SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૨) રાજવલભ यत्षोडशखंरसभागहीनंतद्धर्गमूलस्यषडंशकस्य ॥ शक्रांशहीनंकथितंपुनश्वेच्छेषंबुधैर्वास्तुमतानुसारि ॥ ११ ॥ અ–પડશાસ્ત્રની જેટલી લંબાઈ હોય તેટલી લંબાઈને છઠ્ઠો ભાગ કહાડીને તે છઠ્ઠા ભાગનું મૂળ કહાડવું, અને તે મૂળને જે અંક હોય તે અંકને ડશાસની લંબાઈના કહાડેલા છઠ્ઠા ભાગમાં મેળવતાં જેટલે અંક થાય તે અંકને ચઉદ અંશ ૨, કહાડતાં શેષ જે રહે તે, છેડશા અને એક બાહ થયે. એમ બુદ્ધિમાન પુરુષે વાસ્તુમતાનુસારે ગણવુ. ૧૧ રીત—૧૨ ને (1) બારે ગુસ્યા એટલે બારનો વર્ગ કર્યો તે ૧૪૪ થશે. તેને કઠે ભાગ એટલે ૨૪ બાદ જ્યાં તે ૧૨૦ રહ્યા તેમાંથી છઠ્ઠા ભાગને એટલે ૨૪ ને ૪૮ મેં ભાગ અડધિ બાદ કર્યો એટલે બાકી ૧૧૯ ચરસ હાથ રહ્યા તે અજાસ્ત્રનું ક્ષેત્રફળ સમજવું. દાખલા (1) કાઈ સમબાજુ અષ્ટકોણની લંબાઈ તથા પહોળાઈ ૨૧ હાથ હેય તે તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? ૪૪૧ ૨૧૪૧૩૪૪૧. ૪૪૧૩૬===૭૩ ૪= ==ા પર ૩૬ જવાબ ૩૬૫ એ. હાથ. (૨) એક સમબાજુ અટકાણની લંબાઈ તથા પહેળાઈ ૨૪ હાથ હોય તે તેનું ક્ષેત્રફળ કેટલું ? २४४२४%५७६ ૫૭૬ ૬૯૬ ૫૭૬-૯૮૦૪૭૮ ૦૬:૪૮= જવાબ ૪૭૮ ચેરસ હાથ. વીશને વીશે ગુમ્યા તે પ૭૬ આવ્યા તેમાંથી તેને ૬ઠો ભાગ ૯૬ તથા છઠ્ઠા ભાગ એટલે હદ ન અડતાળીશમે ભાગ ૨ બે મળી ૯૮ બાદ કર્યા તો બાકી ૪૮ ચેરસ હાથ રહ્યા તે જવાબ સમજવો. ૩ એક સમબાજુઅછાણની લંબાઈ તથા પહોળાઈ ૧૮ હાથ હોય તે તેનું ક્ષેત્ર ફળ શું? ૧૮૪૧૮૫૨૪} ૨૪૧= ૧૮૪૧૮=૩૨૪ સમબાજુ અષ્ટકોણ ૩૨૪:૬- ૫૪. ૩૨૪ ) ૭૩ પ૭૦. ક્ષેત્રફળ. २१४३ - - • = =૨૬૪૬ જવાબ ૨૬૪૭ ચે. હાથ.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy