________________
અધ્યાય ૧૦ મે.
वसंततिलका.
वृत्तस्ययः परिधिरब्धिविभागकन्नो व्यासम्यचैक्य फलमुक्तमिदं हितज्ज्ञैः दैव्यै पृथुत्वयणिगते चयदैक्यमस्मात् पंचांगुलान्यपहरेत्करतः फलंस्यात् ॥ ५ ॥
૧
અર્થઃ—વૃત્તની પરિધિને વૃત્તના વિસ્તાર સાથે ગુણતાં જે ગુણાકાર આવે તે ગુણાકારને ચારે ભાગતાં જે ભાગાકાર આવે તે ક્ષેત્રફળ જાણવુ',
દાખલા.
( ૧ ) એક ગાળ સ્તંભના વ્યાસ ૨૮ આંગળ છે તે તેના પરિધ કેટલે ?
૨૮x૨=૮૪
આંગળ. જવાબ ૮૮ પરિધ.
૨૨:૭=>>
( ૨ ) એક ગેાળાકાર મંડપને વ્યાસ ૭૫ ગજ થયા તે તેને પરિધ કેટલા ?
૩૫૪૩=૧ ૫
૩૫૭=૧૨૦
( ૩ ) કાઇ નૃત્તના વ્યાસ ૬૩ ગુજ છે તે તેના પરિધ કેટલા ?
૩X૩=૧૮૯
}૩+9=1&z
જવાબ ૧૯૮ ગજ પરિધ
( ૪ ) ધારેા કે પૃથ્વીના વ્યાસ ૭૯૫૯ મૈલ હેય તા તેના પરિધ કેટલા ?
૮૯૫X૩=૨૩૮૭૭
૭૫૯+s=5 ૧૧૩૭
જવાબ ૨૫૦૧૪ મેલ પરિધ ઉપરના દાખલાએ શ્લોક ૪ ની ટીપ પ્રમાણે ગણેલા છે.
( ૫ ) એક નૃત્તના વ્યાસ ૭ ગજ ને પરિધ ૨૨ ગજ હાય તો તેનુ ક્ષેત્રફળ કેટલુ' ? ૭. ર= રૂા. ૨૨:૨=૧૧, ૧૧૪૩ગા=૭૮૫ જવાબ ૩૮૫ ચારસ ગજ ક્ષેત્રફળ. ( ૬ ) ઉપરના દાખલાની ખાતની પહેાળાઇ કેટલી બેએ ? ૩૮૫ ચારસ ગજ ક્ષેબળને ૨૨ ગજ પરિચે ભાગ્યા તા ૧૫ ગજ આવ્યા. જવાબ. ૧૫ પાણામે ગજ પહેાળાઈ
જવાબ ૧૧૦ ગજ પરિય
( ૧૭ )
( ૭ ) એક ગાળ દેવાલયના વ્યાસ ૧૪ ગજ ને પરિધ ૪૪ ગજ હોય તે તેનુ ક્ષે ત્રફળ કેટલું ? તથા તેના પાયાની પહેાળાઇ કેટલી નાખેલી હશે?
૧૪:૨=૧
• ૨x૭=૧૫૪ ૧૫૪:૪૪-૩ની
૪૪૨-૨૨
જવાબ ૧૫૪ ચે. ગ. ક્ષેત્રફળ,
૩૫ ગજ પહેાળાઇ.
૧ વળી ક્ષેત્રફળ કાઢવાની રીત એવી છે કે,
વ્યાસ×પરિધ
*=ગળનું ક્ષેત્રફળ આવે.