SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૨ ) રાજવલ્લભ, वसंततिलका तत्रेश्वरंत दनुपुण्यमतः सुगर्भ । प्रोक्तं गृहं कलशदुर्गतमेवरिक्तं ॥ स्यादिप्सितं तदनुभद्रकवंचितेच । दीनं गृहं विभव कामदमेव संख्या ॥ " અર્થ:—–ખર નામે ઘરની ડાબી તરફ અપવર્ક અથવા આરડી આવે તે તે ઈશ્વર” નામે ઘર થાય; કાંત નામા ઘરની ડામી તરફ અપવર્ક આવે તે તે “ પુણ્ય” નામનું ઘર થાય, મનેરમ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તા તે “ સુગર્ભ ” ઘર થાય; સુમુખ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “ કળશ ” નામે ઘર થાય; દુર્મુખ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “ દુર્ગત ” નામનું ઘરનું ઘર થાય; ક્રૂર ઘરની ડાબી તરફ એરડી આવે તા તે “રક્ત॰ ” નામનું ઘર થાય; વિપક્ષ ઘર્મની ડાખી તરફ અપવર્ક આવે તે તે “ઇપ્સિત૧૧” નામનુ' ઘર થાય; ધનઃ ઘરની ડાબી તરફ પર્વ આવે તો તે ભદ્રક ૧૨ ” નામનું ઘર થાય; ક્ષય ઘરની ડાબી તરફ એરડી અથવા અપવર્ક આવે તે તે “વચિત ' 'નામનુ ઘર થાય; આક્રંદ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “દીન ” નામનું ઘર થાય; વિપુલ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે વિભાવ૫” નામનું ઘર થાય અને “વિજય” ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “કામદ૧૬” નામનું ઘર થાય છે, ૧૦ ,, ** t उपजाति. दारुसर्वेष्वपवर्ककेषु | प्रभावसंज्ञत्वथभावितंच ॥ रुक्मंतथान्यत्तिलकंचतद्वत् । स्याक्रीडनंसौख्यमतोयशोदं ॥ ११ ॥ અર્થઃ—સર્વ અપવર્ક વિષે ષટ્વારૂ નાખીએ તે તેથી “ પ્રભાવાદિ સાળ ઘા થાય. તે એવી રીતે કે: રભાવિત + પ્રથમના ધ્રુવનામના ઘરના અપવર્કમાં ષારૂ આવે તે તે “ ૧પ્રભાવ ’ નામે ઘર થાય; ધાન્ય ઘરના અપવર્કમાં ષટ્ઠારૂ નાખીએ તે તે “ ૨ ગમાં જે ધરને અપવર્ક હોય એવાં વાદિ માળ અલંકૃતાદિ નામનાં ધરા અનુક્રમે થાય છે. તે એવી રીતે ક >> << પ્રથમ અલંકૃત (૧), અલકાર (૨), રમણુ (૩), પૂર્વ (૪), (રાજવલ્લભમાં ચેયુ ઘર પૂર્ણ કહ્યું છે.) ઈશ્વર (પ), મુપુણ્ય ( (૬), સુગલ (છ), કળશ (૮), દુર્ગંત (૯), રિક્ત (૧૦), પ્સિત (૧૧), સુભદ્ર (૧૨), (રાજવલ્લભમાં સુભદ્રને ભક કહ્યું છે.) વચિત (૧૩), દીન (૧૪), વિભવ (૧૫) અને સાળખું સ કામદ (૧૬), નામે ઘર થાય. (આ છેલ્લા સર્વ કામદ નામે ઘરને રાવલ્લભમાં દામ” કહ્યું છે.) આ બાબતનો ખુલાસો વધારે સારી રીતથી સમજવા માટે આ રાજબલ્લભના વે પછીના દશમા શ્લોકમાં આવશે. 44 29
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy