SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦† } રાજવતા. અંકને નવે ભાગતાં લખ્યાંક જે આવે તેટલા માસની તે ગ્રહની અતર્દશા જાણુવી; નવે ભાગતાં શેષ જે અક રહેલે! હાય તે અકને ત્રીશે ગુણતાં જે અ આવે તે અકને નવે ભાગતાં લખ્યાંક જે આવે તે માસ ઉપર તે પ્રથમ અંતર્દ શાના માસ ઉપર તેટલા દિવસની અંતર્દશા જાણવી; અને એ બીજી વખત નવે ભાગતાં શેષ જે રહે તેને સાઠે (૬૦) ગુણતાં જે અક આવે તે અ‘કને ફરી નવે ભાગતાં લખ્યાંક જે આવે તે અક જેટલી અંતર્દશાની ઘડી જાણુવી; અને ઘડીએ જે આવેલી હાય તેમાં શેષ જે રહે તેને વળી સાઠે ગુણતાં જે અક આવે તે અકને વળી નવે ભાગતાં લખ્યાંક જે આવે તેટલી પળ જા ળવી. એ રીતે ગ્રહેાની મહાદશા મધ્યે અંતર્દશા જાણવી. ૩૩ वसन्ततिलका. कणगणेशघन चामरतुच्छझीदबाणौठकारफढभद्रणकारदंडाः । थं मोहरौधन यकारसकारयुग्मवाताच सौख्य फलदानवचंद्रवर्णाः ३४ ૧ ૩ ४ ૫ ૬ 19 5 6 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ અર્થઃ—કે, ૨, શ, ઘ, ન, ચ, છે, એ, દ, મ, ડૈ, -, ઢ, ણુ, ડૅ, 1. ૧૯ ૧૯ ૨૦ * ૨૨ ૨૩ 11 થ, ભ, હું, ૨, ધે, ય, ૫, સ, એ સકાર ( મૂર્ધન્ય અને દહતી ) ૨૪ વ, અને ૨૫ તે. એટલા અક્ષરમાં એગણીસ અક્ષરા સુખફળ આપનાર છે. ૩૪ उपजाति. ङखौ च जौष्टपला इमेष्टौ ते वर्ण कानोशुभदा भवन्ति ॥ स्वरोहितुर्यस्त्वथपंचमकारात्रयं सप्तनवांत्यपूर्वाः || ३५ ॥ અર્થ:—‹, ખ, ચ, જ, બ, ટ, ૫, લ, એ આઠ અક્ષર શુભ નથી; તેમજ ચેાથે અને પાંચસેા સ્વર (ઈં, ઉ, ) તથા આકારાદિ ત્રણ સ્વર ( આ, આ, અં. ) તથા સાતમે “ ” નવમા લૂ ’ અને છેલ્લેા “ અઃ '' 66 ,, એટલા સ્વરે પણ શુભ નથી. ૩૫ खशौविषंरोगदरिद्रपातथाजडत्वं मरणंचनाशम् | बंधंदकारोघडभाश्चवर्णाः सर्वेषु कार्येष्वपिनिष्फलाः स्युः ॥ ३६ ॥ * તકારાંત અને કકારદિ એ મળી પચીસ (રપ) અક્ષરા બતાવ્યા છે તેમાંથી ( ૧૯ ) આગણીશ અક્ષરા શુભ ફળ આપનાર છે અને છ અક્ષરા અશુભ ફળ આપનાર છે.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy