SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ મે. उपजाति. स्तंभोद्वयोर्मध्यगतोनशस्तः । शुभंकरौपट्टयुगांशतोद्धौ ॥ गृहे प्रशस्ताश्चतुरस्त्रास्ते । स्तंभानकंदेनविनाप्रशस्ताः ॥ ३३ ॥ અર્થ-એ ઘરા વચ્ચે એક સ્તલ હોય તે સારા નહિ, પણ ચાર પાટડા (ભારવટ અથવા લગ) અને ચાર સ્તંભાએ અથવા એ પાટડા અને બે સ્તંભા હોય તે તે સારા છે, પરંતુ તે સ્તલા ચતુસ (ચાર હાંસવાળા) જોઈએ અને કુટુંબ વિનાને સ્વભ તેમ તે પણ જ્યારે નહિ ૩૩ इंद्रवज्रा. हानिस्तुलामध्यगताषणस्य स्तंभेभदंतालयभित्तिमूषाः ॥ संलमचत्वार्यपिहानयं स्युःस्तंभासनस्तंभ शिरशीर्षं ॥ ३४ ॥ અર્થ:—ષણ વચ્ચે રતુળા, એક સ્તંભે તથા એક ગજદત, ભિત ( સ્ત ભાવચે ભિત એટલે એક તભા એક બાજુ અને બીજો સ્તંભા બીજી માજી હાય તે એના વચે ભિતુ હોય તે અને પ્રણાલ (પાણી જવાની પડનાળ અથવા ખાળ) એટલી બાબતે પણ મધ્યે હોય તે તે સારી નહિ,તેમજ સર અને બંજી ને ચારે વસ્તુઓ એક લાકડામાંથી અથવા એ કજ પ્રકારમાંથી કોતરી કરેલાં હાથવા ઘી કહાડચાં હેાય એવા સ્તંભ હાય તા તે હાનિ કરે. માટે એ ચારે વસ્તુ એકજ વસ્તુમાંથી કાતરી અથા ઘી વળગાડ રાખવા નિહ એમ કહ્યું છે. ૧ પશુ એટલે ખડ, ૨ તુળામાટે પ્રથમ સમજીત આપી છે તેપણ નહિ કારણ કે, શિષી ગેરમાહિત ઘણા લોકો હાવાથી તેમ કરવુ પડયું છે. (84) વિશેષ હાય તો તે ખાટું કહેવાય કે. ૭ દ્વાર ઉપરના ઉદ્દય ઉપર જડતર આવે છે તેમાં જે કડી જડવામાં આવે છે તે કડી અથવા તરિયું દ્વારના ગર્ભમાં આવે તે તે તુળવધ કહેવાય, માટે દ્વારના મધ્ય ભાગ વિષે આવે નહિ એવા હિસાબ ગણી કડીએ! જડવી કહી છે. એવા અનેક વેધા છે. જેમકે, એ સ્તંભા ઉપર એક આડા પાટડા આવે. તે પછી તેના ઉપર ઉભા પાટડી અથવા કડી આવે તા તે તુળા થાય તે વેધ છે. વળી દ્વાર સામેની ભિતમાં જે ભાગમાં ખીંટી આવે તે ખાટી સામેના દ્વારનાં ગર્ભમાં ખાટી આવે તો તે વેધ છે તેમજ દ્વારના ગમે ઉભી ભિત આવે તે તે પણ વેધ ગણાય છે, માટે એવા વેધા સર્વથા તવા જોઇએ. એવી રીતે વૈધો અને તે વિના બીજા અનેક પ્રકારના ભેદો કાઢ સબંધી છે તે જાણવા માટે અજાણ ભો તી સભાના મધુ નામના ત્રધારે રચેલા માળ નામના ગ્રંથમાં કાનુ માપ, રીત, વગેરે બહુ સારી સમજુત આપી લાÈઉપર ઉપકાર કરેલા છે, તે ગ્રંથ સર્વજનોએ અવશ્ય જેવા જાએ એવી ખાસ અમારી ભલામણ છે. તે ગ્રંથ અમારી પાસે છે. તેનુ ગુજરાતીમાં ભાષાંતર કરવાના ઇરાદો છે.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy