________________
مره مره هه یه م عه مره
مه گه نمیدهند که به في ه
અધ્યાય ૮ મે,
(૧૪૧) ખૂણાની વેદી કરવી. તે વેદીનું ભદ્રિકા નામ છે, તે ભદ્રિકા વેદી કલ્યાણ કર્તા છે, વીસ (૨૦) ખૂણાની વેદી હોય તે તેનું શ્રીધરિકા નામ છે, એ શ્રીધરિકા અને માથાની સિકતેમજ પીછાણિક મળt:- ત્રણ પ્રકારની વેદી સામાજિક માહિતી શાકમર તુ ચંદ્રના પૂજનની અને હેમયાગાદિ માટેની આઠ ખૂણાની વેદી કરવી કહી છે, તે વેદીનું પવિની નામ છે, એ વેદી શુભ ફળ આપનાર છે. ૧૬
विप्रेसप्तकराचभूपभवनेषट्पंचवैश्यतथा कूर्याद्धस्तचतुष्टयंचवृषलेत्रिदयेकतोहीनके ॥ तस्योद्धेचनरेश्वरासनमतोमंडंचतुःस्तंभकं हेम्नामौक्तिकपट्टकूलमणिभिःसौम्याननंराजितं ॥ १७ ॥
અર્થ–બ્રાહ્મણનું ઘર હોય તો ત્યાં સાત (૭) હાથની વેટી કરવી કહી છે, રાજઘર હોય તે છ (૬) હાથની વેદી કરવી; વૈશ્યનું ઘર હોય તે પાંચ હાથની (૫) વેદી કરવી, અને શુદ્રનું ઘર હોય તે ત્યાં ચાર હાથની (૪) વેદી કરવી કહી છે. એ રીતે અનુક્રમે કહેલી વેદિયમાં જેવી જ્યાં હોય તે વેદીની લંબાઈથી ત્રીજા ભાગની વેદીની ઉંચાઈ કરવી અથવા વેદીની લંબાઇથી અર્ધ ભાગની ( એકદ્વિતીયાંશ ) ઉંચાઈ કરવી, અથવા જ્યાં જેટલી હોય ત્યાં તેટલી જ ઉંચાઈ કરવી, ( જેટલી લાંબી તેટલી ઉંચી ) અને તે વેદી ઉપર રાજાનું સિંહાસન કરવું, ચાર સ્તંભને મંડપ કરે અને તે મંડપને સુવર્ણ, મોતી, પટકુળ અને મણિઓવડે શોભાયમાન કર. ૧૭
मंदाक्रांता. दीपस्तंभंत्रिकरमुदयेषभिरूनंक्रमेण हस्तांतंततविहितमपितैःपीठकुंभान्वितंच ॥ दीपस्योड़कनककलशंशोभितकंकणाद्यैः
कुर्याद्धातोरथतरुमृतोनागवंगेविवज्ये ॥ १८ ॥ ( ૧ સિંહાસન (રાજાનું) અને મંડપ એ બે કરવાનું બતાવ્યું છે પણ શ્લોકમાં સ્પષ્ટ ખુલાસો ન છતાં અધ્યાહારમાં છે, તે પણ, આપણે સમવું જોઇએ કે, રાજાને બેસવા માટેની સભામાં વેદી હોય તો તેના ઉપર સિંહાસન જ થાય, તેમજ મંડપ પણ થાય અને હેમયાગાદિ કાર્ય કરવાની વેદી હોય તો તેના ઉપર પણ ચાર સ્તંભાને મંડપ થાય.