SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૦ મે. वसंततिलका. वृत्तस्ययः परिधिरब्धिविभागकन्नो व्यासम्यचैक्य फलमुक्तमिदं हितज्ज्ञैः दैव्यै पृथुत्वयणिगते चयदैक्यमस्मात् पंचांगुलान्यपहरेत्करतः फलंस्यात् ॥ ५ ॥ ૧ અર્થઃ—વૃત્તની પરિધિને વૃત્તના વિસ્તાર સાથે ગુણતાં જે ગુણાકાર આવે તે ગુણાકારને ચારે ભાગતાં જે ભાગાકાર આવે તે ક્ષેત્રફળ જાણવુ', દાખલા. ( ૧ ) એક ગાળ સ્તંભના વ્યાસ ૨૮ આંગળ છે તે તેના પરિધ કેટલે ? ૨૮x૨=૮૪ આંગળ. જવાબ ૮૮ પરિધ. ૨૨:૭=>> ( ૨ ) એક ગેાળાકાર મંડપને વ્યાસ ૭૫ ગજ થયા તે તેને પરિધ કેટલા ? ૩૫૪૩=૧ ૫ ૩૫૭=૧૨૦ ( ૩ ) કાઇ નૃત્તના વ્યાસ ૬૩ ગુજ છે તે તેના પરિધ કેટલા ? ૩X૩=૧૮૯ }૩+9=1&z જવાબ ૧૯૮ ગજ પરિધ ( ૪ ) ધારેા કે પૃથ્વીના વ્યાસ ૭૯૫૯ મૈલ હેય તા તેના પરિધ કેટલા ? ૮૯૫X૩=૨૩૮૭૭ ૭૫૯+s=5 ૧૧૩૭ જવાબ ૨૫૦૧૪ મેલ પરિધ ઉપરના દાખલાએ શ્લોક ૪ ની ટીપ પ્રમાણે ગણેલા છે. ( ૫ ) એક નૃત્તના વ્યાસ ૭ ગજ ને પરિધ ૨૨ ગજ હાય તો તેનુ ક્ષેત્રફળ કેટલુ' ? ૭. ર= રૂા. ૨૨:૨=૧૧, ૧૧૪૩ગા=૭૮૫ જવાબ ૩૮૫ ચારસ ગજ ક્ષેત્રફળ. ( ૬ ) ઉપરના દાખલાની ખાતની પહેાળાઇ કેટલી બેએ ? ૩૮૫ ચારસ ગજ ક્ષેબળને ૨૨ ગજ પરિચે ભાગ્યા તા ૧૫ ગજ આવ્યા. જવાબ. ૧૫ પાણામે ગજ પહેાળાઈ જવાબ ૧૧૦ ગજ પરિય ( ૧૭ ) ( ૭ ) એક ગાળ દેવાલયના વ્યાસ ૧૪ ગજ ને પરિધ ૪૪ ગજ હોય તે તેનુ ક્ષે ત્રફળ કેટલું ? તથા તેના પાયાની પહેાળાઇ કેટલી નાખેલી હશે? ૧૪:૨=૧ • ૨x૭=૧૫૪ ૧૫૪:૪૪-૩ની ૪૪૨-૨૨ જવાબ ૧૫૪ ચે. ગ. ક્ષેત્રફળ, ૩૫ ગજ પહેાળાઇ. ૧ વળી ક્ષેત્રફળ કાઢવાની રીત એવી છે કે, વ્યાસ×પરિધ *=ગળનું ક્ષેત્રફળ આવે.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy