SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ મ. (૪) અને એકને દશ (૧૧૦) આંગુળ દ્વારને ઉદય કરે (૫), તેમજ એ કસને એંશી (૧૮૦) આંગુળ દ્વારને ઉદય કરે (૬), એકસને નેવુ (૧૦) આંગુળ દ્વારને ઉદય કરવા (૭), એકને સેળ (૧૧) આંગુળ દ્વારને ઉ. દય કરે (૮), એકને નવ (૧૦૯) આંગુળ દ્વારને ઉદય કરો (૯) અને એંશી (૮૦) મુળ દ્વારને ઉદય કરવા (૧૦). એ રીતે (૧૫૦, ૧૪૦, ૧૩૦, ૧૨૦, ૧૧૦, ૧૮૦, ૧૯૦, ૧૧૬, ૧૦૯, ૮૦ ) દશ પ્રકાર દ્વારના ઉદયના કહ્યા છે માટે ડાહ્યા મનુષ્ય જેવું જ્યાં ઘટે તેવું યાં દ્વાર કરવું. માની. स्वयमपिचकपाटोद्घाटनंवापिधानं भयदमधिकहीनंशाखयो विचाले ॥ पुरुषयुवतिनाशस्तंभशाखाविहीनं भयदमखिलकाष्ठाग्रंयदाधःस्थितस्यात् ॥ २९ ॥ અર્થ:--ઘરનાં દ્વાર પિતાની મેળે વસાઈ જાય અથવા બંધ થાય તેમજ પોતાની મેળે ઉઘડી જાય તો તે ભય ઉત્પન્ન કરે, દ્વારની શાખાએ એક તરફ મહિલા અને બીજી તરફ રાંદી કહેય તે તે પણ જાણ થતા તથા સ્તંભ અને શાખા વિનાનું દ્વાર હોય તે તેથી સ્ત્રી અથવા પુરુષને નાશ કરે, અને દ્વારના સ્તંભે તેમજ શાખા વગેરે દ્વારના કામમાં જેટલાં લાકડાં ઉભાં કરી રેકવામાં આવે છે તે) લાકડાંનાં માલિક અથવા થોભો ભાગ નીચે અને ટોરાયણ ઉંએ ફાઅ જોઈએ તેમ છતાં તેથી ઉલટી રીતે રાખવામાં આવે તે તે પણ ભય પેદા કરનાર છે. ૨૯ રંદ્રવજ્ઞા. देवालयंवाभवनंमठश्च । भानो करैर्वायुभिरेवभिन्नं ।। तन्मूलभूमौपरिवर्जनीयं । छायागतायस्यगृहस्यकूपे ॥३०॥ ૧ દ્વારની શાખો ઘડતાં નીચે અથવા ઉપર એમ એક તરફ પહાળી રહી જાય અને બીજી તરફ સાંકડી રહે તે બેટી છે. ૨ પ્રાસાદના ગભારામાં તથા શાળા કે મઠના ઓરડામાં સૂર્યનાં કિરણે તથા પવનને સંચાર થવો જોઈએ નહિ અર્થાત મણિના સહવામાં મને ઘર અથવા માની નીચેની ભૂમિમાં જાળી બારી વગેરે કાંઇ મુકવું નહિ. પણ મેડીના ભાગમાં જાળ- કારી
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy