________________
અધ્યાય ૩ જે.
(૪૯ ) शार्दूलविक्रीडित. धिष्ण्यानीहचसप्तसप्तक्रमतोवह्नस्तुपूर्वादितः सृष्टयातानिभवंतियत्रगृहभंतत्रैवचंद्रोभवेत् । हानिपृष्ठगतःकरोतिपुरतस्त्वायुःक्षयंचंद्रमाः पार्श्वेदक्षिणवामकेशुभकरोऽग्रेदेवभूपालये ॥ ११ ॥
ટીપ:-વ્યય એટલે–ખરચ એ બાબતને સમજણ એવી છે કે,-ઘર કરવાનો આરંભ કરતા પહેલાં ઘરના કામમાં જે ખરચ કરવું ધાર્યું હોય તે ધારવા પ્રમાણે ન થતાં વધારે અથવા ઓછું ખરચ થવાનું કારણ આયના અંકથી વ્યયનો અંક ઓછો આવે તે ઓછું ખરચ થાય અને આયના અંકથી વ્યયને અંક વધારે આવે તે વધારે ખરચ થાય, એ વાત પ્રથમ બતાવવામાં આવી છે. તે લક્ષમાં રાખી ગમે તે પ્રકારે ગણી નો અંક - આમવા અંકથી એછે લાવ. એ સારું છે.
હવે જે અંકનું નક્ષત્ર આવ્યું હોય ( ૨૬ ) તે અંકને આડે ભાગતાં ૨૬૮ શેષ ૨ આવે તે તે બીજો વ્યય સમજવો. તે વ્યય શ્રેટ છે. વળી અંશ લાવવાની આવી રીત છે કે
મૂળ રાશિ ( ૨૧ ) એટલે જે નક્ષત્ર આવ્યું હોય તે નક્ષત્રમાં વ્યયને આવેલો અંક મેળવતાં (મૂળ રાશિ ૨૬ અને વ્યય ૨ ) ૨૮ અઠ્ઠાવીશ થાય અને ધુવાદિક ધરામાં થી જે નામનું ઘર ઉત્પન્ન થયું હોય તે ઘરના નામના જેટલા અક્ષરે હોય તેટલા અંક પ્રથમ થએલા (૨૮) અંકમાં મેળવવા. જેમકે, “મનેરમ” ઘરના ચાર અક્ષર છે તે મેળવતાં બત્રીસ (૩૨) થાપ તેને ત્રણે ભાગતાં શેર એક (૧) વધે તે તે ઇંદ્રાંશ જાણ. તથા બે (૨) વધે તો યમાંશ અને ત્રણ (૩) વધે અથવા પૂર્ણ એટલે શુન્ય આવે તે તે રાશ થયો એમ જાણવું.
જુઓ મૂળ રાને અંક ૨૬ +=૮+૪=૩૨૩=શેપર બે આવ્યા. એ બે યમાંશ આવે છે એટલે તે અંશ સારો નથી માટે ઘર કરવાના આરંભ ઉપર બતાવેલી રીતેમાં પ્રથમ બાબતથીજ ફેરફાર કરતાં સારી રીતે આવે તેમ કરવું. કદાચ ઘરની જમીનનો કાંઈ ભાગ વધારવો ઘટાડવો પડે તે તેમ કરવું.
ઉદાહરણ ઘર કરવાની જમીન ઓગણચાળીશ ગજ (૩૯) અને અગિયાર (૧૧) આંગળો અથવા સુઓ છે તે લાંબી છે એમ માનો અને તેના આંગળા કરો એટલે નવસેં ને સુડતાળીશ (૯૪૭) આંગળે થશે તથા તે જમીનને વિસ્તાર (પહોળાઈ ) નવ ગજ (૮) અને પાંચ આગળ છે તેના આગળ કરો એટલે બન્નેને એકવીશ (૨૧) થશે. એ લંબાઈ અને પહોળાઈની બને રકમોને ૯૪જ૨૨૧ ગુણતાં બે લાખ નવ હજાર બસૅ અને સતાશી આગળ ક્ષેત્રફળ આવ્યું. ૨૦૦૨૮૭ એ ક્ષેત્રફળને આંઠ ભાગતાં ૨૦૯૨૮૭-૮ શેષ સાત (૭) રહેશે માટે સમજવું કે સાતમી ગજઆય આવી, ત્યાર પછી નક્ષત્ર લાવવાની રીત એવી છે કે --