SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : જો. उपजाति ( ૪ ) यः पूजयेद्वास्तुमनन्यभक्त्यानतस्यदुःखंभवतीह किंचित् ॥ जीवत्यसौवर्षशतं सुखेन स्वर्गेनरस्तिष्टतिकल्पमेकं || ३७ ॥ તિથી વાસ્તુશાલે રાખવમે ચાવ્રુક્ષનું નામ દ્વિતીયોધ્ધા || ૨ || અથઃ—જે પુરુષ અસાધારણ ભક્તિવડે વાસ્તુદેવને પુજે છે તેને આ લાકમાં કોઈ પ્રકારનું દુઃખ થાય નહિ, એટલુ ́જ નહિ પણ તે સૈા (૧૦૦) વર્ષ પર્યંત સુખે જીવે અને ત્યાર પછી એક કલ્પ પર્યંત તે સ્વર્ગમાં રહેછે. ૩૭ ૧ વાસ્તુદેવનું પૂજન કરતાં તેના શરીરના નૂદ જૂદા વિભાગે ઉપર સ્થાપવામાં આવતા અધમ દેવેશને બળિદાનમાં, માંસ અને મદિરાદિની તરેહવાર વસ્તુ આપવાનુ ખતાવ્યું છે, તે પ્રમાણે વર્તમાન કાળમાં કાઇ આપતુ નથી, તેમજ વાસ્તુનુ પૂજન પણ કરતા નથી, તેથીજ ઘરધી તેમાં રહેનાર અને ધર્ બાંધનાર મનુષ્યો સુખી થતાં નથી. એવું કેટલેક ઠેકાણે પ્રત્યક્ષ જોવામાં આવે છે. એમ શિલ્પાશ્રિતા કહે છે. તે શિલ્પ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણેજ કહે છે. એ વાત ખરી છે પરંતુ ગ્રંથકર્તા બુદ્ધિમાન પુરુષા ગયા પછી એવાં બળદાના “ થવાનુ કા રણ કેટલાક લાંક ખરચની કાતાર્થ કરવા લાગ્યા, તથા કેટલાક શિલ્પકામ કરનાર ધરના માલિકાની મરજી સપાદન કરવા લાગ્યા, તેથી તેમ બન્યુ હશે; તે પણ રાજાઓએ તે અવસ્ય તેવાં ળિદાના આપવાં જોઈએ અને બીન સાધારણ લોકાએ એક વસ્તુના બદલામાં તેવા ગુણુની ીજી વસ્તુવડે વાસ્તુનું પૂજન કરવું. જેઈએ. જેમકે, વનમાં બકરાને ફેંકાણે કાળુ આપવામાં આવે છે, વળી કેટલાકના કહેવામાં આવે છે કે. ભારતવર્ષમાં જૈનધર્મના અતિ પ્રત્યેાધ થવા જેઈએ તે કરતાં ઉલટી રીતે વાસ્તુપૂજન થવા લાગ્યાં. એટલુજ નહિ, પણ કેટલાક ઉછરતા સામિ કાએ મિથ્યવિના દેવાને પૂજવા નહિં એવી વાતા સમજાવી વાસ્તુપૂજન પણ કરવા દે નહિ. અર્થાત્ વાસ્તુની દરકાર પણ રાખે નહી. પરંતુ વાસ્તુપૂજન કર વાની મનાઈ જૈનાચાર્યોએ કરેલીજ નથી પણ વાસ્તુના રૂપના ફેર હોય તે તે પણ શાસ્ત્રકારએજ બતાવેલા છે; માટે ઉત્તમ વસ્તુમાં રહેલા એવી વસ્તુના ગુણેવાળી વસ્તુવડે વાસ્તુપૂજન તો અવસ્ય કરવુંજ જોઈએ, અગર એમ તે કહેવુંજ પડશે કે, મદ્ય માંસાવિડે વાસ્તુના દેવા નું પૂજન કરવાનું કામ ક્ષત્રિઓનુ` છે. ત્યારે ઉત્તમ જાતિના મનુષ્યાએ ઉત્તમ વસ્તુના ખળિદાનાવડે (ફળ, પુષ્પ અને અન્નના ઉત્તમ પદાèવર્ડ) વાસ્તુપૂજન કેમ ન કરવું ? અવસ્ય કરવું જોઇએ. અને વાસ્તુપુજન કરવા માટે જૈનાચાર્યોએ મનાઇ કરેલી નથી, એ ભાખતની સાબીતીમાં જૈન ગ્રંથમાં મુખ્ય સૂત્રમાં ગહુવામાં આવેલ “જંબુદ્રીપપન્નત્તિ" વિષે લખે છે તે સૂત્ર વાંચા. एगासीति पदे सुसव्वैसुववच् (કચર્નામ િજનસ્વ-નિરપે ! નામગ્યે गुणजाणएपंडिपविहिष्णुग्णयालीसा આવર્તમાં વસનાર શિશ્વિવેત્તાઓનુ ભારે ર્ અને વિદ્વાનપણું હશે તે વખત વિલાયાદિ દેશમાં થતાં શિલ્પ કામેામાં આવા વ્યવહાર ચાલે છે કે નહિ ? તે જાણવામાં નહિ વ્હાય.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy