SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૯ મા, ( ૧૫૯ ) (૩૨) ખત્રીસ હાથ હાય તેના ષષ્ણાંશ (૫-૮) પાંચ ગજ ને આઠ તસુ થાય તે બત્રીસમાં મેળવી (૩૭-૧૮) સાડત્રીસ હાય ને આઠ આંગુળ લાંબું ઘર કરવું. ૩. જે ઘર (૨૮) અઠ્ઠચાવીસ હાથ પહેાળુ હાય તેના ષષ્ણાંશ (૪–૧૬) ચાર ગજ ને સેાળ આંગુળ થાય તે અત્યાવીસમાં ઉમેરતાં (૩૨–૧૬ ) ખત્રીસ હાથ ને સાળ આંગુળ ચાય માટે તેટલું લાંબું ઘર કરવુ. ૪. જો ઘરને ન્યાસ (૨૪) ચાવીસ ગજ હોય તેને ષષ્ઠાંશ (૪) ચાર ગજ થાય તે ચેવીસમાં ઉમેરી અટ્ઠયાવીસ ગજ લાભુ ધર કરવુ. ૫. એ રીતે પાંચ પ્રકારનાં ધરા કહ્યાં છે. તે ઘરે, મુખ્ય રાજાના તાબાના સામત રાજાના તથા મુખ્ય રાજાના ચૈાપી વગેરે ઉપર મતાવેલાએનાં ઘરે કરવાં કહ્યાં છે. ૩૪ વળી वेश्याकंचुकिशिल्पिनामपिगृहेवेदाधिकाविंशतिः मानंहस्तचतुष्टयैर्विरहितंदैध्येद्विधाव्यासतः || हर्म्यं द्यूतकरांत्यजस्य रवितो हस्तैः समं विस्तरे हीनत्वर्द्ध करेण पंचकमिदंतुर्यांशदैर्घ्याधिकं ॥ ३५ ॥ અર્થઃ—વેશ્યા, ક'ચુકી અને શિલ્પિ, એએનાં ઘરે અત્યાવીસ હાથ (૨૮) વ્યાસવાળાં કરવાં અને તે પણ અનુક્રમે બે બે હાથ આછાં કરવાં; એટલુંજ નહિ પણ તેનાએ પાંચ પ્રકાશ કહ્યાછે ને તે દરેક પ્રકારમાં બ્યાસમાંથી ષષ્ઠાંશ ૢ અને અષ્ટમાંશ એ એ ભાગા પ્રથમ મતાન્યા પ્રમાણે લખાઇમાં ઉમેરી ઘર લાંબું કરવું. તે એવી રીતે કે— જે ઘરના (૨૮) અઠવ્યાવિસ હાથ વ્યાસ હાય તો તેને યાંશ [૪-૧૬] ચાર ગજ ને સેાળ આંગુળ થાય; તે વ્યાસમાંથી કદ્ધાડી લંબાઈમાં ઉમેરતાં [૩૨–૧૬] ખત્રીસ હાથ ને સાળ આંશુળ થાય માટે તેટલું લાંબું ઘર કરવું; અથવા અશ્વમાંશ કહાડતાં (૩–૧૨) ત્રણ ગજ ને આર આંશુળ થાય તે બ્યાસમાં ઉમેરી (૩૧–૧૨) સાડીએકત્રીસ ગજ લાંબું ઘર કરવુ. ૧. જે ઘરના વ્યાસ (૨૬) છવ્વીસ હાથ છે તેના ષષાંશ (૪-૮) ચાર હાથ ને આઠ આંગુળ થાય તે લબાઇમાં ઉમેરી ( ૩૦-૮) ત્રીસ હાથ ને આઠ આંગુળ ઘર લાંખુ કરવું; અથવા અઠ્ઠમાંશ કાઢતાં ( ૩-૬ ) ત્રણ ગજ ને છ આંગુળ થાય તે લઆઇમાં ઉમેરી (૨૯-૬) સવા આગણત્રીસ લાંબું ઘર કરવું. ૨. તથા જે ધસાધારણ રીતે એમ સમજાશે કે, દૈવજ્ઞ પુરહિત અને રાજવૈદ્યદિનાં ( ૨૮ ) સૂક્ષ્મ રીતે વિચાર કરતાં અને વાસ્તુ." ટીપ: ( ૩૪ ) ચાત્રીસમા લૈકમાં જોતાં ( વેષી), તથા સભાસદ, તથા રાજગુરુ, તથા અય્યારી! હાથના વિસ્તારવાળાં ઘા જોઇએ, પણ
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy