SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૮ ) રાજવલ્લભ છે કે, દરેક હાથે એ જવ પ્રમાણે છાટની જાડાઈ રાખવી. એવી જે પાષાણુની છાટ હોય તે રાજાને સુખકારી છે પણ એવી છાટ સાધારણ લોકોના ઘરમાં નાખે તે તેથી ધનનેા નાશ થાય. ૧૩ सुधेष्टिकेशर्करया वियुक्तेसशर्करैस्तैः सुदृढा गृहेभूः ॥ शस्तानशस्तंभवनेषुचित्रं कपोतगृधाः कपिकाकरौद्रं ||१४|| અર્થ:-ઇંટચેના ચાટકના કામમાં ચનામાં કાંકરી રહેવા દેવી નહિ પશુ તેજ ચૂને ભૂમિ તળમાં ( ચેક ગચ્છિ વગેરે ખાંધવાના કામમાં) વાપરવો હોય તો ચૂનામાં કાંકરી મેળવવાથી કામની મજબૂતી થાય છે, વળી ઘ રમાં ચિત્રા કરવા કાચને તે ચિત્રામાં હેાલે પક્ષી, વાનર અને ગા વગેરે ભય આપનાર પક્ષી ચીતરવાં નહિ. ૧૪ शार्दूलविक्रीडित. शुद्धोलिंद विशेषतश्चसकलाभूम्योवरंड्यान्विता छाद्येनाप्यथमत्तवारणयुतं मातथाददयं ॥ मौडो भद्रवतुष्किकाभिरुदितोमाडेन युक्तस्तथा मध्ये तुल्य सपादकैः सुमुकुलोवाशीर्षकैः शेखरः ॥ १५ ॥ અર્થ:—રાજાઓના પ્રાસાદો માટે છ (૬) ભેદો કહ્યા છે તેમાં પ્રથમ શુદ્ધુ' નામના ભેદ છે તે એવી રીતે કે ૧ પ્રાસાદને અલિો હોય તે અલિ'દોની સર્વ ભૂમિ વરીવાળી હોય તેનુ નામ શુદ્ધભેદ પ્રાસાદ કહેવાય, અને બીજે “મા” નામના ભેદ છે તે એવી રીતે કેઃ— “ વાળમાંવકમઘ, વાયવલથમારું, વાસનિદેવા, વોયાપથોળ, અર્થ:——પ્રાસાદ અને ઘર વિષે સ્તંભા અને પાટડા વગેરે લાકડાના હાય તા તેના ઉપર પત્થરની છાટ જડવી નહિ. આ ગાથાના હેતુ એવા છે કે, જ્યાં ત્યાં તેના ઉપર પથ્થરની છાટ જડવી નહિ, લાકડાનું કામ હાય ( સ્તભા પાટડા વગેરે ) એટલે તેને અય એવાજ થાય છે કે લાકડાના કામ ઉપર પત્થરની છાટ જડવી અથવા નાખવી નહિ પણ જ્યાં પ્રત્થરનું કામ હોય ત્યાં તે છાર્ટ પણ પત્થરનીજ હાવી જોઈએ.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy