________________
( ટ ,
રાજયલમ
૧૯ પાશાણુ સુધીપ્રકર્મ શીખવુ જાઇએ. ૨૦ ભાગો કરી રૂપ ઉત્પન્ન કરતાં
આવડવુ જોઇએ.
નપાષાણસિદ્ધિ આવડવું જાઇએ. ઘાંતોવર્ડ વાસ્તુશાન સાધતાં
૨૧ ચિત્રકામ જાણવુ જોઇએ.
૨૨
એટલુજ નહિ પણ, પ્રસિદ્ધ શાનાનાં આવડવું એઈએ.
ઉપર બતાવેલા ગુણામાં રમનાર શિલ્પિ હોય તથાપિ બુદ્ધિમાન અને શીળવાન હેાવા જોઇએ અગર શાકોમાં અને ક્રિયાકર્મમાં કુશળ હાય પણ બુદ્ધિ માન ન હાય તો મત્ર વિનાના હસ્તિ જેવા ત ગણાય, માટે જેની પ્રત્યુત્પન્ન મતિ હોય ( કામ કરવાનુ હોય તેના વિચાર કરતાં વિલ`બ કરે નહિ અન તાત્કાળિક કામનુરૂપ પ્રકાશ કરી આપે) તથા જે બાબત જાણી શકાય નહિ એવી દુ:ખે તૃણુવા એવી હાય તથા જેમાં ગૂઢ અર્થ હાય અને વિસ્તાર ઘણા હોય એવા બુદ્ધિરૂપી નાવમાં બેઠે હાય તે વાસ્તુકર્મ કરી શકે, કદાચ જ્ઞાનવાન હોય, પ્રમાણિક હોય અને શિલ્પકર્મમાં નિપુણ હોય પણ ગળવાન ન હોય તા તે શ્રેષ્ઠ ગણાય નહિ, કારણ કે રાગથી અથવા દ્વેષથી અથવા લેમે કરીને જો કરવાનુ હોય એક તો તે કરે
તું
મિથ્યાજ્ઞાની જ શિપિ અહંકાર રાખતા હોય તથા શાસમાં પરિશ્રમ કુરેલો ન હેાય તો તેવા શિલ્પિએ મનુષ્યાનું અકાળમૃત્યુ છે, તથા જે શિ લ્પિ કંગળ શાસ્ત્ર જાણે છે પણ ક્રિયામાં અજાણ્યા હોય તો સગ્રામમાં કાયર જેમ મુઝાય તેમ ક્રિયા વખતે તે મુઝાય છે; વળી જે કેવળ ક્રિયાજ ાણતા હોય ને શાસ્ત્રાર્થ ન જાણે તા ઘેાડે દૂર માર્ગે ચાલી પછી આંધળાની પેઠે તે અટકે છે, અને જે શિક્ષિ કાંઈ પણ શિલ્પ જાણતા નથી છતાં શિલ્પવત્તાધ છું બતાવી શિલ્પકામ કરે છે. એવા શિલ્પકારને રાજાએ દેહાંત શિક્ષા કરવી જોઇએ એમ સમરાંગણ ગ્રંથકના ભાજરાત લખું છે. વળી કડિયા, સુ તાર, શલાવટ, વગેરે શિલ્પકામ કરનારાઓ પાસે ગજ અવશ્ય હોઈએ અને તે ગજ ઉપર આંગુળેની જે ખાઆ છે તેનાં પૃથક પૃથક્ નામો છે તે નામા કારીગરોને ઘેાડાંજ યાદ હશે માટે લખવાં અવર્થ છે.
૧ એક ગુળનું નામ “માત્રા,” શું છે આણુળનું નામ કળા, ૩ આઇ પર્વ', ૪ આં”, “મુષ્ટિ”, ૫ “તળ”, ૬ “ફરપા”, (પાગજ)
પથ્થરાની સાંખો બરાબર બેસાડતાં આવવી જોઇએ.
'×
+ બીન પદાર્થાની મેળવણી ફરી બનાવટી પથ્થર કરતાં આવડતું એક એ