________________
अध्याय ७मो.
૩પનાતિ, दिशालगेहानिचषोडशैव । वास्तूदधेःसारतरपुनश्च ॥ वक्ष्याम्यलिंदःषणकोलघुश्च । दौतिदुकाख्यौकथितावलिंदौ॥१॥
અર્થ-વાસ્તુરૂપી સમુદ્રના સારરૂપે વળી બીજા (૧૬) સેળ વિશાળ ઘરે કહીએ છીએ, તેમાં “અલિંદ” “ષણ” અને “વધુ” કહેવામાં આવશે તે ત્રણે નામે અલિંદનાં જ છે, અને બે અલિંદ હોય તે તેનું “તિદુક” નામ છે. ૧ सूर्यदिशाललघुरस्यवामे । मुखेत्रिकंदक्षिणतस्तथैकः ॥ वेदामुखेवासवमेवगेहं । वामेपसव्येलघुरेकएव ॥२॥
અર્થ:–જે દ્વિશાળ ઘરની ડાબી તરફ એક અલિંદ અથવા લઘુ હોય, મુખ આગળ ત્રણ લઘુ હોય અને જમણી તરફ એક લઘુ હોય તો તે “સૂર્ય' નામાં ઘર કહેવાય; જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર અલિદે હોય ને ડાબી તરફ એક અલિંદ હોય તે તે “વાસવ” ઘર કહેવાય. ૨ प्रासादसंज्ञमुखतस्त्रयंच । प्रदक्षिणोतंदुकवेष्टितस्यात् ।। अलिंदयुक्तंविमलंदिशालं । तदीर्यवंतंसहमंडपेन ॥ ३ ॥
અર્થઃ—જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદે હેાય. ડાબી, જમણી ને પાછળની બાજુએ એ ત્રણે તરફ એક એક હિંદુક હોય એ બે અને લિ દે) તે તે પ્રાસાદ ઘર કહેવાય; તે દ્વિશાળ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ (ચાર અલિંદ કરીએ) તે તે “વિમલ” નામ ઘર કહેવાય અને એ વિમળ ઘરના મુખ આગળ એક મંડપ વધારીએ તે તે ઘરનું નામ “વીર્યવત’ કહેવાય. ૩
अथदिशालेषुसमस्तकेषु । मध्येविदध्याद्रसदारुचैकं ॥ तदाभवेद्धासुरमग्रयुग्म । मेकोलघुर्दक्षिणदिग्विभागे ॥४॥
અર્થ–જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિદ હોય, તેની જમણી તરફ એક અલિંદ હોય અને મધ્ય પદ્યારૂ હોય તે તે ભાસુર નામા ઘર કહેવાય. ૪