SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧Öજ ) રાજવલભ, એ રીતે આખા ષણના છ બાહુના બેંતાળીસ (૪૨) ભાગે કરી ષકેણુના દરેક બાહુમાંથી એક એક ભાગ ઓછો કરવાથી જેટલા ભાગમાં ષષ્ટાસ હાય એટલાજ ભાગમાં સમાન્ન થઈ જાય; અને તેજ પ્રમાણે સમાસથી અષ્ટાસ થાય છે. તથા તેજ રીતે અષ્ટાસમાંથી નવાસ થાય અને નવાસમાંથી તેજ રીતે દશાસ થાય, માટે બુદ્ધિવાને પિતાની બુદ્ધિથી એ રીતે મરજીમાં આવે તેટલા બાહુઓ અથવા અસ કરવા. ૧૩ શાઢિની. षट्वाहोर्योबाहुरस्येषुभागेयुक्तेबाहुःपंचकोणस्यसस्यात् । यावाबाहुःस्वेनमानेनगुपयोबाव्होर्योगस्तस्यमूलंविकर्ण ॥१४॥ અર્થ– ષણના એક બાહુને પાંચમો ભાગ [ એક બાહુના પાંચ ભાગ કરવા] એજ બાહમાં મેળવીએ એટલે તે ષટ્કોણને બહુ મોટી પંચકેને અથવા પંચાસને એક બહુ થાય. એજ અનુકમે એટલે જેટલા ખૂણાનું ક્ષેત્ર કરવું હોય તેટલા ભાગ એક ભુજામાં અથવા બાહુમાં અથવા અસમાં અંબરીએ તે અનુક્રમે ચતુરસ તથા ત્રિકોણ ક્ષેત્ર થાય; એટલું જ નહિ પણ, બે બાહુને ભેગા કરીએ એટલે એ બને બાહનું જે મૂળ (મધ્ય ભાગ) તે વિકર્ણ અથવા ખૂણે કહેવાય. दैात्पथुत्वंजिनभागहीनंतिथिप्रमाणाःकथिताभुजाश्च ॥ पंचासमेतत्परिलेखनीयंपुष्पेषुकेष्वेवहितस्यरूपं ॥ १५ ॥ અર્થ –ચતુરસ્ય ભૂમિને પંચાસ અથવા ચોખંડી ભૂમિને પાંચ કેણવાળી કરવી હોય તે તેની લંબાઈ અથવા પહોળાઈમાં તેને એવી ભાગ છે, આ છે કાર અને તે ઓછા અથવા કમી કરેલા ભાગમાંથી એક પંદરાંશ , લેવામાં આવે તે તે પંચાસને એક બહુ થયે એમ સમજવું. એ પંચકણનું રૂપ કેટલાંક પુષ્પમાં થાય છે. ૧૫ સુંદવા . आयामतोविस्तरमष्टमांशहीनंप्रकुर्याद्रथकारसुज्ञः ॥ दैधिदैर्येणसमास्तदास्रायंत्रादिषदकोणकमेतदुक्तं ॥१६॥ અર્થસારું જ્ઞાન ધરનાર શિપિએ જ્યારે પકૅણ કરવું હોય ત્યારે ચરસ ક્ષેત્રની જેટલી લંબાઈ હોય તેટલી લંબાઈને અષ્ટમાંશ > એ છે
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy