________________
( ૨૨
રાજવલ્લભ
ઉપર બતાવ્યા પ્રમાણે નાગચૂક કરવાની એવી રીત છે કે, એ નાગચના આઠ આઠ કાઠાઓ કરવા ( લખાઈ અને પહોળાઇમાં આઠ આઠ મળવાથી ચેાસઠ કાઠાએ થશે. ) દરેક કાઠાએમાં અનુક્રમે સૂર્યાદિ ( રવિવારથી વારા લખવા, એટલે જે વાર આદ્યના કાઠામાં આવે તે વાર એવા કેાડામાં આવે તે મધ્યે નાગચક્ર કરવુ. તેની કૃતિ એવી છે કે, શનૈશ્ચર અને મંગળ એ એ વારાના કાડાઓની પક્ત સર્પના શરીરમાં વિધાએલી હોવી જોઇએ. એ વિધાએલા ભાગ જ્યાં હોય ત્યાં ખાત કરવુ' નહિ. ૨૩ ( જૂએ આકૃતિમાંનાં નાગ ચક્રો, ) शीर्षे मातृपितृक्षयं प्रथम तो खातंरुजांपुच्छके पृष्ठेहानिभयंचकुक्षिखन नेस्यात्पुत्रधान्यादिकम् || पूर्वास्येनिलखातनंयममुखेखातं शिवेकारयेत् શાર્વેશ્રમ નવનિહનનમામ્ટેક્ષનન્ને તે ॥ ૨૪ ॥
અનાગના મસ્તકે ખાત કરે તે ઘરના માલિકની માતા અને પિતાનો નાશ થાય, પૂછડાઉપર ખાત કરે તો રાગ કરે, નાગની પીઠ ઉપર ખાત કરે તે હાનિ ને ભય કરે. અને કુક્ષિમાં બાત કરે તો પુત્ર અને ધાન્યની પ્રાપ્તિ થાય.
નાગનું સુખ જ્યારે પૂર્વ દિશામાં હોય ત્યારે વાયુ કાણુમાં ખાત કરવું. નાગનું મુખ દક્ષિણે હોય ત્યારે ઈશાનકોણમાં ખાત કરવું. નાગનું મુખ પશ્ચિમે હોય ત્યારે અગ્નિ કાળું ખાત કરવું અને નાગનું મુખ ઉત્તર દિશામાં હોય ત્યારે ઘરનું ખાત નૈઋત્ય કોણમાં કરવું કહ્યું છે. ૨૪
કાર્યો. दक्षिण पूर्व विभागपूजन पूर्वंशिलासमास्थाया || शेषशिलादक्षिणतः स्तंभो प्येवंविधानेन ॥ २५ ॥
અથઃ—દક્ષિણ અને પૂર્વના ગર્ભ (મધ્યભાગે) એટલે અગ્નિ કાણુમાં “સમચારસ” શિળાનુ પૂજન કરિ પછી તે શિળાનું સ્થાપન કરવું; તેજ રીતે શેષ રહેલી શિળાઓનું દિશાઓના અનુક્રમે સ્થાપન કરવું, અને એજ પ્રમાણે દિશાઓના અનુક્રમે સ્તંભ સ્થાપન કરવા. ૨૬
શાહિની. भित्तेर्मूलंस्थापनीयं जलांते पाषाणेवा हेमरत्नैः सगर्भम् ॥ शीर्षेगुर्वी लेप हीनाधिकावासंधिश्रेणीपादहीनार्थहान्यै ॥ २६ ॥