે હાથ કરે તથા શા માટે તે ષણના પાયાથી શાળાના 'ઉદય સુધી સાત (૭) હાથ ઉંચું તેરણ કરવું. ૨૬
" વણ એટલે “ખંડ” નામ થાય છે. તેને મારવાડમાં “બંધ” કહે છે, તથા પંજાબમાં “ખુરલી” કહે છે, સંસ્કૃતમાં તેનું બીજું નામ “દનાષ્ટક ” છે ( ભજન અથવા ખાવાનો કે) પણ ગુજરાતી ભાષામાં તેનું બીજું નામ મળી આવતું નથી. ઘોડાઓના બાંધવાના આખા સ્થાનને થાન અથવા ઠાણ કહે છે, અગર ઘાસ નાખવાને ઠેકાણે ખીલે હોય છે તે ખીલા સાથે ઘોડાને બાંધવામાં આવે છે તેને અગાડી કહે છે પણ અગાડી તો આગળ શબ્દ હિંદુસ્તાની છે તે પણ તે તો બાંધવાની સરક થાય છે પણ સ્પષ્ટ સમજવા માટે ગુજરાતી ભાષામાં અમને નામ મળી આવ્યું નથી.
૧ શાળાનો ઉદય સાડાપાંચ, પાંચ અને ચાર હાથ કહ્યા છે. ( ત્રણ પ્રકાર છે તે ઉદય પણના ઉપરના ભાગેથી સમજવાનું છે, એટલે જે છ ઉદય છે તે પણ સહિત સાડાસાન હાથ થાય; મયમ ઉદય પણ સહિત સાત હાથ થાય અને કનિછ ઉદય પણ સહિત છ હાથ થાય.
Page #262
--------------------------------------------------------------------------
________________
રાજવલ્લભ
षष्ट्या साधुयोंगुलैर्निगदितोवेदांगुलेनाधिकः श्रीवत्सस्त्वहिलादएवचमनोहारीद्विसप्तांगुलः ॥
( ૧૫૪ )
रागाब्ध्यंऽगुलिकै स्तुवाजिविजयोऽशीत्यातथावैभवः शांताख्यस्तुयुगाष्टमात्रउदयेमानं हरेः सप्तधा ॥ २७ ॥ અર્થ:--જે ઘેાડા સાઠ (૬૦) આંગુળ ઉચા હૈાય તે “ સાધુ ’” નામા ઘેાડા કહેવાય; (૬૪) ચાસ આંગુળ ઊંચા હોય તે “શ્રીવત્સ” કહેવાય; (૬૮) અડસઠ આંગુળ ઊંચા હોય તે “અહિલાદ” કહેવાય; (૭૨) મહેાતેર આંશુળ ઊ’ચે! હાય તે “મનાહારી” કહેવાય;(૭૬)છેતેર આંગુળ ઊંચા હોય તે“વિજય” કહેવાય; (૮૦) એશી આંશુળ ઊંચા હોય તે “ વૈભવ ’ કહેવાય અને જે ઘેાડા (૮૪) ચેારાશી આંગુળ ઊંચા હોય તે “શાન્ત” નામા ઘેાડા કહેવાય એ રીતે ઘોડાની ઊંચાઈના (૭) સાત પ્રકાર કહ્યા છે. ર૭
હવે તારણના ઉદ્દય માટે રાજવલ્લભમાં વિસ્તાર સાથે બતાવ્યું નથી પણ ખાતિ ગ્રંથના અનુસાર સમજાય છે કે તારજીના પણ ત્રણજ પ્રકાર હેાવા જોઇએ તે એવી રીતે કે--જ્યેક માનના તારણને ઉદય સાત હાથના; મધ્યમ માનના તારણના ઉદય સામાજી હાથના અને નિષ્ટ માનના તારણુંના ઉદય સાડાપાંચ હાથના થાય. એ રીતે ત્રણુ પ્રકાર સમજવાના છે જીએ
-
सप्तहस्तोच्छ्रितं कार्यं । उदयपक्षस्तंभकं
તોરા મારતાંત | ઉત્તરસંમાનું ॥ ૨૨ ॥
}
અર્થ:-—શાળાના ઊય સાત હાથના કરવા તેમજ પક્ષસ્ત ંભના ઉદય પણુ સાત થના કરવા તથા તારણના હૃદય પણ છેવટ સાત હાથ સુધી કરવા અને એ તારણુ પક્ષસ્તંભાઓને લગાડવુ.
તારણના ઉદય છેવટ સાત હાથના બતાવ્યેા છે તેથી સમજાય છે કે તેના પણું શાળાની રીતે ત્રણજ ભેદો હેવા જોઇએ એટલુંજ નહિ પણ “સમાં વિશે કહે છે કેઃ--- दशरत्निसमुच्छ्रायमष्टादशच विस्तृतं ॥ AMBL
અઃ—ઘેાડાની શાળાના ઉદય દશરત્નીના ( મુડી વાળેલો હાથ અથવા મુંડ હાથ ) કરવા અને તે શાળાના વિસ્તાર અઢાર રનિના કરવા.
એ રીતે ચાર ભાજદેવ કહે છે તેમાં સમજવાનુ` છે કે રાજવલ્લભમાં હાથ લા છે તેને ગજ સમજવાનુ છે અને આરતિ કહેવામાં આવ્યું છે તે મુંડા હાથ એટલે પુ ણાગજ ગણવામાં આવે તેથી સાડાસાત હાથ થાય છે. માટે રાજવલ્લભમાં બ્લેક માનના ઉદય અશ્વશાળાના સાડાપાંચ હાથના કહ્યા છે પણ સમરાંગણ સાથે મેળવતાં સાડા સાત હાથ ઉદય થાય છે એટલે બે હાથના બણુ અને તેના ઉપર સાડાપાંચ હાથને જ્યેષ્ઠ માનની શાળાના ઉદય થાય એટલે સાડાસાત હાથ અરાબર થાય છે.
"
૧ આ રાજવલ્લભમાં જે ધેાડાનુ “ સાધુ ” નામ બતાવ્યું છે તેજ ધોડાનુ
#
ન્તિમાં સુદર નામ બતાવ્યું છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મે,
( ૧૫૫ )
शालिनी. सिंहद्वारपूर्वमानेनकार्यत्रिदयेकावामालिकास्तंभशीर्षे ॥ સ્થાતાંકળેતોૌરક્ષણાર્થતુલ્યમાનધિૌવાપિસારા
અર્થ –રાજાઓના પ્રાસાદે માટે પ્રથમ છ (૬) ભેદ બતાવ્યા છે તેવા પ્રાસાદો આગળ પ્રથમ બતાવેલી રીતી પ્રમાણે સિંહદ્વારા કરવા; પણ તેવા સિંહદ્વારના દ્વારની શાખાના સ્તંભના મથાળે ( શાખના મથાળે) ત્રણું અથવા બે અથવા એક મદળ ગોઠવવી, અને તે મદળના રક્ષણ માટે એ મદળ નીચે તડકાઓ ટેડા) મુકવા જોઈએ, પણ તે તડકાઓ તુલ્ય ભાગે મુકવા અથવા સ્વાયા ભાગે અથવા દેઢ ભાગે મુકવા. અર્થાત્ મદળ નીચે મુકવાના તડકાની જેટલી પહેળાઈ હોય તે જ પ્રમાણે તેની જાડાઈ હોય તે તે “ તુલ્ય ” ભાગ કહેવાય તથા તેડકાની જેટલી પહોળાઈ હોય તે પહેલાઈ કરતાં સવાઈ જાડાઈ હોય તે “સવાઈ” કહેવાય અને તડકાની જેટલી પહેલાઈ હોય તે પહોળાઈ કરતાં દોઢી જાડાઈ હેય તે “ઢાઈ” કહેવાય એમ સમજવું.
શાર્દૂલવિડિત. भागेदक्षिणवामकेचकरिणांशालाहरेरितः
कर्तव्यासुदृढोन्नताचकलशैर्घटादिभिर्भूषिता ॥ સં તોનર્નિાહિતીમંતોકૃપાશ્ચાત
सर्वेषूत्तमभद्रजातिरुदितोनंदैःकरैरुच्छ्रितः ॥ २९ ॥
અર્થ–સિંહદ્વારથી ડાબી અથવા જમણી તરફ મજબુત અને ઊંચી એવી હસ્તિશાળા કરવી અને તે શાળા ઉપર કળશ અને ઘંટાઓની શોભા કરવી કહી છે.
* રાજાના દરબાર આગળ દરવાજા કરવામાં આવે છે તેના આગળ બે બુરજા કરવામાં આવે છે, તે એવી રીતે કે, બન્ને બુરજાઓ મુકી નીમ ગોળાઇમાં દરવાજો હોય. કેમકે, સંગ્રામ વખતે શત્રુના હાથીની ટક્કર દરવાજાને સિધી રીતે લાગે નહિ. હાથી ટક્કર મારતાં પાછા હઠે ત્યારે તેનું જોર ફાવે, પણ હાથીના પાછલા ભાગે બુર અડી રહે એટલે ટક્કર લાગે નહિ. એવા દરવાજાને સિંહદ્વાર કહે છે. તેવા દરવાજાઓ ભૂજ, ઉદેપુર વગેરે ઠેકાણે છે. એવા દરવાજાની રીતિ એટલે તેની ઉંચાઈ અને તેને વ્યાસ કેટલા પ્રમાણને રાખો ? એ બાબત પાછળના પાંચમા અધ્યાયના ચાદમાં ( ૧૪ ) . કમાં બતાવી છે તે મુજબ સિંહદ્વારો કરવાં. તે નગરના અને દરબારમાં પ્રવેશ કરવાના દરવાજાઓ એવીજ રીતના સિંહદ્વારે કરવા કહ્યું છે. એવા સિંહદ્વારને ત્રણ શાખાઓ તથા પાંચ શાખાઓ હોય છે પણ તે જુદી હેય નહિ, ભાગો જૂદા દેખાય.
Page #264
--------------------------------------------------------------------------
________________
(૧૫૬)
રાજયલલિ, જે હાથી (૬) છ હાથ ઉચે હોય તેનું “સંકીર્ણ” નામ કહેવાય, તથા (૭) સાત હાથ ઉચે હોય તે “મદ” નામને હાથી કહેવાય, તથા (૮) આઠ હાથ ઉચે હોય તે “મૃગ' નામને હાથી કહેવાય, તથા (૯) નવ હાથ ઉચે હોય તે “ભદજાતિ'' હાથી કહેવાય, એ ભદ્રજાતિને હાથી સર્વ હાથીઓની જાતિમાં ઉત્તમ જાતિને હાથી કહેવાય. ૨૯
उपजाति. अष्टोत्तरंहस्तशतंपृथुत्वेनृपगृहंचोत्तममेवतस्मात् ॥ अष्टाभिरष्टाभिरतोविहीनानपंचैवभागाधिकतोपिदैर्ये ॥३०॥
અર્થ:–રાજાનું ઘર એક સે ને આઠ હાથ (૧૦૮) પહેલું હોય તે તે ઉત્તમ ઘર કહેવાય પણ એ ઉત્તમ ઘર કરતાં કનિક પંક્તિનું ઘર કરવું હોય તે એ ઉત્તમ ઘર કરતાં દરેક કનિષ ઘર આઠ આઠ હાથ ઘટાડવું; પણ ઘટાડવાની રીત એવી છે કે, ઘરને જેટલું વ્યાસ હોય તે વ્યાસથી ઘરની લંબાઈ સવાગણી વધારે રાખવી. જેમકે-જે ઘર (૧૦૮) એકસો ને આઠ હાથ પહેલું હોય તે ઘર (૧૩૫) એકસો ને પાંત્રીશ હાથ લાંબું કરવું; રે (૧૦૦) હાથ ૫હેલું હોય તે (૧૨૫) સવાસો હાથ લાંબું કરવું; (૯૨) બાણું હાથને વ્યાસ હોય તે ઘર (૧૧૫) એક ને પંદર હાથ લાંબું કરવું; (૮૪) ચોરાશી હાથને વ્યાસ જે ઘરને હોય તે (૧૦૫) એકસો ને પાંચ હાથ લાંબું કરવું, અને જે ઘરને વ્યાસ (૭૬) છોતેર હાથ હોય તે (૫) પંચાણું હાથ લાંબું ઘર કરવું, એ રીતે રાજાઓના ઘરે પાંચ પ્રકારનાં કહ્યાં છે. ૩૦
उपजाति. अशीतितोरागकरैश्चहीना-पंचालयाभूपसुतप्रियाणां ॥ ત્રિમાર્થોિથવાતાવિયાગહામેળેથોહિતાશ્વ ને રૂ? |
અર્થ–રાજાના કુમારનું અને રાજાની પટરાણીનું ઘર (૮૦) એંશી હાથના વ્યાસવાળું કરવું તે ઉત્તમ પ્રકારનું ઘર છે, પણ તે પ્રકારથી કનિષ્ઠ પ્રકારનું કરવું હોય તે ઉત્તમ ઘર કરતાં દરેક કનિષ્ઠ ઘરમાં (૬) છ છ હાથે ઘટાહવું પણ, ઘરની પિહોળાઈને ત્રીજો ભાગ ઘરની લંબાઈમાં વધારી લંબાઈ વધારે કરે તે એવી રીતે કે --
Page #265
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મે,
-
-
-
-
-
-
-
-
-
-
જે ઘર (૮૦) એશી હાથ પહેલું હોય તે (૧૦-૪) એક સે. સાડા છ હાથ ને ચાર આંગળ લાંબું ઘર કરવું તથા જે (૭૪) ચમેતર હાથ પહેલું હોય તે (૯૮૪) સાધઅઠ્ઠાણું હાથ ને ચાર આંગુળ લાંબુ કરવું, જે (૬૮) અડસઠ હાથ પહેલું હોય તે ઘર (બા-૪) સાડીનેવુ હાથ ને ચાર આંગુળ લાંબું કરવું; જે (૬૨) બાસઠ હાથ પહેલું હોય તે ઘર (૮રા-૪) સાડીબાશી હાથ ને ચાર આંગુળ લાંબુ કરવું અને જે ઘર (૫૬) છપ્પન હાથ પહેલું હોય તે ઘર (૭૪–૪) સાડીચમેતેર હાથ ને ચાર આંગુળ લાંબુ કરવું, એ રીતે રાજપુત્ર અને રાજપટરાણીનાં ઘર અનુક્રમે પાંચ પ્રકારનાં કહ્યાં છે. ૩૧ प्रोक्तंचतुःषष्टिकरपृथुत्वेक्रमेणषडभिश्चकविहीनं ॥ षड्भागतोदय॑मतोधिकंस्याबलाधिपस्यैवचपंचवृद्धयें ॥३२॥
અર્થ–રાજા, કુમાર અને રાણીનાં ઘરે જેમ પાંચ પ્રકારનાં કહ્યાં છે તેમ સેનાપતિનાં ઘરે પણ પાંચ પ્રકારનાં કહ્યાં છે તે એવી રીતે કે –
જે ઘર (૬૪) ચેસઠ હાથ પહેલું હોય તે તેને છÀભાગ લંબાઈમાં ઉમેરી (૭-૪) સાચિમેતેર હાથ ને ચાર આંગુળ ઘરની લંબાઈ કરવી. જે ઘર (૫૮) અઠ્ઠાવન હાથના વ્યાસવાળું હોય તે વ્યાસમાંથી (૬) છછું ભાગ લંબાઈમાં ઉમેરી (૨૭-૪) સાડાસડસઠ હાથ ને ચાર આંગુળ લાંબું ઘર કરવું તથા જે ઘર (પર) બાવન હાથ પહોળું હોય તેને છઠ્ઠા ભાગ લંબાઈમાં વધારી (૬-૪) સારસાઠ હાથ ને ચાર આંગુળ લાંબુ ઘર કરવું જે ઘર (૪૬) બેંતાળીસ હાથ પહેલું હોય તે તેને છ ભાગ લંબાઈમાં ઉમેરતાં (૫૩-૪) સાડત્રેપન હાથ ને ચાર આંગુળ લાંબું ઘર કરવું અને જે ઘરને વ્યાસ (૪૦) ચાળીસ હાથ હોય તેને છ ભાગ (ા-૪) સાડાછ હાથ ને ચાર આંગળ થાય તેટલ વ્યાસમાં ઉમેરી (૪૬-૪) સાડી છેતાળીસ હાથ ને ચાર આંગુળ લાંબું ઘર કરવું; એવા અનુક્રમે પાંચ પ્રકાર છે તે દરેક પ્રકારમાં છ છ હાથે ઘટાડી લબાઈમાં વધારવા. ૩૨
રા૪િની. षष्ट्याहस्तैमंत्रिगेहपृथुत्वेहीनंहीनपंचकंवेदवेदैः कुर्याद्धस्तैरष्टमांशोधिकोसोव्यासादग्रेवड़ितोदैर्घ्य एव ॥३३॥ ' અર્થ–મવિ અથવા પ્રધાનનાં ઘર પણ પાંચ પ્રકારનાં છે. તે દરેક પ્રકારમાં ચાર ચાર (૪) હાથે ઘટાડી (વ્યાસમાંથી ચાર હાથ ઘટાડવું)
Page #266
--------------------------------------------------------------------------
________________
( ૧૫૮ )
રાજયલલ
ખાકી રહે તેટલા વ્યાસમાંથી આઠમા ભાગ લંબાઇમાં ઉમેરી ઘર લાંબું કરવું તે એવી રીતે કે
જે ઘર (૬૦) સાઠે હાથ પહેળું કરવા ચિંતવ્યુ હોય તે સાડીસડસઠ (૬૭ાા) હાથ લાંબું કરવું; તથા જે ઘર (૫૬) છપ્પન હાથ પહેાળું કરવા ચિ‘તવ્યુ હોય તે (૩) ત્રેસઠ હાથ લાંબુ કરવુ'; જે ઘર (પર) આજન હાથ ૫હાળું કરવાનું ચિંતવ્યુ હોય તેને આઠમેા ભાગ (ku) સાઠાછ હાથ ઉમેરી (૫૮ા) સાડીઅઠ્ઠાવન હાથ લાંબુ ઘર કરવુ'; તથા જે ઘર (૪૮) અડતાળીસ હાથ પહેાળુ કરવું ચિંતવ્યુ હોય તે તે પહેાળાઈમાંથી આઠમે ભાગ (૬) છ હાથ લંબાઈમાં વધારી (૫૪) ચેપન હાથ લાંબુ' ઘર કરવુ' અને જે ઘર(૪૪) ચુમ્માળીસ હાથ પહેાળું કરવાનું ચિંતવ્યુ હાય તો તેના આઠમા ભાગ (પા) સાડાપાંચ હાથ લંબાઈમાં વધારી (૪૯ા) સાડી એગણપચાસ હાથ લાંબુ ઘર કરવુ કહ્યું છે. એ રીતે મત્રિના ઘરના પાંચ પ્રકાર કહ્યા છે. ૩૩ शार्दूलविक्रीडित. सामंतादिक भूपतेश्चभवनंविंदब्धिहस्तैः समं हस्तैर्वेदविहीनकैः क्रमतया भागाधिकंदैर्घ्यतः ॥ दैवज्ञस्य सभासदस्यगुरुतः पौरोधसंभैषजं विंशत्यष्टकरं द्विहस्त रहितं दैध्येद्विधाद्भवेत् ॥ ३४ ॥
અર્થ:સામતાર્દિક રાજાઓનાં ઘા (પ્રથમ મતાવેલા સામત રાજાનાં ઘા) ચાળીસ હાથ (૪૦) વિસ્તારવાળાં કરવાં તથા તેજ પ્રમાણે દેવન’ અથવા ચેાષી, તથા સભાસદોનાં (ન્યાયાધિશાનાં) તથા રાજગુરુનું, તથા પુરહિતનુ' અને વૈદ્યનું, એ રીતે સામત રાજા સહિતનાં ચાળીસ ચાળીસ હાથ વ્યાસવાળાં ઘરો કરવાં. તે ઘરા જ્યેષ્ઠ માનનાં છે એમ સમજવુ પણ તેવાં ઘરાના પાંચ પ્રકાર છે તે દરેક પ્રકારમાં ચાર ચાર હાથ ઘટાડવાનું કહ્યું છે તે એવી રીતે કે—
ઘરના વ્યાસમાંથી ઘરની લ"આઈમાં છઠ્ઠા 'શ ઉમેરી લખાઇને વધારી કરવા. જેમકે, જે ઘર (૪૦) ચાળીસ હાથ પહેાળુ હોય તેના ષષ્ણાંશ (૬-૧૬) છ ગજ ને સાળ આંશુળ થાય, તે ચાળીસમાં આખેરતાં (૪૬–૧૬) છેંતાળીસ ગજ ને સેાળ આંગુળ થાય માટે ચાળીસ હાથના વ્યાસવાળા ઘરને છેતાલીસ હાય ને સેાળ તસુ લાંબું રાખવુ; ૧. જે ઘરના વ્યાસ (૩૬) છત્રીસ હાથને હાય તેને ષષ્ઠાંશ (૬) છ ગજ થાય તે છત્રીસમાં અબેરતાં (૪૨) બેતાળીસ ગજ થાય માટે તે ઘર તેટલું લાંબુ' કરવું; ૨. જે ઘરના બ્યાસ
Page #267
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મા,
( ૧૫૯ ) (૩૨) ખત્રીસ હાથ હાય તેના ષષ્ણાંશ (૫-૮) પાંચ ગજ ને આઠ તસુ થાય તે બત્રીસમાં મેળવી (૩૭-૧૮) સાડત્રીસ હાય ને આઠ આંગુળ લાંબું ઘર કરવું. ૩. જે ઘર (૨૮) અઠ્ઠચાવીસ હાથ પહેાળુ હાય તેના ષષ્ણાંશ (૪–૧૬) ચાર ગજ ને સેાળ આંગુળ થાય તે અત્યાવીસમાં ઉમેરતાં (૩૨–૧૬ ) ખત્રીસ હાથ ને સાળ આંગુળ ચાય માટે તેટલું લાંબું ઘર કરવુ. ૪. જો ઘરને ન્યાસ (૨૪) ચાવીસ ગજ હોય તેને ષષ્ઠાંશ (૪) ચાર ગજ થાય તે ચેવીસમાં ઉમેરી અટ્ઠયાવીસ ગજ લાભુ ધર કરવુ. ૫. એ રીતે પાંચ પ્રકારનાં ધરા કહ્યાં છે. તે ઘરે, મુખ્ય રાજાના તાબાના સામત રાજાના તથા મુખ્ય રાજાના ચૈાપી વગેરે ઉપર મતાવેલાએનાં ઘરે કરવાં કહ્યાં છે. ૩૪ વળી
वेश्याकंचुकिशिल्पिनामपिगृहेवेदाधिकाविंशतिः
मानंहस्तचतुष्टयैर्विरहितंदैध्येद्विधाव्यासतः || हर्म्यं द्यूतकरांत्यजस्य रवितो हस्तैः समं विस्तरे हीनत्वर्द्ध करेण पंचकमिदंतुर्यांशदैर्घ्याधिकं ॥ ३५ ॥
અર્થઃ—વેશ્યા, ક'ચુકી અને શિલ્પિ, એએનાં ઘરે અત્યાવીસ હાથ (૨૮) વ્યાસવાળાં કરવાં અને તે પણ અનુક્રમે બે બે હાથ આછાં કરવાં; એટલુંજ નહિ પણ તેનાએ પાંચ પ્રકાશ કહ્યાછે ને તે દરેક પ્રકારમાં બ્યાસમાંથી ષષ્ઠાંશ ૢ અને અષ્ટમાંશ એ એ ભાગા પ્રથમ મતાન્યા પ્રમાણે લખાઇમાં ઉમેરી ઘર લાંબું કરવું. તે એવી રીતે કે—
જે ઘરના (૨૮) અઠવ્યાવિસ હાથ વ્યાસ હાય તો તેને યાંશ [૪-૧૬] ચાર ગજ ને સેાળ આંગુળ થાય; તે વ્યાસમાંથી કદ્ધાડી લંબાઈમાં ઉમેરતાં [૩૨–૧૬] ખત્રીસ હાથ ને સાળ આંશુળ થાય માટે તેટલું લાંબું ઘર કરવું; અથવા અશ્વમાંશ કહાડતાં (૩–૧૨) ત્રણ ગજ ને આર આંશુળ થાય તે બ્યાસમાં ઉમેરી (૩૧–૧૨) સાડીએકત્રીસ ગજ લાંબું ઘર કરવુ. ૧. જે ઘરના વ્યાસ (૨૬) છવ્વીસ હાથ છે તેના ષષાંશ (૪-૮) ચાર હાથ ને આઠ આંગુળ થાય તે લબાઇમાં ઉમેરી ( ૩૦-૮) ત્રીસ હાથ ને આઠ આંગુળ ઘર લાંખુ કરવું; અથવા અઠ્ઠમાંશ કાઢતાં ( ૩-૬ ) ત્રણ ગજ ને છ આંગુળ થાય તે લઆઇમાં ઉમેરી (૨૯-૬) સવા આગણત્રીસ લાંબું ઘર કરવું.
૨. તથા જે ધસાધારણ રીતે એમ સમજાશે કે, દૈવજ્ઞ પુરહિત અને રાજવૈદ્યદિનાં ( ૨૮ ) સૂક્ષ્મ રીતે વિચાર કરતાં અને વાસ્તુ."
ટીપ: ( ૩૪ ) ચાત્રીસમા લૈકમાં જોતાં ( વેષી), તથા સભાસદ, તથા રાજગુરુ, તથા અય્યારી! હાથના વિસ્તારવાળાં ઘા જોઇએ, પણ
Page #268
--------------------------------------------------------------------------
________________
પ
(૧૦)
રાજવલ્લભ રને વ્યાસ (૨૪) જેવીસ ગજ હોય તેને પકાંશ (૪) ચાર ગજ થાય તે લબાઈમાં ઉમેરી (૨૮) અઠ્યાવીસ ગજ લાંબું ઘર કરવું, અથવા વ્યાસમાંથી અષ્ટમાંશ કાઢતાં (૩) ગજ થાય તે વીસમાં ઉમેરી (૨૭) સત્યાવીશ ગજ લાંબું ઘર કરવું, ૩. જે ઘર (૨૨) બાવીસ હાથ પહોળું હોય તેને ષષાંશ (૩-૧૬) ત્રણ ગજ ને સેળ આંગુળ થાય તે ઘરના વ્યાસમાં ઉમેરતાં (૨૫-૧૬) પચીસ ગજ ને સેળ આંગુળ થાય માટે ઘરની તેટલી લંબાઈ કરવી, અથવા તે ઘરના વ્યાસને અષ્ટમાંશ (૨–૧૮) બે ગજ અઢાર આંગળ થાય તે બાવીસ ગજ વ્યાસમાં ઉમેરી (૨૪-૧૮) વીસ ગજ ને અઢાર આંગુળ અર્થાત્ પોણીપચીસ ગજ લાંબું ઘર કરવું, ૪. અને જે ઘરને વ્યાસ (૨૦) વિશ ગજ હોય તેને ષષાંશ [૩-૮] ત્રણ ગજ ને આઠ આંગુળ થાય તે લંબાઈમાં મેળવી ત્રેવીસ ગજ ને આઠ આંગુળ ઘરની લંબાઈ કરવી, અથવા વ્યાસમાંથી અષ્ટમાંશ [૨-૧૨] બે ગજ ને બાર આંગુળ અર્થાત્ અઢી ગજ વ્યાસ, માંથી કમી કરી લંબાઈમાં ઉમેરી (૨૨-૧૨) બાવીસ ગજ ને બાર આંગુળ (સાડી બાવીસ ગજ) ઘરની લંબાઈ કરવી. ૫. એ રીતે પાંચ પ્રકાર છે અને બીજી રીતે અથવા બીજા મતે જે વીસ [૨૪] હાથ વ્યાસવાળું ઘર હોય તે ચેક માનનું કહ્યું છે તેના પણ પાંચ પ્રકાર છે અને તે દરેક પ્રકારમાં ચાર ચાર [૪] હાથ ઘટાડવા તેમજ પ્રથમની રીતે લંબાઈમાં વધારો કરવાના બે પ્રકાર કહ્યાા છે જેમકે
જે ઘરને વ્યાસ [૨૪] ચોવીસ હાથ હોય તે અડ્યાવીસ [૨૮] અથવા (૨૭) સત્યાવીસ હાથ લાંબું કરવું; ૧. જે ઘરને વ્યાસ (૨૦) વીસ હાથ હોય તેને પક્ષાંશ (૩-૮) ત્રણ ગજ ને આઠ આંગુળ થાય તે વીસમાં ઉમેરી (૨૩-૮) ત્રેવીસ હાથ ને આઠ આંગુળ લાંબું કરવું, અથવા વ્યાસમાંથી અષ્ટમાંશ કમી કરતાં (૨-૧૨) બે ગજ ને બાર આંગુળ થાય તે ઉમેરી સાડીબાવીસ (૨રા) ગજ લાંબું ઘર કરવું; ૨. જે ઘરને વ્યાસ (૧૬) સોળ ગજ હોય તેને ષષાંશ (૨–૧૬) બે ગજ ને સેળ આંગુળ થાય તે સેળમાં ઉમેરી (૧૮-૧૬) અઢાર ગજ ને સેળ આગળ લાંબું ઘર કરવું, અથવા સેળને અછમાંશ (૨) બે ગજ થાય તે સોળમાં ઉમેરી (૧૮) અઢાર ગજ લાંબું ઘર કરવું; ૩. જે ઘરનો વ્યાસ (૧૨) બાર ગજ હોય તેના ષષાંશ (૨)બે ગજ થાય તે બારમાં સાવલી પ્રમુખ ગ્રંથનો આધાર જતાં તેમનાં પણ ચાળીસ હાથના વિસ્તારવાળાં ધરો જોઈએ તે પણ એજ દૈવજ્ઞાદિના ઘરની કેટલી લંબાઈ જોઇએ? એ બાબતનો ખુલાસો નહિ કરતાં મોઘમ રાજવલ્લભમાં લખે છે કે, “ ભાગાધિક ” ( અધિક ભાગ છે એટલે તેમાં
Page #269
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે.
(૧૬૧)
ઉમેરી (૧૪) ચંદ ગજ ઘરની લંબાઈ કરવી, અથવા બારમાંથી અહમાંશ કમી કરતાં (૧-૧૨) એક ગજ બાર આંગળ (દોઢ ગજ) થાય તે બારમાં ઉમેરી (૧૩-૧૨) તેર ગજ ને બાર આંગુળ (સાડાતેર ગજ ) લાંબું ઘર કરવું, ૪. અને જે ઘરને વ્યાસ (૮) આઠ ગજ હોય તેને ષષ્ટાંશ (૧-૮) એક ગજ ને
શું સમજવું ? કાંઈ સમજાય નહિ પણ વાસ્તુનાવમાં ખુલાસો આપે છે કે, ઘરના વ્યાસનો છો ભાગ લંબાઈમાં વધારી દૂર કરવું.
વળી પાંત્રીશમા (૩૫) શ્લોકમાં “ વેશ્યા કચુકી અને શિ”િ એમના ઘરના વિસ્તાર માટે સાધારણ રીતે જોતાં (૨૪) વીસ હાથના વિસ્તારવાળાં ઘર કરવાનું જણાય છે, પણ સૂક્ષ્મ રીતે જોતાં તથા વાસ્તુનાવણીના મરણ પ્રમાણે તે તેમના ઘરની પહેળાઈ (૨૮) અયાવીસ હાથની જોઈએ. એ રીતે વાસ્તુનાવણીમાં આપેલાં બન્ને પ્રમાણે સાચાં છે પરંતુ રાજવલ્લભમાં માત્ર એટલું જ વિશેષ છે કે, ઇમાનનું ઘર (૨૮) અઠ્યાવીસ હાથના વિસ્તારવાળું કહ્યું છે તે દરેક પ્રકારમાં લંબાઈનો એક એક પ્રકાર છે જેમકે –
વ્યાસનો છોકો ભાગ લંબાઈમાં ઉમેરી લંબાઈ કરવાનું કહ્યું છે, તથા જે ધર (૨૪) વીસ હાથ વિસ્તારવાળું ઇ માનનું કહ્યું છે તેવા ઘરોના દરેક પ્રકારમાં બે બે પ્રકાર બતાવ્યા છે, તે પ્રકારો (૩) તથા (૩૩) શ્લોક ઉપરથી સમજવાનું છે (બત્રીશમામાં બાસનો છઠ્ઠો ભાગ લંબાઇમાં અને તેત્રીસમા વિષે વ્યાસનો આઠમો ભાગ લંબાઈમાં ઉમેરી ધર લાંબુ કરવું કહ્યું છે, એટલું જ વિશેષપણું રાજવલ્લભમાં બતાવ્યું છે, પણ અમારા જેવા માં શિલ્પના બીજા ગ્રંથે આવ્યા છે તેટલામાં તેમ કહ્યું હોય એમ જણાતું નથી પણ શિલ્પ સમુદ્ર છે એટલે હરેક ગ્રંથના આધારેજ આ મહેફિને કહ્યું હશે, કેમકે રાજવલ્લભનો કર્તા સાધારણ પંડિત નહોતે પણ જબરદસ્ત હતા એમ તેના કરેલા બીજા ઉપરથી માલમ પડે છે.
आर्यागीति चत्वारिंशद्धीनांश्चतुश्चतुर्भिस्तुपंचयावदिति । षड्भागयुतंदैर्घ्यदैवज्ञभिषक्पुरोहितानांच ।।
नृपयुवराजविशेषःकंचुकीवेश्याकलाशानाम् । અર્થ-દેવત, વેદ્ય અને પુરોહિતનાં ઘરે ઇમાને (૪૦) ચાળીસ હાથ વિસ્તારવાળા કરવાં તેના પાંચ પ્રકાર બતાવ્યા છે, તે દરેક પ્રકારમાં ચાર ચાર હાથ ઘટાડાં અને લંબાઇમાં વિસ્તારને છઠ્ઠો ભાગ ઉમેરો, તથા કંચુકિ, વેસ્પા અને શિલ્પનાં ઘરમાં રાજાના ધરોને અને યુવરાજનાં ઘરોને જેટલું અંતર છે તેટલું પ્રમાણ જાણવું, તે અંતરને ખુલાસે એવી રીતે થાય છે કે –
Page #270
--------------------------------------------------------------------------
________________
(૧૨)
રાજવલભ, આઠ આંગુળ થાય તે આઠમાં ઉમેરી (૯–૮) નવ હાથ ને આઠ આંગુળ વરની લંબાઇ કરવી, અથવા આઠને અષ્ટમાંશ (૧) એક ગજ થાય તે આઠમાં ઉમેરી (૯) નવ હાથ લાંબું ઘર કરવું, (૫) એ રીતે પાંચ પ્રકારે કહ્યા છે.૩૫
ઉજ્ઞાતિ. द्वात्रिंशतामानमिदंदिजादेहींनंचतुर्भिक्रमतोविधेयं । दिगष्टरागाब्धिविभागतश्चक्रमेणतीर्णचतुष्टयेपि ॥ ३६ ॥
અર્થ–બ્રાહ્મણનું ઘર (૩૨) બત્રીસ હાથ પહેલું હોય તો તેને દશાંશ ૨ ભાગ લંબાઈમાં ઉમેરી ( ૩૫-૪-૨) પાંત્રીસ હાથ સાડાચાર આંગુ અને બે જ પ્રમાણે ઘરની લંબાઈ કરવી, ક્ષત્રિીનું ઘર અઠ્ઠાવીસ (૨૮) હાથ પહોળું હોય તે તેને અષ્ટમાંશ કું લંબાઈમાં ઉમેરી (૩૧) સાડીએકત્રીશ હાથ લાંબું ઘર કરવું; વૈશ્યનું ઘર (૨૪) ચોવીસ હાથ પહેલું હોય તે તેને ષષાંશ ૨ લબાઈમાં ઉમેરી (૨૮) અઠ્ઠાવીસ હાથ લાંબું ઘર કરવું અને શુદ્રનું ઘર (૨૦) વીસ હાથ પહોળું હોય તો તેને ચતુશ ૧ લંબાઈમાં ઉમેરી (૨૫) પચીસ હાથ લાંબું ઘર કરવું. એ રીતે ચાર વર્ષે માટેનાં ઘરે કરવાની રીતિ છે. ૩૬
ફેકગ્રા. कर्णाधिकविस्तरतोधिकंचशीघंविनाशंसमुपैतिगेहं ॥ द्वारंनतमुनियदाग्रतश्चेत्तत्संततेर्हानिकरंप्रदिष्टं ॥ ३७ ॥
અર્થ:–જે ઘર કરણમાં માન કરતાં અથવા પ્રમાણ કરતાં વધારે લાંબુ હોય અથવા વ્યાસમાં પ્રમાણ કરતાં વધારે વિસ્તારમાં હોય તે તે ઘરને સત્વર નાશ થાય, તથા જે ઘરના દ્વારા ઉપર ભાગ નમેલે હોય અથવા મોવાળને ભાગ નમેલ હોય (માટુ અથવા પછાડુ થયે હેય તે) એવું ઘર પુત્ર પિત્રાદિકને નાશ કરે. ૩૭
રાજાનું ધર ( ૧૦૮ ) એકસો ને આઠ હાથના વિસ્તારવાળું પેકમાનનું છે અને યુવરાજનું (૮૦) એંશી હાથના વિસ્તારવાળું માનવું કહ્યું છે, એ બન્ને ધરોને (૨૮) અયાવીસ હાથનું અંતર છે તેટલા અંતર જેટલી પહોળાઈવાળાં કંચુકી, વેશ્યા અને શિ. સ્પિનાં ઘરે જાણવાં અને તે પહોળાઇનો છઠ્ઠો ભાગ લંબાઈમાં ઉમેરી ઘરની લંબાઈ કરવી એમ સ્પષ્ટ જણાય છે માટે તેમ કરવું.
Page #271
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મો.
( ૧૬૩ )
व्यासेसप्ततिहस्तवियुक्तशालामानमिदंमनुभक्त ॥ पंचत्रिंशत्पुनरपितस्मिनमानमुशंतिलघोरितिवृद्धाः ॥३०॥
અર્થ—ઘરને વ્યાસ જેટલા હાથ હોય તેટલામાં (૭૦) શીર હાથ ઉમેરી (૧૪) ચિદે ભાગતાં લખ્યાંક જે આવે તેટલા હાથની શાળા જાણવી, અને તે શાળા જેટલા ગજની આવી હોય તેટલા ગજમાં (૩૫) પાંત્રીસ ઉમેરી ગણતાં જેટલું અંક થાય તે અંકને (૧૪) ચદે ભાગતાં જે લખ્યાંક આવે તેટલા માનને અલિંદ જાણ. ૩૮
શારિની. एकंदारंपाङ्मुखंशोभनस्याचातुर्वकंधातृभूतेशने ॥ युग्मंप्राच्यांपश्चिमेथत्रिकेषुमूलद्धारंदक्षिणेवर्जनीयं ॥३९॥
અર્થ–જે ઘરને એક દ્વાર કરવું હોય તે ઘરને પૂર્વ દિશાએ દ્વાર કરવું, પણ અહ્મણ, મહાદેવ અને જેને પ્રસાદને મારે દિશાએ ચાર હાર
#ાં તથા જે ઘરને બે દ્વારા કરવાં હોય તે ઘરને પૂર્વ અને પશ્ચિમ એ બે દિશાઓમાં બે દ્વારે કરવાં; અને જે ઘરને ત્રણ દ્વારા કરવાં હોય તે ઘરનું મૂળ દ્વાર અથવા મુખ્ય બારણું દક્ષિણ દિશાએ કરવું નહિ. ૩૯
इतिश्री राजबल्लभे वास्तुशाने मंडमकृते नमोऽध्यायः ॥९॥
.*
*
* *
* *
ક
Page #272
--------------------------------------------------------------------------
________________
૫ રાનવજીમ ॥
अध्याय १० मो.
રાજિની. छायाचाणूरेणु केशाग्रलिक्षायूकाः प्रोक्ताः स्याद्यवस्त्वं गुलश्च ॥ छायादिभ्योष्टममानस्यवृद्धिः प्रोक्तो हस्तोजैन संख्यांगुलैश्च ॥१॥
અર્થઃ—છાયાર્દિકના અનુક્રમે આઠ આઠ ગુણા કરવાથી માપ થાય છે તે એવી રીતે કે,—
૧ છાયાની આઠ ગુણાઇ કરવે એક અણુ થાય, ૨ તથા તેવા આઠ અણુની એક રેણુ થાય, ૩ તથા તેવી આઠ રેજીનું એક કેશાગ્ર થાય, ૪ તથા તેવા આઠ કેશાગ્રની એક લક્ષા અથવા એક લીખ થાય, ૫ તથા તેવી આ લિક્ષાની એક યૂકા અથવા એક જૂ થાય; ૬ તથા તેવી આઠ ચૂકાને એક યવ અથવા એક જવ થાય, છ તથા તેના આઠ યવને એક આંગુળ થાય. ૮ અને તેવા (૨૪) ચાવીસ માંગુળાને એક હાથ થાય છે. ૧ इंद्रवज्रा. व्यासेनदैर्घ्यंगुणितेयदैक्यं तत्कोणक्षेत्रस्य फलंप्रदिष्टं ॥ पिंडेतदैक्यं पुनरेवताडयंखातस्य भित्तेश्चयनादिसिद्धिः ॥ २ ॥
અર્થઃ-જે ભૂમિના બ્યાસ અને લંબાઈ, એ એ સરખાં હોય એવી ચતુરસ્ર ભૂમિના બ્યાસ સાથે લખાઇના ગુણાકાર કરતાં જે આવે તે ભૂમિનુ ક્ષેત્રફળ સમજવું અને તે ક્ષેત્રફળને તે ભૂમિના ખાત અથવા ખેાદાણની 'ચાઈ સાથે ગુણતાં જે આવે તે ચતુરસ લખાઈ તથા ભ્યાસ અને ડાઇનું એ સમગ્રનુ ઘન ક્ષેત્રફળ સમજવું, એ ક્ષેત્રફળનુ નામ ખાતસિદ્ધિ થાય છે, અને તેજ રીતે
૧ છાયા એટલે ઘરના છાપરાના છિદ્રમાંથી સૂર્યનાં કિરણા ગોળ લાકડી જેવાં છાપામાં દેખાય છે તે કિરામાં ઉડતાં ઘણાંજ બારિક રજકણા દેખાય છે તે રજકણેના આમા અશે નાની હાય એવી જે છાયા છે તે છાયાથી આઠગણાં મોટાં અણું હાય.
૨ અણું એટલે સૂર્યના કિરણમાં ઉડતાં રજકણા. ૩ રેણુ એટલે ખારીક પદાર્થ હાથમાં લઈ સકાય એવું પદા, ૪ કુશસ્ત્ર એટલે વાળની અણી.
Page #273
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
( ૧૫ ) ભિતના ચણતર માટેનું ગણિત કરવું ચણતરની સિદ્ધિ થશે અર્થાત્ ઇટની ઉંચાઈ અથવા જડાઈ તથા પહોળાઈ અને લંબાઇ ગણવેથી ચણતરમાં ગએલી ઇંટે અથવા ચણવાનું હોય તે કામની ઈટેની સંખ્યા આવશે. ૨
૩nstત. करेकरनेचकरप्रमाणंकरांगुलेनांगुलमेवसंख्या ॥ स्यादंगुलैरंगुलताडितैश्चलब्धंफलंजैनविभाजितेतत् ।। ३ ।।
અર્થ:-ભૂમિના વ્યાસ સાથે લંબાઈને હાથને ગુણાકાર કરી ક્ષેત્રફલ લાવીએ તે “ હસ્તાત્મક ” ક્ષેત્રફળ કહેવાય, તથા ભૂમિના વ્યાસના હાથે અને તે હાથ ઉપર આંગુળ સાથે ભૂમિની લંબાઈના હાથે અને તે હાથે ઉપરના આંગળાને પરસ્પર ગુણાકાર કરતાં જે ક્ષેત્રફળ આવે તેનું નામ “હસ્તાંગુલાત્મક ક્ષેત્રફળ કહેવાય, તથા ભૂમિના વ્યાસના આંગુ કરી તેમજ ભૂમિની લંબાઈના આંગુળ કરી એક બીજા સાથે ગુણતાં જે આવે તે “આંગુ લાત્મક ક્ષેત્રફળ કહેવાય, અને એ ગુલાત્મક ક્ષેત્રફળને વીશે ભાગતાં જે આવે તે “આંગુલહસ્તાત્મક ક્ષેત્રફલ કહેવાય. ૩
મંત્રાતા. वृत्तव्यासात्रिगुणपरिधिासषड्भागयुक्तो विस्तारार्द्धपरिधिदलमन्योन्यनिघ्नेयदैक्यं ।। पिंडेनैवंपुनरपिततस्ताडयेत्वातसिद्ध्यै चित्यादेास्फुटफलमितिक्षेत्रवृत्तस्वरूपं ॥ ४ ॥
૫. ચણતર ખાત અને ક્ષેત્રફળની સિદ્ધિ માટે આ શ્લોકમાં જે રીતિ બતાવી છે તેજ રીતે લીલાવતા વિષે ખાતવ્યવહાર અને ક્ષેત્રવ્યવહારમાં છે તથા ગણિત ચિશભામના પુસ્તકમાં પણ તેજ રીતે છે. જુઓ -
દાખલે. ૫ લંબાઈ હાથે પાંચ તથા ૪ ચાર હાથ પહોળાઈ અને ૩ ત્રણ હાથની ઉંડાઈ હેય તેમાં લંબાઈ અને પહોળાઈને ગુણાકાર કરતાં ૨૦ વીસ આવે તે ક્ષેત્રફળ થયું; એ ક્ષેત્રફ. ળિને ત્રણની ઉંડાઈ સાથે ગુરુતાં જે આવે તે ઘનફળ થાય. ૬૦
ક્ષેત્રફળ. ધન ક્ષેત્રફળ. જવાબ ૧૦ ખાતની સિદ્ધિ,
Page #274
--------------------------------------------------------------------------
________________
( ૧૬૬ )
રાજવલભ. અર્થવૃત્તના વ્યાસને (ગળની પહોળાઈને) ત્રણગુણે કરી તે પછી તેમાં વૃતના વ્યાસને પછાશ અંબરીએ તે તેથી ભૂમિ અથવા ક્ષેત્રની પરિધિ અથવા પરિઘનું માન આવે (ક્ષેત્રની આખી ગળાઈનું માન આવે અને વૃત્તના વિસ્તારનું અર્ધ, અને પરિઘનું અર્ધ, એ બન્ને અર્ધને એક બીજા સાથે ગુણતાં જે અંક આવે તે અંકને પિંડ કહે અને તે પિંડને ખાતની ઉંડાઈ સાથે ગુણતાં લખ્યાંક જે આવે તે અંક ખાતના ક્ષેત્રફલની સિદ્ધિ જાણવી અને તેજ રીતે ચણતર માટે ગણવેથી ચણતરની સિદ્ધિ આવે એમ જાણવું એ પ્રમાણે વૃત્તના ક્ષેત્રફલનું રુપ જાણવું. ૪
ક લખ્યાંક એટલે મૂળ રકમને જેટલે ગુણવી હોય છે અને સરવાળાની એ ત્રણે રકમમાં મધ્યની રકમ લબ્ધાંક છે એમ સમજવું. જેમકે –
૫-૩-૧૫ પાંચ તરી પંદરઃ આમાં પાંચ અને પંદર એ બેના વચ્ચે ત્રણ છે તે લબ્દાંક સમજ. હવે વ્યાસ ઉપરથી પરિઘ કહાડવાની રીત એવી છે કે –
૧ વ્યાસ ઉપરથી પરિઘ કા હોય તે વ્યાસને ત્રણગુણા કરી–તેમાં વ્યાસનો છે ભાગ, ઉમેરવો એટલે પરિઘ આવશે.
જેમકે કોઈ ગોળને ૪૨ ગજ વ્યાસ હોય તે પરિધ કેટલો થાય ? ઉપરની રીત પ્રમાણે ૪૨ ને ત્રણગુણુ કર્યા તે ૧૨૬ થયા તેમાં જર ને છઠ્ઠો ભાગ એટલે ૭ ઉમેય તે ૧૩૩ ગજ પરિઘ આવ્યો.
ટીપલીલાવતી ગણિત પ્રમાણે તથા હાલ શાળામાં ચાલતા ગણિતની રીત પ્રમાણે શ્વાસની ત્રણ ગશુઈમાં તે વ્યાસનો સાતમે ભાગ ઉમેરીએ તો.
૧૩૩ ગજ પરિઘ. પરિઘ આવે છે.
૨ ગજ વ્યાસ જેમ ૪૨ ગજ વ્યાસને ત્રણગણું કર્યું તે ૧૨૬ આવ્યા તેમાં વ્યાસનો સાતમે ભાગ ૬ ઉમેરીએ તે ૧૩૨ ગજ પરિઘ આવે એટલે પ્રથમની રીત કરતાં આ રીતમાં ૪૨ ગજ વ્યાસે ૧ એક ગજ પરિઘ એ આવ્યો.
૨ પિંડ (ત્રફળ) કોઈ વર્તુળનું કાઢવું હોય તે વ્યાસનું અર્ધ કરી તેને પરિઘના અર્ધ સાથે ગુણતાં જે અંક આવે તે ક્ષેત્રફળ જાણવું.
જેમકે કઈ વસ્તુળનો વ્યાસ ૪૨ ગજ અને પરિઘ ૧૩૩ ગજ હોય તે તેનું ક્ષેત્ર ફળ (પિંડ) કેટલું ?
રીત. ફ x ૬ = ૧૩૯૬ો રસ ગજ પિંડ ૧૮૬ ચોરસ) સમજવો. કેમકે ૪૨ નું અધ ૨૧ - ૧૩૩ પરિધનું અર્ધ
ગજ ક્ષેત્રફળ ૬ એ બેને ગુણાકાર કરતાં ૧૩૮૬ ચેરસ ગજ આવે.
૪૨ ગજ વ્યાસ, ૧૩૯૬ ચિરસ ગજ ક્ષેત્રફળને ૨૩૩ પરિઘે ભાગ્યા તે ૧ ગજના ખાતના વિ. સ્તારની સિદ્ધિ જાણવી,
Page #275
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
वसंततिलका.
वृत्तस्ययः परिधिरब्धिविभागकन्नो व्यासम्यचैक्य फलमुक्तमिदं हितज्ज्ञैः दैव्यै पृथुत्वयणिगते चयदैक्यमस्मात् पंचांगुलान्यपहरेत्करतः फलंस्यात् ॥ ५ ॥
૧
અર્થઃ—વૃત્તની પરિધિને વૃત્તના વિસ્તાર સાથે ગુણતાં જે ગુણાકાર આવે તે ગુણાકારને ચારે ભાગતાં જે ભાગાકાર આવે તે ક્ષેત્રફળ જાણવુ',
દાખલા.
( ૧ ) એક ગાળ સ્તંભના વ્યાસ ૨૮ આંગળ છે તે તેના પરિધ કેટલે ?
૨૮x૨=૮૪
આંગળ. જવાબ ૮૮ પરિધ.
૨૨:૭=>>
( ૨ ) એક ગેાળાકાર મંડપને વ્યાસ ૭૫ ગજ થયા તે તેને પરિધ કેટલા ?
૩૫૪૩=૧ ૫
૩૫૭=૧૨૦
( ૩ ) કાઇ નૃત્તના વ્યાસ ૬૩ ગુજ છે તે તેના પરિધ કેટલા ?
૩X૩=૧૮૯
}૩+9=1&z
જવાબ ૧૯૮ ગજ પરિધ
( ૪ ) ધારેા કે પૃથ્વીના વ્યાસ ૭૯૫૯ મૈલ હેય તા તેના પરિધ કેટલા ?
૮૯૫X૩=૨૩૮૭૭
૭૫૯+s=5 ૧૧૩૭
જવાબ ૨૫૦૧૪ મેલ પરિધ ઉપરના દાખલાએ શ્લોક ૪ ની ટીપ પ્રમાણે ગણેલા છે.
( ૫ ) એક નૃત્તના વ્યાસ ૭ ગજ ને પરિધ ૨૨ ગજ હાય તો તેનુ ક્ષેત્રફળ કેટલુ' ? ૭. ર= રૂા. ૨૨:૨=૧૧, ૧૧૪૩ગા=૭૮૫ જવાબ ૩૮૫ ચારસ ગજ ક્ષેત્રફળ. ( ૬ ) ઉપરના દાખલાની ખાતની પહેાળાઇ કેટલી બેએ ? ૩૮૫ ચારસ ગજ ક્ષેબળને ૨૨ ગજ પરિચે ભાગ્યા તા ૧૫ ગજ આવ્યા. જવાબ. ૧૫ પાણામે ગજ પહેાળાઈ
જવાબ ૧૧૦ ગજ પરિય
( ૧૭ )
( ૭ ) એક ગાળ દેવાલયના વ્યાસ ૧૪ ગજ ને પરિધ ૪૪ ગજ હોય તે તેનુ ક્ષે ત્રફળ કેટલું ? તથા તેના પાયાની પહેાળાઇ કેટલી નાખેલી હશે?
૧૪:૨=૧
• ૨x૭=૧૫૪ ૧૫૪:૪૪-૩ની
૪૪૨-૨૨
જવાબ ૧૫૪ ચે. ગ. ક્ષેત્રફળ,
૩૫ ગજ પહેાળાઇ.
૧ વળી ક્ષેત્રફળ કાઢવાની રીત એવી છે કે,
વ્યાસ×પરિધ
*=ગળનું ક્ષેત્રફળ આવે.
Page #276
--------------------------------------------------------------------------
________________
(૧૬૮ )
રાજવલ્લભ વળિય, બીજી એવી રીત છે કે-વૃત્તની જેટલી પહોળાઈ છે તેટલીજ લંબાઈ છે, એ બનેને પરસ્પર ગુણતાં આગળને જેટલે અંક આવે તેટલા અંકને ચોવીશે ભાગતાં આવેલા ગુના ગજ કરવાથી જેટલા ગજ થાય તે દરેક ગજમાંથી પાંચ આંગળે બાદ કરતાં જે બાકી રહે તેને હસ્તાત્મક ક્ષેત્રફળ સમજવું. ૬
उपजाति. घनीलतंव्यासदलंनिजैकविशांशयुगगोलफलंघनस्यात् ॥ व्यासस्यसप्तांशयुतःसुवृत्तव्यासस्त्रिरुक्तःपरिवेषकोयं ॥ ६ ॥
અર્થ–વૃત્તના વ્યાસને ઘન કરી તે ઘનનું અર્ધ કર્યા પછી એ કરેલા અર્ધને એકવીશમે ભાગ (૨૧) અથવા એ અર્ધને એકવીશે ભાગતાં જે ભાગાકાર આવે તે ઘનના કરેલા અર્ધ ભાગમાં મેળવતાં જેટલે અંક થાય તે અંક ગોળનું ઘનફળ જાણવું. તેમજ વૃત્ત અથવા ગેળના વ્યાસને ત્રણે ગુણતાં
દષ્ટાંતઃ-૪૨ ગજ વ્યાસ અને ૧૩૩ ગજ પરિધ હોય એવા ગોળનું ક્ષેત્રફળ કેટલું ? ૪૨ ને ૧૩૩ એ ગુણ્યા તે ૫૫૮૬ થયા તેને ચારે ભાગ્યા તે ૧૩૮૬ . ગ. ગોળનું ક્ષેત્રફળ આયું.
૨ વળી બીજી રીત એવી છે કે વ્યાસ વ્યાસ-સ્થા સ્થાપ=ગોળનું ક્ષેત્રફળ આવે.
દષ્ટાંત
કાઈ ગોળનો વ્યાસ ૪૨ ગજ હોય તે તેનું ક્ષેત્રફળ કેટલું ? રીત ૪૨ –નો વર્ગ કર્યો તે ૧૭૬૪ થયા તે ૧૭૬૪ ને ચોવીશે ભાગી ભાગાકાર છવા ને ૫ ગુણએ તે ૩૬ળા આવ્યા તે બાદ કર્યો તે ૧૩૮૬ો રસ ગજ ગોળનું ક્ષેત્રફળ આવ્યું. તેને હસ્તાત્મક ક્ષેત્રફળ સમજવું. (ક) એક ગેળાને વ્યાસ ૪૨ બેંતાળીસ હાથ હોય તે તેનું ઘનફળ કેટલું ? ૪૨
૧૩૨ પરિધ. ૪૨ ૧૭૬૪ વર્ગ૪૨
વ્યાસને ધન, 9y૦૮૮
૩૮૮૦૮ ઘનફળ
૨ વ્યાસ
વ્યાસના ૭૪૦૮૮ ધનને (૨) બેએ ભાગ્યા તે ૩૭૦૪૪ આવે તેમાં તેનો ૨૧ મ ભાગ એટલે ૧૭૪ આવ્યો તે ઉમેરતાં ૩૮૮૦૮ ધન હાથ ગોળનું ઘનફળ સમજવું.
Page #277
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મા.
( ૪ )
જે અક આવે તેમાં વૃત્તના
વ્યાસને સાતમા (૭) ભાગ ઉમેરવામાં આવે તેા તેથી વૃત્ત ઉપરથી વૃત્તને પરિઘ અથવા પરિવેષક નીકળે, એવા લીટાવ
તીના મત છે. હું
मन्दाक्रान्ता.
वृत्तक्षेत्रेपरिधिगुणितेव्यासपादः फलंयत् क्षुण्णवेदैरुपरिपरितः कंदुकस्यैवजालं ॥ गोलस्यैवं तदपिचफलं पृष्टजंन्यासनिनं षभिर्भक्तंभवतिनियतं गोलगर्भेघनाख्यं ॥ ७ ॥
તેની ટુકી રીત વ્યાસ×ભ્યાસબ્યાસ
२
+
ગાળાનું ધનળ આવે.
( ૨ ) એક ગાળાના વ્યાસ ૪૨ હાય હાય તો પરિધ કેટલા ! ૪૨ ને ત્રણે ગુણ્યા તા ૧૨૬ આવ્યા તેમાં તેના ( વ્યાસને ) સાતમા ભાગ ૬ ઉમેરીએ તે ૧૭૨ હાથ પરિધ આવે એ લીલાવતી પ્રમાણે છે.
બાસ વ્યાસ વ્યાસ ૨૧
રીત:- બ્યાસ×૩ + =પરીલ આવે.
વ્યાસ h
દાખલા
( ૧ ) રા હાથ વ્યાસને એક ગાળ દડો કરીએ તે તે કેટલા ધનહાય ગારાંક ? અને તેના પરિધ કેટલેા થાય ?
=^?v==૫x=પ વ્યાસના ધનના અભાગ થયા.
उ
=
=
“×ર=દુરુપ વ્યાસના ધનના અધના એવશમા ભાગ.
૩
૧૨૫ ૧૨૫-૨૬૨૫ + ૧૨૫=૫ = =}ટ•
रुद्रट
૨૪૩–ગા
જવાખ ૮ ટ ધનહાય.
$v$>]=+1}=\; v=}} ==sh
જવાબ છઠ્ઠું હાથ પરિ.
(૨) એક લાકડાના ગોળા બનાવ્યા તેમાં ૧૪ હાથ તેના વ્યાસ થયા તે તેના પરીધ કેટલા? તથા તે લાકડુ કેટલા ધનાથ જગા રાકશે ?
૧૪x૭=૪૨.
૧૪૭=૨. ૪૨+૨=૪૪, ૧૪૪૧૪×૧૪=૨૭૪૪-૨-૧૩૭૨ વ્યાસના ધનના અર્ધ ભાગ.
૧૭૭૨૦૨૧૬ પ૨ ૬૫]+૧૨૭૨=૧૪૩૭, ધનહાથ લાડુનું
જવાબ ૪૪ હાથ પરિધ
Page #278
--------------------------------------------------------------------------
________________
(૧૭)
રજવલ્લભ અર્થ:–વૃત્તની પરિધિ અથવા પરીવને વ્યાસે ગુણીને (૪) ચારે ભાગતાં જે આવે તે વૃત્તનું ક્ષેત્રફળ જાણવું અને તે ક્ષેત્રફળને ચારે ગુણીએ તે તે દડા જેવી આકૃતિનું પૃષ્ઠફળ આવે અને તે પૃષ્ઠફળને વ્યાસે ગુણને જીએ (૬) ભાગીએ તે તેથી ગેળનું ઘનફળ નીકળે છે. ૭
હવાતિ. जीवाशरैक्यस्यदलंशरेणहत्वास्यवर्गदशभिर्विगुण्यं ॥ अंकैर्विभक्तसतिलब्धमूलंप्रजायतेचापफलंस्फुटतत् ॥ ८ ॥
અર્થ–*જીવા (પણછ અથવા પ્રત્યંચા) અને બાણુ, એ બેને સરવાળે કરી તે સરવાળાને અર્ધભાગ કરે, અથવા બેએ ભાગતાં જે આવે તેને બાણના માપ સાથે ગુણતાં, જે આવે તે અંકને વર્ગ કહાડતાં, જે આવે તેને દશે ગુણતાં, જે આવે તે અંકને નવે ભાગતાં તેનું મૂળ કહાડ જે અંક આવે તે ધનુષ્યનું ક્ષેત્રફળ જાણવું. ૮ मूलावशेषंहितदेकयुक्तंजिनाहतंसंयुतमंगुलैश्च ।। द्वाभ्यांयुतेनद्धिगुणेनमूलेनाप्तस्फुटतत्फलमुक्तमाद्यैः ॥ ९॥
પરિઘxટ્ય
* વૃત્તનું ક્ષેત્રફળ કાઢવું હોય તે મારા સાસ= ક્ષેત્રફળ આવે. ઉપરના લેકમાંના દષ્ટાંતમાં ૪૨ હાથ વ્યાસ અને ૧૩૨ પરિધ છે તેનું ક્ષેત્રફળ કાઢવું હોય તે ૪૨ હાથ વ્યાસને ૧૩૨ પરિઘે ગુણતાં પપ૪૪ આવ્યા તેને ૪ ચારે ભાગ્યા તે ૧૩૮૬ રસ હાથ ગોળનું ક્ષેત્રફળ સમજવું. ૧ તે ક્ષેત્રફળને એટલે ૧૩૮૬ રસ હાથને
૧૩ર પરીધ. ૪ ચારે ગુણએ તે ૫૫૪૪ રસ હાથ ગોળ દડા જેવી આકૃતિનું પ્રફળ સમજવું.
૧ ૩૮૬ . હા. ૨ ગળાનું ઘનફળ કાઢવું હોય તે ગાળાના પૃષ્ઠફળને તેના વ્યાસે ગુણ છએ ભાગવા. ઉપરના દાખલામાં ૫૫૪ રસ હાથ ગેળાનું પૃષ્ઠફળ છે તેને તેના વ્યાસ ૪૨ એ ગુણતાં ૨૩૨૮૪૮ આવ્યા તેને ૬
૫૫૪૪ ચે. હા.
પૃષ્ઠફળ એ ભાગ્યા તે ૩૮૮૦૮ ઘનહાથ એ ગોળ દડા જેવી આકૃતિનું ઘનફળ આવ્યું.
* જીરા અથવા ક્યા નામ છે. તે ધનુષ અથવા કામઠાને બાંધેલી હોય છે તેવી આકૃતિનું ક્ષેત્ર હોય તેનું ક્ષેત્રફળ કહાડવાની એવી રીત છે –
ક્ષેત્રફળ. ૩૮૮૦૮ ધનહાથધનફળ
૪૨ હાથે વ્યાસ
Page #279
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
( ૧૭ )
અર્થ –ધનુષનું ક્ષેત્રફળ પ્રથમ શ્લેકમાં કહાડતાં આવેલા મૂળના રહેલા શેષમાં એક ઉમેરી ચોવીસે (૨) ગુણ તેમાં પાંચ ઉમેરી બમણ કરી; તેમાં બે ઉમેરવાથી જે અંક આવે તે અંકનું મૂળ કહાડતાં જે અંક આવે તે શેષ રહેવાનું ફળ સમજવું.
વી . अष्टास्रकस्यपृथुलेनदैर्घ्यंगुण्यंहितद्रागविभागहीनं ॥ षड्भागकस्याष्टयुगांशभागंकुर्याविहीनंपुनरेवशेषात् ॥ १० ॥
અર્થ –*અષ્ટાન્ન અથવા આઠ હાંસ અઠાંસ ભૂમિની પહોળાઈ સાથે લંબાઈને ગુણતાં જે આવે તેમાંથી તેને છઠ્ઠો ભાગ ઓછો કરી ઓછા કરેલા ભાગમાંથી બાકી રહેલામાંથી (શેષ પાંચ ભાગ રહ્યા તેમાંથી) વળી છો ભાગ કહાડી તે છઠ્ઠા ભાગને અડતાળીશે ભાગતાં જે આવે તે બાકીના ભાગમાંથી કહાડતાં (પાંચ ભાગમાંથી કહાડતાં) જે રહે તે અષ્ટાસનું ક્ષેત્રફળ સમજવું.
દા–તેર હાથ (૧૩) જીવા અને (૩) ત્રણ હાથ બાણ હેય તે તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
રીતઃ–જીવો તેર છે અને બાણ ત્રણ છે એ બેને સરવાળો કરતાં સેળ થાય; તેને બે ભાગતાં અથવા એ સરવાળાનું અર્ધ કરતાં આઠ (૮) થાય, તે આઠને બાણે એટલે ત્રણે ગુણુતાં (૨૪) વીસ થાય અને એ ગુણાકાર અથવા ચોવીસ વર્ગ કરતાં પ૭૬ પાંચ છેતર થાય, તે વર્ગને દશે ગુણતાં ૫૭૬ ૦. પાંચ હજાર સાતસેં ને સાઠ થાય, તેને નવે ભા. ગતાં ૬૪૦ છસેં ને ચાળીસ આવ્યા તેનું વર્ગમૂળ કહાડતાં (૨૫) પચીસ હાથ ચેરસ ક્ષેત્રફળ આવ્યું અને (૧૫) પંદર શેષ રહ્યા.
રીત V | જીવાબાણું
૪ બાણ
1 x ૧ એટલે જવાબ આવશે. ઉપર બતાવેલી કઠિણ રીત છે પણ બીજી સહેલી રીત એવી છે કે
છવાને અંક અને શરને અંકને સરવાળો કરતાં જેટલો અંક થાય તે અંકનું અર્ધ કરતાં જે આવે તેને બાણના અંકવડે ગુણત-જે અંક આવે તે અંકનાં (૧૮) અરાઢમો અંશ ગુણુકારના અંકમાં ઉમેરી ગુણતાં જેટલે અંક થાય તે ક્ષેત્રફળ જાણવું જુઓ –
દા–એક ધનુષની જીવા (૧૪)ચૌદ અને બાણ (૪)ચાર હાથ છે તે તેનું સત્રફળ કેટલું થાય?
૧૪ ચંદની સાથે ૪ ચાર મેળવતાં ૧૮ અરઢ થાય તેનું અર્ધ ૯ નવ થાય તે નવને બાણે એટલે (૪) ચારે ગુણતાં ( ૩૬ ) છત્રીસ થાય, તેને ૧૮ અઢાર ભાગ (૨) બે આવે તે (૩૬) છત્રીશમાં ઉમેરતાં (૩૮) આડત્રીસ થાય એ ક્ષેત્રફળ સમજવું.
૧૪+૪=૧૮૯૨=૯૮૪=૩૬+ = ૩૮ ચે. હા. જવાબ. * સમબાજુ અટકાણુની લંબાઈ અને વ્યાસ (૧૨) બાર હાથ છે તેનું ક્ષેત્રફળ કેટલું?
Page #280
--------------------------------------------------------------------------
________________
( ૧૭૨)
રાજવલભ यत्षोडशखंरसभागहीनंतद्धर्गमूलस्यषडंशकस्य ॥ शक्रांशहीनंकथितंपुनश्वेच्छेषंबुधैर्वास्तुमतानुसारि ॥ ११ ॥
અ–પડશાસ્ત્રની જેટલી લંબાઈ હોય તેટલી લંબાઈને છઠ્ઠો ભાગ કહાડીને તે છઠ્ઠા ભાગનું મૂળ કહાડવું, અને તે મૂળને જે અંક હોય તે અંકને
ડશાસની લંબાઈના કહાડેલા છઠ્ઠા ભાગમાં મેળવતાં જેટલે અંક થાય તે અંકને ચઉદ અંશ ૨, કહાડતાં શેષ જે રહે તે, છેડશા અને એક બાહ થયે. એમ બુદ્ધિમાન પુરુષે વાસ્તુમતાનુસારે ગણવુ. ૧૧
રીત—૧૨ ને (1) બારે ગુસ્યા એટલે બારનો વર્ગ કર્યો તે ૧૪૪ થશે. તેને કઠે ભાગ એટલે ૨૪ બાદ જ્યાં તે ૧૨૦ રહ્યા તેમાંથી છઠ્ઠા ભાગને એટલે ૨૪ ને ૪૮ મેં ભાગ અડધિ બાદ કર્યો એટલે બાકી ૧૧૯ ચરસ હાથ રહ્યા તે અજાસ્ત્રનું ક્ષેત્રફળ સમજવું.
દાખલા (1) કાઈ સમબાજુ અષ્ટકોણની લંબાઈ તથા પહોળાઈ ૨૧ હાથ હેય તે તેનું ક્ષેત્રફળ કેટલું થાય ?
૪૪૧ ૨૧૪૧૩૪૪૧. ૪૪૧૩૬===૭૩ ૪= ==ા પર ૩૬
જવાબ ૩૬૫ એ. હાથ. (૨) એક સમબાજુ અટકાણની લંબાઈ તથા પહેળાઈ ૨૪ હાથ હોય તે તેનું ક્ષેત્રફળ કેટલું ? २४४२४%५७६
૫૭૬ ૬૯૬ ૫૭૬-૯૮૦૪૭૮
૦૬:૪૮=
જવાબ ૪૭૮ ચેરસ હાથ. વીશને વીશે ગુમ્યા તે પ૭૬ આવ્યા તેમાંથી તેને ૬ઠો ભાગ ૯૬ તથા છઠ્ઠા ભાગ એટલે હદ ન અડતાળીશમે ભાગ ૨ બે મળી ૯૮ બાદ કર્યા તો બાકી ૪૮ ચેરસ હાથ રહ્યા તે જવાબ સમજવો.
૩ એક સમબાજુઅછાણની લંબાઈ તથા પહોળાઈ ૧૮ હાથ હોય તે તેનું ક્ષેત્ર ફળ શું? ૧૮૪૧૮૫૨૪} ૨૪૧= ૧૮૪૧૮=૩૨૪
સમબાજુ અષ્ટકોણ ૩૨૪:૬- ૫૪. ૩૨૪ )
૭૩
પ૭૦.
ક્ષેત્રફળ. २१४३
-
- • =
=૨૬૪૬
જવાબ ૨૬૪૭ ચે. હાથ.
Page #281
--------------------------------------------------------------------------
________________
१७४ राजवल्लभ.अध्याय. १०
अष्टकोण.
२४इचसमयाज तिहना १०इंचनो एकबाहू थाय.
-+-+
+
सहीन ८१ यंत्रषट्कोण.
Page #282
--------------------------------------------------------------------------
________________
राप.
अ.1१०
पंचकोण.
Page #283
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
( ૧૭૩) શાસ્ત્રની. सर्वमानंज्ञायतेभ्यासयोगाद्धिनाधिक्यंस्थानयोगेगतेपि ॥ अन्यक्षेत्रंवैषमंवासमंवाज्ञेयंलोकालक्षतःसूत्रधारैः ॥ १२ ॥
અર્થ–સર્વ પ્રકારના ગણિતનું માન (રાતિ) અભ્યાસના ગે કરી સમજાય છે, તેમાં હીન અને અધિકપણું તે સ્થાનના યોગે સમજવાનું છે, ( જેટલા ખુણાનું ક્ષેત્ર હોય તેના અનુક્રમે કરવું) પણ વિષમ કહુનું જે ક્ષેત્ર હોય (બે, ચાર, છ, આડ, દશ ઈત્યાદિ કણનું) તે તેને સૂત્રધારોએ વિચારશક્તિવડે અને લોકમાં ચાલતી રીતભાતથી સમજવું. ૧૨
शार्दूलविक्रीडित. यद्वृत्तंपरिलेखकेनलिखितंषण्मत्स्यपातास्ततः षदकोणरसबाहुकंतदुदितंबाहुंभजेत्सप्तभिः सप्तासेरसभागबाहुरुदितःसप्तास्रतोऽष्टास्रकं, त्वेवनंददशादिबाहुबहुशोज्ञेयाःस्वबुद्धयाखिलाः॥१३॥
અર્થ–પ્રાકારવડે વૃત્ત રચિને તે વૃત્તમાં છ (૬) મત્સ્ય પાડવા એટલે તેથી છ બાહુનું કૅણ થાય, એ છ બાહુમાંથી એક બાહુના સાત ભાગ - રવા અને એ સાત ભાગમાંથી એક ભાગ એ છે કરે; એટલે છ ભાગ બાકી રહ્યા. એજ છ ભાગ છે તે સમાસને એક બહુ થાય.
૧ દષ્ટાંત –એક ડિશાસ્ત્રની લંબાઈ ૨૧: આગળની સમબાજુ પડષકો, હોય તો તેનો બહુ ઉપરની રીત પ્રમાણે કેટલે થાય ?
રીત-૨૧૬ બેસેં સેળને ૬ છ એ ભાગ્યા તો તેનો છઠ્ઠો ભાગ ૩૬ છત્રીસ થાય તેમાં તેનું વર્ગમૂળ ૬ ૭ ઉમે. રતાં ૪૨ બેંતાલીશ થાય તેમાંથી તેને ૧૪ ચૌદમ ભાગ ૩ ત્રણ કાઢતાં બાકી ૩૯ ઓગણચાલી રહ્યા છે તેને બહુ સમજવો.
૨ એક છેડશાસ્ત્ર વિભાગની લંબાઈ ૨૪ વીશ હાથ છે ત્યારે તેને બાહુ કેટલા હાથનો હશે ? જવાબ: પર્ફે હાથ બાહુ થાય.
૩ એક ષોડશાસ્ત્રવાળી છત્રીની લંબાઈ ૫૪ ચોપન આગળની છે ત્યારે તેને બાહ (વેરાલી ના અગ્રભાગની વચ્ચેનો ભાગ કેટલો હોવો જોઈએ ? જવાબ:--૧૧ આંગળને બાહુ.
૪ એક ષોડશાસ્ત્રવાળા તળાવની લંબાઈ ૨૯૪ બસે ચેરાપું હાથની છે. ત્યારે તેને એક બાહુ કેટલા હાથનો હશે ? જવાબ–પર બાવન હાથન.
૩૯ આંગળ બહુ
થાય.
૨૧ આંગલની લંબાઈ.
Page #284
--------------------------------------------------------------------------
________________
( ૧Öજ )
રાજવલભ,
એ રીતે આખા ષણના છ બાહુના બેંતાળીસ (૪૨) ભાગે કરી ષકેણુના દરેક બાહુમાંથી એક એક ભાગ ઓછો કરવાથી જેટલા ભાગમાં ષષ્ટાસ હાય એટલાજ ભાગમાં સમાન્ન થઈ જાય; અને તેજ પ્રમાણે સમાસથી અષ્ટાસ થાય છે. તથા તેજ રીતે અષ્ટાસમાંથી નવાસ થાય અને નવાસમાંથી તેજ રીતે દશાસ થાય, માટે બુદ્ધિવાને પિતાની બુદ્ધિથી એ રીતે મરજીમાં આવે તેટલા બાહુઓ અથવા અસ કરવા. ૧૩
શાઢિની. षट्वाहोर्योबाहुरस्येषुभागेयुक्तेबाहुःपंचकोणस्यसस्यात् । यावाबाहुःस्वेनमानेनगुपयोबाव्होर्योगस्तस्यमूलंविकर्ण ॥१४॥ અર્થ–
ષણના એક બાહુને પાંચમો ભાગ [ એક બાહુના પાંચ ભાગ કરવા] એજ બાહમાં મેળવીએ એટલે તે ષટ્કોણને બહુ મોટી પંચકેને અથવા પંચાસને એક બહુ થાય. એજ અનુકમે એટલે જેટલા ખૂણાનું ક્ષેત્ર કરવું હોય તેટલા ભાગ એક ભુજામાં અથવા બાહુમાં અથવા અસમાં અંબરીએ તે અનુક્રમે ચતુરસ તથા ત્રિકોણ ક્ષેત્ર થાય; એટલું જ નહિ પણ, બે બાહુને ભેગા કરીએ એટલે એ બને બાહનું જે મૂળ (મધ્ય ભાગ) તે વિકર્ણ અથવા ખૂણે કહેવાય.
दैात्पथुत्वंजिनभागहीनंतिथिप्रमाणाःकथिताभुजाश्च ॥ पंचासमेतत्परिलेखनीयंपुष्पेषुकेष्वेवहितस्यरूपं ॥ १५ ॥
અર્થ –ચતુરસ્ય ભૂમિને પંચાસ અથવા ચોખંડી ભૂમિને પાંચ કેણવાળી કરવી હોય તે તેની લંબાઈ અથવા પહોળાઈમાં તેને એવી ભાગ છે, આ છે કાર અને તે ઓછા અથવા કમી કરેલા ભાગમાંથી એક પંદરાંશ , લેવામાં આવે તે તે પંચાસને એક બહુ થયે એમ સમજવું. એ પંચકણનું રૂપ કેટલાંક પુષ્પમાં થાય છે. ૧૫
સુંદવા . आयामतोविस्तरमष्टमांशहीनंप्रकुर्याद्रथकारसुज्ञः ॥ दैधिदैर्येणसमास्तदास्रायंत्रादिषदकोणकमेतदुक्तं ॥१६॥
અર્થસારું જ્ઞાન ધરનાર શિપિએ જ્યારે પકૅણ કરવું હોય ત્યારે ચરસ ક્ષેત્રની જેટલી લંબાઈ હોય તેટલી લંબાઈને અષ્ટમાંશ > એ છે
Page #285
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
( ૧૫ ) કરતાં શેષ જે રહે તે પહોળાઈ જાણવી; અને તે પણના ખૂણા વિસ્તારના અર્ધ ભાગમાં (મધ્યમાં) આવે, પણ લંબાઈના ખૂણુ તે ‘સમ ( બરોબર ) આવે, એ રીતે યંત્રાદિ પકૅણ કહ્યું. ૧૬
શાસ્ત્રિની. अष्टासंयत्तत्पृथुत्वेचदैव्यें । तुल्यंकार्यकर्णकर्णहीनं ॥ चातुःकोणंहस्तमेयंयदास्या । बाहुस्तस्मिन्नंगुलैर्दिकप्रमाणेः १७
અર્થ:–અષ્ટાસની લંબાઈ અને પહેલા સમ કરવી, પણ ચતુષ્કોણમાં જે ઠેકાણે કર્ણ આવે તે ઠેકાણેથી તે કર્ણને ભાગી બીજે ઠેકાણે કર્ણ (ખ) કરે; પણ તે ક્ષેત્ર એક હાથના પ્રમાણનું હોય તે તેને વિષે દરેક બાહ દશ દશ આંગળાના આવે છે એમ જાણવું. ૧૭
पष्टोविभागोपिचदैर्घ्यकस्य । तस्यैवषड्भागयुतोविधेयः बाहुप्रमाणंकथितंकलाले । क्षेत्रेतथान्यानिविचार्यकुर्यात् ॥१८॥
અર્થ –-ડિશાસ્ત્ર ક્ષેત્ર કરવા માટે ક્ષેત્રની લંબાઈને છ ભાગ લઈ બાકીના પાંચ ભાગ મુકી દેવા અને લીધેલા છઠ્ઠા ભાગને વળી છએ ભાગતાં જે ભાગ આવે તે, પ્રથમ લીધેલા છઠ્ઠા ભાગમાં અબરથી જેટલું થાય તે ડશાસ્ત્ર ક્ષેત્રને એક બાહુ થાય.
પ્રથમની રીતિમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે ઘણા ખુણાનાં જે જે ક્ષેત્રે કરવાં હોય તે પ્રથમની રીતિ યાદ રાખી તે પ્રમાણે ક્ષેત્રે કરવાં. ૧૮
વસંતતિરુI. श्येनःकपोतबकपेचकभासगृध्रा।श्चिलःसृगालमृगशूकरसिंहकीशाः इत्यादयोधनहराभवनेप्रविष्टा । गेहंयदाकटकटायतिकंपतेवा।।१९॥
અર્થ – ઘરને વિષે ચેન (બાજ), કપિત (હેલ), બગલ, ઘુવડ, ભાસપક્ષી, ધોળી સમી) ગીધપક્ષી, સમળી, શિયાળ, મૃગ (હરણ), સૂવર, સિંહ અને વાનર એટલામાંથી કેઈપણ ઘરમાં પ્રવેશ કરે તે ધનને તે નાશ
૧ સમ એટલે લંબાઈમાં બે ખૂણાઓ આવે અને પહેળામાં મધ્યે એક ખૂણે આવે, જુઓ આકૃતિ.
* વાસ્તમંજરી મમાધિમાં હિરસ પક્ષીના ઠેકાણે ચમચિલી અથવા ચામાચીડી અથવા છાપું. ઘરમાં ઉંધા લટકે છે (વાગોલ જેવાં) એ પક્ષી બતાવ્યું છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
શજલ્લલ,
( ૧૭૬). કરે તથા ઘરને વિષે કટ–કટ શબ્દ થાય [ લાકડાઓમાં તથા કમાડ વગેરેમાં ] તથા ઘર' કરે અથવા ધ્રુજે તે પણ ધનને નાશ કરે. ૧૯ प्राकारदेवभवनेनृपमंदिरेचचैत्येध्वजादिषुयदाऽभुतमेवदृष्टं ॥ इत्यादिकंसुदृढमेवपतत्पऽकस्मात्तद्भपतेर्भयकरंग्रहणांग्रहोत्य।।२०॥
અર્થ–પ્રાકાર વિષે (કિલ્લામાં), દેવમંદિર વિશે, રાજમંદિર વિષે, દેવવૃક્ષ વિશે (દેવની પેઠે જે પૂજાતું હોય તે ઝાડપીપળા આદિ) અને વાળ વિષે, એટલામાંથી કોઈ પણ ઠેકાણે કાંઈ આશ્ચર્ય જેવામાં આવે અથવા એટલા ઠેકાણામાંથી કઈ પણ ઠેકાણેથી (એવાં ઠેકાણું મજબુત છતાં) કાંઈ પણ અકસ્માત વસ્તુ પડે તે તે વસ્તુ રાજાને ભયકર્તા છે અને તેજ અકસ્માતુ ઘરમાં થાય તે તે ઘરધણીને ભયકર્તા છે એમ સમજવું. ૨૦ स्थानेषपूर्वविहितेष्वपितोरणेच । द्वारगृहभवतिचेत्मधुवामलूरौ ॥ स्थूणाकपाटदृढकोष्टकभंगएव । भूमेर्विदारइतिमृत्युकवदंति॥२१॥
અર્થ–પૂર્વે કહેલા સ્થાનકે વિષે, (એકવીસમા લોકમાં) તથા તેરણ વિષે, તથા દ્વારવિષે, અને ઘરવિષે મધપુડે થાય અથવા રાફડો થાય, તેમજ સ્તંભે, કમાડ અથવા મજુ, (દ્વારની શાખ સાથે રહેલા હોય છે તે) એટલી વસ્તુ મજબુત છતાં તેમાંથી કઈ પણ વસ્તુ અકસ્માત ભાગે તથા પૃથ્વી ફાટે તે તે સ્થાનના માલિકનું મૃત્યુ કરે. ૨૧
૩પગતિ. द्वारेगृहस्यापिविशेडुजंग ।स्तदाविनाशंकुरुतगहिण्याः॥ तत्रैवदुर्गाप्रकरोतिनीडं । स्टत्युलूकोऽपिविनाशहेतुः ॥ २२ ॥
અર્થ – ઘરના દ્વારમાં સર્પ પ્રવેશ કરે તે સ્ત્રીને નાશ કરે તથા ઘરના દ્વારમાં દેવચકલી માળે કરે છે તેથી ઘરના સ્વામીનો નાશ થાય અને ઘર ઉપર બેસી ઘવડ બોલે તે તેથી પણ ઘરના માલિકને નાશ થાય. ૨૨
વસંતતિ . रोगायतैलघृतभक्तवसादिधारा । दुःखंभवेद्गृहपतेर्यदिरक्तधारा ॥ वादित्रगीतनिनदोभवनेष्वकस्मात्।संजायतेयदितदाकथयत्यसौख्यं - ૧ ધરતીકંપ થતું હોય તે વખત ઘર કરે તે નહિ પણ સ્વભાવિકપણે કંપતું હોય તે તે હાનિ કરી છે.
૨ દ્વારના ભાગમાંથી કોઈ પણ દેકાણે પેસે,
Page #287
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
( ૧૭) અર્થ:–ઘર વિષે તેલની અથવા ઘીની ધારા થાય અથવા ભાતની અથવા ચરબીની (હાડકામાં રહેલા માંસની) વૃષ્ટિ થાય છે તેથી ઘરના માલિકને રેગ થાય, તથા રુધિરની ધારા થાય તે ઘરના સ્વામીને દુઃખ પ્રાપ્ત થાય તેમજ ઘર વિષે વાદિત્રના અથવા ગાયનના અકસ્માત્ નાદે અથવા શબ્દો થાય છે તે પણ ઘરધણીને દુખ કરનાર છે. ૨૪ गेहेद्भुतंयदितदाभवनविहाय । कुर्यादलिंचविधिवद्धवनंसुरार्चा ॥ दानंद्विजातियतिदुर्बलदुःखितेभ्यो।दद्यात्ततोपिनिवसेद्भवनेसुखार्थी।
અર્થ–એ રીતે બતાવ્યા પ્રમાણે ઘર વિષે કઈ પણ તરેહનું આશ્ચર્ય થાય તે તે ઘરમાંથી નીકળી વાસ્તુદેવને ફરીથી વિધિપૂર્વક બળિદાન આપી હવન તથા દેવપૂજા કરાવી તેમજ બ્રાહ્મણ, યતિ, દુર્બળ અને દુઃખી હોય એવાઓને દાન આપી પિતાના સુખના અર્થે તે ઘરમાં રહી વસવું જોઈએ. ૨૫
इतिश्री राजवल्लभे वास्तुशास्खे मंडनहते क्षेत्राद्भुत लक्षणं नाम दशમા . ૨૦ ||
૧ આશ્ચર્ય થવાની મુદત આ ગ્રંથમાં બતાવી નથી પણ નવીન ઘર કરી તેમાં જે દિવસે વસવાનું થાય તે દિવસથી બાર માસ સુધીમાં તેવું કાઈપણું આશ્ચર્ય થાય છે તેને દેષ છે, માટે તે ઘરમાં ફરી વવા માટે વાસ્તુપૂજન વગેરે કરવું એમ બીજા ગ્રંથમાં બતાવ્યું છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
તે રાજ્ઞવલ્કમ, તે અધ્યાય ૧૧ મો.
उपजाति. नंदातिथि षट्प्रतिपच्चरुद्रा । द्विद्वादशीसप्तमिकाचभद्रा ॥ जयातृतीयाष्टमिकाचविश्वा । रिक्ताचतुर्थीनवमीचभूता ॥ १॥ ' અર્થ—છઠ, પડવે અને અગિયારશ, એ ત્રણ તિથિઓને નંદાતિથિ જાણવી, બીજ, બારશ અને સાતમ, એ ત્રણ ભદ્રાતિથિ જાણવી, ત્રીજ, આઠમ અને તેરશ, એ ત્રણ જયતિથિ જાણવી, અને એથ, નવમી ને ચાદશ, એ ત્રણ રિક્તાતિથિ છે એમ જાણવું. ૧ प्रोक्तापूर्णापंचदिपौर्णमासीशुक्रनंदाराजपुत्रेचभद्रा ॥ . पृथ्वीपुत्रेसिद्धिदावैजयास्यान्मदेरिक्तादेवपूज्येचपूर्णा ।। २ ॥
અર્થ–પાંચમ, દશમ અને પૂર્ણિમા, એ ત્રણ પૂર્ણતિથિ જાણવી, અને હવે ઉપર કહેલી તિથિ અને વારના વેગથી સિદ્ધિયોગ થાય છે તે કહે છે; તે એવી રીતે કે–
- શુકવાર અને નંદાતિથિ, બુધવાર અને ભદ્રાતિથિ; મંગળવાર અને જયતિથિ; શનીવાર અને રિક્તાતિથિ, ગુરૂવાર અને પૂર્ણતિથિ. એટલા જ બ્રિજણ-૨
एकादशीजीवदिनेचषष्टी । भौमेत्रयोदश्यपिशुक्रवारे ॥ सूर्येनवैकाष्टमिकाश्चसिद्धाश्चंद्रद्वितीयादशमीनवम्यः ॥३॥
અર્થ–એકાદશીના દિવસે ગુરૂવાર હોય છઠને દિવસે મંગળવાર હોય; તેરશના દિવસે શુકવાર હોય; નવમી, એકમ અને આઠમ, એ ત્રણ તિથિઓમાંથી ગમે તે તિથિના દિવસે રવિવાર હોય; બીજ, દશમ અને નવમી એ ત્રણ તિથિઓમાંથી ગમે તે તિથિના દિવસે સોમવાર હોય તે તે રાષ્ટ્રિ ચોગ જાણ. ૩
Page #289
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે,
(૧૭૯)
उपजाति.
रवौशुभान्यश्विनिकाचमूलं । पुष्योपिहस्तोत्तरकत्रयंच ।। .. दुष्टामघादादशिकाचयाम्या । मैत्रदयंसप्तमिकाविशाखा ॥ ४ ॥
અર્થ:-રવિવારના દિવસે અશ્વિની, મૂળ, પુષ્ય, હસ્ત અને ત્રણ ઉત્તા ( ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદા) એ સાત નક્ષત્ર સારાં છે; એજ રવિવારના દિવસે મઘા, ભરણી, અનુરાધા, જ્યેષ્ઠા અને વિશાખા, એ પાંચ નક્ષેત્રે સારાં નથીતેજ રીતે રવિવારના દિવસે દ્વાદશી (બારસ) અને સાતમ એ બે તિથિ પણ સારી નથી એમ સમજવું. ૪ शुभानिचंदेश्रवणानुराधे । पुष्योमगोरोहिणिकातथैव ॥ नशोभनकादशिकाभिजिच्च । षाढादयंचित्रविशाखिकेच ॥ ५ ॥
અર્થ–મવારના દિવસે શ્રવણ, અનુરાધા, પુષ્ય, મૃગ અને રોહિણી એ પાંચ નક્ષત્રે શુભ છે; સેમવારના દિવસે અગિયારશ તિથિ અશુભ છે અને સોમવારના દિવસે અભિજિત, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, ચિત્રા, અને વિશાખા, એ પાંચ નક્ષત્ર પણ અશુભ છે. ૫ भीमेशुभंवन्हिभमश्विनीचाश्लेषाचमूलोत्तरभद्रपञ्च ॥ नेष्टादशम्युत्तरषाढभंचतथात्रयंवासवतश्चरौद्रं ॥ ६ ॥
અર્થ–મંગળવારના દિવસે કૃતિકા, અશ્વિની, અશ્લેષા, મૂળ અને ઉત્તરાભાદ્રપદા, એટલાં નક્ષત્રો શુભ જાણવાં, પણ મંગળવારના દિવસે તિથિ દશમ હોય તો તે અશુભ જાણવી, તેમજ મંગળવારના દિવસે ઉત્તરાષાઢા ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદા અને આદ્રા, એટલાં નક્ષત્રો પણ અશુભ છે એમ સમજાવું. ૬ बुधेशुभोपूष्यकरौमृगश्व ब्रह्मामिभंसिद्धिकरंचमैत्रं ॥ वाघनिष्ठाप्रतिपन्नवम्यौ । याम्याश्विनीखेतिकातथैव ॥७॥
અર્થ–બુધવારના દિવસે પુષ્ય, હસ્ત, મૃગશીર્ષ, રોહિણી, કૃતિકા અને અનુરાધા, એટલાં નક્ષત્ર શુભ છે, પણું બુધવારના દિવસે પ્રતિપદા (પડવે અથવા એકમ) અને નવમી એ બે તિથિઓ અશુભ છે, અને બુધવારના દિવસે ધનિષ્ઠા, ભરણી, અશ્વિની અને રેવતી, એ ચાર નક્ષત્રો પણ અશુભ છે એમ જાણવું. ૭
Page #290
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
રાજવલ્લભ जीवश्विनीसिद्धिकरानुराधा । पुनर्वसूरेवतिकाचपूष्यं ।।। नशोभनंवारुणमष्टमीच । ब्राह्मात्रयंचोत्तरफानिधिष्ण्यं ॥८॥
અર્થ-ગુરૂવારના દિવસે અશ્વિની, અનુરાધા, પુનર્વસુ, રેવતી અને પુષ્ય, એ પાંચ નક્ષત્રે શુભ છે, પણ તે જ વારના દિવસે (ગુરૂવારે) અષ્ટમી તિથિ અશુભ છે, તેમજ તેજ વારના દિવસે શતભિષા, રોહિણી, મૃગશીર્ષ, આદ્ર, ઉત્તરાફાલ્થની અને કૃતિકા. એટલાં નક્ષત્ર પણ અશુભ છે એમ જાણવું.૮
વા . शुक्रेशुभंपोष्णयुगंचपूफा । श्रुत्युत्तराषाढभमैत्रभंच ॥ वाभृगौसप्तमिकाचपूष्पोऽश्लेषामघारोहिणिकाचज्येष्टा ॥ ९ ॥
અર્થ –શુક્રવારના દિવસે રેવતી, અશ્વિની, પૂર્વાફાલ્ગની, શ્રવણ, ઉત્તરાષાઢા અને અનુરાધા, એટલાં નક્ષત્રે શુભ જાણવાં, પણ શુક્રવારના દિવસે સાતમ તિથિ હોય તે તે અશુભ છે, તેમજ શુક્રવારના દિવસે પુષ્ય, અશ્લેષા, મઘા,હિણી અને છ એ પાંચ નક્ષત્રે પણ અશુભ છે એમ જાણવું.૯
૩vજ્ઞાતિ. शनौशुभारोहिणिकाश्रुतिश्च । स्वातिस्तथावारुणभंचशस्तं ।। नशोभनंचोत्तरफात्रयंचा । पाढायंखेतिकाचषष्ठी ॥ १० ॥
અર્થ –શનીવારના દિવસે રોહિણી, શ્રવણ, સ્વાતી અને શતભિષા, એટલાં નક્ષત્ર શુભ જાણવાં, પણ એ શનીવારના દિવસે ઉત્તરાફાગુની, હસ્ત, ચિત્રા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા અને રેવતી, એ છ (૬) નક્ષત્રો અશુભ જાણવા તેમજ શનીવારના દિવસે છડ તિથિ હોય તે તે પણ અશુભ જાણવી. ૧૦
शार्दूलविक्रीडित. सूर्यरूपरसद्विका शशिदिनेऽटोपंचचैकस्तथा चत्वारोमुनयोष्टभूमितनयेषट्अष्टचंद्रात्मजे ।। जीवेयुग्मशराःस्वराभृगुसुतेरागैकवेदाष्टमा मंदेष्टौगुणसप्तपंचदिवसेऽष्टांशाःशुभावासरे ॥ ११ ॥
Page #291
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે.
( ૧૮૧) અર્થ-રવિવારના દિવસે પાંચમ, છો અને બીજો, એટલા અર્થમાં માંથી જે અષ્ટમાં હેય તે- સારા; સોમવારના દિવસે આઠમે, પાંચમે અને પહેલે, એટલામાંથી ગમે તે હોય તે તે સારા; મંગળવારના દિવસે થે સાતમે અને આઠમે, એટલામાંથી ગમે તે હોય તે તે સારા; બુધવારના દિવસે છો, ત્રીજો અને આઠમે, એટલામાંથી જે હોય તે સારા ગુરૂવારના દિવસે બીજે, પાંચમો અને સાતમે એટલામાંથી ગમે તે હોય તે સારા; શુકુવારના દિવસે ચ, છઠું, પહેલે અને આઠમે એટલામાંથી ગમે તે હોય તે સારા અને શનૈશ્ચર વારના દિવસે આઠમ, ત્રીજે, સાતમે અને પાંચમો એટલામાંથી ગમેતે--આદમાં. હાલ તે તે પરા છે. ૧૧
उपजाति.
कृष्णेनिशायांदशमीतृतीये भद्रादिनेसप्तचतुर्दशेतु ॥ शुक्रजन्यांयुगरुद्रसंख्ये । दिनेष्टमीपूर्णिमयोश्चवा ॥ १२ ॥
અર્થ-કૃષ્ણ પક્ષમાં (અંધારિયામાં) દશમના દિવસે અને ત્રીજના દિવસે રાત્રીના ભાગની એટલે તિથિ જેટલી ઘડી હોય તેટલી ઘડીથી પહેલાં વિશ ઘડી (૩૦) ભદ્રા હોય; કૃષ્ણ પક્ષની સાતમ અને ચઉદશ એ બે દિવસના ભાગની એટલે પ્રથમના દિવસે (સાતમ અથવા ચદશે) જેટલી ઘડીએ તિથિ બેસતી હોય ત્યાંથી માંડી ત્રીશ (૩૦) ઘડી સુધી ભદ્રા જાણવી;
શુક્લ પક્ષમાં ચોથ અને અગિયારશના દિવસે રાતના ભાગની એટલે, જેટલી ઘડી તિથિ હોય તે પહેલાં વીશ (૩૦) ઘડી સુધી ભદ્રા જાણવી, અને શુક્લ પક્ષની આઠમ તથા પૂર્ણિમા, એ બે દિવસમાં, દિવસના ભાગની એટલે, પ્રથમના દિવસે જેટલી ઘડીએ આઠમ અથવા પુનમ બેસતી હોય ત્યાંથી માંડી ત્રીશ (૩૦) ઘડી સુધી ભદ્રા જાણવી. ૧૨
सूर्येकार्मुकमीनगेसुरगुरौसिंहेविधौदुर्बले गंडांतव्यतिपातवैधृतिदिनेदग्धेतिथौभेतथा ॥ शुक्रेस्तेथगुरोचपातसमयविष्ट्यांचमासाधिके चंद्रपापविलोकितेचसहितकार्यनकिंचिच्छुभं ॥ १३ ॥
Page #292
--------------------------------------------------------------------------
________________
(૧૮૨ ).
રાજવલભઅર્થ –ધન રાશિને અને મીન રાશિને સૂર્ય હોય; સિંહને ગુરૂ હોય; ચંદ્રમા દુર્બળ હોય; ગંડાંત નામા હોય તથા વ્યતિપાત હોય; વિદ્યુત હોય; દગ્ધા તિથિ હેય; દગ્ધ નક્ષત્ર હોય; શુક્ર અસ્ત હૈય; ગુરૂઅસ્ત હોય; પાત એગ હોય; વિષ્ટિ હોય; અધિક માસ હેય અને ચંદ્રમા ઉપર પાપગ્રહની દષ્ટિ પડતી હોય અથવા પાપગ્રહના ભેગે ચંદ્રમાં હોય, તે એવા દિવસમાં શુભ કામનો ત્યાગ કરવો. ૧૩
आदौभूमिपरीक्षणशुभदिनेपश्चाचवास्त्वर्चनं भूमेःशोधनकंततोपिविधिवत्पाषाणतोयांतकं ॥ पश्चाद्धेश्मसुरालयादिरचनार्थपादसंस्थापन कार्यलमशशांकशाकुनवलैःश्रेष्ठेदिनेधीमता ॥ १४ ॥
અર્થ–શુભ દિવસે પ્રથમ ભૂમિની પરીક્ષા કરવી, પછી વાસ્તુદેવનું પૂજન, પછી વિધિ સહિત પૃથવીમાં પાષાણની ભૂમિ આવે ત્યાં સુધી અથવા પાણી આવતાં સુધી ભૂમિનું શોધન કરવું અને ત્યાર પછી ઘર અથવા દેવમગલિયારા બામ, ચંદ્રમાં અને શકુન બળ હોય તેમજ શ્રેષ્ઠ દિવસ હોય તે દિવસે બુદ્ધિમાન પુરુષે પાયાનું સ્થાપન કરવું. ૧૪
वास्तो कर्मणिधिष्ण्यवारतिथयोश्विन्युत्तराणांत्रिक हस्तादित्रयमैत्रतोद्धयमिदंपुष्योमृगोरोहिणी॥ निंद्यौभूसुतभास्करौचशुभदापूर्णाचनंदातिथिः नेष्टावैधृतिशूलगंजपरिघाव्याघातवज्रावपि ॥ १५ ॥ .
અર્થ – વાસ્તુના કામમાં નક્ષત્ર, વાર અને તિથિઓ લેવાનું કહ્યું છે તે એવી રીતે કે- અશ્વિની, ત્રણ ઉત્તર (ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાષાઢા અને ઉત્તર કચ્છની) અને હસ્ત આદિ લઈને ત્રણે નક્ષત્રે (હસ્ત, ચિત્રા અને સ્વાતી) અનરાધાથી બે નક્ષત્રો ( અનુરાધા અને જ્યેષ્ઠા); પૂષ્ય, મૃગશીર્ષ અને હિણી. એટલાં નક્ષત્ર લેવાં, પણ મંગળ અને રવિ એ બે વાર લેવા નહિ, પૂણી અને નંદા, એ તિથિઓ લેવી સારી છે ચણિક વૈધૃત, શળ, ગંજ, પરિધ, વ્યાઘાત અને વજ, મોટાલાએ એ સારા નથી
Page #293
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મો.
(૧૩) विष्कुंभव्यतिपातकौचनशुभौयोगाःपरेशोभनाः शस्तंनागबवाव्हतेतलगिरंयुग्मांतिथिवर्जयेत् ॥ मौहूर्तत्वथविश्वमष्टनवमपंचत्रिरागादिकं श्रेष्ठंचदितियंतुलावृषघटौयुग्मंधनुःकन्यके ॥ १६ ॥
અર્થ_વિકુંભ અને વ્યતિપાત એ બે પેગ સારા નથી, તેમજ પ્રથમના બ્લેકમાં નિષેધ કરેલા વેગો, અને આ બે પેગે, એ શિવાયના બીજા સર્વ યુગો સારા છે, તેમજ કરણમાં નાગ, બવ, તૈલ અને ગિર, એ ચાર કરણ સારાં છે; પણ યુમ તિથિ હોય તેને તજવી. વળી–
- દિવસનાં બે ઘડિયેનાં મુહુમાં તેરમું (૧૩), આઠમું (૮), નવમું (૯), પાંચમું (પ), ત્રીજું (૪), છઠું (૬), સાતમું (૭), અને બીજું (૨), એટલાં મુહુર્તે સારાં છે, તેમજ તુળા, વૃષ, કુંભ, મિથુન, ધન, અને કન્યા, એટલાં લગ્ન પણ સારાં છે. ૧૬
व्यंगेवास्थिरभेचसौम्यसहितेलमेशुभैर्वीक्षिते सौम्यैर्वीर्यसमन्वितैश्चदशमैर्निर्माणमाहुर्बुधाः॥ तैर्वाधीनवकेंद्रगैःसुफलदंपापैस्त्रिषष्ठायगैः
रोह्यष्टमसंस्थितोपिमरणकर्तुर्विधत्तेतरां ॥ १७ ॥
અર્થ-દ્વિ સ્વભાવ લગ્ન અથવા સ્થિર લગ્ન, એવાં લગ્ન વિષે સમ્યગૃહ પડવા હોય અથવા તેવા લગ્ન ઉપર શુભ ગ્રહની દષ્ટિ હોય, વળી દશમાં સ્થાનમાં સામ્ય ગૃહ બળવાન હોય તે એવા વખતે ઘરનો પ્રારંભ કરે, તેમજ પાંચમા ભવનમાં તથા બીજા ભવનમાં અને કેન્દ્ર સ્થાનમાં, એટલે ઠેકાણે શુભ ગૃહ બળવાન હોય તે તે સારૂં ફળ આપે માટે તેવા વખતે ઘરને પ્રારંભ કરે; ત્રીજા, છટ્રી અને અગિયારમા ભવનમાં પાપગ્રહ હોય તે પણ તે શુભ ફળ આપે પરંતુ ઘરના પ્રારંભના વખતે ક્રૂર ગ્રહ આઠમા ભવનમાં રહ્યા હોય તે તે ઘરના સ્વામીનું મૃત્યુ કરે. ૧૭
जीवःसौख्यमुपाकरोतिभृगुजोधान्यंश्रियंचंद्रमाः - सूर्योवेश्मपतिंचतुष्टयमिदंनीवास्तगंनिर्बलं ॥
* યુમ એટલે યતિધિ હોય અથવા વૃદ્ધિ તિથિ હોય ( એક તિથિમાં બીજી તિથિ મળી હોય તે વૃદ્ધિ તિથ) એવી છે નિથિઓ ત્યાગવી કહ્યું છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
આમ
જ
( ૧૮૪ )
રાજવલ્લભ जीवेलमसमागतेशशिसुतेजामित्रगेरिपो शुक्रब्धौसहजेशनौचशरदांगेहंशतंतिष्ठति ॥ १८ ॥
અર્થ ––ઘરના પ્રારંભ વખતે ચોથા ઘરને સ્વામી બૃહસ્પતિ બળવાન હેય તે તે સુખ આપે; ચોથા ઘરને સ્વામી શુક્ર બળવાન હોય તે તે ધાન્યની વૃદ્ધિ કરે. ચોથા ઘરને સ્વામી ચંદ્રમા બળવાન હોય તે તે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે, સૂર્ય ચોથા ઘરને સ્વામી બળવાન હોય તો તે સુખ, ધાન્ય અને લક્ષમી, એ ત્રણ આપે; પણ એ ચારે ગ્રહે નીચ સ્થાનમાં હોય અથવા અસ્તના હોય તે તે નિર્બળ જાણવા અથવા હસ્પતિ લગ્નમાં હેય; બુધ સાતમે ભવને હય, સૂર્ય છઠું ભવને હય, શુક ચોથે ભવને હૈય, શનૈશ્ચર ત્રીજે ભવને હેય તે તે ઘર સે (૧૦૦) વર્ષ સુધી ટકે. ૧૮
મારિની. भृगुसुतइहलमेह्यायगेचखेज्ञे गृहमपिशतमब्दानस्थायिकेंद्रेसुरेज्ये ॥ दिगुणमपिचशुक्रमूर्तिगोविक्रम
सुरगुरुमुतसंस्थेभूमिपुत्रेचषष्ठे ॥ १९ ॥ અર્થ–લગ્ન વિષે શુક્ર હોય, અગિયારમા ભવનમાં સૂર્ય હોય, દશમા ભવનમાં બુધ હોય, કેન્દ્રસ્થાનમાં બૃહસ્પતિ હોય તે તે ઘર સે (૧૦૦) વર્ષ સુધી ટકે; અને લગ્નને વિષે તે શુક્રજ હેય પણ, જે સૂર્ય પરાક્રમ ભવનમાં હોય, પાંચમા ભવનમાં બહસ્થતિ હોય અને મંગળ છઠ્ઠા ભવનમાં હોય તે તે ઘર બસે વર્ષ (૨૦૦) સુધી રહે. ૧૯
- sqજ્ઞાતિ. प्रारंभकालेयदिमंदभौमौ । लाभाश्रितौदेवगुरुश्चतुर्थे । चंद्रोंबरेचेच्छरदामशीतिः । स्थितिनियुक्ताभवनस्यसद्भिः ॥२०॥
અર્થ–ઘરને આરંભ કરતી વખતે શનૈશ્ચર અને મંગળ, એ બે અગિયારમા ભવનમાં હોય; બૃહસ્પતિ ચોથા ભવનમાં હોય અને ચંદ્રમા દશામા ભવનમાં હાય, એવા વખતમાં પ્રારંભ કરેલું ઘર એંશી વર્ષ (૮૦) સુધી ટકે. ૨૦
૧ પરાક્રમ એટલે ત્રીજું ભવન થાય છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
शार्दूलविक्रीडित. लमंकर्कटमाश्रितेहिमकरेदेवाचितेकेंद्रगे लक्ष्मीवद्भव खगैश्वसुहृदःस्वांशोचसंस्थैस्तथा । नीचांशेरपिनिर्धनंतुखचरोटेक-परांशस्थितः जामित्रेदशमेब्दमध्यतइदंगेहंपरैर्नीयते ।। २१ ।।
અર્થ-કર્ક લગ્નમાં ચંદ્રમા હેય કેન્દ્ર સ્થાનમાં બૃહસ્પતિ હોય; મિત્રના સ્થાનમાં ગ્રહ હોય તે વખતે ઘરનો પ્રારંભ થાય તો તે ઘર લમીવાન થાય; પણ નીચ અંશના ગ્રહ હોય તેવા વખતમાં પ્રારંભ કરેલા ઘરમાં નિધનપણું રહે અને એક પણ ગ્રહ શત્રુના ઘરમાં સાતમા અથવા દશમા ભવનમાં હોય એવા વખતમાં પ્રારંભ કરેલું ઘર એક વર્ષની અંદરમાં તે ઘર શત્રુના સ્વાધીનમાં થાય. ૨૧
उपजाति. भृगुर्विलमेयदिमीनसंस्थः । कर्केगुरुस्तुर्यगृहंगतश्चेत् ॥ शनिस्तथैकादशगस्तुलायां । गेहंचिरंश्रीसहितंतदास्यात्।।२।।
અર્થ–મીન રાશિના લગ્નમાં શુક્ર હોય તે વખતે પ્રારંભ કરેલું ઘર લક્ષ્મી સહિત ઘણ દિવસ સુધી ટકે કર્કને બૃહસ્પતિ ચોથા ભવનમાં હોય તે વખત પ્રારંભ કરેલું ઘર પણ લફમી સહિત ઘણા દિવસ સુધી ટકે, અને શનૈશ્ચર તુળને અગિયારમા ભવનમાં હોય એવા વખતમાં પ્રારંભ કરેલું ઘર પણ લક્ષમી સહિત ઘણા દિવસ સુધી ટકે. ર૨ गृहप्रवेशोमृगमैत्रपुष्ये । चित्राधनिष्टोत्तरवारुणझे ॥ स्वात्यश्विनीषभरोहिणीषु । शुभोथरिक्तारविभूमिजेनों ॥ २३ ॥
અર્થ:–મૃગશીર્ષ, અનુરાધા, પુષ્ય, ચિત્રા, ધનિષ્ઠા, ત્રણે ઉત્તરા, શતભિષા, સ્વાતી, અશ્વિની, રેવતી અને રોહિણી. એટલાં નક્ષત્રોમાં ઘરમાં પ્રવેશ કરે એ સારું છે. પણ રિક્તા તિથિ, રવિવાર અને મંગળવાર, એટલા દિ. વસમાં ઘરમાં પ્રવેશ કરે એ સારું નથી. ૨૩
Page #296
--------------------------------------------------------------------------
________________
( ૧૮૬)
રાજવલ્લભ.
મહિની.
अजवृषमृगकन्याः कर्कमीनीतुलार्का द्विहितमिहसमुच्चं सप्तमंनीचमस्मात् ॥
मृगटकर्काद्यानवांशाअजादेः ચરણવમામવનનીયંત્રવશે !! ૨૪
અર્થ:—સેષને સૂર્ય ઉચ્ચસ્થાનનો, વૃષના ચદ્રમાં ઉચ્ચસ્થાનને, મકર ના મંગળ ઉચ્ચસ્થાનના, કન્યાનેા બુધ ઉચ્ચસ્થાનના, કર્કના બહુસ્પતિ ઉચ્ચસ્થાનના, મીનનો શુક્ર ઉચ્ચસ્થાનને, અને તુાના શનૈશ્ચર ઉચ્ચસ્થાનના, એ રીતે ઉચ્ચસ્થાનના જાણવા.
ઉપર કહેલી રાશિઓથી સાતમી રાશિ નીચ સ્થાન તણુવુ, જેમકે-સૂર્ય તુળાના નીચ સ્થાનને, ચંદ્રમા વૃશ્ચિકના નીચ સ્થાનને, મગળ કર્કના નીચ
સ્થાનનો, બુધ મીનને નીચ સ્થાનનો, ગુરુ મકરના નીચ સ્થાનનો, શુક્ર કન્યાના નીચ સ્થાનના અને શનૈશ્ચર મેષના નીચ સ્થાનને, એટલા નીચ સ્થાનના જાણવા.
મેષલગ્ન, સિહુલગ્ન અને ધનલગ્ન, એ ત્રણ નવમાંશ મેષાદિથી ગણવા વૃષ, કન્યા અને મકર, એ ત્રણના નવમાંશ મકરથી ગણુવા; મિથુન, તુળા અને કુંભ, એ ત્રણના નવમાંશ તુળાદિથી ગણવા, કર્ક, વૃશ્ચિક અને મીન એ ત્રણના નવમાંશ કાર્ત્તિથી ગણવા.
એ રીતે ખતાવેલા લગ્નના નવમાંશેામાંથી-ચર નવમાંશ અને ચર લગ્ન, એ એને ઘરમાં પ્રવેશ કરતી વખતે ત્યાગવાં. ૨૪ मूतैौ तथैवोपचयस्वराशि, लमंयदास्यात्सुखकृत्प्रवेशः ॥ द्विवेदपंचास्तनवाष्टमांत्ये, राशिस्वलमंच विनाशहेतुः ॥ २५ ॥
અર્થ—પહેલ ભવન, ત્રીજી ભુવન, છઠ્ઠુ ભવન, દશમુ` ભવન અને અગિયારમુ` ભવન, એટલાં ભવનામાં કોઈ પણ ભવનની રાશિ અને ઘરની રાશિ, એ બન્ને એક રાશિ હોય તે વખત ઘરમાં પ્રવેશ કરે તે તે સુખકારી તણવુ, પરંતુ બીજી, ચાક્ષુ', પાંચમ, સાતમ્', આઠમ, નવમુ' અને ખારસુ‘ભવન;
Page #297
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મો,
(૧૮) એટલા ભવનમાંથી કોઈ પણ ભવનની રાશિ અને ઘરની રાશિ. એ બંનેની એક રાશિ હોય તેવા વખતમાં ઘર વિષે પ્રવેશ કરે છે તે પ્રવેશ કરનાર ઘરધણીને નાશ થાય. ૨૫ त्रिकोणकेंद्रेषुशुभायसौम्याः । केंद्राष्टमांत्येनविनाचपापाः ॥ भवंतिशस्तास्त्रिषडायगाश्च । चंद्रेऽनुकूलोस्थरभेप्रवेशः ॥ २६ ॥
અર્થ–ત્રિકોણ વિષે તથા કેંદ્ર વિષે સિમ્ય ગ્રહ હોય તે તે શુભ છે; કેન્દ્ર ભવન, આઠમું ભવન અને બારમું ભવન, એટલાં સ્થાને મુકીને બીજા ઠેકાણે પાપ ગ્રહ હોય તે તે સારા છે અને તે શુભ ફળ આપે; ત્રીજા, છઠ્ઠા અને અગિયારમા ભવનમાં શુભ ગ્રહ હોય તો તે પણ શુભ ફળ આપે, તેમજ ચંદ્રમા અનુકુળ હોય અને નક્ષત્ર સ્થિર હોય, એટલા યોગોમાં ઘરને વિષે પ્રવેશ કરે. ૨૬ गृहप्रवेशंगमनंनकुर्याच्छुक्रेबुधेदक्षिणसन्मुखस्थे ॥ नवोढकन्यैकपुरेभयादौनदोषदौदक्षिणसन्मुखस्थौ ॥ २७॥
અર્ય–શુક્ર અને બુધ એ બે જમણા હોય અથવા સન્મુખ હોય તે તેવા વખતમાં ગૃહપ્રવેશ કરે નહિ, તેમજ પ્રયાણ પણ કરવું નહિ; વળી– શુક અને બુધ એ બે જમણ હોય અથવા સન્મુખ હોય તેવા વખતમાં નવઢા કન્યાને બીજે ગામ સાસરું હોય તે તેને ત્યાં વેળાવવી નહિ, પણ એક ગામમાં અથવા એક નગરમાં પરણેલી હોય તે તે વખત છતાં - બાવવાને દોષ નથી, તેમજ ભયના વખતમાં બુધ અને શુક ગમે તે જમણે હોય અથવા સન્મુખ હોય તો પણ તેવા વખતમાં (ભયના વખતમાં) ઘર પ્રવેશ, પ્રયાણ અને કન્યાને ગમે તે અન્યગામ હોય તો પણ વળાવવાને કાંઈ દેષ નથી. ૨૭
शार्दूलविक्रीडित. पूज्यासौकुलदेवतागणपति क्षेत्राधिनाथास्तथा वास्तुर्दिक्पतयःप्रवेशसमयेप्रारंभणेधीमता ॥
आचार्यद्विजशिल्पिनश्वविधिवत्संतोषयेच्छिल्पिनं . વારંપળહંકાવશતઃ સૌથંમતવા છે ૨૮ |
અર્થ –ઘરને વિ-પ્રવેશ કરતી વખતે અને ઘરના પ્રારંભ વખતે બુવિમાન પુરૂ કુળદેવતા, ગણપતિ, સેના: સ્વામિએ, વાસુદેવના અને
Page #298
--------------------------------------------------------------------------
________________
(૧૮૮)
રાજવલભ. દિબે, એટલા દેવતાઓને પૂવા-આચાર્ય, બ્રાહરણ અને શિલ્પિ, એએને બિપિ સહિત અનેકવાર તેમજ શિપિને વસ્ત્ર અને અલંકાર આપવા, એ રીતે કરવાથી ઘરમાં પ્રવેશ કરનાર માણસને નિરંતર સુખ પ્રાપ્ત થાય છે. ૨૮
तन्वंग्याकरपीडनेमृगमघामूलंतथैवोत्तरा हस्तस्वात्यऽनुराधिकाश्चसुखदाःपौष्णंतथारोहिणी ॥ यस्याश्चारुमुखनितंबजघनेस्थूलेकूचौश्रीफलैः तुल्याँक्षामकाटिविशालनयनेताम्रोधरःसत्कचाः ॥ २९ ॥
અર્થ–કન્યાના લગ્ન વિષે મૃગશીર્ષ, મઘા, મૂળ, ત્રણ ઉત્તરા, હસ્ત, સ્વાતી, અનુરાધા, રેવતી અને રોહિણી, એટલાં નક્ષત્ર સુખકારી છે, પણ કેવી સ્ત્રી સાથે લગ્ન કરવું? તે કહે છે.
જેનું અંગ સુકેમળ હિય સુંદર સુખ હોય; નિતંબ અને ૨જઘન એ બે સ્થળ હેય અને જેનાં સ્તન શ્રીફળ જેવાં હોય, કટિ દુર્બળ હોય, વિશાળ (મેટાં) જેનાં નેત્ર હોય; અધર લાલ હોય અને જેના કેશ સુંદર હોય એવી સ્ત્રી સાથે લગ્ન કરવું. ૯
शुक्रेज्येस्तगतेमुकुंदशयनेसूर्येधनुर्मीनगे भद्रायांयममृत्युवेधसहितंगोधूलिकवर्जयेत् ।। युक्तपंचविशोपकैर्विधुवलंशस्तविवाहस्यमे । दोषाणांशमनंविलोक्यमुनिनासंध्यागमेनिर्मितं ।। ३०॥
અર્થ–શુક અથવા બુહસ્પતિ અસ્ત હોય; વિષ્ણુએ શયન કર્યું હોય; સૂર્ય ધનને અથવા મીનને હેય; ભદ્રા હોય તે વખતે; યમઘંટ હેય; મૃત્યુ
ગ હોય; વેધ હોય. એટલાં કારમાંથી કઈ પણ કારણ હોય તેવા વખતમાં ગેધૂળિક લગ્ન કરવું નહિ, પણ પાંચ વિધાનું લગ્ન હોય; ચંદ્રમાનું બળ હોય, અને વિવાહનું નક્ષત્ર હોય તે દિવસે ઉપર બતાવેલા દો શિવાય બીજા દેને શાંતિ કરનાર ગેધળિક લગ્ન કરવું એમ મુનીશ્વરે કહ્યું છે. ૩૦
૧ કમ્મરને પાછલે ભાગ ૨ પેડું. ૩ મોટા અથવા ભારે હોય. ૪ બીલીનું ફળ=લું. ૫ કમ્મર પાતળી હેય તે. ૬ હેઠ.
* વગડામાંથી આવતી ગાના પગવડે સંધ્યાકાળે રજ ઉડે છે તેનું નામ ગોળિક છે માટે તે વખત લગ્ન કરવું.
Page #299
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે
(૧૮૯) गोधूलेष्टमषष्टमूर्तिषुविधुर्लगेष्टमेस्तेकुजः चान्यक्रांतिसमानमेवकुलिकंमृत्योर्भयादर्जयेत् ॥ ऐंद्राद्देप्रथमंध्रुवस्यचपरंक्रांत्योस्तुसाम्यंभवेत् भानोबिक्समन्वितंसुखकरंमंदेथजीवेतथा ॥ ३१ ॥
અર્થગોળિક લગ્નમાં આઠમ, છઠ્ઠા અને લગ્ન, એટલાં સ્થાનકેમાં જો ચંદ્ર હોય નહિ, તેમજ લગ્નમાં આઠમામાં અને સાતમામાં, એટલાં
સ્થાનકમાં જે મંગળ હોય નહિ, તેમજ ક્રાંતિસામ્ય હાય નહિ તેમજ કુળીક (ગ) હેય નહિ તે એવા વખતમાં ધૂળિક લગ્ન કરવું કહ્યું છે, પણ ઉપર જે બતાવેલાં છે તેમાં લગ્ન કરે તે મૃત્યુને ભય થાય. વળી ઈંદ્રગનું પ્રથમ અર્ધ તજવું, ધ્રાગનું ઉત્તર અર્ધ (છેલ્લું) તજવું, અને ગેધૂળિક લગ્ન સૂર્યના અસ્ત વખત એટલે પશ્ચિમ તરફ સૂર્યનું બિંબ દેખાતું હોય એવા વખતે, શ. શ્ચર અને ગુરુવારના દિવસે ગોધૂળિક લગ્ન કરવું. ૩૧
मासेजन्मतिथौतथैवजनिभेज्येष्ठेनज्येष्ठोत्सवेः षण्मासान्नविवाहमुंडनविधिर्धात्रोःसहोदर्ययोः । षष्ठेवात्रितयेतथैवनवमेलमान्नकार्यदिने વૈઢીવવા રાતિરુંપાળગ્રહપૂર્વતઃ + રૂરૂ
અર્થ–જન્મના માસ વિષે, જન્મની તિથિ વિશે અને જન્મના ના ત્રમાં લગ્ન કરવું નહિ. વળી પહેલા પુત્રનું લગ્ન છ માસમાં કરવું નહિ, તેમજ સહેદરનું (સગા ભાઈનું) એકનું લગ્ન થયા પછી છ માસમાં બીજાનું લગ્ન કરવું નહિ, તથા એકનું મુંડન કરાવ્યા પછી છ માસમાં બીજાનું મુંડન પણ કરાવવું નહિ (બાળવાળ ઉતરાવવા નહિ); લગ્નના દિવસથી છ દિવસ પહેલાં, ત્રણ દિવસ પહેલાં અને નવ દિવસ પહેલાં વેદી, ચિત્ર અને ઝવેરા વગેરે કાર્યો કરવા નહિ. (પાંચ દિવસ, ચાર દિવસ, સાત દિવસ, આઠ દિવસ અને બે દિવસ પહેલાં તે કામ કરવાં. ) ૩૨
इतिश्री राजवल्लभे वास्तुशास्त्रे मंडनकृते दिनशुद्धि. गृहनिवेश विवाहમુલાળ નામ ઘોડા : છે ?? |
Page #300
--------------------------------------------------------------------------
________________
નવમ अध्याय १२ मो.
शार्दूलविक्रीडित. प्रापक्षेषवलेशीयादशुभःपुंसांसपक्षःशुभः कृष्णेचेदशुभस्तदाशुभकरोव्यत्यासतोनिःफलः ॥ तारावीर्यवशाच्छशीविधुबलादिष्टोरवेःसंक्रमः शस्ताभानुबलाद्भवंतिखचरादुष्टाःस्थितागोचरे ॥१॥
અર્થ–શુક્લ પક્ષના પ્રથમ દિવસે પુરુષને ચંદ્રમા શુભ હોય તે તે આખું અજવાળિયું પક્ષ શુભકારી જાણવું. કૃષ્ણપક્ષના પ્રથમ દિવસે પુરુષને ચંદ્રમા નિબળ હોય, તેપણ તારા સારી હોય તે; તે તારાના બળથી કૃષ્ણપક્ષમાં પણ પુરુષને શુભકારી થાય; અને જે એ બતાવેલી રીતિથી વિપરીત, હોય તે નિષ્ફળ જાણવું. જેમકે, શુક્લ પક્ષના પ્રથમ દિવસે ચંદ્રમા નિબળ હોય પણ તારા બળવાન હોય; કૃષ્ણપક્ષના પ્રથમ દિવસે ચંદ્રમા બળવાન હોય; અને તારા નિર્મળ હોય તો તે નિષ્ફળ જાણવું, તેમજ સૂર્ય જે દિવસે રાશિ બદલે તે દિવસે ચંદ્રમા બળવાન હોય તો તે સારો છે; મંગળ વગેરે દુષ્ટ ગ્રહો છે તેને રાશિ બદલે થતું હોય તે દિવસે સૂર્ય બળવાન હોય તે સારે છે. ૧
૩નાતિ. सर्वग्रहालाभगताःशुभाःस्युः । स्त्रिषट्दशार्कस्तुतथैवराहुः ॥ शनिस्त्रिषष्टःशुभकृन्महीनः । शुभाग्रहागोचरगाःस्वराशेः ॥ २ ॥
અર્થ:–સર્વ ગ્રહે અગિયારમી રાશિના હેય તો તે શુભ જાણવા ત્રીજે, છ અને દશમે સૂર્ય હોય તો તે પણ શુભ જાણ; ત્રીજે, છઠ્ઠા અને દશમે રાહુ હોય તે તે પણ શુભ જાણ; ત્રીજે ને છઠ્ઠો શનૈશ્ચર હેય તે તે પણ શુભ જાણો; ત્રીજો અને છ મંગળ હોય તે તે પણ શુભ જાણો. હવે એ ગ્રહ ગણવાની રીત એવી છે કે ઉપર કહેલા ગ્રહો પિતાની રાશિથકી જે રાશિ ઉપર ચાલતા હોય ત્યાં સુધી ગણવાનું કહ્યું છે. ૨
Page #301
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે.
शार्दूलविक्रीडित. चंद्रःषत्रिदशाद्यसप्तमशुभःशुक्र्तेकपंचाश्विगः ज्ञोयुग्मेत्यविवर्जितेसुरगुरुर्द्धर्मास्तधीयुग्मगः ॥ शुक्रोस्तारिखवार्जितोयसकलेचंद्रासदालोक्यते होरासार्द्धघटीद्रयनिजदिनात्षष्ठीचषष्ठीभवेत् ॥ ३ ॥
અથ–છો, ત્રીજ, દશમે, પહેલે અને સાતમે, એટલા ચંદ્રમા હોય તે તે શુભ છે; શુકલપક્ષ વિષે નવમે, બીજો અને પાંચમે એટલે ચંદ્રમાં હોય તે પણ શુભ છે; બારમી રાશિને ત્યાગી સમ રાશિમાં રહેલે બુધ (બીજી, થિી, છઠ્ઠી, આઠમી, અને દશમી.) શુભ જાણ; નવમો, સાતમે, પાંચમે અને બીજે એટલા બૃહસ્પતિ શુભ જાણવા, સાતમી અને છઠ્ઠી રાશિ ત્યાગી બીજી સર્વ શશિએમાં શુક્ર શુભ જાણો, પણ ચંદ્રમાને તે સર્વ કાર્યમાં અવશ્ય જે. ડેરા અઢી ઘડીની જાણવી. તે હોરા પહેલી હેરાથી અનુક્રમે ગણવી હોય તે પોતાના વારથી છઠ્ઠાવાની લેવી. ૩
૩૫તિ . षटविंशतिर्दादशभिःपलैश्च । दिनप्रमाणंमकरेऽन्हिपूर्वे ॥ त्रिंशत्तुलामेषदिनेचपूर्वे । मृगेदिनकर्कटरात्रिमानं ॥ ४ ॥
અર્થ–મકરસંક્રાંતિના પ્રથમ દિવસે (૨૬) છવ્વીસ ઘધ અને (૧૨) બાર પળ સુધી દિવસનું માન જાણવું; તુળા સંક્રાંતિ અને મેષ સંક્રાંતિના પ્રથમ દિવસે (૩૦) ત્રીસ ઘડીને દિવસ જાણ અને મકર સંક્રાંતિમાં દિવસનું જે માને કહ્યું છે તેટલું જ કર્ક સંક્રાંતિના પહેલા દિવસની અવિભાજન
- વસન્તતિા . पंचांशयुक्तपलमेवमृगेचयुग्मे । मेषेज्ञषेत्वनुदिनंत्रिपलंचसाधं ॥ अष्टाक्षरणरहितंत्रिलंघटादोद्विक्षयौमकरकर्कटतोदिनादेः ॥५॥
અર્થ–મકર અને મિથુન, એ બે સંક્રાંતિઓમાં પ્રતિદિવસે પાંચ અંશ સાથે એક પળ પ્રમાણે દિવસની વૃદ્ધિ થાય; મેષ અને મીન, એ બે સંક્રાં
Page #302
--------------------------------------------------------------------------
________________
( 4)
રાજવલ્લમ.
તિઓમાં પ્રતિદિવસે સાડીત્રણ પળ દિવસ વૃદ્ધિ પામે; કુભ અને વૃષ, એ બે સત્ક્રાંતિઓમાં પ્રતિદિવસે અષ્ટાંશ હીન ત્રણ પળ દિવસ વૃદ્ધિ પામે (એક પળને અશ્વમાંશ આછે કરતાં બે પળ અને આવન અશ વૃદ્ધિ પામે ). એ રીતે મકર સંક્રાંતિથી દિવસની વૃદ્ધિ થાય અને કર્ક સક્રાંતિથી દિવસની હાનિ અથાત્ દિવસ નાના થાય. ૫.
વસ્ત્રા. सिंहालिराशौ मृगकुंभवत्स्यात्कन्या तुलायां ज्ञषमेषतुल्याः || कोदंडक र्के मृगयुग्ममानातावत्पलैर्हानिरथोपदिष्टा ॥ ६ ॥
અઃ—મકર સ‘ક્રાંતિમાં દિવસ જેટલે વૃદ્ધિ પામે છે તેટલેાજ સિંહુ સક્રાંતિમાં ક્ષય પામે છે; કુભ સ’ક્રાંતિમાં દિવસ જેટલે વૃદ્ધિ પામે છે તેટલેાજ વૃશ્ચિક સક્રાંતિમાં ક્ષય પામે છે; મીન સક્રાંતિમાં દિવસ જેટલેા વૃદ્ધિ પામે છે તેટલેજ કન્યા સંક્રાંતિમાં ક્ષય પામે છે; મેષ સક્રાંતિમાં દિવસ જેટલેા વૃદ્ધિ પામે છે તેટલેાજ તુળા સક્રાંતિમાં દિવસ ક્ષય પામે છે; મકર સક્રાંતિમાં દિવસ એટલે વૃદ્ધિ પામે છે તેટલેજ ધન સક્રાંતિમાં દિવસ ક્ષય પામે છે અને મિથુન સંક્રાંતિમાં દિવસ જેટલે વૃદ્ધિ પામે છે તેટલેાજ ફર્ક સક્રાંતિમાં દિવસ ક્ષય પામે છે. ૬
शार्दूलविक्रीडितं.
मेषादोस्त्रि करें दुखेंदुनयनंरामाधिपं चर्त्तवः
पंचाग्धिक्रम तोंगुलैश्च समतामाध्योऽन्हिकीस्यात्प्रभा ॥ छाया सप्तमितस्य सप्तसहिताश कोश्च मध्योज्झिता तैस्तत्सप्तगुणं भजेद्दिनदलंयाताः स्थितानाडिकाः ॥ ७ ॥
અઃ—દિવસનું પ્રમાણ જોવા માટે ઉંચી નીચી ન હેાય એવી સરખા મથાળા વાળી પૃથ્વીપર સાથે મામુનના અ સ્થાપન કરી શકુની છાયા પડે તે આંગુળા વડે માપી લેતાં જેટલા આંગળા થાય તેટલામાં (છ) સાત ઉમેરતાં જેટલે અંક થાય તે અકના મધ્ય એક અથા ધ્રુવાંકને હીન કરવા, એ ધ્રુવાંકની એવી રીત છે;----
મેષ સ`ક્રાંતિના (૩) ત્રણ ધ્રુવાંક, વૃષ સક્રાંતિના (૨) બે; મિથુનના (૩) ત્રણ; કર્કની (૦) શુન્ય; સિંહને (૧) એક, કન્યાના (૨) બે; તુળાના ૩
Page #303
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મા.
( ૧૯૩ ) વૃશ્ચિકના (૪) ચાર; ધનના ( ૫ ) પાંચ; મકરના (૬) છે; કુંભના (૫) પાંચ; અને મીન સક્રાંતિના (૪) ચાર ધ્રુવાંકા હોય છે.
એ પ્રમાણે અનુક્રમે કહેલા ધ્રુવાંકાની રીતે દરેક સક્રાંતિમાં ઉપર ખતાવેલા અકમાંથી જે સ'ક્રાંતિ ચાલતી હોય તે સક્રાંતિના વાંક ઓછા કરવા અને ત્યારપછી ચાલતી સ'ક્રાંતિના દિવસના જેટલા નિમાન હોય તેટલાદનમાનનું અર્ધ કરતાં જે થાય તે અર્ધને સાતગુણા કરી તેને જે અક થાય તે અકને શંકુની છાયાના જેટલે અક થયે હોય તેટલા અંકવડે ભાગતાં ( સંક્રાંતિના નિમાનનુ અર્ધ કરી, અર્ધને સાતગુણા કરતાં જે આંકડે થાય તે આંકડાને શકુની છાયાના માપના આંકડાથી ભાગવા) લખ્યાંક જે આંકડા આવે તે પૂર્વ દિવસની ગએલી ઘડી સમજવી, અર્થાત્ દિવસ ઉદ્ભય થઈ ચઢેલા દિવસની ગયેલી ઘડી સમજવી; અને જે પાછલા પહેાર વખતે શકુની છાયા ભરી હોય તે છાયાના આંક સાથે સાતગુણા આંકડાને ભાગવામાં આવે તા તે ભાગતાં લખ્યાંક જે આવે તે પાછલા પહેારના રહેલા દિવસની ઘડી સમજવી. ૭
भानोर्दक्षिणनाडिकाश शिव हावा मासुषुम्णातयोः प्राक् कृष्णेरविरिंदुरेव धवलेपक्षेत्र्यहं चत्र्यहं ॥ शांते कर्मणिचंद्रमादिनपतिः प्रोक्तोभयेभोजने पूर्णांगेयादिपृच्छकस्तदखिलंकार्यत्रजेत् सिद्धये ॥ ८ ॥
અર્થ:નાસિકાની જમણી નાડી વહેતી હાય તે તે 'સૂર્યની નાડી સમજવી; ડાખી ચાલતી હોય તે તે ચંદ્રની નાડી જાણવી અને એ બન્ને નાડિ વચ્ચે ચાલતી હોય તે તે “સુષુમ્હા” નાડી સમજવી. કૃષ્ણપક્ષમાં સૂર્યોદય થતે પ્રથમ સૂર્યની નાડીના ઉદય હાય અને શુકલપક્ષમાં સૂર્યોદય થતે પ્રથમ ચદ્રની નાડીના ઉદય હાય તા તેને અનુક્રમ એવા છે કે-
શુકલપક્ષમાં લાગલગી ત્રણ દિવસ સુધી સૂર્યોદય થતી વખતે ચંદ્રની નાડી ચાલે અને તે પછી ત્રણ દિવસ સુધી લાગલગી સૂચય થતી વખતે સૂર્યની નાડી ચાલે. એ રીતે ત્રણ દિવસને અનુક્રમ છે. તે અનુક્રમ એક એક
૧ નાકનાં એ છિદ્રો છે તેમાંથી જમણી તરફના એક છિદ્રમાંથી વાયુ નીકળતા હોય અને બીજું ડાબી તરફનુ છિદ્ર ખધ હેય તે તે સૂર્યનુ ધર જાણવુ, અને જમણી તરફનુ છિદ્ર બંધ હોય ને ડાબી તરફના છિદ્રમાંથી પવન ચાલતા હાય તો તે ચંદ્રનુ ધર ચાલે છે એમ સમજવું; પણુ, નાસિકાનાં બન્ને માંથી એકસરખા વાયુ વેહેતા હૈય તો તે સુષુમુ!” છે એમ સમજવુ,
Page #304
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
રાજવલ્લભ પક્ષ સુધી જાણ, અને તેજ રીતે કૃષ્ણ પક્ષમાં સૂર્યોદય થતી વખત ત્રણ દિવસ સુધી સૂર્યની નાડી ચાલે અને તે પછી ત્રણ દિવસ સુધી ચંદ્રની નાડી ચાલે. એ રીતે કૃષ્ણ પક્ષનો અનુક્રમ એક પક્ષને જાણ.
શાંત કર્મ કરવાના કામમાં ચંદ્રની નાડી સારી છે; ભજન અને ભય વિષે સૂર્યની સારી છે પણ તેમાં એવો ભેદ છે કે, સ્વદય જાણનારની જે તરફની નાડી ચાલતી હોય તે તરફ બેસી કોઈ પ્રશ્ન કરે તે જે કાર્યનું પ્રશ્ન કરેલું હોય તે કાર્યની સિદ્ધિ, એમ સ્વરોદય જાણનાર પુરુષે કહેવું. ૮
भानुश्चंद्रसमोदयेदिनकरेचंद्रस्तदोरेगता दूतःसन्मुखउर्ध्वगोहिमकरपृष्ठेयधोभानुगः सूर्येचेद्विषमःसमश्चहिमगौप्रश्नस्तदासिद्धये मध्येभूरधआपउर्धमनलस्तिर्यङ्मुरुद्दष्टदः ॥ ९॥
અર્થ:–ચંદ્રની નાડીના ઉદય વખતે સૂર્યની નાડીને ઉદય થાય અને સૂર્યની નાડીના ઉદય વખતે ચંદ્રની નાડીનો ઉદય થાય તો તેથી ઉદ્વેગ થાય; પ્રશ્ન પૂછવા આવનાર કેઈ દૂત સ્વરોદય જાણનારના સામેથી આવી પૂછે અથવા ઉંચા સ્થળ ઉપર રહી પૂછે તે વખતે ચંદ્રની નાડી ચાલતી હોય તે કાર્યની સિદ્ધિ થશે એમ જાણવું; સ્વદય જાણનારની પાછળથી આવી પૂછે અથવા નીચી જગે ઉપર રહી પૃછે તે વખતે સૂર્યની નાડી ચાલતી હોય તો પણ કાર્યની સિદ્ધિ થશે એમ જાણવું.
જે વખત સૂર્યની નાડી ચાલતી હોય તે વખત પ્રશ્ન પૂછનારે કરેલા પ્રશ્નના અક્ષર ગણતાં વિષમ (એક) અક્ષરો થાય તો કાર્યની સિદ્ધિ જાણવી, તથા ચંદ્રની નાડી ચાલતી હોય તે વખત પ્રશ્ન પૂછનારે અક્ષર ગણતાં સમ (બેકી) અક્ષરે થાય તે પણ કાર્યસિદ્ધિ થશે એમ જાણવું.
ઉપર બતાવેલા સ્વરમાં ચાલતાં તત્વ ઓળખવાની રીત એવી છે કે, સ્વરનો વાયુ મધ્યમ ભાગે ચાલતો હોય તો તેને પૃથ્વીતત્વ જાણવું; સ્વરને વાયુ નીચે સ્વરે ચાલતો હોય તેને જળતત્વ જાણવું; સ્વરને વાયુ ઉચ ચાલતું હોય તે તેને અગ્નિતત્વ જાણવું, અને સ્વરને વાયુ તિરે છે અથવા ત્રાંસો ચાલતો હોય તો તેને વાયુતત્વ જાણવું, એ વાયુતત્વનું ફળ દુષ્ટ છે એમ જાણવું. ૯
પગાર. नभोवहेसंक्रमणेऽतिदुष्टः । शून्येकृतोमृत्युमुखतिशत्रुः ॥ श्वासप्रवेशेसकलार्थसिद्धिर्वहन्यदग्रेजठभूमितत्वे ॥ १० ॥
Page #305
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મા.
( ૫ )
અર્થ:—આકાશતત્વ ચાલતુ હાય તે વખત કોઈ પ્રશ્ન પૂછે તે તેનું દુષ્ટ ફળ જાણવું; જે તરફની નાડી ચાલતી હાય તે તરફથી આવી જે તરફની નાડી બંધ હોય તે તરફ રહી કોઈ પ્રશ્ન કરે તેા તેનુ ફળ એવું છે કે, જેને માટે પ્રશ્ન કરવામાં આવ્યું હોય તેને માથે શત્રુઓ ઘણા છે તેથી તે મૃત્યુના મુખમાં પડેલા છે એમ સ્વરાય જાણનારે પ્રશ્ન પૂછનારને કહેવું; જે વખત કાઇએ પ્રશ્ન કર્યું તે વખત શ્વાસને પ્રવેશ અથવા શ્વાસ પુરક થતા હાય અર્થાત્ શ્વાસ પાછા બેસતા હેાય તેવા વખત હોય તે પ્રશ્ન કરનારને કહેવુ કે, સર્વ કાર્યની સિદ્ધિ થશે અને તેવા વખતમાં જળતત્વમાં કે પછી પૃથ્વીતત્વમાં વાયુ ચાલતા હોય તેપણ કાર્યની સિદ્ધિ થશે એમ સ્વાદય જાણુનારે પ્રશ્ન પૂછનારને કહેવુ. ૧૦
अथ बालादिपंचस्वरविचार. उर्ध्वाधोरेखारस संख्या, भिन्ना एकादशभिस्तिर्यक् ॥ ૬,૬,૭,૩,ધ,મ,વા.વનિતા, મામા વાઇનયઃ ! ?? ||
અર્થઃ—-સ્વરોદયના શકુન જોવામાટે યત્ર કરવા. તેમાં પ્રથમ ઉભી (૬) છ લીટી અથવા રેખાએ કરી તેમાં (૧૧ ) અગિયાર આડી રેખાઓ કરવી, અને તે રેખાએ કરવેથી પડેલાં કાકા ( કાડા) વિષે અક્ષરો ભરવા, તે એવી રીતે કે
પ્રથમના કેકમાં ‘અ’,બીજામાં ‘ક', ત્રીજામાં ‘છ’, ચાથામાં ‘ડ’, પાંચમામાં ધ', છઠ્ઠામાં ‘ભ' અને સાતમામાં ‘વ' ભરવા, અને તે પછીના ફોઠામાં (૩) ત્રણ નંદા તિથિએ ભરવી; તે પછીના કાઠામાં મંગળ અને રિવ, એ એ વારા ભરવા; એ વારાવાળા કેઠાથી આગળ એટલે છેલ્લા કાઠામાં રૈવત્યાદિ (૭) સાત નક્ષત્રેા ભરવાં. ૧૧ (હવે કાઠાની ખીજી પક્તિ ભરવી તેની રીત) ફૈ,વગઢ,ન,મ,શા, મદ્રાતિચય, જ્ઞૌ પુનર્વન ॥ ૩,૧.૧,ત,પ,ય,પા,સયાજીરું,૩ત્તાપંચમેન ।। ૨ ।।
અર્થ કાડાઓની બીજી પાક્તિના પ્રથમ કાઠામાં ઇ”, બીજા કાડામાં ખ, ત્રીજામાં ‘જ’ ચેાથામાં ‘ઢ’, પાંચમામાં ‘ન’, છઠ્ઠામાં ‘મ', અને સાતમામાં ‘શ' ભરી આઠમામાં ત્રણ ભદ્રા તિથિએ; નવમામાં સામ અને અધ એ બે વાર ભરી તે પછી છેલ્લા દશમા કાઠામાં પુનર્વસુ આદિ પાંચ નક્ષત્ર ભરવાં, તેમજ ફાડાની ત્રીજી પક્તિના ફાડા એવી રીતે ભરવા કે,
Page #306
--------------------------------------------------------------------------
________________
(૧૯૬)
રાજવલભ. ત્રીજી પંક્તિના પ્રથમના કોઠામાં “ઉ, બીજામાં ગ”, ત્રીજામાં “ઝ', ચોથામાં “ત, પાંચમામાં “પ”, છરૂમાં “ધ” અને સાતમામાં “પ” એ સાત અક્ષરે ભર્યા પછી આઠમા કઠામાં (૩) જયા તિથિઓ ભરી; નવમા કંઠમાં ગુરૂવાર ભરે; અને છેલ્લા દશમા કોઠામાં ઉત્તરાફાશુન્યાદિ પાંચ નક્ષેત્રે ભરવાં. ૧૨ g,ઘટથરમારિ , સ્વનુરાધાકૃક્ષેતુ છે 3,,,૩,૪,,qનંદ્ર,સ્થતિરંવારિતસ્વર | ૨૩ //
અર્થ - ચોથી પંક્તિના આદ્યના કોઠામાં એ બીજામાં “ઘ” ત્રીજામાં “ટ”, ચોથામાં “થ, પાંચમામાં “ફ, છઠ્ઠામાં “ર”, સાતમા કોઠામાં સર, આકમામાં (૩) ત્રણ રિક્તા તિથિઓ, નવમામાં શુક્રવાર અને છેલ્લા દશમાં કઠામાં અનુરાધાદિ પાંચ નક્ષત્ર ભરવા વળી . –
પાંચમી પંક્તિના આઘના કોઠામાં “ઉ”, બીજામાં “ચ, ત્રીજામાં “ઠ, ચોથામાં “દ', પાંચમામાં “બ”, છઠ્ઠામાં “વ” સાતમા માં “હ', આઠમામાં (૩) ત્રણ પૂર્ણ તિથિઓ, નવમામાં શનૈશ્ચરવાર અને છેલ્લા દશમા કઠામાં શ્રવણાદિ પાંચ નક્ષત્ર ભરવાં. ૧૩
૩qવાતિ. अकारपत्त्यावृषमेषराशी। लिखेत्षडंशान्मिथुनस्यपूर्वान् ॥ व्यंशास्तदमिथुनस्यकर्कः। सिंहस्तदहितुलाचकन्या ॥ १४ ॥
અર્થ – સ્વરની પંક્તિના છેલ્લા કેડામાં જ્યાં નક્ષત્ર મુક્યાં છે તે ભેગી મેષ” અને “વૃષ' રાશિ સાથે મિથુન રાશિના પ્રથમના છ (૬) અંશે મુકવા, તથા—
ઈ” સ્વરની બીજી પંક્તિમાં છેલ્લા કઠામાં મિથુન રાશિના છેલ્લા (૩) ત્રણ અંશો સાથે “કર્ક અને “સિંહ” રાશિ મુકવી તથા તેની આગળ–
“ઊ સ્વરની ત્રીજી પંક્તિમાં “કન્યા અને તુલા રાશિ સાથે વૃશ્ચિક રાશિના પ્રથમના ત્રણ અશે મુકવા. ૧૪ તથા તેના આગળ– यंशास्तृतियेपिचवृश्चिकाद्या । स्तदंत्यचापोमकराद्यपदकं ।। तुर्येतथापंचमकेमृगस्य । व्यंशाविलेख्याअपिकुंभमीनौ ॥ १५॥
અર્થ –– એ સ્વરની ચોથી પંક્તિમાં વૃશ્ચિક રાશિના છેલ્લા (દ) છે અંશે સાથે “ધન રાશિ અને તેના સાથે “મકર રાશિના (૩) અશે મુકવા અને છેલ્લા—” સ્વરની પાંચમી પંક્તિમાં “ મકર ” ના છેલ્લા ( ૩ ) ત્રણ અંશે સાથે “કુંભ” અને “મીન રાશિ મુકવી. 1પ ( ત્યાર પછી)
Page #307
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે.
( ૧૭ ) प्रसिद्धनामादिमवर्णमात्रा । यामात्रिकासागमनेचयुद्धे ॥ तथैववर्णाःस्वरएवचिंत्यः । सर्वत्र कार्येस्वरराजएषः ॥ १६ ॥
અર્થ–પ્રસિદ્ધ એવું જે નામ મળ્યું હોય તે નામના આવને અક્ષર છે તે અક્ષરને માત્રા કહેવાય છે, એ માત્રિકા છે તે પ્રયાણ તથા યુદ્ધ વિષે અક્ષર અને સ્વરવિચાર જરુર કરે; કારણકે, સર્વ કાર્યમાં સ્વર છે તે રાજા છે. ૧૬
बालःकुमारस्तरुणोथवृद्धो। मृत्युःस्वराःपंचकमग्रवर्णात् ॥ तिर्यक्कमेणापिविचिंतनीयाः। सर्वत्रसंग्रामविधौविशेषात् ॥१७॥
હવે સ્વરે ગણવાની રીત એવી છે કે— અર્થ –પ્રથમની ઓળથી આડી એળે અનુક્રમે સ્વરે ગણવા તે એળમાંથી પ્રથમ ઓળના “અ” સ્વરનું નામ “બાલ” છે; બીજી ઓળનાઈ સ્વરનું નામ “કુમાર” છે; ત્રીજી ઓળના “ઉ” સ્વરનું નામ “તરુણ છે; ચેથી ઓળના “એ” સ્વરનું નામ “વૃદ્ધ’ છે અને પાંચમી ઓળના પ્રથમના કઠાના “ઉ” સ્વરનું નામ “મૃત્યુ” છે. એ પાંચે સ્વરે સર્વ કાર્યોમાં વિચાર વાના છે, પણ સંગ્રામના કામમાં તે વિશેષે કરી વિચારવાનું છે. ૧૭ बालोनराणांकृरुतेऽल्पलाभमधुकुमारस्तरुणःसमग्रं ॥ हानिंतुवृद्धोमरणंमृतिश्च । युद्धोद्यमेबालमृतीनशस्तौ ॥ १८ ॥
અર્થ–બબાલ સ્વર જે હોય તો તે છે લાભ કરે; “કુમાર” સ્વર હોય તે તે અર્ધ લાભ કરે; “તરુણ” સ્વર હોય તે તે પૂર્ણ લાભ કરે વૃદ્ધ” સ્વર હોય તે તે હાનિ કરે, અને મૃત્યુ સ્વર હોય તે તે મરણ કરે; માટે યુદ્ધ પ્રસંગે બાળ અને મૃત્યુ, એ બે સ્વરે સારા નથી. ૧૮
૩પજ્ઞાતિ. नंदादिपंचस्वपिबालकाद्याः स्वरास्तथामानवशाद्भवंति ॥ दिवानिशोरुद्रमिताश्चर्चित्याः पृच्छाविवाहादिषुजन्मकाले ॥ १९॥
અર્થનંદાદિ પાંચ તિથિઓની ઓળમાં બાળાદિ પાંચ સ્વરો અનુકમે જાણવા, ને તે દિવસમાં અથવા રાત્રીવિષે અગિયાર કઢાઓમાં રહેલા છે; તે વિવાહાદિક તથા જન્મકાળમાં પ્રશ્ન થયેલું હોય તે વખતે વિચારવા. ૧૯
Page #308
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
શજવલભ,
6 |
ઉ |
એ |
-
૨-૭
}
૩-૮
૫-૧૦ ૧૫
૧૩
રવિ. મં, ચંદ્ર, બુધ, ગુરૂ | શુક. | શની. રિએ ભકિપુ પૂ. અ, ઉ, હ. ચિ. અ. જેમૂ | શ્રધ. શ. રે ખૂ.આ. મ. . ! સ્વા. વિ. પૂ.ઉ. ! પૂ. ઉ. મે. મિ. મિ.અં૩| ક તુ. | 9. અં. ૬મ. અંકુ
અં. ૬ | ક સિં | અં૩ ધામ-અંજ કુંડમી,
अथ प्राकार चक्र.
उपजाति. प्राकारचक्रंतुभणाम्यथातो। यत्रस्थितोवैरिषुदुर्जयोरिः ॥ ईशानभागेपुरभंविलिख्य । कोणेप्रवेशंदिशिनिंगमंच ॥ २०॥
અર્થ–પ્રાકારચક્રમાં રહેલા રાજા સામે આવેલા શત્રુથી પ્રાકારચકવાળા રાજાને જીતવા માટે આવેલ શત્રુ જીતી શકે નહિ એવું જે પ્રકારચક તે એવી રીતે કરવું કે–
નગરનું જે નક્ષત્ર હોય તે નક્ષત્ર કિલ્લાના ઈશાનકાણે કિલ્લાના મથાળે લખી તે નક્ષત્ર પછીનું જે નક્ષત્ર હોય તે મથાળે લખેલા નક્ષત્ર નીચે
Page #309
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મે.
( ૧૦ ) એટલે કિલ્લાના અંદરના ભાગમાં લખવું અને એ બે નક્ષત્ર પછીનું જે નક્ષત્ર હોય તે પૂર્વ દિશામાં કિલ્લાના અંદરના ભાગમાં લખી તે પછીનું નક્ષત્ર કિલ્લાના મથાળે અને તે પછીનું નક્ષત્ર કિલ્લાને બહારના ભાગે લખવું તે પછીનાં બે નક્ષત્ર અનુક્રમે આવે તે અપ્રિકોણે કિલ્લાના બહારના ભાગે લખી તે બે પછીનું એક નક્ષત્ર કિલ્લાના મથાળે અને તે પછીનું અનુક્રમે આવેલું નક્ષત્ર કિલ્લાના માંહેના ભાગે (એક) લખવું તે પછીનું નક્ષત્ર આવે તે દક્ષિણ કિલ્લાના માંહીના ભાગે લખી તે પછીનું નક્ષત્ર કિલ્લાના મથાળે લખીને તે પછી આવેલું નક્ષત્ર કિલ્લાના બહારના ભાગે લખવું. તે પછીનું નક્ષત્ર હોય તે (એનક્ષેત્રે અનુક્રમે ) નૈવતકણે કિલ્લાની બહાર લખવાં ને એ બે પછીનું એક નક્ષત્ર કિલ્લાના મથાળે લખી વળી એક નક્ષત્ર કિલ્લાના માંહી લખવું તથા તે પછી અનુક્રમે આવેલું એક નક્ષત્ર પશ્ચિમે કિલ્લાના માંહી લખી તે પછીનું કિલ્લાના મથાળે અને તે પછીનું નક્ષત્ર કિલ્લાના બહારના ભાગે લખવું; તે પછીના નક્ષત્ર અનુક્રમે આવે તે બે નક્ષત્ર વાયવ્યકોણના કિલ્લાના બહારના ભાગેલખી તે પછીનું એક નક્ષત્ર કિલ્લાના મથાળે લખીને એક નક્ષત્ર કિલ્લા માંહી લખવું તે પછી અનુક્રમે આવેલું નક્ષત્ર ઉત્તર દિશાના કિલ્લા માંહી લખી તે પછીના ન ક્ષેત્રને કિલ્લાના મથાળે લખ્યા પછી એક નક્ષત્ર કિલ્લાના બહારના ભાગે લખવું અને ત્યારપછી અનુક્રમે આવેલાં છેવટનાં બે નક્ષ ઇશાન કોણને કિલ્લાના બહારના ભાગે લખી પૂરાં કરવાં, કેણને રસ્તે પ્રવેશ અને દિશા સામે નિકળતા જવું.
એ રીતે ઉપર બતાવ્યા પ્રમાણે પ્રાકારચકમાં નક્ષત્રો ભરવાં કહ્યાં છે, તે બાબતની વિશેષ સમજુત એવી છે કે નગર અથવા શહેરની શશિનું જે નક્ષત્ર હોય તે ઈશાન ભાગના કિલ્લાના મથાળે લખી અનુક્રમે બીજું નક્ષત્ર કિલ્લા માંહી લખવું તે નક્ષત્ર અનુક્રમે આવતાં જાય તે લેતા જવું અને દરેક કણના કિલ્લાના ભાગમાં ચાર નક્ષેત્રે આવે અને પૂર્વાદિ દિશાઓના કિલ્લાના ભાગમાં દરેક ઠેકાણે ત્રણ નક્ષત્ર આવે. ૨૦
Page #310
--------------------------------------------------------------------------
________________
(ર૦૦)
રાજવલભ,
અશિ
ઉત
દક્ષિણ
૦૭
વાયવ્ય
હિ૦,
પશ્ચિમ.
इंद्रवज्रा. बालिखेतद्धादशभानिकोष्टे । ह्यष्टौतथामध्यगतानिचाष्टौ ॥ मध्येशुभाजीवभृगुज्ञसोमाः । क्रूरास्तुबाह्यगढरक्षणाय ॥ २१ ॥
અર્થ:--કિલ્લાના બહારના ભાગે (૧૨) બાર નક્ષત્રે; તેના મથાળે આઠ તેમજ માંહીની બાજુએ પણ આઠ નક્ષત્ર લખવાં અને એમાં જે નક્ષત્ર ઉપર જે ગ્રહ ચાલતું હોય તે ગ્રહ તે નક્ષત્રના સ્થાનકે મુક, એ રીતે અનુક્રમે ગ્રહ મકવાથી કિલ્લાના મધ્યના ભાગમાં બૃહસ્પતિ; શુક્ર; બુધ અને ચંદ્રમા, એ શુભ ગ્રહો આવે અને કિલ્લાના બહારના ભાગે જે ક્રૂર ગ્રહ આવે તે તે ગ્રહ તે કિલ્લાનું રક્ષણ કરે એમ સમજવું. ૨૧
શઢિની. क्रूरामध्येनंतिमध्यंतुकोट्टे । कोबाह्येवेष्टकांश्चक्रमेण ।।। मध्येदुष्टाः सौम्यखेटास्तुकोट्टे । भेदैर्भगःस्यादिनायुद्धकेन ॥२२॥
અર્થ – કિલ્લાના મધ્યમાં દૂર ગ્રહ હોય તે તે કિલ્લામાં રહેલા મનુ ને નાશ કરે તે ક્રૂર ગ્રડ કિલ્લાના મથાળે હોય તે કિલ્લાને ભંગ કરે,
Page #311
--------------------------------------------------------------------------
________________
AAAAAAAAAAAAAAAAAAAAAAA
અધ્યાય ૧૨ મે,
( ૨૧ ) પણ કિલ્લાના બહારના પાસે તે ક્રર ગ્રહ હોય તો સામે આવેલા શત્રુને નાશ કરે, અને જે કિલ્લાના માંહી એ ક્રૂર ગ્રહ અથવા દુષ્ટ ગ્રહ હોય અને કિલ્લાના મથાળે સામ્ય (શુભ) ગ્રહ હોય તે યુદ્ધ થયા વિના છળભેદવડે તે કિલ્લાને ભંગ થાય. ૨ मध्येसौम्याःकोट्टबाह्येतदुष्टा । दुर्गेखडिनवभंगःकदाचित् ॥ पापामध्येसौम्यखेटाश्वदुर्गे। बाह्येऽपिस्युस्तत्प्रयच्छतिपौराः।।२३ ॥
અર્થ-કિલ્લામાંહી સામ્ય ગ્રહ હોય; મથાળે અને કિલ્લા બહારના પાસે દુખ ગ્રહ હોય તેથી તે કિલ્લે ખંડિત થાય પણ શત્રુના હાથમાં જાય નહિ, પણ કિલ્લામાંહી પાપ અથવા કુરગ્રહ હોય, તથા મથાળે અને કિલ્લાના બહારના પાસે સૌમ્ય ગ્રડ હોય તે નગરવાસી લકે પોતે જ સમાવાળા શત્રુના સ્વાધીનમાં તે કિલ્લે કરી આપે. ૨૩
राक्रूरामध्यकोट्टेऽथबाह्ये । युद्धंकुर्युर्दारुणंसैन्ययोस्ते ॥ मध्येबाह्येयत्रदुष्टाग्रहास्युःस्थायर्यायायीतत्रयंत्रविदध्यात् ॥ २४ ॥
અર્થ_કિલ્લામાંહી તથા તેના સ્થાને અને બહારના પાસે, એ ત્રણે ઠેકાણે ક્રૂરગ્રહ હોય અથવા એ ત્રણે ઠેકાણે સિમ્યગ્રહ હોય તો વાદિ અને પ્રતિવાદી એ બન્ને સૈન્યમાં દારુણ યુદ્ધ થાય. વળી, કિલ્લામાંહી જે ઠેકાણે દુષ્ટગ્રહ હોય તે જ ઠેકાણે સ્થાયીએ તેપ માંડવી અને કિલ્લાના બહારના પાસે જે ઠેકાણે દુષ્ટ પ્રહ હોય તે ઠેકાણે “યાયીએ તે પ માંડવી.
શાસ્ત્રવિડત. आदियेजलनाशनहिमकरेभंगाकुजेवन्हिभीः सौम्येबुद्धिबलंगुरौतुगढतोमध्येसुभिक्षंजलं ॥ . स्याच्छुक्रेचलचित्ततारविसुतेरोगानृणांवामृतिः राहौभेदभयध्वजेतुविषभीदूर्गेऽथवावेष्टके ॥ २५ ॥
અર્થ–કિલ્લાના માટે અથવા બહાર, એ બેમાંથી જે જે સ્થાનવિષે સૂર્ય હોય તે સ્થાનમાં જળને નાશ કરે; કિલ્લા બહાર અથવા માંહે, એ બે સ્થાનમાંથી જે સ્થાનમાં ચંદ્ર હોય તે સ્થાનને તે ભંગ કરે; એ બે સ્થાનેમાંથી જે સ્થાનમાં મંગળ હોય તે સ્થાનમાં તે અગ્નિને ભય કરે; એ બે સ્થાને
૧ સ્થાયી એટલે કિલ્લાના માલિક રાજા હોય છે અથવા કિલ્લામાં રહી લડનાર. ૨ યાયી એટલે બહારથી યુદ્ધ કરવા આવેલો શત્રુ હોય તેનું નામ થાય છે..
Page #312
--------------------------------------------------------------------------
________________
( ૨૦૨ )
રાજવલ્લભ
માંથી જે સ્થાનમાં બુધ હોય તે સ્થાનમાં રહેલા મનુષ્યને તે બુદ્ધિબળ આપે; એ બે સ્થાનેમાંથી જે સ્થાનમાં ગુરૂ હોય તે સ્થાનમાંથી અન્ન ખૂટે નહિ; એ બે સ્થાનમાંથી જે સ્થાનમાં શુક્ર હોય તે સ્થાનમાંથી પાણી ખૂટે નહિ; એ એ સ્થાનામાંથી જે સ્થાનમાં શનિ હોય તે સ્થાનમાં રહેનાર લેાકાનાં ચિત્ત ચંચળ હોય; તેમજ લોકેામાં રાગ પણ હોય, અથવા મૃત્યુ હોય; એ એ સ્થાનમાંથી જે સ્થાનમાં રાહુ હેય તે સ્થાનમાં ભેદવડે ભય ઉત્પન્ન થાય, અને એ એ સ્થાનેામાંથી ( કિલ્લામાંહી અથવા કિટ્ટા બહાર) જે સ્થાનમાં કેતુ હોય તે સ્થાનમાં વિષપ્રયાગના ભય ઉત્પન્ન થાય. ૨૫
वसंततिलका. सर्वेव्ययाष्टम गताः सकलेनशस्ताः । केंद्र त्रिकोणधनगास्तुतथैवपापाः || सौम्यान्वितोऽपिविधुरेवशुभोनलमे । मुत्तौ तथैव निधनेनशुशुभेषु ॥ २६ ॥
રમર્થ:---સર્વ ગ્રહે! ખારને અને આઠમેસ્થાનકે કોઈ પણ કાર્યમાં સારા નહિ; કેંદ્રસ્થાનમાં, ત્રિકોણમાં અને ધનસ્થાનમાં, એટલા સ્થાનકમાં પાપગ્રહ સારા નહિં અને લગ્નસ્થાન વિષે સૌમ્યગ્રહા સહિત હાય તેપણ ચંદ્રમા સારા નહિ, જેવા લગ્નના ચંદ્રમા સારા નથી તેવાજ આઠમા સ્થાનને પણ ચંદ્રમા જાણવા, માટે આડમા સ્થાનમાં કદાચ શુભગ્રહે હોય તોપણ તે તે સારા નથીજ. ૨૬ उपजाति. दशतृतीयेनवपंचमैच । तथाचतुर्थाष्टमगेकलत्रे || पश्यतिखेटाइहपाववृद्धया । फलानिचैवंक्रमतो भवति ॥ २७ ॥
અર્થ:——જે સ્થાનકમાં ગ્રેટુ હોય તે સ્થાનકથી દશમા અને ત્રીજા સ્થાનક ઉપર તે ચડુની એકપાદ દૃષ્ટિ પડે, ( ચોથા ભાગઉપર) ગ્રહુ જે સ્થાનમાં હોય તે સ્થાનથી નવ અને પાંચમા સ્થાને ગ્રહની દ્રષ્ટિ એપાદ પડે; ગ્રડુ જે સ્થાને હોય તે સ્થાનથી ચાથા અને આડમા સ્થાને ગ્રહની દ્રષ્ટિ ત્રણ પાદ અને જે સ્થાનમાં ગ્રહ હોય તે સ્થાનથી સાતમા સ્થાનઉપર ચડુની પૂર્ણ ષ્ટિ પડે છે. ૨૭
* સાતમા સ્થાન સુધી કહ્યું છે પણ છઠ્ઠા સ્થાને માટે કાંઇ બતાવ્યું નથી તેનું કારણ એવુ' છે કે છઠ્ઠા સ્થાને સામ્ય ગ્રહની સ્મુધ દૃષ્ટિ છે એટલે તે સ્થાનકને તે દેખી શકતા નથી. તેમજ અન્ન, અગિયારમા અને બારમા સ્થાનને પણ અદ્ધ ને સફતે! નથી માટે એ ચાર કાનમાટે કાંઇ તાક્યું નથી.
Page #313
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૨ મે,
શાર્સિની. पत्यायुक्तोवीक्षितोवाथसौम्योभावास्यात्तस्यवाच्याहिसिद्धिः ॥ હાનિ સૈવૈતુમિશ્રર્વોવેવવંતીવવુકિયાએ ર૮ |
અર્થ-જે સ્થાનક પિતાના સ્વામીએ કરી ચુક્ત હોય (જે સ્થાનક ઉપર પિતાના સ્વામીની દષ્ટિ પડતી હોય) તથા જે સ્થાનક સમ્યગ્રહ યુક્ત હેય અથવા સિમ્યગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો તે રથાનકસંબંધી ફળની સિદ્ધિ જાણવી, તેમજ જે સ્થાનકમાં પાપગ્રહ હોય અથવા પાપગ્રેડની દષ્ટિ પડતી હોય તે તે સ્થાનક સંબંધી ફળની હાનિ સમજવી, વળી જે સ્થાનકમાં કુર અને સમ્યગ્રહ એકઠા હોય અથવા કર અને સમ્યગ્રહની દષ્ટિ પડતી હોય તે તે સ્થાનક સંબંધી તેનું મિશ્ર ફળ જાણવું, એ પ્રકારેચડ અને ગ્રહના સ્થાનકે વિષે સર્વ ઠેકાણે વિશેષ વિચાર પોતાની બુદ્ધિવડે કર. ૨૮
રાઠૂંઢવજવંત, भोमेज्योज्ञकवीशनिश्चदशमसर्वग्रहादादशे . रंधेचंद्ररवीतनौचनिशिपःषष्ठेऽस्तगाज्ञादयः॥ सूर्येक्षेत्रपतेस्तुखस्याहिमगौप्रोक्ताकुजेशाकिनी भतादेवजलोद्भवाश्चपितरोज्ञेजीवशुक्रेशनौ ॥ २९ ॥
અર્થ–મંદગી ભોગવનાર મનુષ્ય માટે કે પ્રશ્ન કરે કે, અમુક મનુધ્યને શાને દેષ છે? એવા થએલા પ્રશ્ન વખતે ચાલતું લગ્ન બાંધી તેના અનુક્રમે બાર રાશિઓની કુંડળી કરી છે જે રાશિઓના જે જે ગ્રહો હોય તે તે રાશિના સ્થાનકમાં તે ગ્રહોને સ્થાપન કરવા તેનો અનુકમ એવો છે કે, મંગળ, બૃહસ્પતિ, બુધ, શુક અને શનૈશ્ચર. એટલા ગ્રહમાંથી કેઈપણ ગ્રહ ( ૧૦ ) દશમા સ્થાનકમાં આવે તે તેને (માંદાને) દેષ ઉત્પન્ન થયે છે એમ સમજવું, તેમજ સર્વ ગ્રહોમાંથી કોઈપણ પ્રહ બારમાં (૧૨) સ્થાનક વિષે આવે તેપણુ દેષજ ઉત્પન્ન થયે છે એમ સમજવું; આઠમા સ્થાનકમાં ચંદ્ર અને સૂર્ય આવે તોપણ દોષ ઉત્પન્ન થયે છે એમ જાણવું; લગ્નમાં અને છ સ્થાને ચંદ્ર આવે તે પણ દેષ ઉત્પન્ન થયે છે એમ જાણવું; બુધઆદિ લઈ સાતમા સ્થાનમાં પ્રહ આવે તે તે પણ દેષ ઉત્પન્ન થયે છે એમ જાણવું
Page #314
--------------------------------------------------------------------------
________________
(૨૪)
રાજયલ, ઉપર બતાવેલા દમાં સૂર્ય સંબંધી દેષ ઉત્પન્ન થયેલ હોય તે તે ક્ષેત્રપાળને દોષ જાણક ચંદ્ર સંબંધી દેષ આવે તે આકાશદેવીને દેશ જાણુ; મંગળસંબંધી દેષ આવે તો તે શાકિનીને દેષ જાણો; બુધ સંબંધી દોષ આવે તો તે ભૂતને દેષ જાણ; બ્રહસ્પતિ સંબંધી દોષ આવે તે તે દેવનો દેષ જાણ; શુક્ર સંબંધી દેષ આવે તે તે જળરથાનને દેષ જાણ અને શનૈશ્ચર સંબંધી દોષ આવે છે તે પિતૃ અથવા પૂર્વજ ષ જાણુ. ૨૯
વરાતિ. योगीश्वरीगणपतिकमलांचनत्वा । श्रीमातृकाक्षरमयंशकुनंप्रवच्मि ॥ विद्याचतुर्दशमयीपरमाहिमाया ॥
यादिस्वराक्षरपदादिकचित्स्वरूपा ॥ ३० ॥ અર્થ–ગીશ્વરી, ગણપતિ અને લક્ષ્મીને હું નમસ્કાર કરી હવે માતૃકા અક્ષરરૂપ શકુન શાસ્ત્ર કહિશ; તે માતૃકા અક્ષર ચિદ વિદ્યારુપ ઉત્કૃષ્ટ માયારુપ જે આદર છે, તેને વિષે રહેલા સ્વરો, અક્ષરે અને પદ ઈત્યાદિ સર્વે ચૈતન્યરૂપ છે. ૩૦
द्रुतविलवित.
अ,म,र,ए,गुरुषंढयुगै इ,ऊ, । शुभफलाश्चविसर्गसमन्विताः उ,ऋ,ल,ई,नशुभाःप्रणवात्त्रयांशकुनतोखिलकार्यद"आ"तथा॥३१॥
અર્થ “અ” મ” “ર” અને “એ” બે પંઢ એવા જે ગુરુ “ ” એ સહિત “ઐ” હસવ “ઇ” અને દીર્ઘ “ઊ એટલા શુભ ફળ આ* કોવેનાંવાવાઝામ્રિકાછિત છે.
सव्येनकोष्टविन्यस्तफले नफलनिर्णयः ॥१॥ અર્થ:-–ઓગણપચાસ (૪૯) કાઠાઓ કરી તે કેહાઓમાં સવ્ય અથવા સંહાર માર્ગે આકારાદિ સ્વર અને કકારાદિ અક્ષરો ભરવા અને તે ભરેલા અક્ષરે ઉપર પ્રશ્ન પૂછવા આવનારના હાથે ફળ મુકાવવું. તે પછી જેવું કે જે અક્ષરો ઉપર ફળ મૂક્યું હોય તે અક્ષરથી ફળ સમજવું. અર્થાત ઉપર બતાવેલા એકત્રીશમાં કોકમાં જે અક્ષરો અને સ્વર સારા ખોટા બતાવ્યા છે તે અઢારા ધ્યાનમાં રાખી, મૂકેલા ફળ નીચેનો અક્ષર જોઈ સારું અથવા માડું ફલ જાળવું ?
Page #315
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૨ મા
( ૨૦૫ )
પનાર છે, વિસગ ( : ) સહિત “એ” “ઉ” “” “લુ” “ઇ” અને “એ” કારાદિ ત્રણ સ્વરો ( આ, આ, આ, ) એટલા શુભ નથી પણ શકુન માટે આ” સ્વર તો સર્વ કાર્ય સિદ્ધ કરનાર છે, ૩૧
पूर्वस्यां भचतुष्टयंचशिवभात्कोणेत्रिकंसृष्टितः षट्सूर्येतिथयोविधौक्षिति सुतेाष्ट। समास्याद्दशा || ज्ञेसमेंदुसमादिशश्वरविजे जीवेनवेंदुस्तथा राहो द्वादशरूपयुक्च भृगु जे क्रूरस्यदुष्टादशा ॥ ३२ ॥
અર્થ:---આર્દ્રાદિ નક્ષત્રા લઈ અનુક્રમે લખવાં. તે એવી રીતે કે, પૂર્વ દિશામાં ચાર નક્ષત્ર, અગ્નિ કેણમાં ત્રણ, દક્ષિણમાં ચાર, અને નૈૠત કૉશુમાં ત્રણ એ રીતે સુષ્ટિમાર્ગે દિશામાં ચાર અને કેણુમાં ત્રણ એવા અનુક્રમે લખવાં; અને જોવુ કે, આર્દ્રાદિ ચાર નક્ષત્રમાં જન્મ હોય તે તેને ( જન્મનારને ) સૂર્યની મહાદશા જાણવી; અને તે મહાદા ( ૬ ) છ વર્ષ સુધી રહે, તથા મઘાદિ ત્રણ નક્ષત્રમાં જન્મ થયા હોય તે તેને ચંદ્રની મહાદશા જાણવી; અને તે મહાદશા પંદર ( ૧૫) વર્ષ સુધી રહે, તથા હસ્તાદિ ચાર નક્ષત્રમાં જન્મ થા હાય તેા તેને મગળની મહાદશા જાણવી; અને તે દશા આ વર્ષ સુધી રહે, તથા અનુરાધાદિ ત્રણ નત્રોમાં જન્મ થયા હોય તે તેને મુધની મહાદશા જાણવી; અને તે દશા સત્તર વર્ષ સુધી રહે, તથા પૂર્વાષાઢાદ ચાર નક્ષત્ર:માં જન્મ થયેલ હોય તે તેને શનૈશ્ચરની મહાદશા નજીવી; અને તે દશા દશ વર્ષ સુધી રહે, તથા ધનિષ્ઠાદિ ત્રણ નત્રામાં જન્મ થયે હાય તો તેને બૃહસ્પતિની મહાદશા છે, એમ જાણવું; અને તે દશા ગણીશ વર્ષ સુધી રહે, તથા ઉત્તરાભાદ્રપદાદિ ચાર નક્ષત્રમાં જન્મ થયા હોય તે તેને રાહુની મહાદશા જાણવી; અને તે દશા બાર વર્ષ સુધી રહે, અને કૃત્તિકાદિ ત્રણુ નક્ષામાં જેના જન્મ થયા હોય તેને શુકની મહાદશા જાણવી અને તે મહાદશા (૨૧) એકવીસ વર્ષ સુધી રહે, પણ ક્રૂરગઢની મહાદશા હોય તા તે દુષ્ટ જાણવી. ૩૨
શાહિની. वर्गे वगैर्गुण्य मं कौर्विभक्तलब्धामासास्त्रिंशताशेषमेवम् ॥ गुण्यंभक्तं पूर्ववद्वासराःस्युः प्रोक्तामध्येंतर्दशा खेचराणाम् ॥ ३३ ॥
અર્થ:—જે ગ્રહની મહાદશા ચાલતી હોય તે મહાદશાના વર્ષેને જે ગ્રહની અંતર્દશા લાવવી હોય તે ગ્રહના વર્ષની સાથે ગુણતાં જે અંક આવે તે
Page #316
--------------------------------------------------------------------------
________________
( ૨૦† }
રાજવતા.
અંકને નવે ભાગતાં લખ્યાંક જે આવે તેટલા માસની તે ગ્રહની અતર્દશા જાણુવી; નવે ભાગતાં શેષ જે અક રહેલે! હાય તે અકને ત્રીશે ગુણતાં જે અ આવે તે અકને નવે ભાગતાં લખ્યાંક જે આવે તે માસ ઉપર તે પ્રથમ અંતર્દ શાના માસ ઉપર તેટલા દિવસની અંતર્દશા જાણવી; અને એ બીજી વખત નવે ભાગતાં શેષ જે રહે તેને સાઠે (૬૦) ગુણતાં જે અક આવે તે અ‘કને ફરી નવે ભાગતાં લખ્યાંક જે આવે તે અક જેટલી અંતર્દશાની ઘડી જાણુવી; અને ઘડીએ જે આવેલી હાય તેમાં શેષ જે રહે તેને વળી સાઠે ગુણતાં જે અક આવે તે અકને વળી નવે ભાગતાં લખ્યાંક જે આવે તેટલી પળ જા ળવી. એ રીતે ગ્રહેાની મહાદશા મધ્યે અંતર્દશા જાણવી. ૩૩
वसन्ततिलका.
कणगणेशघन चामरतुच्छझीदबाणौठकारफढभद्रणकारदंडाः । थं मोहरौधन यकारसकारयुग्मवाताच सौख्य फलदानवचंद्रवर्णाः ३४
૧
૩ ४ ૫ ૬ 19
5 6 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
અર્થઃ—કે, ૨, શ, ઘ, ન, ચ, છે, એ, દ, મ, ડૈ, -, ઢ, ણુ, ડૅ,
1.
૧૯ ૧૯ ૨૦ * ૨૨ ૨૩
11
થ, ભ, હું, ૨, ધે, ય, ૫,
સ, એ સકાર ( મૂર્ધન્ય અને દહતી )
૨૪
વ, અને
૨૫
તે. એટલા અક્ષરમાં એગણીસ અક્ષરા સુખફળ આપનાર છે. ૩૪
उपजाति.
ङखौ च जौष्टपला इमेष्टौ ते वर्ण कानोशुभदा भवन्ति ॥ स्वरोहितुर्यस्त्वथपंचमकारात्रयं सप्तनवांत्यपूर्वाः || ३५ ॥
અર્થ:—‹, ખ, ચ, જ, બ, ટ, ૫, લ, એ આઠ અક્ષર શુભ નથી; તેમજ ચેાથે અને પાંચસેા સ્વર (ઈં, ઉ, ) તથા આકારાદિ ત્રણ સ્વર ( આ, આ, અં. ) તથા સાતમે “ ” નવમા લૂ ’ અને છેલ્લેા “ અઃ ''
66
,,
એટલા સ્વરે પણ શુભ નથી. ૩૫
खशौविषंरोगदरिद्रपातथाजडत्वं मरणंचनाशम् | बंधंदकारोघडभाश्चवर्णाः सर्वेषु कार्येष्वपिनिष्फलाः स्युः ॥ ३६ ॥
* તકારાંત અને કકારદિ એ મળી પચીસ (રપ) અક્ષરા બતાવ્યા છે તેમાંથી ( ૧૯ ) આગણીશ અક્ષરા શુભ ફળ આપનાર છે અને છ અક્ષરા અશુભ ફળ આપનાર છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૨ મા
( ૨૦૭ ) અર્થઃ—“ખ” અને “શું” એ બે અક્ષરે તે વિષે સરિખા છે. તે એવા કે, રાગ, દરિદ્ર, પાપ, જડપણું, મરણુ અને નાશ કરનાર છે. “ઢ” કાર અધન કરનાર છે, “ધ” કાર ફ” કાર અને ભ” કાર, એટલા અક્ષરો સર્વ કાર્યમાં નિષ્ફળ જાણવા. એ છ અક્ષરા તે મહુજ બેટા છે. ૩૬
અ
આ
ย
* | F | ૪
Ø | ૪
૪ ૪
૪ | ૐ | ૐ | જી જી
રે
a | az | x =
むし
ગ
*| X | T
349
મઃ
અ
ઉ હ ર લ વ દ ઊ ડ ઢ ણ ત થ. આ
મ *
એ એ આ
इतिश्री बाल वास्तुशा मंडवते गोचर विराजमान खरोदय कोटपालनमा झशन । २०४
Page #318
--------------------------------------------------------------------------
________________
॥राजवल्लभ ॥ अध्याय १३ मो.
उपजाति. पूर्वात्रयंसाठयमामिधिष्ण्य मधोमुखमूलमघाविशाखाः॥ खातेचभूम्यानिधिरोपणेच तथोग्रकार्येमुनयोवदंति ॥१॥
अर्थ:- पू! ( पूर्वानी पूर्वीपाढा भने पूर्वाभाद्र५४), અવા, ભરણ, કૃત્તિકા, મૂળ, મઘા અને વિશાખા એટલાં નક્ષેત્રે અધોમુખ જાણવાં. એ અધમુખ નક્ષત્રે ખાતમુહુર્ત વખતે તથા પૃથ્વીમાં ધન મુકવું હોય તે વખત અને ઉગ્ર કાર્યમાં લેવાં એમ મુનિઓ કહે છે. ૧
चित्राश्चिमैत्रादितिवायुधिष्ण्यं ज्येष्ठामृगौपौष्णकरौतथैव स्यादाहनयंत्रहलप्रवाहे चतुष्पदाद्यपिचपार्श्ववक्रम् ॥ २॥
अर्थ:-चित्रा, अश्विनी, अनुराधा, पुनर्वसु, स्वाती, ज्येष्टा, भूष', રેવતી અને હસ્ત એ નવ નક્ષત્ર તીર્યમુખ જાણવાં. એ તીર્યમુખ નક્ષત્ર વાહનના કામમાં, યંત્રના કામમાં, હળ જોડવાના કામમાં અને હેરોના કામમાં લેવાં. ૨
इंद्रवजा. पूष्योत्तरार्दाश्रुतयोधनिष्ठा स्याद्रोहिणीवारुणमूर्द्धवक्रम् ॥ प्राकारदेवालयछत्रहर्म्य राज्याभिषेकादिचयातिसिद्धिम् ॥ ३॥
मर्थ:----पू.य, अY उत्त। ( उत्त२।३।६Yी, उत्तराषाढा ने उत्त२१लापही) भाद्री, श्रवण, धनिष्ठा, शेडिए भने शतलिया. योKAREE gagamyat (Gया भुषाणा)
ASEAN भरि . તેમજ રાજાના શિરે છત્ર ધરાવવું. હવેલી અને રાજાને રાજ્યાભિષેક કરો, ઇત્યાદિ કામે ઉધ્ધવક્ર નક્ષત્રમાં કરવાથી કાર્ય સિથિાનક
उपजाति. सीमंतकर्माष्टमषष्टमासे कार्यदिनेकस्यगुरोर्महीजे ॥ मगेचपुष्येचपुनर्वसौच हस्तेचमूलेश्रवणेतथैव ॥ ४ ॥
Page #319
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મો.
(ર૦) અર્થ–જે દિવસથી સ્ત્રીને ગર્ભ રહે તે દિવસથી આઠમે અથવા છઠું માસે રવિવારના દિવસે, ગુરુવારના દિવસે, મંગળવારના દિવસે તેમજ મૃગશીર્ષ નક્ષત્ર, પૂષ્ય નક્ષત્ર, હસ્ત નક્ષત્ર, મૂળ નક્ષત્ર અને શ્રવણ, નક્ષત્ર, એટલાં નક્ષત્ર અને બતાવેલા વારના દિવસે સીમંતકર્મ કરવું. ૪
હુંઢવા . षष्ठेशिशो:पंचमकेकुमार्या मासेन्नसंप्राशनमुत्तरासु ॥ श्रुत्यश्विनीवासवहस्तपूष्ये चित्रामृगादित्यविधातृपौष्णे ॥५॥
અર્થ–પુત્રને જન્મ થયા પછી છઠ્ઠું માસે અને કન્યા અથવા પુત્રીને જન્મ થયા પછી પાંચમે માસે અન્નપ્રાશન કરાવવું [ ખાતાં શીખવવું છે, પણ પ્રાશન કરાવવાના દિવસે ત્રણ ઉત્તરામાંથી ગમે તે એક નક્ષત્ર, શ્રવણ, અશ્વિની, ધનિષ્ઠા, હસ્ત, પૂષ્ય, ચિત્રા, મૃગશીર્ષ, પુનર્વસુ, રેહિ અને રેવતી; એટલાં નક્ષત્રમાં અન્નપ્રાશન કરાવવું જોઈએ. ૫
૩પનાતિ. वेधशिशूनामपिकर्णयोःस्यात् पुष्योत्तरावासवरेवतीषु ॥ हस्ताश्विनीवैष्णवचित्रिकासु पुनर्वसौमैत्रमृगेषुशस्तः ॥ ६ ॥
અર્થ – પુષ્ય, ત્રણ ઉત્તરા, ધનિષ્ઠા, રેવતી, હસ્ત, અશ્વિની, શ્રવણ, ચિત્રા, પુનર્વસુ, અનુરાધા, અને મૃગશીર્ષ, એટલાં નક્ષત્રોમાં બાળકના કર્ણ વેધ કરવા, ( કાન વિંધાવવા. ) .
शालिनी. 'मौंज्याबंधोमोचनंचदिजानां जीवेशुकभूमिपुत्रेबुधेच ॥ कार्योहस्तादित्रयेवासवेत्ये
श्रुत्यादित्येपूष्यसौम्याश्विनीषु ॥ ७ ॥ ૧ અનુક્રમ એવી રીતે છે કે પ્રથમ ત્રવેદીને ગુરુવારે; યજુર્વેદીને શુક્રવારે, સામવેદીને મંગળવારે અને અથર્વણ વેદવાળા બ્રાહ્મણને બુધવારે મgબંધન તથા મેજીમેચન કરવું.
મૈઝ અથવા મુંજની કટિખળા અથવા કંદોરો જનોઇ દેતી વખતે કમ્મરે બાંધવામાં આવે છે, ત્યારથી બ્રાહ્મણને બ્રહ્મચર્યપણું પાળવાનું કહ્યું છે, અને તે બ્રહ્મચર્યપણાના ધર્મ પાળવા માટે મેનુમતિના બીજા સીધાધમાં બતાવે છે તેમ મજબંધનમાટે પણ તેજ અાજના બનાળામાં માં ૪ર) બતાવવામાં આવ્યા છે.
*--*
Page #320
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
ગવલ્લભ
અર્થ:—બ્રાહ્મણેાએ વેદના અનુક્રમે માંજી ધન અને માંજીમાચનમાટે ગુરુવાર, શુક્રવાર, મગળવાર અને બુધવાર એટલા વારા લેવા; તેમજ હસ્ત, ચિત્રા, સ્વાતિ, ધનિષ્ઠા, રેવતી, શ્રવણ, પુનર્વસુ, પુષ્ય, મૃગશીર્ષ અને અશ્વિની. એટલાં નક્ષત્રામાં માંજીનુ` મ`ધન અને માજીનું મેાચન કરવું કહ્યું છે. છ
शार्दूलविक्रीडित. विद्यारंभविधौ सुरेज्यभृगु जौशस्तौ बुधार्के तथा जाड्यं चंद्र दिने चमंदकुजयोर्मृत्युश्च दशतिथौ || आद्याचाष्टमिकामहेश्वरतिथिस्त्याज्याथमूलंशुभं पूर्वाकर्णकरत्र्याश्विभमपिश्रेष्ठंमृगात्पंचकं ॥ ८ ॥
અર્થ:-ગુરુવાર, શુક્રવાર, બુધવાર, અને રવિવાર, ઍટલા વિશ્વને વિલાપ ણુવાન આ કરવા. સામવારના દિવસે વિદ્યા ભણવાને આરંભ કરવાથી જડપણુ પ્રાપ્ત થાય છે. શનૈશ્વર અને મગળવારના દિવસે વિદ્યા ભણવાના આરંભ કરવાથી મૃત્યુ થાય, તેજ રીતે અમાવાસ્યાના દિવસે વિદ્યાભ્યાસ કરવાના આરંભ કરવાથી મૃત્યુ થાય. પડવા, આઠમ અને ચૌદશ, એટલી તિથિઓ વાના તેતવી અને હવે વિદ્યાને આરભ ફરવા માટેનાં નક્ષત્રા કહીએ છીએ.
મૂળ નક્ષત્ર, ત્રણ પૂર્વા, હસ્તાદિ ત્રણ ( હસ્ત, ચિત્રા અને સ્વાતિ ) નક્ષત્ર, અશ્વિની, મૃગશીર્ષાદિ પાંચ નક્ષત્રા (મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પૂષ્ય અને અશ્લેષા.) એટલાં નક્ષત્રમાં વિદ્યા ભણવાના અથવા શીખવાનો આરંભ કરવા. ૮
उपजाति.
आधानमस्ति सृषूत्तरासु
ज्येष्ठाविशाखामृग पूष्यभेषु सरेवतीब्रह्म भकृत्तिकासु कर्याद्विजःकर्मविधानसिद्धये ॥ ९ ॥
અર્થ:—ત્રણ્ ઉત્તરા, જ્યેષ્ઠા, વિશાખા, મૃગશીર્ષ, પૃષ્ય, રેવતી, રાહિણી અને કૃત્તિકા એટલાં નક્ષત્રોમાં બ્રાહ્મણે અગ્નિનુ' આધાન કરવું. ૯
Page #321
--------------------------------------------------------------------------
________________
ન
અધ્યાય ૧૩ મે,
(૨૧ ) शार्दूलविक्रीडित. क्षौरंपुष्टिकरहरित्रयकृतंहस्तत्रयेपोष्णभे ज्येष्ठाश्विन्यदितौचपुष्यमृगभेस्यादह्निताराबले ।। रिक्तायांनशुभंचभास्करदिनेमंदारयोरात्रिषु
ब्राह्मीचोत्तरकत्रयंचपितृभमैत्रामिभंमृत्यवे ॥१०॥ અર્થ:-શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, હસ્ત, ચિત્રા, સ્વાતી, રેવતી, જયેષ્ઠા, અશ્વિની, પુનર્વસુ, પૂષ્ય અને મૃગશીર્ષ એટલાં નક્ષત્રોમાં સારા કરાવવાથી ( વાળ ઉતરાવવાથી ) પુષ્ટિ થાય. વળી તારાનું બળ હોય તે દિવસે ક્ષાર કરાવવું કહ્યું છે પણ રિક્તા તિથિ રવિવાર અને શનૈશ્ચર વાર; એટલા વાને દિવસે તેમજ હરકેઈ રાત્રી વિશે ક્ષાર કરાવવું નહિ, તેમજ રોહિણી, ત્રણ ઉત્તરા, મઘા, અનુરાધા અને કૃત્તિકા, એટલાં નક્ષત્રમાં ફેર કરાવે તે તે મૃત્યુ પામે. ૧૦
उपजाति. शुक्लांबरंभास्करजीवशुक्रे बुधौर्विधार्यकरपंचकेच ।। पूष्याश्विनीपूषभउत्तरासु पुनर्वसोवासवरोहिणीषु ॥ ११ ॥
અર્થ–વિવાર, ગુરુવાર, શુક્રવાર અને બુધવાર, એટલા વારને દિવસે તથા હસ્ત, સ્વાતિ, વિશાખા, અનુરાધા, પુષ્ય, અશ્વિની, રેવતી, ત્રણ ઉત્તરા, પુનર્વસુ, ધનિષ્ઠા અને રોહિણી, એટલાં નક્ષત્રમાં શું થશે મહેરવું કહ્યું છે. ૧૧
__ शार्दूलविक्रीडित. हैमविद्रुमशंखकाचमणयोदंतोपिरक्तांबरं स्त्रीणांसौख्यकरंचभौमभृगुजेजीवेरखोपोष्णभे ।। हस्तात्पंचसुवासवेश्विभदिनेभर्तुःसुखार्थप्रदं राहिण्युत्तरमंदचंद्रदिवसेनादित्यपुष्येतथा ।। १२ ॥ અર્થ–સુવર્ણનાં આભૂષણ (ઘરેણાં), પરવાળાનાં આભૂષણ, શંખને ચૂડે, કાચને ચૂડે (બંગડિયો), મણિઓથી જડેલો ચૂડ, હાથીના દાંતને ચૂડે અને વસ્ત્ર, એટલી વસ્તુઓ મંગળવાર, શુક્રવાર, ગુરુવાર, રવિવાર તથા રેવતી, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, ધનિષ્ઠા, અને
Page #322
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
રાજવલ્લભ
અશ્વિની; એટલાં નક્ષત્રામાં અને પ્રથમ કહેલા વારામાં સ્ત્રી પહેરે તે તે સ્ત્રીને સુખ થાય; અને તેના ભતારને સુખ સાથે ધનની પ્રાપ્તિ થાય; પણ રહેણી નક્ષત્ર; ત્ર ઉત્તરા, પુનર્વસુ અને પૃષ્ય; એટલાં નક્ષામાં તથા શનૈશ્ચર અને સોમવાર એ એ વારાના દિવસે સ્ત્રીએ ઉપર બતાવેલી વસ્તુઓ પહેરવી નહિ. ૧૨ वसंततिलका. दृष्टिर्नृपस्य तु मृगोत्तरहस्तपूष्ये चित्रांत्ययुग्म हरिधातृधनिष्ठमैत्रे ॥ चित्राख्यवासवविमुक्तशक्रयुक्ते राज्याभिषेक उदितोहिबुधैः समृद्धये || १३ ||
અર્થ:——મૃગશીર્ષ, ત્રણ ઉત્તરા, હસ્ત, પૃષ્ય, ચિત્રા, રેવતી, અશ્વિની, શ્રવણ, રાહિણી, ધનિષ્ઠા, અને અનુરાધા, એટલાં નક્ષત્રમાંથી ચિત્રા અને ધનિષ્ઠા, એ એ નક્ષત્રા મુકી ખાકી રહેલાં નક્ષત્રો અને જ્યેષ્ઠા નક્ષત્ર, એટલાં નક્ષત્રામાં રાજાને રાજ્યાભિષેક કરવે; તેટલાંજ નક્ષત્રામાં રાજાને મળવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય. ૧૩.
उपजाति. गजाश्वकर्माणिकरत्रयेच पुनर्वसौ पूष्यमृगाविपणे ॥ श्रुतित्रयेचैवतथापिमैत्रे ह्यत्रैव भैषज्यविधिः समूले ॥ १४ ॥
અર્થ:—હસ્ત, ચિત્રા, સ્વાતિ, પુનર્વસુ, પૃષ્ય, મૃગશીર્ષ, અશ્વિની, રેવતી, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, અને અનુરાધા, એટલાં નક્ષત્રો હાથી અને ઘેાડાઓના મુત્ત વિષે લેવાં (હાથી અને ઘેાડાઉપર પ્રથમ સ્વારી કરવી) વગેરે ખાખતમાં તેમજ તે માત્રમાં થયેલે શાળા માટેનાં ઔષધાની શરુઆત કરવી. ૧૪ શાહિની. स्वाती पूर्वासा ज्येष्ठासुरौद्रे रोगोत्पत्तिर्मृत्यवे मानवानाम् ॥ साप्येमूलेरुद्रयाम्यामिपैच्ये
वैशाखयां सर्पदष्टस्यमृत्युः ॥ १५ ॥
અર્થ:—સ્વાતિ, ત્રણ પૂર્વા, અશ્લેષા, જ્યેષ્ઠા અને આદ્રા, એઝા
ત્રામાં મનુષ્યને રાની ઉત્પત્તિ થાય, તે તે તેનું મૃત્યુ કરે. અશ્લેષા, મૂળ,
Page #323
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મે,
(૨૩) આર્કી, ભરણ, કૃત્તિકા, મઘા અને વિશાખા, એકલાં નક્ષત્રમાં જેને લઈને દાયકાઓ પામે. ૧૨
ફાતિ. नरोगमुक्तस्यचसोमशुक्रे स्नानविधयतिसृषूत्तरासु ।। सापेंचमैत्रेचपुनर्वौच स्वात्यांतथाधातृभपूषभेत्र ॥ १६ ॥
અર્થ રોગમુક્ત પુરુ ( રેગ મટી આરામ થયેલા પુરુષને) સેમ અને શુક્રવારના દિવસે સ્નાન કરવું નહિ; તેમજ ત્રણ ઉત્તરા, અલેષા, મઘા, પુનર્વસુ, સ્વાતિ, રોહિણી અને રેવતી; એટલાં નક્ષત્રમાં પણ રોગમુક્ત પુરુષે સ્નાન કરવું નહિ. ૧૦
વસતતિા . स्नानंचजंतुषुहितंभृगुभौमजीवे षष्ठीत्रयोदशीदशद्वितीयाष्टसूर्ये । संक्रांतिपर्वदिवसेनहितंतुविष्ठयां
स्त्रीणांमघाशतभिषक्नवमीबुधेषु ॥ १७॥ અર્થ–શુકવાર, મંગળવાર, ગુરુવાર અને રવિવાર, એટલા વારોમાં છ8, તેરશ, દશમ, બીજ અને આઠમ એટલી તિથિઓમાં, સંક્રાંતિમાં, પર્વતિથિઓમાં (અમાવાસ્યા, પૂર્ણિમા, વ્યતિપાત અને વૈધૃત) અને વિષ્ટિમાં પુરૂષોએ અત્યંગસ્નાન કરવું નહિ. મઘા અને શતભિષા એ બે નક્ષત્રમાં નવમીને દિવસે અને બુધવારના દિવસે સ્ત્રીઓએ અભંગનાન કરવું નહિ. ૧૭
ઉપરાતિ. स्नानप्रसूतेः पितृभेभरण्यां पुनर्वसौवन्हिममूलपुष्ये ॥
आ सुचित्रासुविशाखिकायां
कुर्यान्निषेधायपुनःप्रसूतेः ॥ १८॥ ૧ તેલ સાથે સુગંધી પદાર્થો મેળવી શરીરે મર્દન કરી રનાન કરવામાં આવે છે તેનું નામ અભંગનાન છે, એ સ્નાન દીવાળીમાં ઘણું લોકો કરે છે પણ દક્ષિણ દેશમાં તો હમેશને માટે એ રીતિ છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ).
જવલ્લભ, અથ–મઘા, ભરણી, પુનર્વસુ, કૃત્તિકા, મૂળ, પૂષ્ય, આદ્ર, ચિત્રા અને વિશાખા. એટલાં નક્ષત્રોમાં પ્રસૂતિનું સ્નાન કરે તે તે સ્ત્રીને ફરીથી પ્રસૂતિ થાય નહિ. ૧૮
.. गमागमौनवशुभौपशूनां
स्नानंश्रुतौचापितथोत्तरासु ॥ दर्शाष्टमीब्रह्मभचित्रयोश्च
भवेच्चतुनिचभूतनाम्याम् ॥ १९ ॥ અર્થ –શ્રવણ, ત્રણ ઉત્તરા, રોહિણી, અને ચિત્રા; એટલાં નક્ષત્રમાં અમાવાસ્યા, આઠમ, થ, અને ગૅદશ; એટલી તિથિઓમાં, પશુને તેના સ્થાનમાંથી બીજા કેઈ સ્થાનમાં મોકલવું નહિ; તેમજ બીજા સ્થાનેથી પશુને લાવવું પણ નહિ; અને પશુને બાંધવાનું નવીન સ્થાનક કરેલું હોય તેમાં તે નક્ષત્ર અને તે તિથિઓમાં બાંધવું પણ નહિ. ૧૯
शार्दूलविक्रीडित. त्याज्ययंतिथिरष्टमीचनवमीभूताचतुर्थीकुहुः पूर्वाणांत्रितयंयमामिफणिभंज्येष्ठातथााहले ॥ शेषर्विशतिधिष्ण्यकैस्तुफलदंमंदार्कभीमांस्त्यजेत् बोजोप्तौचविशाखिकादितिहरीत्याज्यंतथावारुणम्
અર્થ—-આઠમ, નવમી, ચૌદશ, ચોથ અને અમાવાસ્યા, એટલી તિથિઓ તથા ત્રણ પૂર્વ, ભરણ, કૃત્તિકા, અશ્લેષા, જ્યેષ્ઠા અને આ એટલાં નક્ષત્રોને હળ જોડવાના કામમાં લેવાં નહિ ( તજવાં). અને બાકીનાં વીશ. નક્ષામાં હળ જોડવાથી સારું ફળ મળે પણ હળ જોડવાના કામમાં શનચરવાર, રવિવાર અને મંગળવાર; એટલા વારે લેવા નહિ; તેમજ બીજની વાવણીના કામમાં પણ ઉપર બતાવેલાં નક્ષત્રે તથા વારો અને તિથિઓ લેવી નહિ.
પ્રથમ વીશ ન બાકી રહેલાં શ્રેષ્ઠ બતાવ્યાં છે. તે નક્ષત્રોમાંથી પણ વિશાખા, પુનર્વસુ, શ્રવણ અને શતભિષા, એટલાં નક્ષત્રો બીજની વાવણીના કામમાં લેવાં નહિ. ૨૦
૧ બાળકને જન્મ થયા પછી પ્રથમ જે સ્નાન થાય છે તે.
Page #325
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મે,
(२१५)
उपजाति. लतौषधीपादपरोपणेषु पूर्वाधनिष्ठाभरणीविवा॥ पुनर्वसुःस्वातिमघाचरौदें
सामिज्येष्ठाश्रवणंनशस्तम् ॥ २१ ॥ .. अर्थ:--पूर्वी, पनि४, M२५, पुनपर्यु, स्वाति, मधा, साद्री, 4 वेषा, કૃત્તિકા, જ્યેષ્ઠા અને શ્રવણ; એટલાં નક્ષત્રને વૃક્ષ તથા વેલી અને ઔષધ રેપવાના કામમાં લેવાં નહિ. ૨૧
वसन्ततिलका. नाव्यंसुखायकरवारुणवासवेषु ज्येष्ठोत्तरात्रितयपूषणिमैत्रपूष्ये ॥ तोयंमघोत्तरकरेवसुमैत्रपूष्ये
स्यात्तोयभेचवरुणेचविधातृभेच ॥ २२ ॥ અર્થ –નાવ અથવા વહાણ ઘડવાના મુહૂર્તમાં હસ્ત, શતભિષા, ધનિષા, કા, ત્રણ ઉત્તરા, રેવતી, અનુરાધા અને પૂર્ણ, એટલાં નક્ષત્રે લેવાં; પણ પાણીમાં વહાણ ચલાવવાના કામમાં મઘા, ત્રણ ઉત્તરા, હસ્ત, ધનિષ્ઠા, અનુરાધા, પૂણ, પૂર્વાષાઢા, શતભિષા અને રોહિણી એટલાં નક્ષત્રે લેવાં घi छ. २२
शार्दूलविक्रीडित. यात्रापूष्यमृगेश्रुतावदितिभेहस्ताश्विनीवासवे
खत्यांफलदाचमैत्रदिवसेचित्रात्रिकवर्जयेत् ॥ सार्यवन्हिमघासुशैवयमभेवागुरुदक्षिणे प्राक्सोमार्कसुतौजलेभृगुजौसौम्यावनेयावुदक् ॥ २३ ॥
मर्थः-धूप्य, भृगीर्ष, श्रवण, युनर्वसु, १२त, अश्विनी, पनि४ा, रेवती भने मनुराधा, मेट4 प्रवासथी शुभम, ५९५ भित्रा, स्वाति, Pिatil, Aषा, कृत्तिा, भा, माई मने मी, भy kudi dai . vil ----
Page #326
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ).
રાજવલભ, ગુરુવારે દક્ષિણ દિશામાં પ્રયાણ કરવું નહિ; સેમવારે અને શનૈશ્ચરવાર એ બે વારે પૂર્વ દિશામાં પ્રયાણ કરવું નહિ; રવિવાર અને શુક્રવાર, એ બે વારે પશ્ચિમ દિશામાં પ્રયાણ કરવું નહિ અને બુધવાર ને મંગળવાર, એ બે વારે ઉત્તર દિશામાં પ્રયાણ કરવું નહિ. ૨૩
કવઝા. प्राच्यांकुबेरामिदिशोविभागे नैर्ऋत्ययाम्येवरुणेनिलेशे ॥ योगिन्यउक्ताःप्रतिपन्नवम्यो
यानेभिमुख्यःक्रमतोपिदुष्टाः ॥ २४ ॥ અથ–પડવે અને નવમીના દિવસે પૂર્વ દિશામાં ગિની અથવા જોગણી જાણવી, બીજ અને દશમના દિવસે ઉત્તર દિશામાં, ત્રીજ અને અગિયારશના દિવસે અગ્નિ કેણમાં, ચોથ અને બારસે નત કણમાં, પાંચમ અને તેરસે દક્ષિણમાં, છડુ અને ચદસે પશ્ચિમમાં, સાતમ અને પુનમે વાયવ્ય કેણમાં અને આઠમ તથા અમાવાસ્યા એ બે તિથિના દિવસે ઈશાન કેણમાં જોગણ જાણવી. એ જોગણી માણના વખતે સન્મ પહેલા તેના દુકા --ફી મા. ૨૪
वसन्ततिलका. मेषेवृषेमिथुनकर्कटकादिराशी प्राक्याम्यपश्चिमकुबेरदिशासुचंद्रः ॥ यात्रासुदक्षिणकरेभिमुखेर्थलाभो
धान्यक्षयोभवतिवामकरेचपृष्ठे ॥ २५ ॥ અર્થ-મેષ, સિંહ અને ધન, એ ત્રણ રાશિને ચંદ્રમા હોય તે તે ચંદ્રનું ઘર પૂર્વ દિશામાં જાણવું વૃષ, કન્યા અને મકર, એ ત્રણ રાશિનો ચંદ્રમાં હોય તો તેનું દક્ષિણ દિશામાં ઘર જાણવું, મિથુન, તુળા અને કુંભ, એ ત્રણ રાશિને ચંદ્રમા હોય તો પશ્ચિમ દિશામાં તેનું ઘર જાણવું; કર્ક વૃશ્ચિક અને મીન એ ત્રણ રાશિને ચંદ્રમાં હોય તો તે ચંદ્રમાનું ઘર ઉત્તર દિશામાં જાણવું.
એ ચંદ્રમાં પ્રયાણના વખાણી તરફ અને અમુકાય. તે તે ઇ
Page #327
--------------------------------------------------------------------------
________________
W
AANAAAAAAAARRRRRAAN
અધ્યાય ૧૩ મે
(૨૧૭) નને કાલા િતથા પ્રયાણક વખતે મળી તલ્ફ અને પાછળ ચામ હોય તે તે ધાને ક્ષય ક ર
ઉપનાતિ. धनस्यवृद्धोधनसंग्रहेतु श्रुतित्रयंपुष्यपुनर्वसूच ॥ हस्तोमगांत्याश्विभमैत्रचित्राः
स्वातिःप्रशस्तानतुशेषमृक्षम् ॥ २६ ॥ અર્થ:–શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પુષ્ય, પુનર્વસુ, હરત, મૃગશીર્ષ, રેવતી, અશ્વિની, અનરાધા, ચિત્રો અને સ્વાતિ એટલાં ન ધનની વૃદ્ધિ કરવામાં શ્રેષ્ઠ કહ્યા છે માટે તે લવાં અને તે નક્ષત્ર સિવાયનાં નક્ષત્રે તેવા કાર્યમાં લેવાં નહિ.
વસન્તતિા . सौम्यायनेधवलपक्षविमीनचैत्रे व्यंगस्थिरेमरगणस्याहिताप्रतिष्ठा ॥ युग्मातिथिनशुभदानवमीतथाच
श्रेष्ठाशुभेषुविषमादशमीद्वितीया ॥ २७ ॥ અર્થ –ઉત્તરાયણના સૂર્યમાં, શુકલ પક્ષમાં, મીન સંક્રાંતિ અને ચિત્ર માસ ચાળીને દ્વિસ્વભાવ લગ્નમાં તથા સ્થિર લગ્નમાં દેવની પ્રતિષ્ઠા કરવી; તેમજ સમ તિથિને દિવસે તથા નવમીને દિવસે પ્રતિષ્ઠા કરે તો તે સારું ફળ આપે નહિ, અને વિષમ તિથિઓમાં પ્રતિષ્ઠા કરવામાં આવે તો તે શુભ છે તેમજ સમ તિથિઓમાં પણ દશમ અને બીજ એ બે તિથિઓ પ્રતિષ્ઠા કામમાં છે. ૭
शार्दूलविक्रीडित. पूर्वाभाद्रपदोत्तरात्रयमृगवामी ज्येष्ठादये पूर्वाषाढपुनर्वसुश्रुतिकरेस्त्रात्यश्विनीवासवे ॥
खत्याभपुष्यमैत्रदिवसे श्रेष्ठंसुरस्थापनं રાજરાજીવ વનદિત રસ્થ / ૨૮ | ૧ ચોથ, છ, આઠમ, બારશ અને દશ લિથિઓનાં દિવસે નિકાહ -
૨ વિક્રમ તિથિઓમાં નવમી વિના પડે, ત્રીજ, પાંચમ, સાતમ, અગિયારશ, તેરશ, અને પુનમ છે તેમજ સમા તિથિઓમાં બીજ અને દશમ અતિરકાના કામમાં શુભ છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
રાજવલ્લભ
અર્થ:—પૂર્વાભાદ્રપદા, ત્રણ ઉત્તરા, મૃગશીર્ષ, રોહિણી, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, પુનર્વસુ, શ્રવણ, હસ્ત, સ્વાતિ અશ્વિની, ધનિષ્ઠા, રેવતી, આર્દ્ર, પૃષ્ય અને અનુરાધા. એટલાં નાત્રામાં દેવની પ્રતિષ્ઠા કરે તો તે એ છે પણ 'સશલાકા ચક્રમાં જો ક્રૂર ગ્રહનો વેધ આવે તે તે સારો નહિ, તેમજ મગળના વેધ તા ઘણાજ ખાટા છે. ૨૮
૧ સપ્તશલાકા ચક્ર એટલે પ્રતિષ્ટાના કામમાં આ નીચે ખતાવેલા કાડાની રેખાએ ઉપર અટ્ઠયાવીશ નક્ષત્રા, લખેલાં છે; તેમાંનુ જે નક્ષત્ર પ્રતિષ્ઠાનમાં લેવાનું દે તે નક્ષત્રની રઈસ ઉપર ક્રૂર ગ્રહ હોય અથવા એ નક્ષત્રની સીધી લીટી ઉપર સામેના નક્ષત્રની રાશિમાં ક્રૂર ગ્રહ હૈાય; એ અન્ને પ્રકારના ક્રૂર ગ્રહના વેધ જાણુવા; માટે આવા મહુના વેધવાળુ નક્ષત્ર પ્રતિામળે અને પ્રથમ કહ્યા પ્રમાણે જે નક્ષત્રને કર મહના વેધ ન થતા હૈાય એ નક્ષત્ર પ્રતિાના કામમાં લેવુ.
સમશલાકા ચ
(1)ing
సో
܀
ભ
对
H
રા
આ
જ્ય અ
(10)
સ્વા
Page #329
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મા,
( ૯ ) वसन्ततिलका. क्ररास्त्रिषष्टदशमायगताःशुभाःस्यु स्तद्वत्रिकोणधनकेंद्रगताश्चसौम्याः ।। चंद्रोदशायसहजेषुधनेचशस्तो
जीवोष्टमःशशिसुतोपिसुखायकैश्चित् ।। २९ ॥ અર્થ-મનિષાની કુછી ત્રીજે, છ, દશમે અને એકાદશમે સ્થાનકે કુર ગ્રહે આવ્યા હોય તો તે શ્રેષ્ઠ છે; તેમજ ત્રિકોણ ધનભવન અને કેન્દ્ર સ્થાનમાં સામ્ય હે આવ્યા હોય તે તે સારા છે; દશમે, અગિયારમે, સહજ ભવને (ત્રીજે ભવને) અને ધન ભવને ચંદ્રમા આવે તે તે સારે છે. આઠમા ભવનમાં બહસ્પતિ આવે તે તે સારે છે અને કેટલાક આચાર્યો કહે છે કે-આઠમા ભવન વિષે બુધ આવે છે તે સુખકારી છે.
__ शार्दूलविक्रीडित. मूर्तीमत्युकरःशशीधनगतोधान्यंसुखविक्रमे वेश्मस्थाकलहंकरोतिसुतगःसंतानगोत्रक्षयम् ॥ षष्ठेवैरिभयंचसप्तमगतोदुःखंमृतिमृत्युगः विघ्नंधर्मगतोबलंचगगनेलाभर्थमंत्येव्ययम् ।। ३० ॥
અર્થપરિણાલી વિષે લગ્નમાં ચંદ્રમા હોય તે તે મૃત્યુ કરે, ધન ભવનમાં ચંદ્રમાં હોય તે તે ધાન્યની વૃદ્ધિ કરે, પરાક્રમ ભવનમાં ચંદ્રમાં હોય તે તે સુખ આપે, ચોથા ભવનમાં ચંદ્રમા હોય તે તે કલેશ કરાવે, પાંચમા ભવનમાં ચંદ્રમાં હોય તે તે સંતાન અને ગોત્રને ક્ષય કરે, છઠ્ઠા ભવનમાં ચંદ્રમા હેય તે તે શત્રુને ભય કરે, સાતમા ભવનમાં ચંદ્રમા હોય તે તે દુઃખ કરે, આઠમા ભવનમાં ચંદ્રમા હોય તે તે મૃત્યુ કરે, નવમા ભવનમાં ચંદ્રમા હોય તે તે વિઘ કરે, દશમા ભવનમાં ચંદ્રમા હોય તે તે બળ આપે, અગિયારમા ભવનમાં ચંદ્રમા હોય તો તે ધન આપે અને બારમા ભવનમાં ચંદ્રમા હોય તે તે ખરચ કરાવે. ૩૦
૧ પહેલા ભવનમાં, ૨ બીજ ભવનમાં.
૩ ત્રીજા ભવનમાં.
Page #330
--------------------------------------------------------------------------
________________
(૨૦)
રાજલ્લભ,
उपजाति. कार्यसदाशान्तिकपौष्टिकंच, कन्याविवाहक्षगणेसपुष्ये ॥ तौतथाश्विभशुक्रवारे, बुधेवजीवेफलदंप्रदिष्टम् ॥ ३१ ॥
અર્થ—વિવાહના નક્ષત્રમાં તેમજ પુષ્ય, શ્રવણ, હસ્ત, અને અશ્વિની, એ ચાર નક્ષેત્રમાં તથા શુક્રવાર, બુધવાર અને ગુરૂવાર, એ ત્રણ વારને દિવસે શાનિક તથા પિણિક કર્મ કરવાથી (ગ્રહશાનિતક કર્મ) ફળદાયિક થાય છે, માટે તે શાન્તિક તથા પણિક કર્મ સર્વ શુભ કાર્યોમાં કરવું. ૩૧
ફરિશ્રી ગામે પશુ પંદર કોરિણારાજ
TA
'હૈ
Page #331
--------------------------------------------------------------------------
________________
છે રાનવમો अध्याय १४ मो.
पादा कुलक. तिथिवारक्षयुतेपिगुणौधे किमपिनकार्यशकुनविरुद्धं ॥ तेषामनुकूलेपिचदोषे
शकुनसिद्धिमुपैतिसदैव ॥ १॥ અર્થ—તિથિ, વાર અને નક્ષત્ર શુભ હોય તે પણ શકુનને વિશેષ આવતું હોય તે તે કાર્ય કરવું નહિ, પણ તિથિ વાર અને નક્ષત્ર એ સર્વ અનુકુળ હોય અથવા દેજવાળાં હોય તો પણ શકુન. સારા હોય તે સિદ્ધિ મળે. ૧
शार्दूलविक्रीडित. प्राक्दग्धाशिवदिकसुरेश्वरदिशिज्वलामिदिग्धूमिता सौम्याभस्मयुताचभास्करवशाच्छांताश्चतस्रःपराः ।। प्रत्येकंप्रहराष्टकेनसवितासेवेतरात्र्यंततः शांताःसर्वशुभप्रदाश्वशकुनेदीप्ताभयादौशुभाः ॥ २॥
અર્થ:–રાત્રીના છેલ્લા અર્ધ પહેરકી ( પાછલી ચાર ઘડી રાતથી ) ચાર ઘડી દિવસ ચડતા સુધી સૂર્ય પૂર્વમાં રહે છે તે વખત ઈશાન કેણ દબ્ધ સમજવી; તે વખત પૂર્વ દિશામાં જવાળા સમજવી; અગ્નિ કેણું મવાળી ( ધુંવાડાવાળી ) સમજવી, ઉત્તર દિશા ભરમવાળી જાણવી અને બાકીની ચારે દિશાએ તે વખતે શાંત જાણવી, અર્થાત્ પાછલી ચાર ઘડી રાતથી ચાર ઘડી દિવસ ચડતા સુધી એ રીતે પ્રત્યેક દિશા અને પ્રત્યેક કાણમાં અને કમે એક એક પહેર સુધી સૂર્ય રહે છે.
જે દિશામાં અથવા જે કણમાં સૂર્ય રહે તે દિશામાં અથવા તે કોણ માં જવાળા સમજવી અને તે દિશા અથવા તે કણની આગળની દિશા અને થવા કેપ્યું હોય તે કોણ અથવા દિશા ધૂમવાળી સમજવી; જે દિશામાં સૂર્ય હોય અથવા જે કેણમાં સૂર્ય હોય તે દિશા અથવા તેની પાછળની દિશા અથવા કોણ હોય તે દગ્ગા જાણવી, એ દુગ્ધા દિશા અથવા દગ્ધા કણની
Page #332
--------------------------------------------------------------------------
________________
( ૨૨૨ )
રાજવલ્લભ
આગળની અથવા પ્રથમની દિશા અથવા કેાણુ ભસ્મવાળી સમજવી જેમ કેચાર ઘડી દિવસ ચડયા પછી દેઢ પહેાર દિવસ ચડતા સુધી અગ્નિ કાણુ વિષે સૂર્ય હાય તા તે અગ્નિ કાણુમાં વાળા સમજવી; તે વખત પૂર્વ દિશા દગ્ધ સમજવી; ઈશાન કોણ ભસ્મવાળી સમજવી, અને તે વખત દક્ષિશુ દિશા ધૂમવાળી સમજવી, એ રીતે સર્વ દિશાએ અને કાણા માટે સમજવુ સર્વ કાર્યમાં શાંત દિશા અથવા શાંત કેણુમાં શકુન થાય તે તે સારા છે, પણ ભયાદિકના કારણે દિપ્ત દિશામાં ( જે દિશા અથવા જે કાણુમાં સૂર્ય હાય તે દિશા અથવા તે કેણુ વાળાવાળી દિશા અથા કેણુમાં ) શકુન થાય તે તે સારા એમ સમજવુ. ૨
માત્રતા.
चेष्टास्थानं स्वरगतिदिशोभावका लोचसप्त शांतादिप्ता विदधतिनृणां सूचनंतत्फलंस्यात् ॥ सद्योनष्टे युवतिविषये व्याधिदुर्गादिभीतौ प्रावेशेयंशकुनउदितोयात्रिकादन्यथावै || ३ ||
અર્થ: જનાવરાની ચેષ્ટા; તેમને બેસવાનું સ્થાનક, તેમના સ્વર, તેમની ગતિ, તેએ જે દિશામાં હાય તે દિશા; તેઓના અંગની ચેષ્ટા, તેઓ પેાતા ના અંગની ચેષ્ટા કરે તે ચેષ્ટા અને તેમના વખત, એ સાતે પ્રકારે જનાવરોના શકુને તેમજ શાંત અને ક્રિમ એવી દિશાએ એ વગેરે મનુષ્યને જેવુ સૂચવે તેવુ ફળ મળે; એવા આ શકુને કહ્યા અને આગળ કેટલાક પ્રકારના શકુનો કહેવામાં આવશે, માટે જે જે ઠેકાણે જેના જેવા શકુને કહ્યા હોય તે સમ જી લેવા, પણ એવા શકુના પ્રયાણ સમયના કહેવામાં આવશે તે સ્ત્રી સબધી કાર્યમાં અથવા વ્યાધિ સબધી અથવા શત્રુએ કિલ્લાને ઘેરે ઘાલ્યે! હાય અ થવા પ્રવેશ કરવો હોય તેા એવા પ્રસંગે તેવા શકુનાનુ ફળ પ્રયાણુ વખતથી ઉલટી રીતે છે એમ સમજવુ, ૩
शार्दूलविक्रीडित. छत्रांभोजगजाजवाजि सुरभीवीणायुधंचामरम् भेरीशंखनिनादमईलसुरागीतं च वेदध्वनिः ॥ मत्स्यागोमयमृत्तिकेचपललंदीपों बुकुंभोभृतः ताम्ररूप्य सुवर्णमंबरनृपैौमध्वा ज्यदूर्वादधि ॥ ४ ॥
Page #333
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ ,
( ૩ ) અર્થ-સારાસારે છત્ર, કમળ, હસ્તિ, બકરા, ઘડે, ગાય, વીણા, આયુધ, ચામર, ભેરીને નાદ, શંખને નાદ, મૃદંગ, મદિરા, ગાયન, વેદને ઉચ્ચાર, મત્સ્ય, છાણ, માટી, માંસ, દીપક, પાણીને ભરેલે ઘડે, તાંબું, પુ, સોનું, વસ્ત્ર, રાજા; મધ, ઘી, દવા અથવા ધરો, અને દહીં, પણ
भुंगारांजनवाहनंदिजपयःशाकाईपुष्यंफलम् वेश्यादर्पणमंकुशौषधसमितसिद्धानवापनम् ॥ दृष्वादक्षिणपार्श्वगानिगमनंकार्यसदाधीमता पृष्ठेगच्छपुहिमंगलगिरायात्राचसिद्ध्यैभवेत् ॥ ५॥
અર્થ-કારી, કાજળ, વાહન, ( ગાડું, રથ, પાલખી, મ્યાને, એ વગેરે) બ્રાહ્મણ, દુધ, શાક, તાજા ફૂલ, ફળ, વેશ્યા, દર્પણ, અંકુશ, ઔષધ, *સમિધ, રાંધેલું અન્ન અને અખિયાણું. એટલામાંથી કોઈ પણ પદાર્થ જમણ તરફ આવતા હોય તે તે વખત બુદ્ધિમાને પ્રયાણ કરવું, અને એ પ્રયાણ કરનારની પાછળથી કે “જા” એ શબ્દ બોલે તથા પ્રયાણ કરનારની આગળ “આવ” એ શબ્દ કોઈ બોલે અથવા કઈ મંગળ વચન બોલે તે તે વખત પ્રયાણ કરવાથી સિદ્ધિ થાય.પ
तैलांगारकचाश्मभस्मफणिनःकसलोहाजिनम् तकंतस्करकृष्णधान्यलवणंकाष्टास्थिविष्टावसाः ।। पिण्याकस्तुषरज्जुशृंखलगुडपंकोघटोरिक्तकः नासाहीनविनममुंडितवमत्पाबाजखधिकाः॥ ६ ॥
અર્થ –તેલ, અંગારા, વાળ, પથ્થર, રાખ, નાગ, કપાસ, લોઢું, મૃગચર્મ, ( હરણનું ચામડું ), છાશ, ચાર કાળું અન્ન (અડદ વગેરે), મીઠું, કાણ (બળતણ અથવા લાકડાં ), હાડકાં, વિષ્ટા, ચરબી, ખોળ, અથવા ખળ, ફોતરાં, દેરડી, સાંકળ, ગોળ, કાદવ, ખાલી ઘડે, નકટ ( નાક કપાએલું માણસ), ના મનુષ્ય, મુંડિત મનુષ્ય (માથે ચાટી અને વાળ વિનાનું મનુષ્ય), વમન કરે (ઉલટી કરતું આવતું હોય એવું મનુષ્ય, સંન્યાસી.
* સમિધ એટલે હવનમાં હેમવાની સામગ્રીમાં પિંપળો, ખિજો, ઉબરે, અંધાડ, વગેરે સામગ્રી લઈને કોઈ મનુષ્ય જમણી તરફ આવતે હેય.
૧ કાર્યની સિદ્ધિ થવાના હેતુથી “જા” અને “આવ” એ શબ્દ જાણી બુઝીને પ્રયાણ કરનારની આગળ અને પાછલ કાઈ લે તે તે નહિ પણ સ્વાવિક રીતે કોઈ બેલે તે તે શકુન સારા છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
(૨૨)
જવલભ, ડીંગણે અથવા વામન અને આંધળું મનુષ્ય; એટલી બાબતે પ્રયાણ કરનારને સામે મળે તે તે વખત પ્રયાણ કરવું નહિ. ૬
दीन केशविमुक्तकाोपहदमानारूढकोगर्दभम् सोष्टःसरिभवाहनोपिरुदितश्वेत्यादिकंवर्जयेत् ॥ द्वाराघातबिडालयुद्धकलहरक्तांवरख्यत्ययो मागच्छक्कचयासितिष्टवचनंयात्रानिषेधायच ॥ ७॥
અર્થ–પ્રયાણ વખતે દરિદ્રિ, ગજે ( જેના માથામાં ખોડો થવાથી વાળ જતા રહ્યા હોય તે ), લાદ અથવા છાણ કરતું આવતું હોય એવા વાહન ઉપર બેઠેલે હય, ગધેડા ઉપર બેઠે હોય, ઉંટ ઉપર બેઠેલે હોય, પાડા ઉપર બેઠેલ હોય અને રુદન કરત; એટલાં પ્રયાણ વખતે સનમુખ મળે તે તે વખત પ્રયાણ કરવું નહિ; પ્રયાણ વખતે ઘરનાં કમાડ પિતાની મેળે આમણ સામણ અથડાય, બિલાડાંઓનું યુદ્ધ થતું હોય, ઘરમાં કલેશ થાય; કોઈને રાતાં વસ્ત્ર ધારણ કરાવી વધ કરવા લઈ જતા હોય, વસ્ત્રનું વિપરીતપણું થયું હોય, (શરીરે પહેરવાનું વસ્ત્ર જે સ્થાને જોઈએ તે સ્થાને ન હોય ને બીજા સ્થાને હોય જેમકે, પહેરવાનું અંગરખું ખભા ઉપર હય, પાઘડી બગલમાં હોય, પહેરવાનું છેતીયું માથે બાંધેલું હોય, એ વગેરે પ્રકાર) એટલા સન્મખ મળે તે વખત પ્રયાણ કરવું નહિ. વળી, પ્રયાણ વખતે કોઈ સ્વભાવેજ છે કે જઈશ નહિ. અથવા બેલે કે ક્યાં જાય છે? અથવા કહે કે, ઉભો રહે. એમ કઈ સહેજે પણ બોલે તે પ્રયાણ વખતે તે અપશુકન પ્રાણુના નાશનું સૂચનકર્તા છે. છ
श्यामापिंगलिकाशिवापरभृताछुच्छंदरीशूकरी पल्लीनांस्वस्थामजःशुभकरःपुंसंज्ञकानांतथा ॥ श्येनोभासकपीमयूरकरवःश्रीकंठ कश्चिप्यकाः शस्तादक्षिणवासिताश्वशकुनाःस्त्रीसंज्ञिकायेचते ॥ ८॥
અર્થ–દેવચકલી, ચીબરી અથવા ભૈરવ, શિયાળ, કોયલ, છછુંદરી, શુવરડી અને પલ્લી ( ગળી ). એટલનો સ્વર પ્રયાણ વખતે ડાબી તરફ થાય તે તે શુભ છે, તેમજ એજ પુરુષવાચક જનાવરો હોય તો તેમનો શબ્દ પણ પ્રયાણ વખતે ડાબી તરફ થાય તો તે શુભ છે; વળી પ્રયાણ વખતે 'થેન, ભાસપક્ષી, વાંદરે, મિર, અકાળે મૃગ, શ્રીકંઠ, અને ચીપક, એટલાં જનાવર જમણી તરફ બોલે તે તે શુભ છે, અને એ જ યાચક જનાવર પણ જમણી તરફ બોલે તો તે પણ શુભ છે. ૮
૧ બાજ, ૨ કુકડિયો કુંભાર. ૩ કાળું હરણ.
Page #335
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ મિ.
(રર૫) चापखंजनबर्हिणांचनकुलंस्याच्छब्दकीर्तिक्षणं शस्तंजाहकशूकरोरगशशंगोधंचसंकीर्तनम् ॥ सिद्धयेदृष्टिरवौचभलकपिजौनोकीर्तनंसिद्धिदं नोगच्छेत्पथिलंघितैश्चशशकैगोंधाविडालोरगैः ॥९॥
અર્થ --“ચાષ, ખંજન, મોર, અને નાળિયે. એટલાં જનાવરે એકજ વખત અથવા વારંવાર સામાસામી બેલે તે પ્રયાણ વખતે તે શુભ છે એમ સમજવું. તેમજ બાજ, સૂવર, સર્પ, શશકું, અને ઘો, એટલાં જનાવરે પ્રયાણ વખતે સામાસામી બોલે તે પણ શુભ છે; અને પ્રયાણ વખતે રીંછ અને થવા વાનરાનું દર્શન થાય અથવા તે એકવાર શદ કરે તે સિદ્ધિ પ્રાપ્ત થાય; પણ એ બને અથવા એકના શબ્દો વારંવાર થાય અથવા એ બન્નેમાં પિતપોતાની જાતિનાં જનાવરો સામસામી વારંવાર બોલે છે તેથી સિદ્ધિની પ્રાપ્તિ સમજવી નહિ, અને પ્રયાણ વખતે માર્ગમાં શશલું, ઘે, બિલાડું, અને સર્પ એ આડાં ઉતરે તે પ્રયાણ કરવું નહિ. ૯
स्थानानीहशुभानितोरणगृहप्रासादभूभृत्वजाः छायाभूःसुमनोहराचसजलाक्षीरद्रुमोदालकाः ॥ नेष्टा शृंगकपालशुष्कपतितावृक्षास्तथाकंटकाः दग्धाश्छिन्नमहीरुहोष्ट्रमहिषाकेशोपलाद्याःखराः ॥ १०॥
અર્થ–પ્રયાણ વખતે દેવચકલી જે ઘરના તેરણ ઉપર બોલે; પર્વત ઉપર બેલે, ઘર ઉપર, પ્રાસાદ ઉપર (દેવમંદિર ઉપર), ધજા ઉપર, છાયાવાળી, મનહર અને જળસ્થાન હોય એવી જમીન ઉપર, દૂધવાળા વૃક્ષ ઉપર અને વડનું દે અથવા શગુંદા ઉપર. એટલે ઠેકાણે બેલે તે તે શુભ ફળ
૧ નીલકંઠ-દસરાના દિવસે લોકો જેનાં દર્શન કરે છે તે પક્ષી. ૨ ખંજન-એટલે લોક સ્ત્રીમાં તેને દીવાળીને ઘેડો કહે છે. તે ખંજનના માથા ઉપર શિખા અથવા ચેટી ઉગે છે, તે વખતથી છ મહિના સુધી અદશ્ય રહે છે, તેને કઈ દેખતું નથી અને તેના શિર ઉપરથી જ્યારે ચોટી પડી જાય છે ત્યારે સર્વના દેખવામાં આવે છે, તે ખંજન બહુ ચપળ હોય છે તેથી સ્ત્રીનાં નેત્રોને તેની ઉપમા કવિઓ આપે છે. તેનું પૂછ તથા માર્યું હાલતાંજ રહે છે. તે કઈ ઠેકાણે સ્થિર થઈ બેસતું નથી.
૩. તેરણ એટલે ઘરના દ્વારા આગળ હોય છે. તે અગર કારના ઉત્તરંગ અથવા તરંગ નીચે ટોલા હોય છે, તેના ઉપર બેસી પ્રથાણ વખતે બેલે તે તે સારા શુકન થયા, એમ કેટલાક શુકન જણનાર શુકનવાળી કહે છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
( રર૬ )
રાજવલ્લભ આપનાર છે; પણ શિગડા ઉપર, જમીન ઉપર પડેલી માથાની પરી ઉપર, સૂકાયેલા ઝાડ ઉપર, પડેલા ઝાડ ઉપર, કાંટા ઉપર અથવા કાંટાની વાડ ઉપર, બળેલા ઝાડ ઉપર, કાપી નાખેલા ઝાડ ઉપર, ઉંટ ઉપર, પાડા ઉપર, જમીન ઉપર, પડેલા વાળ અથવા કેશો ઉપર, પથ્થર ઉપર, અને ગધેડા ઉપર. એટલે ઠેકાણે બેશી બોલે તે તે સારી નહિ. ૧૦
शांतोवामरवस्तुतारगमनंभक्षग्रहोंमैथुनं नृत्यंदक्षिणचेष्टितंचसुजलेस्नानंचशांताश्रयः ॥ वृक्षारोहणसन्मुखीचमुदितापक्षद्धयोतक्षेपणं श्यामायाइतिचेष्टितंचफलदंदुष्टंवदामस्वथ ॥ ११ ॥
અર્થ–પ્રયાણ વખતે દેવચકલીને શાંત શબ્દ થાય છે તે સારો છે, તેમજ ડાબી તરફ શબ્દ થાય છે તે પણ સારે છે; અને તારગતિ કરે તે તે સારી છે; ચારો ચરતી હોય તે તે સારી છે; પ્રયાણ વખતે તે દેવચકલીનું મિથુન દેખવામાં આવે તે સારૂં છે; નાચતી હોય તો તે સારી છે; જમણી તરફ ચેષ્ટા કરતી હોય તે તે સારી છે; સારા જળમાં સ્નાન કરતી હોય તે તે સારી છે; શીતળ સ્થાનમાં બેઠી હોય તે તે સારી છે, જે સ્થાનકે બેઠી હોય તે સ્થાનકથી ઉડી ઝાડ ઉપર જવાની તૈયારી કરતી હોય તે તે સારી છે; ખુશી થએલી દેખાતી હોય તે તે સારી છે અને એ દેવચકલી પિતાની અને પાંખો. પછાડતી હોય અથવા ખંખેરતી હોય અથવા ઉંચાનીચી કરતી હોય તે તે પણ સારી છે, એટલા પ્રકારે શ્યામા અથવા દેવચકલીના શુકન સારા છે, અને હવે આગળ ખોટા શુકન કહીશું. ૧૧
वामपक्षमुपक्षिपेत्प्रकुरुतेचेष्टांचवामांवर्मि नाशत्रासवियोगकंपनमथोव्यावृत्यविजूभणं ॥ पंकेभस्मनिमजनविदधतीरज्ज्वस्थिकेशान्मुखे वक्रास्याविदधातिमूत्रशकृतीरोमांचितंभीतये ॥ १२ ॥
અર્થ–પ્રયાણ તખતે શ્યામા પિતાની ડાબી પાંચ ઉંચી કરે ડાબી, તરફ ચેષ્ટા કરે, વમન (ઉલટી) કરે, ઉડી જાય, ત્રાસ પામે, વિયેગ પામેલી હોય, શરીરે ધ્રુજતી હોય, પાછળ પિતાનું મોઢું ફેરવી બગાસું ખાતી હોય, કાદવ કે રાખમાં ચાળોટતી હોય, અથવા નહાતી હોય; દેરડી, હાડકું અને થવા વાળી તેણે પોતાના મુખમાં પડેલાં હેય; તું વાંકુ કરી રાખ્યું હોય;
Page #337
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ મ.
૨૨૭ )
મુતરતી હોય અથવા વિષ્ટ કરતી હોય, રામાંચિત થતી હોય (પોતાના શ રીરનાં તમામ પિડાં ઉભાં કરી દીધાં હોય ), એટલી રીતે દેવચકલી અપશુકન કરતી હોય તે તે ભયકારી છે એમ સમજવુ'. ૧૨
तारादक्षिणगाचबामककुभःस्याद्वामगावामिका ऋज्वीचोर्ध्वगतिश्चवक्रगमनाव कोर्द्धगामूर्द्धगा ||
कापाटीच कपाटवञ्चगुलिकाचकांडववदूरगा लीनांधापिचपृष्ठगाच हरिवद्याया तिसादुर्दुरी ॥ १३ ॥
અર્થ:પ્રયાણ વખતે ડાત્રી તરફથી ઉડી જમણી તરફ ઉતરે તેનુ નામ “તારા”, જમણી તરફથી ઉડી ડાબી તરફ ઉતરે તેનુ નામ “વામિકા”, સીધી રીતે ઉંચી ઉડે તેનુ નામ “ઋવી, વાંકી ઊડે તેનું નામ વકા”, માથા ઉપર થઇને ઉઠે તેનું નામ “ઉદૂંગા સીધી સપાટીમાં ઉંડે ( કમાડ અથવા પાટિયાની સીધાઇની પેઠે) તેનુ' નામ “કાપાટી”, ઇંડાની પેઠે અથવા ચક્રાકાર ( ગાળ ) ઉડે તેનું નામ “શુલિકા”, ઉડતી ઉડતી ઘણે દૂર જાય તેનુ નામ “દૂરગા”, છુપતી-પતી અથવા અટકતી અટકતી ઉડે તેનુ નામ અધા” પછવાડે અથવા પીઠ પાછળ ઉડે તેનું નામ “ભૃગા” અને *હિરની પેઠે ઉડે તેનુ નામ “હુરી” છે. ૧૩
ऋज्वीसिद्धिकरी तथोर्ध्वफलदावकाच वर्कफलं युद्धं चोर्ध्वगता कपाटगमनाभीतिंक्षयंगोलिका || दूरादूरफला तथाशरगति नैष्टशप्तयेपृष्टगा
त्वंधा कर्णसुखं करोतिगतयस्तुच्छंफलंदुर्दुरी ॥ १४ ॥
અર્થ:—પ્રયાણ વખતે સિદ્ધિ કરનાર “ઋવી” છે, તેમજ આગળ પણું ફળ આપનાર તે છે. વાંકુ ફળ આપનાર વઢ્ઢા છે; “ચી ગતિ કરનાર “ઉર્ધ્વગા” યુદ્ધ કરાવનાર છે, કપાટ સરખી ગતિ કરનાર “કાપાટી' ભય આપનાર છે, ક્ષય કરનાર “ગોળિકા અથવા ગુલિકા” છે, ઘણે દિવસે ફળ આપનાર “દૂરગા” છે, પીઠ પાછળ સીધી ઉડનાર પૃષુગા,, ઇચ્છિત ફળ આપે નહિ, માત્ર કાને સાંભળવા જેટલું જ સુખ આપનાર “અઘા” છે; અને તુચ્છ ફળ આપનારી દુર્દુરી” છે, એ પ્રમાણે પ્રયાણ વખતે દેવચકલીની ગતિનુ ફળ જાણવું. ૬૪
હુર એટલે બપૈયાનું નામ છે. તે ઉડતી વખતે પોતાની પાંખા ભેગી કરતા અને વળી પાંખા પ્રસરાવતા અથવા ફેલાવતા ઉડે છે. તે ઝટ ઝટ તેમ કરતા ઉડે છે, તે પૈયાની પડે પાંખા ભેળી કરતી અને ફેલાવતી શ્યામા ઉÎ તો તે દુરી કહેવાય.
Page #338
--------------------------------------------------------------------------
________________
( ૨૨૮ )
यात्रायां फलथस्तुवामनिनदो नर्थतयेदक्षिणः पृष्ठेपृष्ठफलं करोति पुरतो यात्रानिषधोहिता ॥ यानेवामनिनादतारगतयः प्रश्नेचशांताशुभा प्यग्रेदक्षिणनादिनीचगतयोवामा प्रवेशादिषु || १५ | અર્થ:—પ્રયાણ વખતે ડાખી તરફ શ્યામા ખેલે તે તે સારી છે, પણ જમણી તરફ એટલે તે તે અનર્થની પ્રાપ્તિ કરાવે; પીઠ પાછળ ખેલે તે તે ઘણા દિવસે ફળ આપે; આગળ ખેલે તે તે વખત પ્રયાણ કરવું નહિ, પરંતુ પ્રયાણ કરતે ડાબી તરફ ખેલી જમણી તરફ ઉતરે તા તે સારી છે; કેઈ પ્રશ્ન પૂછે તે વખત તે શાંત હેાય તે સારી છે, ( ખેલતી ન હેાય તે ) તેમજ પ્રવેશ કરતે આગળ ખેલે તથા જમણી તરફ બેલી ડાબી તરફ ઉતરે તે તે સારી છે. ૧૫
उपजाति.
રાજવલ્લભ,
ताराभयहंतिकरोतियुग्मा लाभं तृतीयाबहुशोपियाने ॥ वामाभयं मृत्युवशंद्वितीया तथातृतीयाधनजीवनाशं ॥ १६ ॥
અર્થ:—પ્રયાણ વખતે ડાબી તરફથી જમણી તરફ એક તારા ઉતરે તે તે ભયને નાશ કરનાર છે, એ તારા ઉતરે તો તે લાભ કરે, અને ત્રણ તારા ઉતરે તે તે ઘણુંાજ લાભ કરે; પણ પ્રયાણ વખતે જમણી તરફથી ડાબી તરફ એક તારા ઉતરે તો તે ભય પ્રાપ્ત કરાવે એ તારા ઉતરે તો તે મૃત્યુ પ્રાપ્ત કરાવે અને ત્રણ તારા ઉતરે તે તે ધન અને જીવને નાશ કરાવે. ૧૬
वामेशब्दमुपैतिचतारा शब्दकृत्वा गच्छतिवामा ||
पुनरपिशब्दं कुरुतेवा मे
साबहुफलदाकथितादुर्ग ॥ १७ ॥
અર્થ:—પ્રયાણ વખતે ડાખી તરફ દુર્ગા બેલીને તે પછી ત્યાંથી એ
Page #339
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મે,
( ૨૨૯ )
હતી ખેાલતી જમણી તરફ જઈને શબ્દ કરે; અને વળી પાછી ડાબી તરફ આવી ખેલે તે તે ઘણુંજ શ્રેષ્ઠ ફળ આપે. ૧૭
वामरवायादिगच्छतितारा दक्षिणतोपिकरोतिचशब्दं ॥ हंतिफलंगतिजं कुरुतेसा ચાળથમારવઞાત ૫ ૧૮ ॥
અર્થ:—પ્રયાણ વખત ડાબી તરફ દુર્ગા બેાલીને જમણી તરફ જઈ ત્યાં ખેલે તે તે કરેલા પ્રયાણને નિષ્ફળ કરે; એટલુજ નહિ પણ પ્રથમ થચેલા ડામે સ્વર પણ પોતાનું અલ્પ ફળ આપે. ૧૮
वसन्ततिलका.
श्रेष्ठः खगश्चगमनेपिचतारयातो वामःप्रवेशसमयेफलदाचदुर्गा ॥ चेष्टानिनादगतयः स्थितिभक्षलाभः सर्वयथोत्तरवलंम हते समूहः ॥ १९ ॥
અર્થ:પ્રયાણ વખતે જમણી અને પ્રવેશ વખતે ડામી શ્યામા સારી છે. વળી પ્રયાણ વખતે એ દેવચકલી જો ચેષ્ટા કરે તે તે ઠેકાણે સ્થિતિ થાય પણ તે વખત જો તે કાંઈ આલે તે અન્નપાનાદિક મળે, ગતિ કરે તે લાભ થાય; પરંતુ તે વખત ઉપર કહેલી દરેક બાબત એકજ વખત કરે તે: તેથી તેનુ માટુ ફળ મળે, ૧૯
शार्दूलविक्रीडित.
श्यामेतोरणसंज्ञिकेच फलदे सव्यापसव्येखे भृशब्दोविलिशूलितोथजलगौ क्रूविश्चिकुर्निस्वनौ || प्रीतिश्वीविलिकूचमारुतभवौकी चुद्रयं चाग्निजं दीतमारुतजौचचीकुचिररीमिश्राग्मिरन्येशुभाः ॥ २० ॥
અર્થ:—પ્રયાણ વખતે પ્રયાણ કરનારની ડાબી અને જમણી તરફ એ શ્યામા અવળા સવળે મુખે તેારણની રીતે હાય, તે એટલે તે તેને તારણ
Page #340
--------------------------------------------------------------------------
________________
* * **#+
A
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* * * *
(૨૩૦ )
શજવલ્લભ, - સત્તા કહે છે. તે સંજ્ઞા શુભ ફળ આપનાર છે, અને તે સ્થામાએ “વિલિ” અને “લિ” એવા શબ્દો કરે તે તે પૃથ્વીતત્વ સમજવું, “કૃ”િ અને “ ચિકુ” એવા શબ્દો કરે છે તે જળતત્વ સમજવું, એ બે શકુનો પ્રયાણ કરનારને પ્રીતિ ફળદાયક છે. “ચીવિ” અને “લિક” એ બે શબ્દ કરે તે વાયુતત્વ જાણવું, “કી” એ એકજ શબ્દ બે વખત કરે તો તે અગ્નિતત્વ જાણવું, અને ચીકુ” ને “ચિરરી” એવા બે શબ્દો કરે છે તે વાયુતત્વ જાણવું, પણ તે દીપ્ત છે. . પ્રથમ કહેલા “ કીચુ” શબ્દ ભેગો “ચક” અને “ચિરરી” એ બે શબ્દો મળેલા હોય, તે તે અગ્નિતત્વ જાણવું એ રીતે અગ્નિ અને વાયુતત્વમાં બેલે તે તે સારું નહિ પણ બાકીના બીજા શબ્દો શુભ ફળ આપનાર છે. ૨૦
- ૩પગારતિ. आदौनताप्रांतगतोन्नताया प्रागुन्नताचांतगतानताचेत् ॥ आद्यापितुच्छंफलमेवदूरात्
ददातिचान्याबहुशोऽचिरेण ॥ २१ ॥ અર્થ—એ દેવચડી પ્રથમ જે નમેલી હોય અને પછીથી જે ઉંચી થાય, તે તે ઘણા દિવસે અ૫ ફળ આપે; પણ જે પ્રથમ તે ઉંચી એલી હેય અને પછીથી તે નીચી નમે તે ચેડા વખતનાં પુષ્કળ ફળ આપે. ૨૧
શાહિની. रेवानद्यादक्षिणेदेशभागे वामपृष्टोपिंगलासिद्धिदास्यात् ॥ याऋकालेदक्षिणाप्रशस्ता
કકામાને / રર . અર્થ –રેવા નદીના દક્ષિણ તટના દેશમાં પ્રયાણ વખતે ડાબી અને પીઠ પાછળ જે પિંગળા બેલે તે તે સિદ્ધિ આપે; પણ એ રેવા નદીના ઉત્તર કિનારાના દેશ વિષે તે પ્રમાણે વખતે જો પિંગળા જમણ અને સન્મુખ બેલેતે તે શ્રેષ્ઠ છે, એમ પંડિતેનું કહેવું છે. ૨૨
Page #341
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ મો.
( ર
)
उपजाति. सर्वेषुदेशेषुभयेप्रवेशे स्तंप्रशस्तखलुदक्षिणांगे ॥ शस्तंस्वदेशाविपरीतभावं
स्त्रीणांकतेभूपनिरीक्षणेच ॥ २३ ॥ અર્થ–સર્વ દેશ વિષે ભય અને પ્રવેશ વખતે જે જમણી તરફ પિંગબાને શબ્દ થાય તે તે સારે; પણ સ્ત્રી માટે અને રાજાને મળવા માટે પિતાના દેશમાં તે ઉપર બતાવ્યા કરતાં વિપરીત અથવા ઉલટી રીતે હોય તે તે સારુ. ૨૩
शार्दूलविक्रीडित. वामयंगमनेप्रवेशसमये श्रेष्ठागतिर्दक्षिणा शांतेदक्षिणचेष्टितंचसकलंमूत्रादिकसिद्धिदं ॥ ज़ंभालोलनछर्दिकासयतनंभुग्नांगविष्टादिकं वामेवोष्टितमंगधूननमपित्याज्यंशुनोदीप्तितः ॥ २४॥
અર્થ–પ્રયાણ વખતે શ્વાન ડાબે અને પ્રવેશ વખતે જમણે ઉતરે તે તે સારે; તેમજ શાંત કાર્યના વખતે જમણી તરફ ચેષ્ટા કરે, મૂત્રાદિક કરે તે તે સિદ્ધિ આપે; પણ જે ડાબી તરફ બગાસુ ખાય, તે સ્થાન પિતાના કાન ફડફડાવે, વમન કરે, ઉધરસ ખાય, જમીન ઉપર લેટી જાય, પિતાનું અંગ મરડે (આળસ લે), વિષ્ટાદિક કરે બીજા કેઈ પ્રકારની ચેષ્ટા કરે અને શરીરને ઘણાવે તે તે વખત ઉતાવળ કરી પ્રયાણ કરવું નહિ. ૨૪
वामाश्वानगतिःशुभात्रगमनेशून्यागतिस्त्वन्यथा नोचेष्टागतिभेदएक्शुनकीनोमुत्रयंतीशुभा ॥ तेकुर्वतिभयंरुजचरुदितावर्षासुराष्टितथा વાગવૈવિદ્ધવાસિનશ્ચનવિનાશતાશેચથી રપ |
અર્થ -પ્રયાણું વખતે ડાબી તરફ શ્વાન ઉતરે તે તે સારે, પણ જમણ તરફ ઉતરે તે તે સારો નહિ; તેમજ ડાબી તરફ રહી ચેષ્ટા કરે અથવા પિતાની ગતિમાં કાંઈ ભેદ કરે તે (ધીમે ચાલતું હોય તે ઉતાવળો ચાલે
Page #342
--------------------------------------------------------------------------
________________
(૨૩)
રાજવલ્લભઅથવા ઉતાવળે ચાલતું હોય ને ધીમે ચાલે તે) તે સારે નહિ; પ્રયાણ વખતે શુનકી ( કૂતરી) જે મૂતરતી હોય તે તે સારી નહિ; તેમજ તેવા વખતમાં કૂતરાં જે રુદન કરતાં હોય છે તેથી ભય અને રોગ ઉત્પન્ન થાય પણ ચોમાસામાં રુદન કરે તે વૃષ્ટિ થાય, વળી બીલવાસી જનાવરે ( જમીન ખેદીને રહેનારાં અથવા પર્વત વગેરે સ્થળની ગુફાઓમાં રહેનાર જનાવરો) અને નખવાળાં જનાવરે પ્રયાણ વખતે ડાબી તરફ ઉતરે તે તે સારાં છે, પણ પ્રવેશ વખતે તે જમણું તરફ ઉતરે તે સારાં છે. ૨૫
गौरणाविषमा प्रदक्षिणगताःपुंसांप्रयाणेशुभाः नोवामानसमाश्चकृष्णामलिता:सिदयसमावामगाः॥ नेष्टादक्षिणगाश्चकृष्णविषमाआवेष्टनंमृत्यवे कंडूकंपपुरीषमूत्रमशुभंवामप्रवेशेशुभं ॥ २६ ॥
અર્થ–પ્રયાણ કરનારને પ્રયાણ વખતે રાતાં અને વિષમ સંખ્યાવાળાં હરણે પ્રદક્ષિણા ફરી જાય છે તે સારા; પણ ડાબી તરફ ઉતરે તો તે સારાં નહિ. વળી જે સમ હોય અને તે પ્રદક્ષિણા ફરી જાય છે તે પણ સારાં નહિ, પરંતુ રાતાં ભેગાં કાળાં હરણે હોય અને તે કદાચ સમ હોય તો સારાં છે, તેમજ રાતાં અને કાળાં ભેગાં મળેલાં ને તે ડાબી તરફ ઉતરે તેપણ તે સારું છે. વળી પ્રયાણ વખતે કાળાં મૃગે સંખ્યામાં વિષમ હોય અને તે જમણી તરફ ઉતરે તે તે સારાં નહિ; એટલું જ નહિ પણ એ કાળાં હરણે પ્રયાણ કરનારને ચારે તરફ ફરી વળે અથવા ચારે તરફ વીંટી વળે, તે પ્રયાણ કરનારનું મૃત્યુ કરે. એ કાળા મૃગે પ્રયાણ કરનારના ડાબા અંગ તરફ રહી, મૃગ પિતાનું શરીર પિતાના પગવતી ખણે, પિતાનું શરીર કંપાવે (થરેરી ખાય), વિષ્ટા કરે, મૂત્ર કરે છે તે અશુભ શુકન છે; પણ પ્રયાણ વખતે એ જે અશુભ શુકન બતાવ્યા છે તેજ અશુભ શુકન પ્રવેશ વખતે તે શુભ છે એમ જાણવું. ૨૬
વસંતતિા . वामेचकौशिकशशौखरजंबुकौच गोवाजिसारसशुकाअक्विायसाश्च ॥ श्रेष्टौकपिंजलगणाधिपनामधेयो तौपदक्षिणेचगमनेवसनेन्यथास्युः ॥ २७ ॥
Page #343
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ ,
( ૨૩૩) અર્થ–પ્રયાણ વખતે ઘવડ, સસલું, ખર, શિયાળ, ગાય, ઘેડ, સારસ, પિપટ અને કાગડે. એટલાં ડાબી તરફ બેલે તે તે સારાં છે; પણ કપિંજળ અને ગણપતિ એ બે જમણે તરફ બોલે તે સારા અને પ્રવેશ વખત એ બે ડાબી તરફ બોલે તે સારી છે. વળી ઉપર કહ્યું છે કે પ્રયાણ વખતે ડાબી તરફ બોલે તે સારાં (કાગડો અંતે અને ઘવડ આદ્ય છે એટલાં જનાવરે) પણ પ્રવેશ વખતે તે બધે અને તીતર વિના બીજા બધાંય જમણાં બેલે તે સારી છે એમ સમજવું. ર૭
श्रेष्ठाःप्रदक्षिणगताविषमाःप्रयाणे एणावयांसिनकुलानखिषुत्वपीह ।। सार्थेनृणांशकुनइष्टकरःस्वरोत्थो વાવાતિતારમતિ પ્રતા . ૨૮ | અર્થ–પ્રયાણ સમયે હરણ, પક્ષીઓ અને નખવાળાં જનાવરોમાં ન કુળ એટલાં સંખ્યામાં વિષમ હોય તે પણ પ્રદક્ષિણા કરી જાય છે તે સારાં છે; તેમજ પ્રયાણ કરનારની સંખ્યા વધારે હોય તેમાંથી કઈ પ્રયાણ કરવાનું પ્રશ્ન કરે, તે વખત સૂર્યનું ઘર ચાલતું હોય (નાસિકાના ડાબા છિદ્રમાંથી પવન ચાલતું હોય ) તે તે સારું છે. વળી એ ઘણા જણાઓ પ્રયાણ કરતી વખતે ઉપર કહેલાં પક્ષી, હરણ, કે નકુળની તારગતિ થાય છે તે પણ સારી છે એમ સમજવું. ૨૮
उपजाति. ક્ષિા પૂર્વશિપિલ્ય: शून्यंतथेष्टागमनंचसिद्धिं ॥ वृष्ठिसुखंस्त्रीहरणविदध्यु
धनंशुभंवक्रमतोर्थलाभं ॥ २९ ॥ અર્થ–પ્રચાણ વખતે પૂર્વ દિશામાં કીડીઓ દેખવામાં આવે તે ધારેલા કાર્યની નિષ્ફળતા થાય, અગ્નિકેણે દેખવામાં આવે તે કાર્યની સિદ્ધિ કરી સુખે પાછો ઘેર આવે, દક્ષિણ દિશામાં દેખવામાં આવે તે કાર્યની સિદ્ધિ થાય, નૈત કોણે દેખવામાં આવે તે વૃદ્ધિ થાય, પશ્ચિમ દિશાએ
૧ બપો. ૨ તીતર. ૩ નિળિયે.
Page #344
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
રાજવલ્લભ.
દેખવામાં આવે તે સુખ મળે, વાયુ ણે દેખવામાં આવે તો સ્ત્રીનું હરણ થાય, ઉત્તર દિશાએ દેખવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય અને પ્રયાણ કરતી વખતે કીડીઓના સમૂહ ઇશાન કોણે દેખવામાં આવે તે પ્રયાણ કરનાર મનુષ્યને તે શુભ છે. એ રીતે દિશાઓના અનુક્રમે કીડીએ દેખવામાં આવે તે પ્રયાણ કરનારને અર્થ અને લાભ છે. ૨૯
वसन्ततिलका. यानेशवे रुदितवर्जितकर्थसिद्धि
र्मत्युः प्रवेश समयेप्यथवारुजश्च ॥ वामं त्वदृष्टमपिरोदनमाहशस्तं निंद्यंबिडालनृगवांशुनकस्यचक्षुत् ॥ ३० ॥
અર્થ:પ્રયાણ વખતે સામે મડદુ આવતું હોય તે અર્થની સિદ્ધિ થાય, પણ તેની સાથે આવતાં મનુષ્યામાંથી કે.ઇ તું આવતું ન હેાય તેા અર્થની સિદ્ધિ થાય, એમ સમજવું; અને પ્રવેશ કરતી વખતે મડદુ મળે તેની સાથેનાં મનુષ્ય ગમે તે રૂદન કરતાં ન હોય તેાપણ તેવા શુકનથી મૃત્યુ પ્રાપ્ત થાય અથવા તેવા શુકનવર્ડ રેગની ઉત્પત્તિ થાય. પ્રયાણ વખતે ડાબી બાજુએ કાઈ રુદન કરતુ હાય તો તે ખાટા શુકન છે, પણ રુદન કરનાર પ્રયાણુ કરનારની નજરે પડતુ ન હોય તે તે સારા શુકન છે, વળી પ્રયાણ વખતે ડાી તરફ ખિલાડાનુ તથા મનુષ્યનું અને બળધનું રુદન અર્થાત્ ાસદાયક વારવાર રુદન જેવું બેલે તે તે શુકન ખાટા છે; તેમજ પ્રયાણુ - ખતે ધૃતરાને છીંક થાય તેા તેવા શુકન પણ ખાટા છે. ૩૦ शार्दूलविक्रीडित.
पूर्वस्यां मरणं करोतिमुखतः शोकं च वह्न्युद्भवं हानिंदक्षिणदि विभागजनितंरक्षोदिशीष्ागमं ॥ मिष्टान्नंददते जलेशदिशिजवायचलक्ष्मीप्रदं सौम्यायां कलहंधनं पशुपतौ भीतिस्वकीयंक्षुतं ॥ ३१ ॥ અર્થ:—પ્રયાણ વખતે પૂર્વ દિશામાં છક થાય તેા મરણ પ્રાપ્ત થાય, અગ્નિ કાણુમાં ફ્રિક થાય તે શેક ઉત્પન્ન કરાવે, દક્ષિણ દિશામાં કિ
Page #345
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ ,
( ૧૫ ) થાય તે હાનિ કરે, નૈતમાં છિક થાય તે મનવાંછિત મળે, પશ્ચિમમાં છિક થાય તે મિષ્ટાન્ન મળે, વાયુ કેણુમાં છિંક થાય તે ધનની પ્રાપ્તિ થાય, ઉત્તર દિશામાં છિક થાય તે કલેશ થાય અને ઈશાન કેણમાં છિંક થાય તે પણ ધનની પ્રાપ્તિ થાય. પણ જો પ્રયાણ કરનારને (પિતાને) કિ થાય તે તેથી ભય ઉત્પન્ન થાય. ૩૧
स्पंदोनराणांफलदोपसव्यः स्त्रीणांचवामांगसमुद्भवश्च ॥ हृदंतनाभीकटिपृष्ठजोवा
नेष्टोनृणांवामशरीरजातः ॥ ३२ ॥ અર્થ–પુરૂનું જમણું અંગ ફરકે તે સારું અને પ્રિનું ડાબું અંગ ફરકે તે સારૂં. પુરૂષનું હૃદય, દાંત, નાભિ, કમર અને પીઠ, એટલાં ડાબાં અંગ ફરકે તે સારાં નહિ. ૩૨
શનિ . उद्देप्रांतेवामनेत्रेच भीति स्पंदोदक्षेमध्यआदौचदुःखं ।। कुर्यात्सौख्यंसर्वतोदक्षिणाधो
दुष्टोवामाधोपिमध्यांतमूले ॥ ३३ ॥ અર્થ–પુરુષના ડાબા નેત્રને ઉચો ભાગ (પોપચું અથવા ડોળું), તે નેત્રને ખૂણે (કાન તરફને ખૂણે) ફરકે તો ભય ઉત્પન્ન કરે; તેમજ જ. મણા નેત્રને મધ્ય ભાગ, આદ્ય ભાગ (નાક સામેને ભાગ) ફરકે તે દુઃખ કરે, પણ તે જ જમણ નેત્રને નીચેને ભાગ, ફરકે તે તે સર્વ પ્રકારે સુખ કરે, અને ડાબા નેત્રને તે નીચેને ભાગ, મધ્ય ભાગ, અંત્ય ભાગ અને મૂળ ભાગ, એ સર્વ અથવા કોઈ પણ ભાગ ફરકે તે તે બેટું ફળ આપનાર છે. ૩૩
Page #346
--------------------------------------------------------------------------
________________
(૨૩૬ )
રાજવલભ,
उपजाति. प्रदोषकालेयदिवाप्रभाते लोकेक्कचिकिचनभाषमाणे उपश्रुतिःकार्यसमुद्यतेन
सार्वत्रकीसापरिभावनीया ॥ ३४ ॥ અર્થ–પ્રદોષ વખતે (સૂર્ય અસ્ત થયા પછી), પ્રભાત વખતે, કઈ ઠેકાણે કોઈ મનુષ્ય કાંઈ બોલતો હોય તે સાંભળી ઉદ્યમવાન પુરૂષે જે કાર્ય કરવું ધાર્યું હોય તે કાર્યમાં બોલવાને અર્થ મેળવે. (સારી વાત બેલા હોય તે સારાપણું અને હું બેલતે હોય તે વિનને આપ રાખ અર્થાત્ કાર્ય થશે અથવા નહિ થાય એ પિતાના મનને પ્રતીતિ થાય તે અર્થ મેળવે); એમ સર્વ બાબતમાં વિચાર કરવાને છે. ૩૪
શર્તિવિદિત. शांताःपंचशिवारुतेपरदिशोदीप्तास्तुदग्धादितः संत्रासव्ययबंधनानिकमतःस्यादिष्टवा श्रुतिः ॥ इष्टाप्तिःशुभलाभइष्टमशनसंगःसमंसजनैः सिद्धन्यैवामनिनादएषगमनेप्रावेशकेदक्षिणः ॥ ३५॥
અર્થ–પ્રયાણ વખતે શિયાળના શબ્દમાં પાંચ દિશાઓ શાંત જાણવી, પણ દગ્ધાદિ લઈને ત્રણ દિશાઓ દીપ્ત જાણવી. એ દિશામાં પ્રથમની જે દધા દિશા છે તેમાં શિયાળ બોલે તે તે ત્રાસ ઉત્પન્ન કરાવે; દીક્ષા દિશામાં બેલે તે વ્યય ( ખરચ) કરાવે અને ધમવાળી દિશામાં બેલે તે તે બંધન કરાવે.
હવે ધુમ પછીની પાંચ દિશાઓ જે રહી તેમાંની અનુક્રમે પ્રથમની દિ. શામાં શિયાળ બોલે તે કાંઇક પ્રિય વાર્તા સાંભળવામાં આવે, બીજી દિ. શામાં બોલે તે મનવાંછિતની પ્રાપ્તિ થાય, ત્રીજી દિશામાં બોલે તે સારે લાભ થાય, એથી દિશામાં બોલે તે ઈચ્છિત ભેજન મળે. અને પાંચમી દિશામાં બેલે તો સજ્જનને સમાગમ થાય, પણ તેમાં એવી રીતે સમજવાનું છે કે, પ્રયાણ વખતે ડાબી તરફ શિયાળને. શબ્દ થાય તે તે સિદ્ધિ કરે; તેમજ પ્રવેશ વખતે જમણી તરફ શિયાળને શબ્દ થાય તે સિદ્ધિ કરે. ૩૫
Page #347
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪
(२३७)
शालिनी. शीर्षेपल्ल्यारोहणेराज्यलाभः कर्णेभूषैश्वर्यमेवहिभाले ॥ नेत्रमित्रंनासिकायांसुगंधो
वक्रेमिष्टान्नंचकंठेप्रियाप्तिः ।। ३६ ॥ અથ – પલ્લી જે માથે ચઢે તે તેથી રાજ્યની પ્રાપ્તિ થાય, કાન ઉ. પર ચઢે તે આભૂષણ (ઘરેણાં) મળે, કપાળમાં ચઢે તો સમૃદ્ધિ મળે, નેત્ર ઉપર ચઢે તે મિત્રની મુલાકાત થાય, નાક ઉપર ચઢે તે સુગધીની પ્રાપ્તિ થાય, મુખ ઉપર ચઢે તે મિષ્ટાન્ન મળે અને કંઠે ચઢે તે તેથી વલ્લભ જननी भुताहात थाय. 36
वसन्ततिलका. स्कंधेजयंभुजगताप्रकरोतिलाभ मर्थकरेसुभगतांस्तनगाचपल्ली । हृत्कुक्षिपृष्टिकटिनाभिषुपुत्रसौख्यं
लाभतथांवरसमागमकीर्त्तिवृद्धिं ॥ ३७॥ અથી–જે ખભા ઉપર પલ્લી ચઢે તો જય કરે, ભુજ ઉપર ચઢે તે લાભ કરે, હાથ ઉપર ચઢે તે ધનની પ્રાપ્તિ કરાવે, સ્તન ઉપર ચઢે તે સેિભાગ્યપણું મળે, હૃદય ઉપર ચઢે તે પુત્રની પ્રાપ્તિ થાય, કુક્ષિ અથવા કુખ અથવા પેટ અને પાંસળીના મધ્યના ભાગે ચઢે તે સુખ પ્રાપ્ત થાય, પીઠ ઉપર ચઢે તે લાભ થાય; કટિ ઉપર ચઢે તે વસ્ત્રની પ્રાપ્તિ થાય અને નાભિ ઉ પર પલ્લી ચઢે તે તેથી કીર્તિની વૃદ્ધિ થાય. ૩૭.
शार्दूलविक्रीडित. पार्श्वबंधुविवर्धनंचमरणगुह्येगुदेरोगता पूरौवाहनमर्थमेवतदधोजंघापदोःस्यादतिः ॥ एवंशौनकशुक्रगर्गमुनिभिःप्रोक्तंफलंवामतः पल्ल्यावासस्टस्यदक्षिणसमारोहेफलानांक्षयः ॥ ३८॥
વામ એટલે પુરના કઠે ચઢે તો તેને સ્ત્રીની મુલાકાત થાય, અને જે સ્ત્રીના કઠે પલ્લી ચટે તે તેને તેના પ્રિયની પ્રાપ્તિ થાય.
Page #348
--------------------------------------------------------------------------
________________
( ર૩૮)
જવલભ અથ –જે પાસા ઉપર પલ્લી ચઢે તે તેથી બંધુની વૃદ્ધિ થાય, ગુહ્ય ભાગ ઉપર ચઢે તે ( ખાનગી ભાગ ઉપર ચઢે તે) તેથી મરણ થાય, ગુદા ઉપર ચઢે તે રોગ થાય, સાથળ ઉપર ચઢે તો વાહન મળે, સાથળથી નીચે ના ભાગે ચઢે તે ધનની પ્રાપ્તિ થાય, જંઘા અથવા પિંડી ઉપર ચઢે તે તથા પગ ઉપર અથવા પગના પંઝા ઉપર ચઢે તે કઈ ઠેકાણે પ્રવાસ કરવાનું થાય.
એ પ્રકારે ડાબા અંગ ઉપર પલ્લી ચઢવાનું ફળ શાનક, શુક્ર અને ગદિ મુનિઓએ કહ્યું છે તે જ રીતનું (પલ્લીની રીતે) સરડો અથવા સાંડનું ડાબા અંગ ઉપર ચઢવાનું ફળ કહ્યું છે પણ એ સાંઢ કે પઠ્ઠી જમણું અંગ ઉપર ચડે તે કોઈ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય નહિ એમ સમજવું. ૩૮
मूलाख्याज्वलनीतथैवदहनीस्यात्तोरणंसृष्टितो वामेलूंबकक प्रमाणमितिचस्यात्पंचकोमूलकं ॥ पंचत्वंवरकस्तथाभ्रमणकंप्रोक्तंध्रुवोमागृह तस्मात्पूर्वघटीमहेश्वरदिशापाच्यादित षोडश ॥ ३९ ॥ दीतासर्वदिशोपिभानुबशतस्तेनार्जिताशोभनाः प्राकमूलारशिखिवायुराक्षसदिशोदीप्तास्तथाशांकरी ॥ शांतेदक्षिणपश्चिमेभृतघटीमातुहपंचमं सिद्धयैलुबकएवलौकिकमतेनुर्धस्तथाधोधमः ॥ ४० ॥ गोछत्रांबुजकुंजरेषुतुरगेसपेचपुर्वेदिने दृष्टःखंजनकोददातिसनृगांराज्यसितोवासितः ॥ सौख्यंशांतसमाश्रितःप्रकुरुतेगेहच्छदेर्थक्षयं श्वानरज्जुखरोष्ट्रगांत्रषुभयंसर्वत्रपीतंत्यजेत् ।। ४१ ॥
અર્થ–ગાય, છત્ર, કમળ, હાથી, ઘડે, અને સર્ષ. એમાંથી કેના ઉપર પહેલા પહેરમાં બેઠેલું ધળું અથવા કાળું ખંજનપક્ષી દેખવામાં આવે તે તે રાજ્યની પ્રાપ્તિ કરાવે, ધળું અથવા કાળું ખંજન શાંત સ્થાનકમાં બેકેવું હોય તે સુખ આપે, ઘરના છાપરા ઉપર બેઠેલું હોય તે ધનને નાશ
Page #349
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ મા ( 232 ) કરે અને કુતરા ઉપર, દારી ઉપર, ખર ઉપર અને ઉંટ ઉપર, ખંજન દેખવામાં આવે તો તે ત્રણ લેકમાં ભય કરે, એ ધેાળા અને કાળા ખંજન વિષે છે પણ પીળું ખજન તો કોઈ ઠેકાણે સારુ નહિ એમ સમજવું, ૪૧
उपजाति.
दुर्गागतिः पिंगलिकारुतंच चेष्टाशुनःस्थानकमेव काके ॥ दिशःशिवायाः शकुने मुनीं है
रेतद्विशेषात् कथितंबलिष्टं ॥ ४२ ॥
अर्थ:---शहुन त्रिषे हुगीनी जति चिमणानो
पानी श्रेष्ठा, "
अजानु स्थान भने शिधामनी हिशा. मेटांगना शुरुमा भाहे तो भुનિશ્વરાએ પણ વિશેષ ખળવાનપણુ ખતાવ્યું છે. ૪૨
श्रीमदपानृप कुंभकर्ण
स्तदंधिराजीव परागसेवी ॥ समंडनाख्योभुविसूत्रधार स्नोद्धृतोभूपतिवल्लभोयं ॥ ४३ ॥
અર્થઃ—મેદપાટ, ( મેવાડ ) દેશના મહારાજા કુંભકર્ણના ચરણકમળન રજને સેવનાર મડન નામના સૂત્રધારે ઉદ્ધાર કરી આ રાજવલ્લ્લભ રચ્યા, ૪૩
मालिनी.
गणपति गुरुभक्त्याभारती पादतुष्ट्या मुनिमतमिदमुक्तवास्तुशास्त्रं सुवृत्तं ॥
गणितमपिच सारंशाकुनंसारभूतं भवतु चतुरयोग्यंविश्वकर्मप्रसादात् ॥ ४४ ॥
Page #350
--------------------------------------------------------------------------
________________ (24) રાજવલ્લભ, અર્થ –ગણપતિ અને ગુરુની ભક્તિ; સરસ્વતીના ચરણકમળની પ્રસન્નતાવડે અને મુનિઓના મત પ્રમાણે, શ્રેષ્ઠ વૃત્તાવાળું આ વાસ્તુશાસ્ત્ર કહ્યું છે. તેમાં સારરૂપે ગત તથા શુકન શાસ્ત્ર છે. તે સકળશાસ્ત્ર વિશ્વકર્માની કૃપાવડે ચતુર પુરુષોને અંગીકાર કરવા લાયક થાઓ. 44 इतिश्री वास्तुशाने सजवल्लभे भंडनकने उदजनमणित शकुनलक्षणं नाम રખ્યાડ થાઇ છે ? . ઇતિસપૂણ. એ છે