________________
અધ્યાય
( ૧૧૫ )
પઢ
અર્થ:—નિશાળ દૂર કરવાની રીત એવી છે કે, દ્વિશાળ ઘર કરવાની ભૂમિમાં ત્રણ પદ્મ કરવા. તે એવી રીતે કે, ત્રણ પદ ઉભા અને ત્રણ આડા મળી નવ પદ્મ કરી, તે નવ પદ્મના મધ્યેને પદ્મ મુઠ્ઠી પદમાં બે શાળા કરવી; તથા બાકીની ભૂમિ ખુલ્લી રાખવી. એ દિશાઓમાં ચાર પ્રકારની શાળા થાય છે. ૧૭
ખાકીના એ એ પ્રમાણે ચાર
वसंततिलका.
याम्याग्निगाचकरिणीधनदाभिवका पूर्वाननाचमहिषीपितृवारुणस्था || गावीयमाभिवदनापिचरोगसोमे છાનીમવૈશિવપોર્ન ળામિવધ ॥ ૧૮ ॥
૮૪
અઃ—દક્ષિણ અને અગ્નિ એ એ કાણુના બે કાઠામાં બે શાળાઓ હોય તે ખન્નેનાં મુખ ઉત્તર દિશામાં હોય તે તે શાળાનુ નામ “કરિણી” (હસ્તિની) શાળા કહેવાય, નૈતિ અને પશ્ચિમ એ બે દિશાઓના એ કાઠાએમાં એ શાળાએ હાય અને તે બન્ને શાળાઓનાં મુખ પૂર્વ દિશામાં હોય તેા તેનુ નામ “મહિષી” કહેવાય; વાગ્ય અને ઉત્તર એ એ દિશાઓના પદોમાં એ શાળાએ હાય અને તેનુ મુખ દક્ષિણમાં હેય તે! તે “શાવી” શાળા કહેવાય; પૂર્વ અને ઇશાન એ એ દિશામાં જે એ પદો હાય તે પદોમાં બે શાળાઓ હાય અને તે એનુ મુખ પશ્ચિમમાં હોય તેા તે છાગી શાળા કહેવાય. ૧૮ शार्दूलविक्रीडित, हस्तिन्यामहिषीद्विशालभवनं सिद्धार्थ कंतच्छुभं गावी माहिषसंज्ञकं स्मृतिकरतद्यामसूपं भवेत् ॥ दंडळागगवान्वितं धन हर हस्तिन्यजाभ्यांतथा कागोकरिणी युतं नाहिशु मंचुचिपूर्वापरं ॥ १९॥ ||
અર્થ:——જે ઘરમાં કરિણી (હસ્તિની) અને મહિષી, એ બે શાળાઓ ભેગી હોય તે ઘરનું “સિદ્ધાર્થ” નામ કહેવાય; તેથી તે ઘરના નામ પ્રમાણે તેનુ ફળ પણ શુભ છે. ગાવી, અને મહિષી એ એ શાળાએ જે ઘરમાં ભેગી હોય તે “યમસૂર્પ” નામે ઘર કહેવાય. તેવા ઘરનુ ફળ મૃત્યુ કરાવે. છાગી અને ગાવી એ એ શાળાએ જે ઘરમાં ભેગી હોય તે“દ” નામનુ ઘર કુહેવાય. તેનું મૂળ ધનનો નાશ કરનારૂં છે, હસ્તિની, અને છાગી, એ બે શા
* પદ એટલે ભાગ, વિભાગ, કાંઠા અથવા ખંડ. ( ઘરની ભૂમિના કાઢા કરવા. )
-