________________
अथ भूमिशोधन.
વિજ્ઞા. प्रश्नत्रयंवापिगृहाधिपेनदेवस्यवृक्षस्यफलस्यवापि ॥ वाध्यहिकोष्टाक्षरसंस्थितेनशल्यविलोक्यंभवनेषुसृष्टया.॥१९॥
અર્થ –જે જમીન ઉપર ઘર કરવું હોય તે જમીનમાં રહેલું “શલ્ય”
એ રીતે દરેક દિશાઓ, કોણે અને મધ્ય ભાગમાં દરેક વર્ગના આઘના અક્ષરે લખવા. તે એક એક લખવા અથવા કવા, પણ જે વર્ગના જેટલા અક્ષરે કહ્યા છે તે વર્ગના તેટલા અક્ષરે પિત પિતાના સ્થાનમાં એકઠા હોય એમ સમજવાનું છે. માટે ઘરની ભૂમિના નવ ભાગે કલ્પિ અથવા કડા કર્યા પછી શિલ્પિએ ઘરધણીના મેથી હરકોઈ દેવનું, હરકોઈ વૃક્ષનું અથવા હરકેઈ ફળનું નામ કહેવરાવવું. જ્યારે ઘરના માલીક દે, વૃક્ષો કે ફળામાંથી જેનું નામ લીધું હોય, તે નામના આઇને અક્ષર યાદ રાખી ભૂમિના કહેલા નવ કઠાઓ પૈકી જે કોઠામાં “એ” અક્ષર અથવા એ નામનો આદ્યનો અક્ષર જે કાઠામાં મળે તે કેડામાં “ શલ્ય છે એમ સમજવું.
ધરધણુએ “ મહાદેવનું ” નામ દીધું હોય તે આઘને અક્ષર મ છે તે જ, વર્ગને છે તે વર્ગ ઘરની જમીનના આઠમા કેડામાં ઈશાન કરે છે, માટે ઈશાન કોણના કાવાળી જમીનમાં શલ્ય છે એમ સમજવું. તેમજ “ બ” નામ આપ્યું હોય તે પૂર્વ દિશીના પહેલાજ કાઠાના ૪ વર્ગને “મા” છે માટે પૂર્વના કોઠાવાળી જમીનમાં શલ્ય સમજવું અને ઘરધણીએ લીબુ નામ આપ્યું હોય તો તે આદ્યને “’ વર્ગના છે તે ઘરની મધ દિશાના કેહાને વર્ગ છે માટે મધ્ય કઠાવાળી જમીનમાં શલ્ય હોય એમ સમજવું. એ રીતે જે જમીનમાં ઘર કરવાનું હોય તે જમીનમાંથી વાળ, કાયલા, લાકડું, લોઢું અને હાડકાં હોય તે કહાડી ઘર કરવું. વળી બીજ ગ્રંથમાં ચામડું, રાખ વગેરેને શલ્યમાં ગયું છે અને ભૂમિના શોધન માટે નારદ પંચરાત્ર વગેરે ધણગ્રંથોમાં બતાવ્યું છે.
ઘર કરવાની જમીનમાંથી શલ્ય કહાડી ધર કરવાનું કહ્યું છે, પણ એ જમીન કેટલી ઉંડી દવે શલ્ય મળશે એ વિશે આ ગ્રંથકર્તાએ કાંઈ બતાવ્યું નથી, ત્યારે જે જમીનમાં શલ્ય હોય તે જમીન કેટલી ઉંડી ખોદવી ? અને ખેદે નહિ તે ઘરધણીના મનમાં વેહેમ રહે તે ન રહેવા શાસ્ત્રાધારે જે રીત હોય તેમ કરવું, એટલે બસ છે. તે રીત સર્વને યાદ રહેવા પ્રમાણુ સાથે આ ઠેકાણે બતાવીએ છીએ જે વાંચવા સર્વને અમારી ભલામણ છે.
वल्मिकिनीरुजनित्यमूषरास्फुटितामृतिम् ।। दत्तेभूशल्ययुग्दुःखंशल्यज्ञानमयोवदेत् ॥१॥ अकचतैहशपैयान्क्रमाद्वर्णानिमानब ॥