________________
અધ્યાય ૧૦ મા.
( ૫ )
અર્થ:—આકાશતત્વ ચાલતુ હાય તે વખત કોઈ પ્રશ્ન પૂછે તે તેનું દુષ્ટ ફળ જાણવું; જે તરફની નાડી ચાલતી હાય તે તરફથી આવી જે તરફની નાડી બંધ હોય તે તરફ રહી કોઈ પ્રશ્ન કરે તેા તેનુ ફળ એવું છે કે, જેને માટે પ્રશ્ન કરવામાં આવ્યું હોય તેને માથે શત્રુઓ ઘણા છે તેથી તે મૃત્યુના મુખમાં પડેલા છે એમ સ્વરાય જાણનારે પ્રશ્ન પૂછનારને કહેવું; જે વખત કાઇએ પ્રશ્ન કર્યું તે વખત શ્વાસને પ્રવેશ અથવા શ્વાસ પુરક થતા હાય અર્થાત્ શ્વાસ પાછા બેસતા હેાય તેવા વખત હોય તે પ્રશ્ન કરનારને કહેવુ કે, સર્વ કાર્યની સિદ્ધિ થશે અને તેવા વખતમાં જળતત્વમાં કે પછી પૃથ્વીતત્વમાં વાયુ ચાલતા હોય તેપણ કાર્યની સિદ્ધિ થશે એમ સ્વાદય જાણુનારે પ્રશ્ન પૂછનારને કહેવુ. ૧૦
अथ बालादिपंचस्वरविचार. उर्ध्वाधोरेखारस संख्या, भिन्ना एकादशभिस्तिर्यक् ॥ ૬,૬,૭,૩,ધ,મ,વા.વનિતા, મામા વાઇનયઃ ! ?? ||
અર્થઃ—-સ્વરોદયના શકુન જોવામાટે યત્ર કરવા. તેમાં પ્રથમ ઉભી (૬) છ લીટી અથવા રેખાએ કરી તેમાં (૧૧ ) અગિયાર આડી રેખાઓ કરવી, અને તે રેખાએ કરવેથી પડેલાં કાકા ( કાડા) વિષે અક્ષરો ભરવા, તે એવી રીતે કે
પ્રથમના કેકમાં ‘અ’,બીજામાં ‘ક', ત્રીજામાં ‘છ’, ચાથામાં ‘ડ’, પાંચમામાં ધ', છઠ્ઠામાં ‘ભ' અને સાતમામાં ‘વ' ભરવા, અને તે પછીના ફોઠામાં (૩) ત્રણ નંદા તિથિએ ભરવી; તે પછીના કાઠામાં મંગળ અને રિવ, એ એ વારા ભરવા; એ વારાવાળા કેઠાથી આગળ એટલે છેલ્લા કાઠામાં રૈવત્યાદિ (૭) સાત નક્ષત્રેા ભરવાં. ૧૧ (હવે કાઠાની ખીજી પક્તિ ભરવી તેની રીત) ફૈ,વગઢ,ન,મ,શા, મદ્રાતિચય, જ્ઞૌ પુનર્વન ॥ ૩,૧.૧,ત,પ,ય,પા,સયાજીરું,૩ત્તાપંચમેન ।। ૨ ।।
અર્થ કાડાઓની બીજી પાક્તિના પ્રથમ કાઠામાં ઇ”, બીજા કાડામાં ખ, ત્રીજામાં ‘જ’ ચેાથામાં ‘ઢ’, પાંચમામાં ‘ન’, છઠ્ઠામાં ‘મ', અને સાતમામાં ‘શ' ભરી આઠમામાં ત્રણ ભદ્રા તિથિએ; નવમામાં સામ અને અધ એ બે વાર ભરી તે પછી છેલ્લા દશમા કાઠામાં પુનર્વસુ આદિ પાંચ નક્ષત્ર ભરવાં, તેમજ ફાડાની ત્રીજી પક્તિના ફાડા એવી રીતે ભરવા કે,