Page #1
--------------------------------------------------------------------------
________________
જેનાગમ સ્વાધ્યાય,
-દલવુખ માલવણયો.
Page #2
--------------------------------------------------------------------------
________________
વિદ્યા વિકાસ ફંડ, ગ્રંથાંક-૬
શ્રેષ્ઠી ક. લા. મા. નિધિ, ગ્રંથાંક-૪
જેનાઝમ સ્વાધ્યાય
દલસુખ માલણિયા
: પ્રકાશક :
પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ક્રૂડ
અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : ડે. કે. આર. ચંદ્રા માનદ મંત્રી, પ્રાકૃત જેને વિદ્યા વિકાસ ફંડ " ૩૭૫, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦ ૧૫
પ્રત : ૫૦૦ ઈ. સ. ૧૯૯૧
મૂલ્ય : ૧૦૦-૦૦
મુખ્ય વિતરક પાશ્વ પ્રકાશન નિશાળ, ઝવેરીવાડ, રિલીફ રોડ અમદાવાદ-૩૮૦ ૦૦૧
મુદ્રક : હરજીભાઈ એન. પટેલ ક્રિના પ્રિન્ટરી ૯૬૬, નારણપુરા જુના ગામ, અમદાવાદ-૧૩
Page #4
--------------------------------------------------------------------------
________________
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
જન્મ : ૧૮૯૪, અમદાવાદ]
www.jainelibra
[સ્વ. ૧૯૮૦, અમદાવાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
આભાર
આ ગ્રંથનું પ્રકાશન ખર્ચ
શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ (ખી ૧૧, ન્યૂ કલોથ માર્કેટ, અમદાવાદ-૨) દ્વારા પ્રાપ્ત થયું છે. એ ટ્રસ્ટના સૌ ઉદારમના ટ્રસ્ટીએ શ્રી અરવિન્દ્રભાઈ નરાત્તમભાઇ શ્રી આત્મારામભાઇ ભાગીલાલ સુતરિયા શ્રી સવેગભાઈ અરવિન્દ્રભાઈ શ્રી કલ્યાણભાઈ પુરુષોત્તમદાસ ફડિયા શ્રી રમેશભાઇ પુરુષોત્તમદાસ શાહ પ્રત્યે અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.
-પ્રકાશક
-
Page #7
--------------------------------------------------------------------------
________________
Page #8
--------------------------------------------------------------------------
________________
શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
(૧૮૯૪–૧૯૮૦)
સ્વ. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના આયુષ્યનો પટ વીસમી સદીના આઠ દાયકા પર એક યુગની જેમ વિસ્તરેલ હતો, અમદાવાદ સ્થપાયું તેની પહેલાંથી ગુજરાતમાં મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેનો લગભગ છેલ્લે કહી શકાય તેવા સ્તંભ કરતૂરભાઈ હતા. તે પરંપરાના પ્રતિનિધિ તરીકે તેમણે નીતિ અને પ્રામાણિક્તા પર મંડાયેલ વેપારનો આદર્શ પૂરો પાડ્યો હતો. ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવનાર અગ્રણીઓમાં તેમની ગણના થયેલી છે. “ઉદ્યોગમાં મોડર્નાઇઝેશનની હવા ફૂંકવા સાથે રાષ્ટ્રનું હિત જોઈને વ્યવહાર કરનાર ભારતના અલ્પસંખ્ય ઉદ્યોગપતિઓમાં તેમનું સ્થાન હતું. વિદેશી પેઢીઓના સહકારથી ભારતમાં રંગ-રસાયણના ઉત્પાદનને પ્રારંભ કરનાર કસ્તૂરભાઈ અનેખી આવડતથી ભારતીય અર્થનીતિના આધારસ્તંભ બન્યા હતા. . આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીઓને
બુદ્ધિપૂર્વક ઉકેલી બતાવનાર નિષ્ણાત અને વિચક્ષણ વિષ્ટિકાર તરીકે પણ તેમણે નામના મેળવી હતી. અમદાવાદ કે ભારતના જ નહીં, દુનિયાના કાપડઉદ્યોગના
ઇતિહાસમાં તેમનું નામ અને કામ સુવર્ણાક્ષરે લખાય તેવી તેમની એ ક્ષેત્રની કે સેવા હતી.
ઉદ્યોગની માફક કલા અને શિક્ષણ પરત્વે પણ તેમની દષ્ટિ પ્રગતિશીલ હતી. રાણકપુર અને દેલવાડાનાં શિ૯પ-સ્થાપત્ય, અટીરા, પી.આર.એલ. અને આઈ. આઈ.એમ. જેવી સંસ્થાઓ તેમની પ્રગતિઅભિમુખ વિચારશ્રેણીનાં ચિરંજીવ દિષ્ટાન્ત છે. આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રીય નેતાઓને આપેલ સહકાર તેમની હિંમત અને દેશદાઝની ગવાહી પૂરે છે.
બટું ખર્ચ એક પૈસાનું પણ ન થાય તેની તેઓ ચીવટ રાખતાં પણ જરૂર લાગે ત્યાં લાખો રૂપિયાનું ખર્ચ લોકકલ્યાણ અર્થે દાન રૂપે કરવામાં સંકોચ રાખતા નહીં. તેમના ઉદ્યોગગૃહમાં એક વાર માણસને નીમ્યા પછી ' સારેમાંટે પ્રસંગે તેની પડખે ઊભા રહીને મદદ કરવામાં તેમનું ઉદાર, માનવતાભર્યું
સ્તન પ્રગટ થતું. ધનની માફક શબ્દોની અને સમયની પણ તેઓ કરક્સર કરતા,
-
Page #9
--------------------------------------------------------------------------
________________
દ
નાણાં, શબ્દ અને સમય એ ત્રણમાં તેમની કઈ કરકસર ચડે તે કહેવું મુશ્કેલ છે. એ ત્રણે બાબાના ચેાખ્ખા અને ચોક્કસ હિસાબ રાખવામાં તેમને! આગ્રહ રહેતા. આ બધું તે કોઈ પણ આધુનિકને શરમાવે તેટલી ચીવટ ને સુધડતાથી કરતા. શિસ્ત ને સયમના તે ચાલુક હતા. વજ્ર જેવા દેખાતા તેમના હૃદયની નીચે સ્વજને, સ્વધમી એ અને સ્વદેશવાસીએ માટે પ્રેમના ઝરા વહેતા. તેમની જાહેર સેવાપ્રવૃત્તિ ૧૯૧૮ માં ગુજરાત રેલસંકટના રાહતકાર્ય થી શરૂ થયેલી તે મેારબીની હેાનારત સુધીનાં રાહતકાર્યાં સુધી ચાલેલી. લાકકલ્યાણનાં વિવિધ ક્ષેત્રામાં તેમણે કરેલા દાનના પ્રવાહ અમદાવાદથી ગુજરાતમાં ફેલાઈને ભારતભરમાં ફરી વળેલ છે, જેના ફળસ્વરૂપે જૈન તીર્થા અને ધ સ્થાનાને લાદષ્ટિપૂર્વકના હાર થયેા છે, ગુજરાત વિશ્વવિદ્યાલય અને તેને સલગ્ન વિવિધ શિક્ષણસંસ્થાઓની સ્થાપના થયેલ છે અને પ્રાચ્ય વિદ્યાકલાના સંશોધનની તેમજ કાપડઉદ્યોગ અને વ્યવસ્થાપન ( બિઝનેશ મેનેજમેન્ટ ) ના તથા ભૌતિકશાસ્ત્ર, પર્યાવરણવિદ્યા વગેરેના શિક્ષણની અભિનવ ઉત્તમ સગવડ ઊભી થઈ શકી છે.
આવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ગુજરાતના આ મહાન સપૂતના જીવનની ઝલક જોઈએ,
કસ્તૂરભાઈને જન્મ ઈ.સ. ૧૮૯૪ ના ડિસે‘બરની ૧૯ મી તારીખે અમદાવાદમાં થયા હતા. તેમના પિતા લાલભાઈ દલપતભાઈ શેઠ બી.એ. સુધી ભણેલા. ધને પાનની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની ભાવના તેમનામાં હતી. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લેાહિતનાં કામેામાં તેમને અહિસ્સા રહેતા, નગરશેઠ મયાભાઈના અવસાન પછી શેઠ આણ છ કલ્યાણજીની પેઢીનુ પ્રમુખપદ તેમને સાપાયું હતુ. લેા કર્ઝને માઉન્ટ આયુની મુલાકાત દરમ્યાન દેલવાડાનાં દહેરાંનાં શિલ્પસ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મદિરા સરકારી પુરાતત્ત્વ ખાતાને સાંપવાના પ્રસ્તાવ મૂકેલેા, ત્યારે લાલભાઈ શેઠે તેને વિરાધ કરેલા, અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠદસ વર્ષ સુધી મદિરામાં કારીગરાને કામ કરતા બતાવ્યા હતા. ૧૯૦૩ થી - ૧૯૦૮ સુધી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. ૧૯૦૮માં સમેતશિખર પર ખાનગી મૃગલા બાંધવાની સરકારે મંજૂરી આપેલી તેની સામે વિરાધ નોંધાવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને
Page #10
--------------------------------------------------------------------------
________________
લાલભાઇ શેઠે તે મંજૂરી રદ કરાવી હતી. તેએ ગુજરાત કોલેજના ટ્રસ્ટી પણ હતા. શાળાઓ, પુસ્તકાલયા અને સામાજિક સંસ્થાએના પુરસ્કર્તા દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાયેલી હતી. સરકારે તેમની સવાએની કદર રૂપે તેમને સરદારને ખિતાબ આપ્યા હતા. ૧૯૧૨ના જૂનની પાંચમી તારીખે એકાએક હૃદય બંધ પડવાથી ૪૯ વર્ષની વયે તેમનુ અવસાન થયેલું.
લાલભાઈને સાત સંતાનેા હતાં. ત્રણ પુત્ર! અને ચાર પુત્રીઓ, સ્તૂરભાઈની પહેલાં એ બહેનેા, ડાહીબહેન અને માણેકબહેન અને એક ભાઈ, ચીમનભાઈ જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નરોત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન, પિતાના કડપ અને માતાના વાત્સલ્ય વચ્ચે સાતે સંતાનેાને ઉછેર થયા હતા.
કસ્તૂરભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં. ૮માં લીધું હતું. ૧૯૧૧માં આર. સી. હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિકયુલેશન પરીક્ષામાં બીજા વર્ગમાં ઊ ંચે નંબરે પાસ થયેલા. તે વખતે આર. સી. હાઇસ્કૂલના હેડમાસ્તર કેન્દ્રેકટર તથા સાક્ષરશ્રી કેશવલાલ ધ્રુવને પ્રભાવ તેમના પર પડેલે. સ્વ. બલ્લુભાઈ ઠાકોર અને સ્વ. જીવણલાલ દીવાને સ્વદેશીની હીલચાલ શરૂ થતાં એ સરકારી શાળામાંથી રાજીનામુ` આપેલું. તે વખતે કસ્તૂરભાઈ અંગ્રેજી ચૌથા ધારણમાં હતા. મેટ્રિક પાસ થયા પછી તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા. પરંતુ તે પછી છ મહિનામાં પિતાનું અવસાન થતાં મિલના વહીવટમાં ભાઈને મદદ કરવા સારુ' તેમને ભણતર છેડવુ પડ્યુ.
મઝિયારું' વહે...ચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલના વહીવટ કાકાની નિગેઝુબાની નીચે શરૂઆતમાં ચાલતા હતા. કસ્તૂરભાઈએ ટાઈમકીપરની, સ્ટારફીપરની અને રૂની ખરીદી અંગેની કામગીરી બજાવતાં બજાવતાં કાપડઉદ્યોગની જાણકારી મેળવી લીધી. પછી આપસૂઝ અને કુનેહથી મિલને વહીવટ એવી સુંદર રીતે કર્યો કે પ્રથમ પ્રયત્ન જ ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરીને રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી આપી. પછી તે! અશેક મિલ (૧૯૨૧), અરુણ મિલ (૧૯૨૮), અરવિંદ મિલ (૧૯૩૧), નૂતન મિલ (૧૯૩૨), અનિલ સ્ટાર્ચ (૧૯૩૭), ન્યૂકાટન મિલ (૧૯૩૭), નીલા પ્રોડકટ્સ (૧૯૪૪) અને એ સૌના શિરમેાર જેવા અતુલ સંકુલ (૧૯૫૦) : એમ તેમના ઉદ્યોગના ઉત્તરાત્તર વિકાસ થતા ગયા અને લાલભાઈ ગ્રુપ'ની ગણના દેશનાં અગ્રગણ્ય ઉદ્યોગગૃહમાં થઈ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આ બધે વખત કસ્તૂરભાઈએ પિતાની માફક સાર્વજનિક હિતનાં કામમાં પણ એટલા જ ઉત્સાહથી રસ લીધો હતો. ૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલાં. તેમના કહેવાથી કરતૂરભાઈ અને તેમના ભાઈઓએ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું. ત્યારથી દાનના શ્રીગણેશ મંડાયા. ૧૯૨૧ને ડિસેંબરમાં ઈન્ડિયન. નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયેલું તે વખતે પં. મોતીલાલ નેહરુ સાથે તેમને મૈત્રીસંબંધ બંધાયે, ૧૯૨૨માં સરદારની સલાહથી કસ્તૂરભાઈ વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩માં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ. તે પક્ષને અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકોએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. વડી ધારાસભામાં કાપડ પરની જકાત રદ કરવાનું બિલ કસ્તૂરભાઈએ મૂક્યું હતું કે સરકાર તરફથી અનેક વિદને આવવા છતાં તે બિલ છેવટે પસાર થયું હતું. સ્વરાજ પક્ષના સભ્ય નહીં હોવા છતાં કસ્તૂરભાઈને પં. મેંતીલાલાએ “સવાઈ સ્વરાજિસ્ટ'નું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧ માં અમદાવાદમાં મજૂરો અને મિલમાલિકો વચ્ચે બોનસ અંગે ઝઘડે થયેલ ૧૯૨૩માં પગારઘટાડાને કારણે મજૂરોએ હડતાળ પાડેલી અને ૧૯૨૮માં મજૂરની વેતનધારાની માગણી અંગે ગાંધીજી અને મંગળદાસનું પંચ નિમાયેલું. ૧૯૩૬માં મિલમાલિકોએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થયેલો. તે બધા પ્રસંગે કસ્તૂરભાઈએ કોઈની સેહમાં તણાયા. વગર પોતાને સ્વતંત્ર અભિપ્રાય આપેલો. પણ આ મતભેદને કારણે તેમણે કોઈના તરફ રાગદ્વેષનું વલણ દાખવ્યું નહોતું.
સ્વરાજ આવ્યા પહેલાં મજૂરોના પ્રતિનિધિ તરીકે (૧૯૨૯) અને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે (૧૯૩૪) તેમણે જિનીવા મજૂર પરિષદમાં ભાગ લીધો હતો. ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર તેમની નિમણૂક થયેલી (૧૯૩૬) તેમજ ઈજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્ન અંગે ઈજિત સરકાર સાથે (૧૯૪૩) અને બ્રિટનના ટેકસ્ટાઈલ મશીનરી મેન્યુફેકચરર્સ સાથે (૧૯૪૬) વાટાઘાટે કરેલી. સ્વરાજ આવ્યા પછી પણ આ પ્રકારનાં પ્રતિનિધિ- : મંડળની આગેવાની તેમણે સંભાળેલી. એ બધા પ્રસંગે દેશનું હિત સર્વોપરિ ગણીને તેમણે પરદેશીઓ સાથે ચર્ચા કરી હતી અને કુનેહપૂર્વક પોતાની વાત તેમને ગળે ઉતારી હતી.
કસ્તૂરભાઈની શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રની સેવા તેમણે કરેલી લોકહિતનો પ્રવૃત્તિઓના શિખરરૂપ છે. ૧૯૩૫ના મેની ૧૫મી તારીખે અમદાવાદ એજ્યુકેશન
Page #12
--------------------------------------------------------------------------
________________
સોસાયટીની સ્થાપના થઈ. તેનું આયોજન કસ્તૂરભાઈએ કરી આપ્યું હતું. ભવિષ્યના વિકાસને લક્ષમાં રાખીને તેમણે છ એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખર્ચાને સંપાદન કરાવી હતી, જેને લીધે ગુજરાત યુનિવર્સિટીનું ભવ્ય ને વિશાળ કેમ્પસ અસ્તિત્વમાં આવી શક્યું છે. તેમના પરિવાર તરફ્ટી આર્ટસ કોલજ, એન્જિનિયરિંગ કોલેજ તથા પ્રાચ્યવિદ્યામંદિરને માટે મોટાં દાન અપાયાં. કેટલાં ત્રીસ-પાંત્રીસ વર્ષમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પણ ત્રણ કરોડ રૂપિયાની અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહ તરફથી ચાર કરોડ રૂપિયાની સખાવત થયેલી છે. કસ્તૂરભાઈ શેઠને શિક્ષણ પ્રત્યે કેટલી દિલચસ્પી હતી તે આ પરથી જોઈ શકાશે. જે તેમ ન હોત તે અટીરા, પી.આર.એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ આર્કિટેકચર, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન અને વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ અમદાવાદને આંગણે ઊભી થઈ શકી હોન કે કેમ એ શંકા છે. પીઢ ઉદ્યોગપતિ કરતુરભાઈ અને જુવાન વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની એ સિદ્ધિ છે.
કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી બીજી એક સંસ્થા તે યુનિવર્સિટી કેમ્પસ પર છેલ્લા ત્રણ દાયકાથી આગબોટ આકારના રૂપકડા સ્થાપત્યરૂપે ઊભેલું લા. દ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૫ માં તેની સ્થાપના થયેલી. તેનું ઉદ્ધાટન જવાહરલાલ નેહરુએ કરેલું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રત અને ૭૦૦૦ પુસ્તકની અત્યંત મૂલ્યવાન ભેટ આપી હતી. આજે સંસ્થા પાસે ૭૦૦૦૦ જેટલી હસ્તપ્રત એકત્ર થયેલી છે, તેમાંથી દસ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી કેન્દ્ર સરકારની સહાયથી અને પાંચ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી ગુજરાત સરકારની સહાયથી પ્રસિદ્ધ થયેલી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી ૧૦૦થી પણ વધુ સંશોધનગ્રંથ પ્રકાશિત થયેલા છે અને ૨૦૦૦ જેટલી કીમતી હસ્તપ્રતોની માઈકેફિલ્મ ઉતરાવાયેલી છે. આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફ્ટી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંઘરાયેલી છે. સુંદર ચિત્રો, શિલ્પ, આભૂષણે, ગૃહશોભાની વસ્તુઓ, પિોથીઓ અને બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રત મળીને આશરે ચારસો નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે, જે પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મેહક ઝલક પૂરી પાડે છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
કસ્તૂરભાઈની કલાદષ્ટિને જુના પ્રેમાભાઈ હોલની બાંધણું ખૂંચતી હતી. તેને કાયાકલ્પ કરાવવાની તેમણે યોજના કરી, રૂ. ૫૫,૭૦,૦૦૦ ના ખર્ચે પ્રેમાભાઈ હોલની નવરચના થઈ તેમાં રૂા. ૩૨,૧૫,૦૦૦નું દાન કસ્તૂરભાઈ પરિવાર અને લાલભાઈ ગ્રુપના ઉદ્યોગગૃહએ આપેલું.
વિખ્યાત સ્થપતિ લુઈ કાહે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ કહ્યા હતા તે, તેમણે પોતાની જાત દેખરેખ નીચે રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરના શિ૯૫-સ્થાપત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે તે જોતાં, સાચું લાગે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે તેમણે દાયકાઓથી જીર્ણ અવસ્થામાં પડેલાં તીર્થ મંદિરોની રોનક સુધારવાની યોજના ઘડી, ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલા રાણકપુર તીર્થે પુનરુદ્ધાર પામતાં નવી રોનક ધારણ કરી છે. કસ્તુરભાઈએ ખૂબ જહેમત ઉઠાવીને જૂની કોતરણી જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાંત્યાં તેમાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગર પાસે ઉપસાવરાવી હતી. એવું જ દેલવાડા, તારંગા અને શત્રુંજય તીર્થનું છે. દેલવાડાનાં દહેરાંના આરસના કુળનો આરસ દાંતાના ડુંગરામાંથી મેળવતાં ખૂબ તકલીફ પડી હતી. જીર્ણોદ્ધારનો ખચ શિલ્પીએ ઘનફૂટના પચાસ રૂપિયા કહેલે પણ શિલ્પ તૈયાર થયા પછી તે પચાસને બદલે બસો રૂપિયા થયેલો માલૂમ પડ્યો, પણ એટલી સુંદર પ્રતિકૃતિ બની હતી કે કસ્તૂરભાઈને કલાપ્રેમી આત્મા પ્રસન્ન થઈ ગયો અને વધુ ખર્ચને જરા પણ રંજ ન થયો. શત્રુંજય તીર્થમાં તેમણે જૂના પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય દરવાજા મુકાવ્યા છે અને મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની દેરીઓ અને તેમાંની મૂર્તિઓને વચ્ચેથી ખસેડી લીધી છે. - ધર્મદષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજોને વિસ્તાર થાય છે તેવું જીર્ણોદ્વાર પામેલાં આ ધર્મસ્થાને જેનારને લાગવાનો સંભવ છે. * એક અમેરિકન મુલાકાતીએ એક વાર કસ્તૂરભાઈને, પ્રશ્ન કર્યો, “આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તે...”
“મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈએ કહ્યું. “પણ પછી શું ?” પછી શું થશે તેની મને જરાય ચિન્તા નથી.” “તમારું શું થશે તેનો વિચાર આવે છે ખરો ?
-
Page #14
--------------------------------------------------------------------------
________________
“હું પુનર્જન્મમાં માનું છું.”
“એટલે ?”
११
“જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી. હું ઈશ્વરની સ્થિતિ પન્ત પહાંચી શકું છું. તેનેા અર્થ એ થયા કે મારે મારુ ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવુ જોઈએ કે એ પતે માટે હું ક્રમેક્રમે પાત્ર થતા જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે, ગૌરવ છે.”
“તે સ્થિતિએ શી રીતે પહેાંચી શકાય ?’
“તે પણ અમારા ધર્માંમાં બતાવ્યું છે. સત્ય ખેલવું, ધનને પરિગ્રહ ન રાખવા, હિંસા ન કરવી, વગેરે. આ કળ્યા તેનાથી ઊંચા સિદ્ધાન્તા ખીજે ભાગ્યે જ જોવા મળશે.’
“જૈન ધર્મ એટલે શુ?’
“ખરુ. પૂછે। તા જૈન ધર્મ તે ધર્મ નથી, જીવન જીવવાની એક રીત છે, જેનું અનુસરણ કરવાથી આ જિંદગીમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કેાટિએ પહાંચી શકાય છે.”
""
જૈન ધર્મમાં ધનના સંચય ન કરવાનું કહ્યું છે ખરું?”
“ના. તેમાં એમ કહ્યું છે કે નક્કી કરેલી મર્યાદાથી અધિક સ ́પત્તિ નરાખવી.’ “તમે એનું ત્રત લીધું છે ખરું?”
“ના. પોતે મેળવેલ ધનને અમુક ભાગ સાવજનિક કલ્યાણ અથે ખવા એવે! મારી નિયમ છે ખરી.”
તા. ૮ જાન્યુઆરી ૧૯૮૦. કસ્તૂરભાઈ મુંબઈમાં માંદા પડ્યા. ડાકટરે તેમની નાજીક તબિયત જોઈને પંદર દિવસ પથારીમાં રહેવાની સલાહ આપી. “મને એક વાર અમદાવાદ ભેગેા કરી. પછી ત્યાં આરામ લઈશ,” કસ્તૂરભાઈએ કહ્યું. ડૉકટરે પ્રવાસનું જોખમ ખેડવાની ના પાડી. પણ કસ્તૂરભાઈએ અમદાવાદ સાથે એવું અદ્ભુત સાધ્યું હતુ કે છેલ્લા દિવસે અમદાવાદમાં ગાળવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમની મેચેની જોઈને ડોકટરે છેવટે તેમને અમદાવાદ જવાની સમતિ આપી. વેદનામાં પણ તેમના મુખ પર આનંદ છવાયેા. એમ્બ્યુલન્સ ગાડીમાં તેમને સ્ટેશને લઈ ગયા. બીજે દિવસે સવારે અમદાવાદ પહોંચ્યા ત્યારે મન પ્રફુલ્લ થયું અને સ` જાણે અદૃશ્ય થઈ ગયું. તે પછી, ૧૯મી જાન્યુ
૬
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
આરીએ તેમની પ્રિય કર્મભૂમિ પરથી વિદાય લઈ પ્રિયતર દિવ્યધામ જવા માટેનું તેડું આવ્યું, જેને તેમણે શાન્તિ ને સંતોષથી સ્વીકાર કર્યો.
કસ્તૂરભાઈ માનતા કે માણસ મૃત્યુ પામે તેને લીધે દેશનું ઉત્પાદન અટકવું નહીં જોઈએ, ખરી અંજલિ તો તેની ભાવના મુજબનું કામ કરીને આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપેલી કે મારા અવસાનના શોકમાં એકે મિલ બંધ ન રહેવી જોઈએ. તેમના પુત્રએ શેઠની આ ઇચ્છા લાલભાઈ ગૃપની નવે મિલોના કારીગરોને પહોંચાડી. મજૂરે શેઠની અદબ જાળવીને કામ પર ચડી ગયા. આખા અમદાવાદમાં જેમના શોકમાં હડતાળ હતી, તેમની જ મિલો એ દિવસે ચાલી તે એક અપૂર્વ ને અભિનંદનીય ઘટના ગણાય! દેશના કોઈ નેતાના અવસાન વખતે નહોતું બન્યું, તે કસ્તુરભાઈના અવસાન વખતે બન્યું.
ધીરુભાઈ ઠાકર
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફેડનો ઉદ્દેશ–“પ્રાકૃતના મૂળ સાહિત્યનું સંપાદન અને અનુવાદનું પ્રકાશન તેમજ પ્રાકૃતના વિશિષ્ટ અખેતાઓને પ્રોત્સાહિત કરવાને છે.” આ ઉદ્દેશની પૂર્તિરૂપે ઉદારમના દાતાઓનો સહયોગ મળવાથી એમ. એ. અને પીએચ. ડી. ના વિદ્યાર્થીઓ તૈયાર કરી શકયા અને અમુક ગ્રંથ પ્રકાશિત કરી શક્યા તેને અમને આનંદ છે.
પ્રારંભમાં અમારી પ્રવૃત્તિ બહુ નાના પાયા પર હતી અને સૌથી પહેલા હિન્દી ભાષામાં એક નાનકડું પુસ્તક ૧. “મારતીય માવામાં કે વિવાર સૌર સાહિત્ય વિશે સમૃદ્ધિ મેં અમને જ મહત્વપૂ ચોરવાન” ઈ. સ. ૧૯૭૯ માં પ્રકાશિત કર્યું. ત્યારપછી ખાસ કરીને “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિને સહયોગ મળવાથી મોટા પ્રકાશને હાથમાં લીધા, જેમ કે–૨. “પ્રાકૃત-ન્ડિી ક્રોશ”-(ઈ. સ. ૧૯૮૭). ૩. “Kothala's Lilaval-kahá'નું અંગ્રેજીમાં રૂપાંતર (ઈ.સ. ૧૯૮૮) ૪. “આરામશોભા-રાસમાળા” (ઈ.સ. ૧૯૮૯) અને પ. પૂ. મહેન્દ્રસૂરિકૃત–“નમયાકુળ-, હિન્શી અનુવાર કે સાથ” (ઈ. સ. ૧૯૮૯)
અત્યારે જેન-દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ આદરણીય પં. શ્રી. દલસુખભાઈ માલવળિયાનું પુસ્તક “જેનાગમ- સ્વાધ્યાય પ્રકાશિત કરતાં અમને ખૂબ આનંદ થાય છે જેમાં જૈન આગમ સાહિત્ય વિશેના એમના સ્વતંત્ર ગુજરાતી લેખો અને અમુક આગમ ગ્રંથોમાં ગુજરાતીમાં લખેલી પ્રસ્તાવનાઓ માંથી તેમણે પિતે જ પસંદ કરેલા લખાણને સમાવેશ કરવામાં આવ્યો છે.
પં. શ્રી. દલસુખભાઈ માલવળિયાએ એમના જૈન આગમ સાહિત્ય વિશેના ઉપરોક્ત બંને પ્રકારના ગુજરાતી લખાણને પુસ્તકરૂપે રજૂ કરવાની અમને જે તક આપી તે બદલ સૌ પ્રથમ અમે તેમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વળી અંશનું પરિશિષ્ટ તૈયાર કરીને આ ગ્રંથની જે વિદ્યાકીય ઉપયોગિતા વધારી છે તે બદલ એમના પુત્ર શ્રી. રમેશભાઈને અમે આભાર માનીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશનમાં “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ” એ સંપૂર્ણ સહયોગ કર્યો છે તે બદલ તેમના ટ્રસ્ટીઓને અને શ્રી આત્મારામભાઈ
Page #17
--------------------------------------------------------------------------
________________
१४
સુતરિયાએ આ કાર્યમાં ઊંડો રસ લઈને અમને સહકાર આપે છે તે બદલ તેમને પણ આભાર માનીએ છીએ.
પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડની શૈક્ષણિક અને વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પં. શ્રી દલસુખભાઈ માલવળિયા તથા ડે. શ્રી હરિવલ્લભ ભાયાણીની પ્રેરણું, પ્રોત્સાહન અને માર્ગદર્શન અમને હંમેશાં મળતાં રહ્યાં છે તેને માટે અમે તેમના આભારી છીએ.
આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરવા માટે અમે ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક હરજીભાઈ એન. પટેલ અને સૌ કારીગરભાઈઓના આભારી છીએ.
ગ્રંથના પ્રારંભમાં શ્રેષ્ઠી શ્રી. કસ્તૂરભાઈનું જીવન લખવા માટે શ્રી. ધીરુભાઈ ઠાકરના આભારી છીએ
- જૈન ધર્મ અને દશનના પ્રકાંડ વિદ્વાનના આ ગ્રંથને પૂરેપૂરો લાભ જૈન અને જેનેતર વિદ્વાને, સાધુ–સંતો અને વિદ્યાથીઓ લેશે એવી અમારી અપેક્ષા છે.
તા. ૨૮–૩–૧૯૯૧ ચૈત્ર સુદ તેરસ, સં. ૨૦૪૭ મહાવીર જયન્તી
કે. આર. ચન્દ્રા
માનદ મંત્રી પ્રા. જે. વિ. વિ. ફંડ
Page #18
--------------------------------------------------------------------------
________________
લેખકના બે માલ
પ્રસ્તુત પુસ્તક ‘જૈનાગમ સ્વાધ્યાયમાં ઈ. ૧૯૪૭ થી શરૂ કરી આજ સુધી જે કાંઈ ગુજરાતી ભાષામાં જૈનાગમ વિષે લખ્યું છે તેમાંથી ચૂંટીને લખાણાના સંગ્રહ કરવામાં આવ્યા છે. હિન્દી અંગ્રેજીમાંના લખાણા અવસરે પ્રકાશિત કરવાના ઇરાદા છે.
પ્રથમના લેખમાં જૈન સાહિત્યના નિર્માણ પાછળનું દૃષ્ટિબિંદુ શું છે તે વિસ્તારથી નિરૂપવામાં આવ્યું છે, અને બીજા લેખમાં જૈનદાનિક વિચારણા જે પછીના કાળે વિસ્તાર પામી છે તેનુ મૂળ જૈનાગમમાં છે તે દર્શાવવાને પ્રયત્ન છે. આ પછી જૈનાગમા વિષે સર્વેક્ષણ છે. તેમાં જૈનાગમાના કર્યાં, તેને સમય, તેની વાચના, તેને વિષય. તેના વિચ્છેદની ચર્ચા, જૈનાગમા કયા કયા અને તેની ટીકા ઇત્યાદિ વિષે સંક્ષેપમાં નિરૂપણ છે, અને પછી કેટલાક આગમાના સંક્ષિપ્ત કે વિસ્તૃત પરિચય આપ્યા છે. સંક્ષિપ્ત પરિચયમાં આચારાંગ અને સૂત્રકૃતાંગમાં જૈનદર્શનની ભૂમિકા કેવી સ્થિર થઈ તેને સાર આપવામાં આવ્યા છે અને જૈનાગમેામાંના સ્થાનાંગ-સમવાયાંગને પણ સામાન્ય પરિચય છે.
!
શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત જૈનાગમ ગ્રન્થમાળામાં પૂજ્ય મુનિશ્રી પુણ્યવિચ્છ અને પંડિત શ્રી અમૃતલાલ ભાજક સાથે ૧ નદિસૂત્ર અને અનુયાગદ્વારસૂત્ર તથા ૨ પણવણાસુત્ત (ખે ભાગ) સંપાદિત કરવાના અવસર મળ્યા હતા તે મારું સદ્ભાગ્ય હતું અને ઉક્ત બન્ને પ્રકાશનેામાં વિસ્તૃત પ્રસ્તાવનાએ અમારા ત્રણેના નામે પ્રકાશિત છે. તેમાંના મે લખેલે અંશ અહી' પ્રકાશિત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત ગ્રન્થતામેટા ભાગ આ પ્રસ્તાવનાએ રશકે છે.
પ્રજ્ઞાપનાસૂત્ર એ ભગવાન મહાવીર પછીના ૪૦૦ વર્ષમાં જૈન તત્ત્વવિચારી જે રૂપે સ્થિર થયા તેનુ સર્વેક્ષણ છે. તા નંદી-અનુયાગ એ ભ. મહાવીર પછીના લગભગ હજાર વર્ષોંમાં સ્થિર થયેલી જૈન માન્યતાઓને વિશ્વાષ છે.
પ્રસ્તુતમાં પ્રજ્ઞાપના એ પૂર્વ ને આધારે રચાયું અને ‘પૂ' નામનું સાહિત્ય વિદ્યમાન હતુ` એ મતને સ્થાપીને પછી પ્રજ્ઞાપનાના કર્યાં આદિની જરૂરી ચર્ચા કર્યાં પછી સમગ્ર ગ્રન્થની તુલના ભગવતી, જીવા વાભિગમ સાથે તે! કરી જ છે
Page #19
--------------------------------------------------------------------------
________________
१६
ઉપરાંત દિગંબર આગમ ર્ખંડાગમ’ સાથે ૩૬ માંના પ્રત્યેક પદની તુલના કરવામાં આવી છે. આમ પ્રજ્ઞાપનાના સાર ઉપરાંત બીજી આવશ્યક સામગ્રી સમાવિષ્ટ છે. આમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ` છે કે પત્તાપના એ ષટ્કંડાગમથી પૂવત્તી છે. મારી આ માન્યતાના વિરોધમાં સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્યે અને ખીન શિખર વિદ્વાનેએ પોતાના વિચારે દર્શાવ્યા છે. સાચે . મત શું છે તે તેા અહીં જે ચર્ચા આપવામાં આવી છે તે વિષે વિદ્વાન જ · નક્કી કરે એ વિનંતી છે,
મા
મને હવે નવી દલીલ જે સૂઝે છે તે આ છે—જૈન આગમમાં જીવભેદા સાથે સ્થાનની યાજના અનેક ઠેકાણે છે પણ જીવસમાસ અથવા ગુણસ્થાનની યાજના આગમમાં તા નથી જ. સમવાયાંગમાં માત્ર ઉલ્લેખ છે, ઉપરાંત ગુસ્થાન ૧૪ એ તેની કાઈ વાત ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં પણ કહી નથી. તેથી ઉલટુ તત્ત્વાર્થ સૂત્રમાં માત્ર દેશ સ્થાનેાની ચર્ચા છે (૯૪૭) જે બૌદ્ધોની દૃશ ભૂમિનુ અનુસરણ છે. પણ્ ષટ્કંડાગમ તા જીવભેદમાં, માણાસ્થાના ઉપરાંત ૧૪ ગુણસ્થાનેાની યેાજના અનેકવાર કરે છે. આથી જણાય છે કે ગુણસ્થાન ૧૪ છે એ વિચારણા સ્થિર થયા પછી જ ષટ્યુંડાગમની રચના થઈ હશે, જ્યારે પન્નવામાં તા ૧૪ ગુણસ્થાને વિષે કશી જ ચર્ચા નથી માત્ર જીવભેદમાં માણાસ્થાનાાની યાજના કરવામાં આવી છે.
પ્રજ્ઞાપનાની પ્રસ્તાવનામાં બીજો જે એક મુદ્દો વિચારણીય છે તે એ છે કે જૈનાના નમસ્કાર મંત્રના કોઈ ઇતિહાસ હોઈ શકે કે નહીં. પ્રસ્તુતમાં અતિ સંક્ષેપમાં મેં નવકારમંત્ર કેવી રીતે ઉત્તરાત્તર વિકસિત થયા તે દર્શાવવા પ્રયત્ન કર્યો છે (પૃ. ૯૯). આને મૌખિક વિરાધ પૂજ્ય મુનિશ્રી જમૂવિજયજીએ કર્યાં છે અને પરિણામે મારે જૈનાગમ ગ્રન્થમાળાના સંપાદન કાર્યાંથી છૂટા થવું પડયું છે. આશ્ચર્ય તા એ છે કે તેમણે પાતાને આ વાંધા મૌખિક જણાવ્યા છે અને હજુ સુધી આ બાબતમાં કાંઈ લખ્યું નથી. વળી આ વાત પૂ. પુણ્યવિજયજી સાથે મારા નામે પ્રકાશિત થયા છતાં આના વિરાધ તેમણે પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સમક્ષ દર્શાવ્યા હાય એવુ મારી માં નથી. તેમના અવસાન પછી વિરાધને મહાવીર વિદ્યાલયના ટ્રસ્ટીઓ સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યે છે, એ જે હાય તે પણ વિદ્વાને વિનંતી કે આ બાબતે પણ નિર્ણય કરે, પ્રજ્ઞાપનાના પરિચય પછી નદી-અનુયાગની પ્રસ્તાવનાના અંશ આપવામાં આવ્યેા છે. અહી જૈનાગમા વિષે પુન: વિચારણા કરવામાં આવી છે. અને પછી
Page #20
--------------------------------------------------------------------------
________________
નંદી-અનુયાગમાં પ્રતિપાદિત વિષય ચર્ચાના સંક્ષેપ આપી અંતે વિસ્તારથી વ્યવહાર અને નિશ્ચયનયની આગમયુગની વિચારણા આપવામાં આવી છે.
१७
મારા આ લખાણાનું મુદ્રણ-પ્રકાશન જેમણે જેમણે પૂ કાળે કર્યુ છે તેમના આભાર માનવા પ્રસંગપ્રાપ્ત છે. તેમાં વિશેષે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મ`ત્રીશ્રીને આભાર માનું છું, જેમણે બંને પ્રસ્તાવના પ્રકાશિત કરવાની સહ` મંજૂરી આપી છે.
પ્રસ્તુત પ્રકાશનની બધી જ જવાબદારી મારા પરમમિત્ર હૈં।. કે. ઋષભચન્દ્ર સ્વીકારીને પ્રાકૃત જૈન વિદ્યાવિકાસ ગ્રન્થમાળામાં આને સ્થાન આપ્યું છે તે બદલ તેમના વિશેષ આભારી છું. ઉપરાંત મારા પરમમિત્ર ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આના પ્રકાશનમાં જે રસ લીધા છે તે માટે તેમને પણ આભાર માનુ છુ. પરિશિષ્ટ બનાવવામાં અને પ્રશ્ન તપાસવા માટે મારા પુત્ર રમેશે સહાય કરી છે તેના નિર્દેશ પણ આવશ્યક છે. આ પુસ્તકના ટાઇટલ માટે શ્રી શશિકાંત પંચાલે ચિત્ર કરી આપ્યું છે તે બદલ તેમને પણ આભાર માનું છું. શ્રી ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક શ્રી હરજીભાઈએ રસ લઈને મુદ્રણ કર્યું છે તે બદલ તેમનેા પણુ આભારી છેં.
.
૮, આપેરા સેાસાયટી
અમદાવાદ–૭
તા. ૨૮-૩ -'૯૧
દલસુખ માલવિયા
Page #21
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૪૩
૫૧
* ૧ જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા ૨ જૈન આગમ–જેનદર્શનનું મૂળ ૩ જેનાગમ ૪ આચારાંગ-સૂત્રકૃતાંગ-જૈન દાર્શનિક વિચારણાને આદિ કાળ ૫. સ્થાનાંગ–સમવાયાંગ ૬ પ્રતાપના ૭ જૈનાગમે ૮ નંદીસૂત્ર
અનુગદ્વાર - ૧૦ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયન
૨૮૯
૩૨ ૩
૩૪૧
૩૬૭
પરિશિષ્ટા
४०३
- ૧ ગ્રન્થ-ગ્રન્થકાર ૨ વિષયસૂચિ
શુદ્ધિપત્ર
૪૧૧
૪૩૨
Page #22
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
જેન સાહિત્ય સમારોહનું આ બીજું અધિવેશન છે. તેના પ્રમુખપદે મને બેસાર્યો છે, પણ મારાથી પણ વિશેષ યોગ્યતા ધરાવનારા વિદ્વાનો હોવા છતાં મને કેમ બેસાર્યો હશે તે વિચારું છું ત્યારે મારા પ્રત્યેને સંચાલકોને અનુરાગ હશે એમ માનવા મન થાય છે. એ જે હોય તે પણ જ્યારે હવે મારે પ્રમુખપદે બેસવું જ છે તે તે સ્વીકારી સંચાલકનો આભાર માનવાનું જ મારે માટે શેષ રહે છે. આભાર માની આગળ વધુ છું.
સમારેહની તારીખે નિશ્ચિત કરવામાં જે થોડે વધારે વખત વિદ્વાનને આપવામાં આવે તો આવા સમારે સાર્થક બને એ પૂરે સંભવ છે. આમ ન બને તે ઘણા વિદ્વાનને આ સમારોહ માટે લખાણ તૈયાર કરવાનો પૂરો અવકાશ ન મળે અને તેને કારણે ઉચ્ચસ્તરના નિબંધો આપણને ન મળે તે સહજ વાત છે. બીજાની શી વાત કરું; મારે પણ આ ભાષણની તૈયારી જે પ્રકારની કરવી હતી તેને માટે પૂરે અવકાશ મળ્યો નથી. તેથી આમાં ક્ષતિ હોય તે નિભાવી લેવા વિનંતિ કરું તો અસ્થાને નહીં લેખાય.
જેન સાહિત્યને જ્યારે આપણે અન્ય સાહિત્યથી જુદું પાડીએ છીએ ત્યારે તે શાથી? આ પ્રશ્ન છે. આનો ઉત્તર એ છે કે ભારતીય સાહિત્યમાં વેદથી માંડીને જે સાહિત્ય રચાયું છે તેમાં જેને આપણે જૈન સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે અન્ય વૈદિક સાહિત્યથી જુદું છે. તેનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે અન્ય સાહિત્ય, વિશેષે ધાર્મિક સાહિત્ય વેદમૂલક છે એટલે કે વેદને પ્રમાણ માનીને રચાયું છે. જ્યારે જેને આપણે જૈન સાહિત્ય કહીએ છીએ તેનો પ્રારંભ વેદના પ્રામાણ્યના વિરોધને કારણે થયે છે.
આ વિરોધ પ્રારંભમાં બે રીતે પ્રકટ થાય છે. એક તે ભાષાને કારણે અને બીજો પ્રતિપાદ્ય વસ્તુને કારણે.
વેદિક સાહિત્યની ભાષા જે શિષ્ટ માન્ય સંસ્કૃત હતી તેને બદલે જૈન સાહિત્યનો પ્રારંભ પ્રાકૃત એટલે કે, લોકભાષાથી થયે વેદએ અને તેની ભાષાએ
Page #23
--------------------------------------------------------------------------
________________
*મન્ત્ર'નું પદ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેના ઉચ્ચારણ આદિમાં કશે। ભેદ થવા ન જોઈએ, અને તેના વિધિપૂર્વકના ઉચ્ચાર માત્રથી કાર્યસિદ્ધિ થવાની ધારણા વૈશ્વિકામાં બંધાઈ હતી. આના વિરોધમાં જૈન સાહિત્યે પોતાની ભાષા પ્રાકૃત સ્વીકારી અને તીથ 'કરા લેાકેાની ભાષા અમાધિમાં ઉપદેશ આપે છે તેવી માન્યતા સ્થિર થઈ. એટલે પ્રારભિક જૈન સાહિત્યની રચના પ્રાકૃતમાં જ થઈ છે તે છેક ઈસાની ચેાથી સદી સુધી-તા આપણે જોઈ શકીએ છીએ.
પણ જ્યારે ગુપ્ત કાળમાં સંસ્કૃત ભાષા અને વૈદિક ધર્મનું પુનરુત્થાન થવા લાગ્યું ત્યારે જૈનેાએ પણ પેાતાના સાહિત્ય માટે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ અપનાવી. તે એટલે સુધી કે, મૂળ જૈન આગમાની ટીકાઓ ગદ્ય કે પદ્યમાં પ્રાકૃતમાં લખાતી હતી તેને બદલે ઈસાની આઠમી સદીના પ્રારંભથી તા સસ્કૃતમાં લખાવા લાગી અને પછી કદીએ ટીકાએ પ્રાકૃતમાં લખાઈ જ નહી. અને એકવાર પરંપરામાં સંસ્કૃત ભાષાને પ્રવેશ થયા એટલે સાહિત્યના બધા પ્રકારામાં પ્રાકૃતને બદલે મુખ્યપણે સંસ્કૃતને અપનાવવામાં આવી. આ તા ભાષાની વાત થઈ. હવે આપણે પ્રતિપાદ્ય વસ્તુ વિષે વિચારીએ.
વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોના કાળ પછીનું જ જૈન સાહિત્ય આપણને મળે છે, એ નિવિવાદ છે. એટલે વૈદિક સાહિત્યના પ્રભાવથી સથા મુક્ત એવું જૈન સાહિત્ય શકય જ નથી. પણ વૈદિક ધર્મોની જે નિષ્ઠા હાય, જે સિદ્ધાન્તા હોય તેમાંથી જૈન સાહિત્ય કથાં જુદું પડે છે, એ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં એવું બન્યું છે કે, વૈદિક વિચારને જ કેટલીક બાબતમાં અપનાવવામાં આવ્યા, પણ કાળક્રમે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે આચારાંગમાં આત્માના પારમાર્થિક સ્વરૂપના નિરૂપણમાં વૈદિક વિચાર જ નહીં, તેની પરિભાષા પણ અપનાવવામાં આવી પણ કાળક્રમે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું, જ્યારે એમ માલૂમ પડયુ કે જૈનસંમત સ્વતંત્ર વિચાર સાથે વેદસંમત આત્મસ્વરૂપના સમગ્રભાવે મેળ નથી.
આચારાંગમાં એક બાજુ એમ કહેવામાં આવ્યું કે, આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે. આ મૌલિક વિચારની સાથે આત્માની વૈશ્વિક સમત વ્યાપકતાને! મેળ સંભવ જ નથી. આથી આત્માને દેહપરિમાણુ સ્પષ્ટ રૂપે સ્વીકારીને તેની વેદસંમત વ્યાપકતાને નિષેધ કર્યાં, અને પરિણામે આચારાંગમાં જે એમ કહેવામાં આવ્યું હતુ, કે આત્મા નથી દી કે સ્વ તેને બદલે તેને હૂસ્વ-દી
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્વીકારવામાં આવ્યું અને તે સંસારી આત્મા પૂરતું જ મર્યાદિત ન રહ્યું પણ સિદ્ધ આત્મામાં પણ સ્વીકારી લેવું પડ્યું.
વૈદિક વિચારમાં ઉપનિષદ સુધીમાં સમગ્ર વિશ્વનું મૂળ કોઈ એક તત્ત્વ છેઆવી વિચારણાને પુષ્ટ કરવામાં આવી છે. અર્થાત્ એક માત્ર બ્રહ્મ કે આત્મા જ વિશ્વ પ્રપંચના મૂળમાં છે એવી વિચારણા વૈદિકમાં દઢ થતી આવી અને ઉપનિષદોમાં તે વિચારને અંતિમ રૂપ આપવામાં આવ્યું. પણ જૈન આગમમાં ચિત્ત અને અચિત્ત કે ચિત્તમંત કે, અચિત્તમંત અથવા જીવ અને અજીવ આ બે તો જ સ્વીકારવામાં આવ્યા છે.
વળી આ વિશ્વની ઉત્પત્તિની વિચારણે વૈદિક સાહિત્યમાં થઈ હતી. અને ઈશ્વર જેવા અલૌકિકતત્ત્વની પ્રતિષ્ઠા વૈદિકેએ કરી હતી. તેને સ્થાને આ વિશ્વ અનાદિકાળથી વિદ્યમાન છે અને અનાગતમાં રહેવાનું છે એટલું જ નહીં પણ જ્યારે આમ છે ત્યારે અધિનાયક ઈશ્વર જેવા તત્વનો પણ અસ્વીકાર એ જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા છે, જે જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં પ્રગટ થતી રહી છે.
કર્મની પ્રતિષ્ઠા યજ્ઞકર્મરૂપે મુખ્યત્વે વૈદિકમાં હતી, સારાંશ કે યજ્ઞકર્મને સ્વીકાર વેદિકમાં હતો, પરંતુ સમગ્ર પ્રકારના કર્મ અને તેના ફળની ચર્ચા અત્યંત ગૌણ હતી. એથી જ કર્મસિદ્ધાંતની ચર્ચા ઉપનિષદ સુધી તો ગુઘવિદ્યા હતી જેની ચર્ચા સૌ સમક્ષ નહીં પણ એકાંતમાં કરવી પડતી. યજ્ઞકર્મની પ્રતિષ્ઠા ઉપનિષદોમાં ઘટાડવામાં આવી અને તેને સ્થાને જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ કર્મને નામે યજ્ઞકર્મની પ્રતિષ્ઠાનું નિરાકરણ જૈન સાહિત્યમાં સ્પષ્ટ છે. એટલું જ નહીં પણ કમૅવિચારણા આગવી રીતે જૈન સાહિત્યમાં દેખાય છે. તેમાં પ્રથમ તો એ કે આત્માની વિશુદ્ધિ માટે કે આત્મસાક્ષાત્કાર માટે માત્ર જ્ઞાનનું જ મહત્ત્વ નહીં પણ જ્ઞાન અને ક્રિયા બનેનું સરખું મહત્ત્વ છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. અહીં ક્રિયા એટલે સત્કર્મ અથવા સદાચરણ સમજવાનું છે. ઉપનિષદોએ જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવા માટે પ્રયત્ન કર્યા પણ, સદાચાર કે સદાચરણ શું, તેનું જોઈએ તેવું સ્પષ્ટીકરણ તે સાહિત્યમાં દેખાતું નથી, આથી જ પરિગ્રહના પાપ વિષે કે હિંસાના પાપ વિષે ઉપનિષદો આપણું માર્ગદર્શક બની શકે તેમ નથી. જ્યાં બધું જ આત્મસ્વરૂપ હોય ત્યાં કેણ કોને મારે અને કેણુ શું લે કે છેડે આવી વિચારણાને બહુ અવકાશ રહેતો નથી. આથી સદાચારના જે ધોરણ જૈન સાહિત્યમાં
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્થાપવામાં આવ્યાં તે વૈદિક સાહિત્યમાં કે જે ઉપનિષદો સુધી વિકસ્યું હતું તેમાં એ ધોરણની કઈ વિશેષ ચર્ચા જોવા મળતી નથી. જ્યારે જૈન સાહિત્યમાં તો એ ધોરણોની જ મુખ્ય ચર્ચા તેના પ્રારંભિક સાહિત્યમાં જોવા મળે છે. અને જે ધરણે તેમાં સ્થપાયાં તેની જ પુષ્ટિ અર્થે સમગ્ર જૈન ધાર્મિક સાહિત્ય પ્રયત્નશીલ રહ્યું છે. અને તેની છાપ ઉપનિષદ પછીના વૈદિક વાડમયમાં પણ જોવા મળે છે.
કર્મવિચારણામાં જૈન સાહિત્યની આગવી વિશેષતા એ છે કે કર્મ કરનારને તેનું ફળ એ કર્મ જ આપે છે. વૈદિક મતે યજ્ઞકર્મમાં તેના ફળ માટે પ્રથમ દેવની અપેક્ષા હતી પણ પછી તો એ દેવતાને મંત્રમથી સ્વીકારવામાં આવ્યાં અને તેથી કર્મનું ફળ વાસ્તવિક દેવતાને અધીન ન રહ્યું પણ મંત્રને આધીન રહ્યું. આથી મંત્રના જ્ઞાતાનું મહત્ત્વ વધ્યું. અને તેઓ જ સર્વશક્તિસંપન્ન મનાવા લાગ્યા. આ પરિસ્થિતિનો સામનો જેને સાહિત્યમાં બે રીતે થયો. એક તો એ કે એ મન્ચોની શક્તિનું નિરાકરણ, સંસ્કૃત ભાષાનું જ નિરાકરણ કરી કરવામાં આવ્યું અને બીજુ એ કે મંત્રમાં એવી કોઈ શક્તિનો અસ્વીકાર જ કરી દેવામાં આવ્યું અને તેને સ્થાને કમરમાં જ ફળદાયિની શક્તિને સ્વીકાર કરવામાં આવ્યો. આમ કર્મ કરનારનું જ કર્મના ફળ અંગે મહત્ત્વ થયું એટલે જે જેવું કરે તેનું તેવું ફળ તે પામે. આ વાત સિદ્ધાંતરૂપે થઈ.
આ રીતે કર્મનું ફળ દેવાની શક્તિ દેવતા કે ઈશ્વર કે મન્ચમાં નહીં. પણ એ કર્મમાં જ છે, જેને લીધે ફળ મળે છે–આ સિદ્ધાંત સ્થિર થયે, એટલે સ્વયં મનુષ્ય જ શક્તિસંપન્ન થયો. માત્ર મનુષ્ય જ નહીં. પણ સંસારના સમગ્ર જી પિતાના કર્મને માટે સ્વતંત્ર થયા. આમ જીવને તેના સ્વાતંત્ર્યની ઓળખાણ સર્વપ્રથમ જૈન સાહિત્યમાં જોવા મળે છે.
આ સિદ્ધાંતથી એ પણ ફલિત થયું કે સંસારમાં આ જીવ તેના પોતાના જ કર્મને કારણે ભ્રમણ કરે છે અને દુઃખી થાય છે. તેને પરમાર્થ માટે અન્ય કોઈ વ્યકિત કારણ નથી. અને જે આમ છે તો તેના શાશ્વત સુખ માટે તેણે પોતે જ પ્રયત્ન કરવાનો છે. તેને બીજો કોઈ સુખ આપી દેવાને નથી. તે તો તેણે પોતાના અંતરમાંથી જ મેળવવાનું છે. અને તેને ઉપાય છે-કર્મવિહીન થવું તે.
જૈનોનું પ્રાચીનતમ પુસ્તક આચારાંગ છે અને એમાં કર્મવિહીન કેમ થવું --જેથી સંસાર પરિભ્રમણ ટળે અને પરમસુખની નિર્વાણ અવસ્થા પ્રાપ્ત થાય
Page #26
--------------------------------------------------------------------------
________________
તે સમજાવવામાં આવ્યું છે. વૈદિકના કર્મકાંડી યજ્ઞમાર્ગ અને ઉપનિષદોના જ્ઞાનમાર્ગથી આ માર્ગ––એટલે કે કર્મવિહીન થવાને આ માર્ગ સાવ નિરાળ છે. સામાયિક અથવા સમભાવને સિદ્ધાંત કર્મવિહીન થવાને માર્ગ છે. તદનુસાર સર્વ જીવો સમાન છે–એટલે કે કોઈને દુ:ખ ગમતું નથી, કોઈને મૃત્યુ ગમતું, નથી, સૌને સુખ ગમે છે, જીવવું ગમે છે. માટે એવું કશું ન કરો જેથી બીજાને દુ:ખ થાય. આ છે સામાયિક અને તેને સર્વ પ્રથમ ઉપદેશ. ભ. મહાવીરે જ આપ્યો છે એમ સૂત્રકૃતાંગમાં સ્પષ્ટીકરણ છે. આવા સામાયિક માટે સર્વસ્વનો ત્યાગ કરે તો જ બીજાના દુ:ખના તમે નિમિત્ત નહીં બનો. એટલે ઘરસંસારથી વિરત થાવ અને ભિક્ષાર્થી જીવનયાપન કરે એમ કહ્યું છે. ઘરસંસાર માંડ્યો હોય તો અનેક પ્રકારનાં કર્મો કરવાં પડે છે, જે બીજાને દુ:ખદાયક છે. આથી બીજાના દુ:ખનું નિમિત્ત ન બનવું હોય તો સંસારથી વિરકત થવું એ જ સાચો માર્ગ છે. ભિક્ષાવી થવાની પણ મર્યાદા છે અને તે એ કે જે કાંઈ પિતા નિમિત્તે થયું હોય તેનો સ્વીકાર ન જ કરવો. કારણ, આથી પોતે હિંસા ભલે ન કરતો હેય પણ બીજા પાસે એ કરાવતો હોય છે. પરિણામે આહાર આદિ આવશ્યકતાઓમાં મર્યાદા મૂકવી પડે અને તપસ્વી બનવું પડે. આથી આપણે જોઈએ છીએ કે, જૈન ધર્મમાં તપસ્યાનું મહત્ત્વ સ્થાપિત થયું.
વૈદિકમાં ભિક્ષાજવી માટે આવી કોઈ મર્યાદા નથી. બૌદ્ધોમાં પણ નથી, અને અન્ય શ્રમણ સંપ્રદાયમાં પણ નથી. આથી જૈન સાહિત્યમાં અનશન આદિ તપસ્યાને વિશેષ મહત્વ અપાયું છે. તપસ્યા તો પૂર્વે પણ થતી. પરંતુ તે બીજા પ્રકારે એટલે કે એ તપસ્યામાં બીજા જીવોના દુઃખને વિચાર ન હતો. જેમ કે પંચાગ્નિ તપસ્યા. આમાં પિતાના શરીરને કષ્ટ છે એની ના નહીં, પણ અન્ય કીટપતંગને પણ કષ્ટ છે તેનું જરાપણ ધ્યાન તેમાં અપાયું નથી. અગ્નિ આદિમાં જ છે. એને તો વિચાર સરખો પણ જૈન સાહિત્યપૂર્વે થયું જ નથી. આથી જ આચારાંગમાં સર્વપ્રથમ વછવનિકાયનું સ્વરૂપ બતાવ્યું. જેણે અહિંસક બનવું હોય, પરદુ:ખદાયક ન બનવું હોય તેણે એ તો જાણવું જ જોઈએ કે ક્યાં, કેવા છે. એ જાણ્યા વિના અન્ય જીવોના કષ્ટને ખ્યાલ જ ન આવે. એ જાણ્યા હોય તે પછી જ મનુષ્ય અહિંસક બની શકે. આમ તપસ્યાનું રૂપ જ બદલાઈ ગયું, જેને પ્રારંભ જૈન સાહિત્યમાંથી જ મળી શકશે.
વળી આ તપસ્યાને ઉદ્દેશ કેઈ શક્તિ પ્રાપ્ત કરી બીજાનું ભલું–બૂર કરવું એ નથી પણ એક માત્ર આત્મવિશુદ્ધિ જ તેનું ધ્યેય છે. સંગ્રહ કરેલ
Page #27
--------------------------------------------------------------------------
________________
કર્મીના ક્ષય કરવામાં જ તેના ઉપયાગ છે. જેથી શીઘ્ર ક`વિહીન થઈ શકાય.
ધાર્મિક સદાચારની એક વિશેષતા એ પણ છે કે ધાર્મિક અનુષ્ઠાન એ વ્યક્તિગત છે. સામૂહિક નથી. યના જે થતાં તે પુરૈાહિતના આશ્રય કે સહાય. વિના થતા નહીં, પણ જૈન ધર્મોમાં ધાર્મિક કાઈ પણ અનુષ્ઠાન હેાય તે વ્યક્તિગત જ હોય. સામુહિક ન હેાય—ભલે જીવે સમૂહમાં રહેતા હાય, એક ઠેકાણે એકત્ર થઈ ધાર્મિક અનુષ્ઠાન કરતાં હોય, પણ તે અનુષ્ઠાન તા વૈયક્તિક જ હાવું જોઈએ. આવી જૈન ધર્મની પ્રારંભિક માન્યતા હતી. જીવ પેાતે જ પેાતાનેા માદક છે. અને માર્ગે ચાલનાર પણ છે. બીજો પ્રેરક હાય તેવું બને પણ પ્રેરણા પ્રાપ્ત કરી અનુષ્ઠાન તે વ્યક્તિએ જ કરવાનુ રહે છે. આથી આના પ્રેરક તીર્થંકર થયા, ધર્માનુષ્ઠાનનેા મા કરી આપનાર થયા પણ તેમના બતાવેલ માર્ગે જવાનું કામ તો સાધકનું જ નિશ્ચિત થયું. આથી ઈશ્વરનું સ્થાન જૈન સાહિત્યમાં તીથંકરે લીધું. જે માત્ર માદક કે મા કારક છે, પણ તે ખીજાનું કલ્યાણ કરવા કે તેને દંડ દેવા શક્તિમાન નથી. તેમના આશીર્વાદથી કશું થાય નહી. પણ તેમના દેખાડેલા માર્ગે ચાલીને જ કાઈ પેાતાનું કલ્યાણ કરી શકે છે. આમ ભક્તિ ખરી પણ તે એકપક્ષીય ભક્તિ જૈન સાહિત્યમાં પ્રતિષ્ઠિત થઈ. એ ભક્તિમાં લેવડ-દેવડ નથી. માત્ર આદર્શ ની ઉપસ્થિતિ છે. આમ જૈન દર્શનમાં ઈશ્વરની કે ભગવાનની સમગ્રભાવે નવી જ કલ્પના ઉપસ્થિત થઈ અને એની પુષ્ટિ સમગ્ર જૈન સાહિત્યમાં જોવા મળે છે. જેનેએ વૈશ્વિકાની જેમ અનેક મદિરા-પૂજા આદિ ભક્તિ નિમિત્તે ઊભાં કર્યાં પણ તેમાં બિરાજમાન ભગવાન વીતરાગી છે એટલે ભક્તની ભક્તિથી પ્રસન્ન પણ નથી થતા અને અભક્તિથી નારાજ પણ નથી થતા.
આ પ્રકારની કેટલીક મૌલિક વિશેષતાએથી આગમ નામે એળખાતું જૈન સાહિત્ય સમૃદ્ધ છે. એ સાહિત્યની જે ટીકા રચાઈ તેમાં મૌલિક ધારણાઓ તો કાયમ જ રહી પણ જે કઠેર આચરણની અપેક્ષા મૂળમાં રાખવામાં આવી હતી. તેનું પાલન સહજ ન હતું અને વળી ધર્માં જ્યારે એક સમૂહને ધ અને છે, તેના અનુયાયીઓને એક વિશાળ સમાજ બને છે, ત્યારે તેના મૌલિક કઠાર આચરણમાં દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તીત કરવું પણ અનિવાયૅ બને છે. અને તે માટેની સગવડ મૂળ આગમના ટીકાકારાએ કરી આપી છે. અહિંસા આદિની જે મૌલિક વિચારણા હતી તેમાં બાંધછેડ પુણ્ કરી આપી છે. તે ત્યાં સુધી કે એ બંધછેડ એવી બની ગઈ કે ગીતાની
Page #28
--------------------------------------------------------------------------
________________
અહિંસા અને જૈન આગમની ટીકાની અહિંસામાં વિશેષ ભેદ રહ્યો નહીં. આમ પરિસ્થિતિએ પલટો ખાધે તેમાં પણ ભગવાન મહાવીરે યજ્ઞ આદિમાં જે આત્યંતિક હિંસા હતી તેના સ્થાને આત્યંતિક અહિંસાનું પ્રતિપાદન કર્યું હતું, તે હવે ઢીલું પડયું. બે આત્યંતિક બહુ લાંબો કાળ ટકે નહીં. એ હકીકત છે એટલે છેવટે મધ્યમાર્ગીય અહિંસા પણ થઈ અને હિંસા પણ મધ્યમાર્ગે આવી ઊભી રહી. ધર્માચરણમાં યજ્ઞોના અનુષ્ઠાનમાંથી હિંસા લગભગ નિરસ્ત થઈ તેમ અહિંસાના અતિ કઠોર માર્ગમાંથી અહિંસાનું આચરણ પણ મધ્યમ માર્ગે આવી ઊભું રહ્યું. “અતિ સર્વત્ર વર્જયેતુને સિદ્ધાંત જ છેવટે સ્વીકાર્ય બને છે, તે આ આત્યંતિક હિંસા અને આત્યંતિક અહિંસાના ઇન્દ્રમાં પણ જોવા મળે છે.
પૂર્વવર્ણિત જેન નિષ્ઠાઓને આધાર બનાવી આગમેતર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેનું એકમાત્ર ધ્યેય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પુષ્ટ કરવાનું છે. જેન આચાર્યોએ લલિતવા-મયનું પણ જે ખેડાણ કર્યું, અને તે નજીવું નથી, તેમાં પણ આ મૌલિક ધ્યેયને તેઓ ભૂલ્યા નથી. શૃંગારપ્રધાન કૃતિ રચે પણ તેનું છેવટ તે સાધુનો આચાર સ્વીકારવામાં આવે અને તેને પરિણામે મોક્ષ જેવા પરમ ધ્યેયની પ્રાપ્તિમાં પર્યાવસાન હોય, અને બીજે પક્ષે જે હિંસા આદિ દૂષણે હોય તો તેનું પરિણામ નરક્યાતના દેખાડવામાં આવે. આમ સણની પ્રતિષ્ઠા અને દુષ્ટગુણનું નિરાકરણ આ ધ્યેય સ્વીકારીને ભારતીય સાહિત્યમાં અજોડ એવું કથા-સાહિત્ય જૈન આચાર્યોએ મધ્યકાળથી માંડીને આજ સુધી આપ્યું છે. એ સમગ્ર સાહિત્યના વિવરણનું આ સ્થાન નથી. માત્ર તેને સૂર કરે છે. એ જ જાણવું આપણે માટે બસ છે.
જન આચારને પા જે સામાયિક છે તો જનવિચાર અથવા દર્શનને પાયો નયવાદથી નિષ્પન્ન અનેકાંતવાદ છે. જીવો પ્રત્યે સમભાવ એ જે આચારમાં સામાયિક હોય તો વિભિન્ન વિચાર પ્રત્યે આદરની ભાવના કેળવવી હોય તો નયવાદ અનિવાર્ય છે. અર્થાત વિચારમાં સમભાવ એ જૈન દર્શનનો પણ પાયો માનીએ તે ઉચિત જ ગણાશે. આથી પ્રાચીનતમ નહીં એવા આગમમાં પછીના કાળે જે દ્રવ્યાર્થિક–પર્યાયાર્થિક નો પ્રવેશ્યા તે વૈચારિક સમભાવની મહત્તા સમજાવવાની દૃષ્ટિથી જ પ્રવેશ્યા હશે તેમ માનવું રહ્યું. આમ શાથી માનવું તેની થોડી ચર્ચા જરૂરી છે એટલે અહીં કરે તો અસ્થાને નહીં લેખાય. કારણ કે ભારતીય દર્શનમાં વિવાદ નહીં પણ સંવાદ લાવવાનો જે મહાન પ્રયત્ન જૈન દાર્શનિકેએ કર્યો છે તે અભૂતપૂર્વ છે એમાં સંદેહ નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ ક્યારે થયું તો તેને જવાબ છે કે તે આચાર્ય ઉમાસ્વાતિના તત્ત્વાર્થ સૂત્રથી. તે પૂર્વે અન્ય ભારતીય દર્શનમાંના વિચારની વ્યવસ્થા થઈ ચૂકી હતી. તેનું સમર્થન પણું થઈ રહ્યું હતું અને તે આજ લગી ચાલુ જ છે, તેના ઉચિત સમર્થન સાથે,
જ્યાં સુધી બે વિરોધી પક્ષોની ઉપસ્થિતિ થાય નહીં, ત્યાં સુધી સ્યાદ્વાદને અવકાશ જ નથી. તત્ત્વાર્થસૂત્રગત જેન તરની વ્યવસ્થાનું સમર્થન કરવું જરૂરી હતું અને તેના સમર્થનમાંથી જ નયવાદને ઉદય થયો જેને પરિણામે જેનોને અને કાંતવાદ દાર્શનિકક્ષેત્રે પ્રચલિત બન્ય. આચાર્ય સિદ્ધસેને ભારતીય વિવિધ દાર્શનિક મંતવ્યોની સંમતિતમાં ફાળવણી વિવિધ નયામાં કરીને અનેકાંતવાદનો માર્ગ મોકળો કરી આપ્યો. એટલે તેના વિસ્તારરૂપે આચાર્ય મલવાદીએ નયચક્રની રચના કરીને એ બતાવવા પ્રયત્ન કર્યો, કે ભારતીય દર્શનેમાં એકઅનેક–આદિ કે સત્કાર્ય આદિ કે પુરુષ–નિયતિવાદ આદિ કે ધ્રુવ...અધવ આદિ કે વા–અવાચ્ય આદિ જે જે વિવિધ મંતવ્યો છે, તે એક જ વસ્તુને વિવિધ દૃષ્ટિએ જોવાના માર્ગો છે. તે સંપૂર્ણ સત્ય નથી પણ આંશિક આપેક્ષિક સત્ય છે. એ બધા પરસ્પરના વિરોધી વાદોમાં પોતાની દૃષ્ટિને જ સાચી માનવાથી અને વિરોધીઓની દૃષ્ટિને મિથ્યા માનવાથી વિરોધ દેખાય. પણ એ બધી દષ્ટિઓને, એ બધા વાદોને સ્વીકારવામાં આવે તો જ વસ્તુના સંપૂર્ણ સત્યદર્શન પ્રત્યે પ્રગતિ સધાય. આવું સિદ્ધ કરવા તેમણે તે તે પ્રત્યેક વાદની સ્થાપના અને અન્ય દ્વારા ઉત્થાપના બતાવી સૌને પ્રબળ અને નિર્બળ દેખાડવા પ્રયત્ન કર્યો છે અને તેથી જ તે તે વાદીએ પિતાની જ નહીં પણ અન્યની દષ્ટિને પણ સ્વીકારવી અનિવાર્ય છે, એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે અને એ પ્રકારે નયવાદથી નિષ્પન્ન અનેકાંતવાદ વસ્તુનું સમગ્રભાવે યથાર્થદર્શન કરાવવા સમર્થ છે એમ સિદ્ધ કર્યું છે.
મલવાદીએ સ્થાપેલી આ જૈનદાર્શનિક નિષ્ઠાને આધારે સમગ્ર જૈન દાર્શનિક સાહિત્યનું ખેડાણ થયું છે, અને ભારતીય દાર્શનિકેના સંવાદ સ્થાપી આપવા પ્રયત્ન થયો છે.
ધાર્મિક અને દાર્શનિક ઉપરાંત વ્યાકરણ, અલંકાર, નાટક, સંગીત-નૃત્ય આદિ વિવિધ સાહિત્યની લૌકિક વિદ્યામાં પણ જેનેનું પ્રદાન નજીવું નથી. તે જૈન સાહિત્ય એટલા જ માટે છે કે તે જેનોએ રચ્યું છે, પણ વાસ્તવિક રીતે તેને જૈન ધર્મ કે નિષ્ઠા સાથે કરશે સંબંધ નથી. એટલે તે જૈન રચિત સાહિત્ય ખરું
Jain Education Infernational
Page #30
--------------------------------------------------------------------------
________________
પણ એના વિષે જૈન સંસ્કૃતિ પૂરતા જ સીમિત નથી. તે સાર્વજનિક છે. સર્વોપગી છે, માત્ર જેનના વાડામાં તેને બાંધી શકાય નહીં. તે એટલા માટે કે જૈન સાહિત્યનું જે મુખ્ય લક્ષણ કે ધ્યેય છે કે તે આત્માને કર્મથી મુક્ત થવામાં સહાયક બને જ. આ લક્ષણ આ પ્રકારના લૌકિક સાહિત્યમાં મળતું નથી તેથી તેને જૈન સાહિત્યની અંતર્ગત કરવું આવશ્યક નથી. માત્ર વિદ્વાનોની તે તરફ ઉપેક્ષા છે તેના નિવારણ અર્થે તેને પરિચય જૈન સાહિત્યમાં અપાય તો તે ઉચિત જ છે.
પ્રસ્તુત વ્યાખ્યાનમાં જૈન સાહિત્યની જે નિષ્ઠા છે તેને આછા પરિચય આપવા પ્રયત્ન છે. આ કાંઈ આખરી શબ્દ નથી. વિચારકે વિશેષ ચર્ચા-વિચારણા કરે અને નિર્ણય ઉપર આવે એવી વિનંતી કરું તો અસ્થાને નથી.
આટલું વિચારવા માટે મને સમારોહના સંચાલકોએ જે અવકાશ આપ્યો અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌને અત્યંત આભારી છું.
(મહુવાના જૈન સાહિત્ય સમારોહમાં પ્રમુખપદેથી કરેલું પ્રવચન તા. ૨-૨–૭૯)
Page #31
--------------------------------------------------------------------------
________________
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન આગમ–જૈન દર્શનનુ મૂળ
જૈન દા`નિક સાહિત્યનું વિભાજન આગમિક અને દાર્શનિક એમ છે. આગમિક સાહિત્ય એ દાનિક સાહિત્યના આધારરૂપ છે તે એ અથ માં કે જૈન અેનની મૌલિક ધારણાએ તેમાં સ્થાપિત થઈ છે અને તેનું અનુસરણ પછીના દાર્શનિક સાહિત્યમાં અનિવાયપે થયું છે. આગમિક સાહિત્યનું સકલન ભ. મહાવીરના ઉપદેશને અનુસરી ભ. મહાવીરના નિર્વાણથી માંડીને એક હાર વર્ષ સુધી થતું રહ્યું છે. અને સામાન્ય રીતે તે પછી દાનિક સાહિત્યની રચના થઈ છે. દાનિક સાહિત્યના પુરસ્કર્તા આચાય ઉમાસ્વાતિ છે. આગમિક સમગ્ર સાહિત્ય પ્રાકૃતમાં છે જ્યારે દાનિક સાહિત્ય પ્રધાનરૂપે સંસ્કૃતમાં છે. અને તેના પ્રારંભ આચાય ઉમાસ્વાતિના સંસ્કૃતમાં રચિત તત્ત્વાર્થ સૂત્રથી થાય છે. આચાય ઉમાસ્વાતિને સમય ચેાથી શતાબ્દી ગણાય છે..
આગમિક અને દાર્શનિક સાહિત્યની વિભાજક રેખા શી—એને વિચાર અહી જરૂરી છે.
આગમામાં જૈન દર્શનનું વ્યવસ્થિત નિરૂપણ નથી. જૈન મન્તબ્યાની પ્રાસંગિક ચર્ચા તેમાં વિખરાયેલી મળી આવે છે પણ જેમ તત્ત્વાર્થીમાં પ્રથમ સૂત્રમાં ઉદ્દેશનું નિરૂપણ કરી ક્રમે સમગ્ર વિષયેાની ચર્ચા જે રીતે કરવામાં આવી છે તે રીત આગમામાં અપનાવવામાં આવી નથી. તત્ત્વાર્થ સૂત્રને આધાર આગમા જ છે કારણ તેમાં નિરૂપાયેલ એકેએક બાબતનું મૂળ આગમામાં છે જ અને તે આચાય આત્મારામજીએ. 'તત્ત્વાર્થસૂત્ર જેનાગમ સમન્વય’માં અત્યંત સ્પષ્ટરીતે સિદ્ધ કરી આપ્યું છે.
તત્ત્વા સૂત્ર એ દાનિક કોટિના સૂત્રગ્રન્થ છે છતાં તે પરીક્ષાપ્રધાન ગ્રન્થ નથી. તેમાં ઉદ્દેશ અને વિભાગ ઉપરાંત લક્ષણા મળી આવે છે પણ પરીક્ષા નથી. દાનિક સૂત્રેામાં વૈશેષિક દર્શન જેવા સૂત્રગ્રન્થાની કાર્ટિને એ ગ્રન્થ છે. પરંતુ ન્યાયસૂત્રની કાટિમાં એ ગ્રન્થને મૂકી શકાય તેમ નથી. પરંતુ તત્ત્વાર્થ સૂત્રની જે ટીકા રચાઈ તેમાં મૂળસૂત્રની એ ક્ષતિને દૂર કરવામાં
Page #33
--------------------------------------------------------------------------
________________
આવી છે અને તે રીતે સટીક તત્વાર્થસૂત્ર એ જૈન દર્શનનો ઉત્તમ ગ્રન્થ સિદ્ધ થાય છે એટલું જ નહિ પણ તે જૈન દર્શનમાં પ્રવેશ પામતા ક્રમિક વિચારવિકાસને નિદર્શક ગ્રન્થ પણ બની રહ્યો છે.
- જૈન દર્શનની કઈ એવી મૌલિક ધારણાઓ છે જેનું મૂળ આગમમાં મળી આવે છે તે હવે વિચારીએ.
પ્રમાણ, પ્રમિતિ, પ્રમેય અને પ્રમાતા આ પ્રમાણે વિષય વિભાગ દાર્શનિક વિચારણામાં કરવામાં આવે છે, તેથી તેને અનુસરીને જ અહીં ક્રમે એક એક વિષય વિષે વિચાર કરવો જરૂરી છે. - તત્ત્વાર્થસૂત્રમાં પ્રત્યક્ષ અને પરાક્ષ એ પ્રમાણ વિભાગ કરવામાં આવ્યો છે. આગમાં પ્રમાણ વિભાગ બે રીતે જોવા મળે છે એક રીતે પ્રમાણના ચાર ભેદ કરવામાં આવ્યા છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. અને બીજી રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ. આ બીજી રીતમાં વસ્તુતઃ પ્રમાણના ભેદ નથી કરવામાં આવ્યા પણ જ્ઞાનના તે પ્રકારે ભેદ કર્યા છે, અને તેથી જ આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું કે પાંચ જ્ઞાનો એ જ બે પ્રમાણે છે, અને આમાંથી જ “જ્ઞાન” એ જ પ્રમાણ છે એવી જેના દર્શનની માન્યતા સ્થિર થઈ અને જે જ્ઞાન ન હોય તે પ્રમાણુ ન હોય તે માન્યતા સ્થાપવામાં આવી. પરિણામે જ્ઞાન ઉપરાંત સન્નિકર્ષ જેવા પદાર્થને જે જ્ઞાનરૂપ ન હતો તેને પ્રમાણિકટિમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્ઞાનને જ પ્રમાણ માનનાર બૌદ્ધ દર્શન સાથે જૈન દર્શનનું આ બાબતમાં સામ્ય જે દેખાય છે તે બૌદ્ધદર્શનના અનુકરણરૂપે નથી પરંતુ જૈન-આગમની માન્યતા તેના મૂળમાં છે તે ધ્યાન દેવા જેવી બાબત છે.
પ્રમાણના જે ચાર વિભાગ કરવામાં આવ્યા છે તે માત્ર લેકનુસરણ કરીને છે એમ નથી. પરંતુ તે વિભાગનો વિસ્તાર જૈન આગમમાં આગવી રીતે કરવામાં આવ્યો છે. તેની સાક્ષી જેન આગમ અનુગદ્વાર સૂત્ર આપે છે. પ્રમાણશબ્દ તેના દર્શનોમાં વપરાયેલ માત્ર પરિભાષિક અર્થમાં આગમમાં વપરાયેલ નથી પરંતુ તેના શક્ય તેટલા બધા જ અર્થમાં એ શબ્દનો પ્રયોગ આગમમાં છે, તે અનુયાગદ્વારમાં પ્રમાણનું જે વિવેચન છે તેમાંથી જે અર્થે ફલિત થાય છે તે જોતાં અત્યંત સ્પષ્ટ છે. આથી દર્શન ક્ષેત્રે પ્રમાણે તેના સંકુચિત અર્થમાં છે અને તે આગમમાં જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદ કરવામાં આવ્યા હતા તેનો સ્વીકાર પ્રમાણરૂપે કરીને આચાર્ય ઉમાસ્વાતિએ સ્પષ્ટ કરી આપ્યું છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૩
પ્રમાણની ચર્ચામાં અવાંતર ચર્ચા નયા વિષે પણ દાનિક કાળમાં થઈ છે તેનું પણ મૂળ આગમામાં છે જ, દ્રવ્યનય અને પર્યાંયનય એ દાર્શનિક કાળના સાત નયેાના મૂળમાં છેઅને તેની ચર્ચા આગમેામાં અનેકત્ર થયેલી જોવા મળે છે. સાત નયેાનો વિસ્તાર પણ અનુયાગદ્વાર જેટલા તો જૂનો છે જ. આમ પ્રમાણ અને નય એ વસ્તુને–વિષયને જાણવાના એ સાધનો છે—એનું મૂળ આગમમાં મળી આવે છે. દનકાળમાં આ બન્નેની ચર્ચા અન્ય નોની માન્યતાના સંદર્ભ માં કરવામાં આવી છે એ દનકાળની વિશેષતા છે.
પ્રમિતિ અને પ્રમાણનેા ભેદ છે કે અભેદ ઇત્યાદિ ચર્ચા દાનિક સાહિત્યમાં મળે છે પરંતુ જૈન દનમાં એ એમાં અભેદ પણ માનવામાં આવ્યેા છે આનુ મૂળ પણ આચારાંગ નામના જૈન આગમમાં મળી રહે છે.
પ્રમેય એટલે કે પ્રમાણના વિષય તે બાબતમાં નિરૂપણ જૈન આગમેામાં પંચાસ્તિકાયરૂપે અથવા તો જીવ અને અવરૂપે અથવા ષડૂદ્રવ્યરૂપે મળી આવે છે. વળી વિષયનિરૂપણ દાનિક ક્ષેત્રે મેક્ષાપયેાગી વિષયની દૃષ્ટિએ પણ થતું આવ્યું છે તો તે પ્રકાર પણ નવતત્ત્વ અથવા સાત તત્ત્વરૂપે પણ જૈન આગમેામાં મળી આવે છે.
વિષય વિભાગ ઉપરાંત વિષયના સ્વરૂપ વિષેની તથા તેમના લક્ષણ વિષેની મૌલિક ચર્ચા પણ આગમામાં મળી આવે છે. એ જ ચર્ચાના વિસ્તાર દાનિક કાળમાં વિચારવિકાસના ક્રમે થતો રહ્યો છે.
વિષય એટલે કે જીવ અને અજીવનું સ્વરૂપ શું~એ બાબતની ચર્ચા દ્રવ્ય અને પર્યાય નયેાને આધારે આગમમાં જોવા મળે છે અને તેમાં દાનિક કાળના અનેકાંતવાદનું મૂળ સમાયેલું છે એ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે. પણ દાનિક કાળની એ ચર્ચા અન્ય નેાની માન્યતાના સંદભ માં થયેલી છે એ વિશેષતા છે.
પ્રમાતા એટલે આત્મા તે બાબતમાં તો જૈન આગમ આગવી વિશેષતા ધરાવે છે અને તેને સંક્ષેપ તત્ત્વામાં છે. જીવાના ભેદ, તેમનાં શરીરેા, તેમની ઇન્દ્રિયા, મરણેાત્તર ગતિ, મન, ભાષા, જીવાનાં ભેદનું કારણ ક` અને તે કતુ વૈવિધ્ય, વેાનાં રૂપ, રંગ, આયુ, રહેવાના સ્થાના, યેાનિ–ઉત્પત્તિ સ્થાને, જન્મનું વૈવિધ્ય, વેાનાં નાનો, ચારિત્રનું વૈવિધ્ય, વાની મુક્તિ અને તેને મા, જીવાનું પતન અને તેનાં કારણેા-ઇત્યાદિ અનેક વિષયેા વિસ્તારથી ચ`વામાં
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
આવ્યાં છે. કદાચ એમ કહી શકાય કે જૈન આગમા એ ભારતીય વવિદ્યામાં અગ્રસર છે. અને તેમ બનવાનુ કારણ એ છે કે જૈન આગમનું ધ્યેય અહિંસાને જીવનમાં સિદ્ધ કરવાનું હતું એટલે વિદ્યા જાણવી અનિવાયૅ હતી. તે વિના અહિંસાનું પાલન અશકય હતુ. આથી સૌથી પ્રાચીન આગમ આચારાંગમાં સૌથી પ્રથમ જીવાના નિકાયની જ ચર્ચા કરવામાં આવી છે અને તે બધા પ્રકારના જીવાની હિંસાથી બચવાના ઉપદેશ આપવામાં આવ્યેા છે.
આમ સામાન્ય રીતે કહી શકાય કે જૈન દર્શનની આધારશિલા તો આગમા જ છે. માત્ર તે તે વિષયનું, વિપ્રતિપત્તિ ટાળીને, અન્ય મતમતાંતરાનું નિરાકરણ અથવા સમન્વય કરીને જૈન સંમત મન્તવ્યાની તાર્કિક રીતે સિદ્ધિ કરવાનુ કા આગમમાં જે ન થયું હતું તેની પૂર્તિ કરવાનુ કાર્ય જૈન દાર્શનિક ગ્રન્થામાં થયુ' છે.
આગમેાની વિશેષતા એ છે કે તેના આધાર આપ્ત વચન છે, જ્યારે ફ્રાનિક ગ્રન્થામાં એ આપ્ત વચનની સત્યતા તર્ક દ્વારા સિદ્ધ કરવી એ છે. અને છતાં તર્કની મર્યાદા પણ જૈન દાર્શનિકાએ સ્વીકારી જ છે. હેતુવાદ અને અહેતુવાદ એ બન્નેના વિષયા પૃથક્ ગણ્યા છે, એ બતાવે છે કે ત ગમે તેટલેા સમર્થ હોય પણ એવા કેટલાક પદાર્થો છે જેમા તર્કની ગતિ એક મર્યાદા સુધી જ પહોંચે છે, તે વિષયનું અંતિમ સત્ય તો આગમથી જ સિદ્ધ થઈ શકે છે, તર્કથી નહિ. આમ તર્ક એ આગમના ઉપગૃહક બની શકે, તેનુ સમન કરી શકે પણ તેથી વિરુદ્ધ જઈ ન શકે-એની એ મર્યાદા અન્ય દાર્શનિકેાની જેમ જૈન દર્શનમાં પણ સ્વીકારવામાં આવી જ છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન આગમ
(૧) વ્યાખ્યા
પૌરુષેય-અપૌરુષેય
બ્રાહ્મણ ધર્મમાં વેદ-શ્રુતિનું અને બૌદ્ધ ધર્મમાં ત્રિપિટકનું જેવું મહત્ત્વ છે તેવું જ જૈન ધર્મમાં શ્રત-આગમ–ગણિપિટકનું મહત્ત્વ છે. બ્રાહ્મણ દાર્શનિક મીમાંસકોએ વેદવિદ્યાને સનાતન માની અપરુષેય કહી છે અને તૈયાયિકવૈશેષિક આદિ દાર્શનિકેએ વેદને ઈશ્વરપ્રણીત કહ્યા છે. કિન્તુ વસ્તુત: જઈએ તો બન્નેને મતે એ ફલિત થાય છે કે વેદરચનાનો સમય અજ્ઞાત જ છે. ઈતિહાસ તેની ભાળ આપી શકતો નથી, આથી ઉલટું બૌદ્ધ ત્રિપિટક અને જૈન ગણિપિટક પૌરુષેય છે, ઈશ્વરપ્રણીત નથી અને તેની રચનાના કાળનું જ્ઞાન ઇતિહાસને છે.
મનુષ્યપુરાણ પ્રિય છે. આ પણ એક કારણ છે કે વેદ અપૌરુષેય માનવામાં આવ્યા. જેનોની સામે પણ એ આક્ષેપ થયે જ હશે કે તમારા આગમ તો નવા જ છે, એને કેાઈ પ્રાચીન મૂલાધાર નથી અને ઉત્તર આપવામાં આવ્યો છે કે દ્વાદશાંગભૂત ગણિપિટક ક્યારેય હતું નહીં–એમ નથી, અને ક્યારેય નથી-એમ પણ નથી અને ક્યારેય નહીં પણ હોય—એમ પણ નથી. એ તો હતું, છે અને હશે. એ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે–જુઓ સમવાયાંગગત દ્વાદશંગનો પરિચય તથા નંદીસૂત્ર સૂ. ૨૭.
જ્યારે આવો ઉત્તર આપ્યો ત્યારે તેની પાછળ તર્ક આવો હતો – પારમાર્થિક દૃષ્ટિથી જોવામાં આવે તો સત્ય એક જ છે, સિદ્ધાંત એક જ છે. નાના દેશ, કાળ અને પુરુષની દૃષ્ટિએ એ સત્યને આવિર્ભાવ નાના પ્રકારે થાય છે પરંતુ તે બધા આવિર્ભામાં એક જ સનાતન સત્ય અનુસ્મૃત છે. એ સનાતન સત્ય પ્રત્યે જ ધ્યાન દેવામાં આવે અને આવિર્ભાવના પ્રકારની ઉપેક્ષા કરવામાં આવે તો એ જ કહેવું પડે કે જે કઈ રાગદ્વેષને જીતીને–જિન બનીને
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૬
ઉપદેશ આપશે તે આચારના સનાતન સત્ય–સામાયિક—સમભાવ વિશ્વવાત્સલ્યવિશ્વમૈત્રીને અને વિચારના સનાતન સત્ય સ્યાદાદ, અનેકાંતવાદ—વિભજ્યવાદના જ ઉપદેશ આપશે. એવા કાઈ કાળ નથી જ્યારે ઉક્ત સનાતન સત્યના અભાવ હાય. એટલે જૈન આગમને આ દૃષ્ટિએ અનાદિ અનત કહેવામાં આવે છે અર્થાત્ વેદની જેમ અપૌરુષેય કહેવામાં આવે છે.
બૃહત્કલ્પ ભાષ્ય. ગા. ૨૦૨-૩માં કહેવામાં આવ્યું છે કે ઋષભાદિતીર્થંકરાની શરીરસ`પત્તિ અને વમાનની શરીરસંપત્તિમાં અત્યંત વૈલક્ષણ્ય હાવા છતાં એ બધાની ધૃતિ, સંધયણ, શારીરિક રચનાના વિચાર કરવામાં આવે તેા, તથા એમની આંતરિક સંપત્તિ–કેવળજ્ઞાનને વિચાર કરવામાં આવે તો એ બધાની યેાગ્યતામાં કશા જ ભેદ ન હેાવાને કારણે તેમના ઉપદેશમાં કશા જ ભેદ હાઈ શકે નહીં. વળી ખીજી વાત એ પણ છે કે સંસારના પ્રજ્ઞાપનીય ભાવા તે અનાદિ અન`ત છે. એટલે જ્યારે પણ કાઈ સમ્યફૂજ્ઞાતા એમનું નિરૂપણ કરશે ત્યારે કાળભેદને કારણે નિરૂપણમાં ભેદ પડશે નહી. આ માટે જ કહેવામાં આવ્યુ છે કે દ્વાદશાંગી અનાદિ અનંત છે. બધા જ તીથંકરાના ઉપદેશની એકતાનું ઉદાહરણ શાસ્ત્રોમાં પણ મળે છે. આચારાંગ (૪–૧૨૬)માં, તથા સૂત્રકૃતાંગ (૨-૧-૧૫/ ૨–૨-૪૧)માં કહેવામાં આવ્યું છે કે—જે જે અરિહંતો પ્રથમ થઈ ગયા છે, જે અત્યારે વિદ્યમાન છે, અને જે ભવિષ્યમાં થશે—એ બધાયનેા એક જ ઉપદેશ છે કે કાઈ પણ પ્રાણ-જીવ—ભૂત—અને સત્ત્વની હિંસા કરા નહીં, તેમની ઉપર પેાતાની સત્તા જમાવા નહીં, એમને ગુલામ બનાવા નહી, અને તેમને સતાવે પણ નહીં, આ જ ધર્મો ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને વિવેકી પુરુષોએ બતાવ્યા છે.
પરંતુ જે વ્યાવહારિક દૃષ્ટિથી જોવામાં આવે કે સત્યને આવિર્ભાવ કયારૂપે થયા, કોણે કર્યાં, કયારે કર્યાં અને કેવી રીતે કર્યાં આદિ. તે જૈનાગમ સાત્પત્તિક સિદ્ધ થાય છે, અને આ જ દૃષ્ટિએ પૌરુષેય પણ છે, આથી જ કહેવામાં આવ્યું કે
तवनियमनाणरुवखं आरूढो केवली अभियनाणी । तो मुयइ नाणवुट्टि भविथजणविबोहणट्टाए ||
त बुद्धिमएण पडेण गणहरा गिन्हिर निरवसेस ं । तित्थयरभासियाड़
गंथंति
तओ
पवयणा ॥
આવશ્યકનિયુક્તિ ૮૯-૯૦ |
Page #38
--------------------------------------------------------------------------
________________
સારાંશ છે કે તપ–નિયમ-જ્ઞાનમય વૃક્ષ ઉપર આરૂઢ થઈને અનંતજ્ઞાની કેવળી ભગવાન ભવ્યજનાના વિષેધ માટે જ્ઞાન-કુસુમની વૃષ્ટિ કરે છે. ગણધર પોતાના મુદ્ધિના પટમાં તે બધાં જ કુસુમેાને ઝીલીને પ્રવચનમાળા ગૂંથે છે.
૧૫
આ પ્રકારે જૈન આગમના વિષે પૌરુષેય અને અપૌરુષેયને સુ ંદર સમન્વય સહજ રીતે સિદ્ધ થાય છે અને આચાય હેમચન્દ્રને—
“आदीपमाव्योभ समस्वभाव स्याद्वादमुद्रानतिभेदि वस्तु”
આ વિચાર ચરિતાર્થ થાય છે.
શ્વેતા અને વક્તાની દૃષ્ટિએ વ્યાખ્યા
જૈન ધર્મોમાં બાહ્ય રૂપરગની અપેક્ષાએ આંતરિક રૂપરંગને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ જ કારણ છે કે અધ્યાત્મપ્રધાન ધર્મમાં જૈન ધર્મે સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેાઈ પણ વસ્તુનું મૂલ્ય તેની આધ્યાત્મિક ચેાગ્યતાને આધારે નિશ્ચિત થાય છે. આ જ કારણે નિશ્રય દૃષ્ટિએ તથાકથિત જૈનાગમને પણ મિથ્યાશ્રુત કહેવામાં આવ્યું છે, જો તેના ઉપયેગ કઈ દુષ્ટ પુરુષે પોતાના દુર્ગુણ્ણાની વૃદ્ધિ માટે કર્યાં હાય. અને વે પણ સમ્યક્ શ્રુત છે, જે કાઈ મુમુક્ષુએ તેને ઉપયાગ મે ક્ષમાને પ્રશસ્ત કરવામાં કર્યાં હાય. વ્યાવહારિક દૃષ્ટિએ ભગવાન મહાવીરના ઉપદેશને જે સારસંગ્રહ છે તે જ જૈનાગમ છે—(નંદીસૂત્ર ૪૦, ૪૧; બૃહત્કલ્પ ભાષ્ય—ગા. ૮૮)
તાત્પર્ય એ જ છે કે નિશ્ચયદૃષ્ટિએ આગમની વ્યાખ્યામાં શ્રેાતાની પ્રધાનતા છે અને વ્યવહારદષ્ટિએ આગમ વિષે વક્તાનુ પ્રાધાન્ય છે.
શબ્દ તેા નિર્જીવ છે અને સ પ્રકારના સાંકેતિક અર્થાના પ્રતિપાદનની મેાગ્યતા ધરાવતા હાઈ સર્વાંક પણ છે, આ પરિસ્થિતિમાં નિશ્ચયષ્ટિએ વિચારીએ તે। શબ્દનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય સ્વત: નહીં કિન્તુ તે શબ્દના પ્રયોકતાના ગુણ કે દેષને કારણે શબ્દમાં પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નિશ્ચિત થાય છે. એટલે જ અહીં એ આવશ્યક બની જાય છે કે વક્તા અને શ્રાંતા બન્નેની દૃષ્ટિએ આગમ વિષે વિચાર કરવામાં આવે. જૈનેએ એ અને દૃષ્ટિએ જે વિચાર કર્યાં છે તે આવા છે :
શાસ્ત્રની રચના નિષ્પ્રયેાજન નહીં, પરંતુ શ્રોતાને અભ્યુદય અને શ્રેયસ્કર
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮
માર્ગનું પ્રદર્શન કરવાની દષ્ટિએ થાય છે, આ વાત સર્વસંમત છે. શાસ્ત્રની ઉપકારકતા અથવા અનુપકારતા એના શબ્દો ઉપર નિર્ભર નથી, પરંતુ એ શાસ્ત્રવચનોને ગ્રહણ કરનારની યોગ્યતા ઉપર પણ છે. આ જ કારણ છે કે એક જ શાસ્ત્રવચનના વિવિધ અને પરસ્પર વિરોધી અર્થો કરીને દાર્શનિકે વિવિધ મતવાદો ઊભા કરી દે છે. એક જ ભગવદ્ગીતા અથવા એક જ બ્રહ્મસૂત્ર કેટલા વિધીવાદનું મૂળ બની ગયા છે. એટલે શ્રેતાની દૃષ્ટિએ કઈ એક ગ્રન્થને નિયમતઃ સમ્યફ યા મિથ્યા કહેવો અથવા કઈ એક ગ્રન્થને જિનાગમ કહેવો એ ભ્રમજનક છે. આવું જ વિચારીને જિનાગમનું મૂળ ધ્યેય – જીવોની મુક્તિની પૂતિ જે કઈ શાસ્ત્રથી થતી હોય તે બધા જ સમ્યફ છે, તે બધા જ આગમ છે–આવું વ્યાપક દષ્ટિબિંદુ જેનેએ સ્વીકાર્યું છે. આને અનુસરી વેદાદિ બધા જ શાસ્ત્રો જેનોને માન્ય છે. જે જીવની શ્રદ્ધા સમ્યફ હોય તેની સમક્ષ ગમે તે શાસ્ત્ર આવે પણ તે તેને ઉપયોગ મોક્ષમાર્ગને પ્રશસ્ત કરવામાં જ કરશે. અત: તેના માટે બધા જ શાસ્ત્રો પ્રામાણિક છે, સમ્યક છે. પરંતુ જે જીવની શ્રદ્ધા જ વિપરીત હોય અર્થાત્ જેને મુક્તિની કામના જ નથી, જેને સંસારમાં જ સુખ ભંડાર નજરે પડે છે તેને માટે વેદાદિ તો શું પણ તથાકથિત જેનાગમ પણ મિથ્યા છે, અપ્રમાણ છે.
આગમની આ વ્યાખ્યામાં સત્યને આગ્રહ છે, સાંપ્રદાયિક કદાગ્રહ નથી.
હવે વક્તાની દષ્ટિએ આગમની જે વ્યાખ્યા કરવામાં આવી છે એને વિચાર કરીએ–વ્યવહાર દૃષ્ટિએ જે બધા શાસ્ત્રો જેનાગમાન્તર્ગત છે તે બધાને વ્યવહાર દૃષ્ટિ આગમાન્તર્ગત ગણે છે. અર્થાત્ જેને લોકો વેદાદિથી જુદા એવાં જે કઈ શાસ્ત્રને પ્રામાણિક માને છે તે બધા જ આગમાન્તર્ગત છે.
આગમની સામાન્ય વ્યાખ્યા તે એટલી જ છે કે–આપ્તવચન જે છે તે આગમ છે–ન્યાયસૂત્ર ૧–૧–૭/તત્ત્વાર્થ ભાષ્ય ૧–૨૦. જેનાસંમત આપ્ત કોણ છે? આના ઉત્તરમાં કહ્યું છે કે જેણે રાગદ્વેષ જીતી લીધા છે એવા તીર્થ. કર–જિન સર્વજ્ઞ ભગવાન આપ્યું છે–નંદીસૂત્ર ૪૦. અર્થાત્ જિનપદેશ જ જેનઆગમ છે. આમાં વક્તાના સાક્ષાત્ દર્શન અને વીતરાગતાને કારણે દોષની સંભાવના નથી રહેતી, પૂર્વાપરવિરોધ પણ નથી અને યુક્તિબાધા પણ નથી. આથી મુખ્યરૂપે જિનોને ઉપદેશ-નાગમ પ્રમાણ મનાય છે અને ગૌણરૂપે તદનુસાર શાસ્ત્ર.
અહીં પ્રશ્ન થાય છે કે જેનાગમને નામે દ્વાદશાંગી આદિ શાસ્ત્ર પ્રસિદ્ધ છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૯
તે શું તે જિનોને સાક્ષાત્ ઉપદેશ છે ? અર્થાત્ શું જિનાએ જ તેને ગ્રન્થબદ્ધ કર્યો છે ?
આ પ્રશ્નનો ઉત્તર દેતા પૂર્વે સ્પષ્ટીકરણ કરી દેવું જરૂરી છે કે અત્યારે ઉપલબ્ધ અંગ આગમ એ સ્વયં ગણધરગ્રથિત આગમોની સંકલના છે. પ્રસ્તુતમાં જેનોની તાત્ત્વિક માન્યતા કેવી છે તેને બતાવીને ઉપલબ્ધ જેનાગમોના વિષે આગળ વિશેષ વિચાર કરવામાં આવશે.
જૈન અનુશ્રુતિ ઉક્ત પ્રશ્નનો ઉત્તર આવો દે છે–જિન ભગવાન ઉપદેશ આપીને–તત્વ અને આચારના મૂળ સિદ્ધાંતને નિર્દેશ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. એ ઉપદેશને જેવું કે પૂર્વમાં ઉલિખિત રૂપકમાં બતાવ્યું છે–ગણધર અથવા વિશિષ્ટ પ્રકારના સાધક ગ્રન્થનું રૂપ આપે છે. ફલિતાર્થ છે કે ગ્રન્થબદ્ધ ઉપદેશનું જે તાત્પર્ય છે તેના પ્રણેતા જિન–વીતરાગ–તીર્થકર છે, પરંતુ જે રૂપમાં એ ઉપદેશ ગ્રન્થબદ્ધ થયો છે યા સૂત્રબદ્ધ થયો છે તે શબ્દરૂપના પ્રણેતા ગણધર જ છે–
અત્યં મારા ચરા મુત્ત વંતિ પણ નિરાં ! –આવ. નિ. ૯૨
જેનાગમ તીર્થંકરપ્રણીત (નન્દી. સ. ૪૦) જે કહેવામાં આવે છે એનું તાત્પર્ય એ જ છે કે તેઓ ગ્રન્થાર્થપ્રણેતા છે, સૂત્રકાર નથી.
પૂર્વોક્ત વિવરણથી એ સ્પષ્ટ થાય છે કે સૂત્ર અથવા ગ્રન્થરૂપે ઉપસ્થિત જેનામેનું પ્રામાણ્ય ગણધરપ્રણીત હોવાથી નહીં પરંતુ તેના અર્થના પ્રણેતા તીર્થકરની વીતરાગતા અને સર્વાર્થસાક્ષાત્કારિતાને કારણે છે.
જેનશ્રતિના અનુસાર તીર્થકર જેવા જ અન્ય પ્રત્યેક બુદ્ધ દ્વારા ઉક્ત આગમ પણ પ્રમાણ છે જ-(મૂલાચાર ૫. ૮૦; જયધવલા પૃ. ૧૫૩; ઘનિચેતિ ટીકા પ. ૩.
જૈન પરંપરા પ્રમાણે કેવળ દ્વાદશાંગી આગમાન્તર્ગત નથી કારણ કે ગણધરકૃત દ્વાદશાંગીથી જુદા એવા અંગબાહ્ય ગણાતા અન્ય શાસ્ત્રો પણ આગમરૂપે માન્ય છે; પણ તે ગણધરકૃત તો નથી જ. કારણ કે જૈન પરંપરા પ્રમાણે ગણધરે તે માત્ર દ્વાદશાંગીની જ રચના કરે છે. આથી અંગબાહ્ય ગણાતા આગમોની રચના ગણધરભિન્ન સ્થવિર કરે છે એવી માન્યતા છે–વિશેષાવશ્યક
Page #41
--------------------------------------------------------------------------
________________
ભાષ્ય ગા. ૫૫૦, બૃહત્ક૫ભાષ્ય ગા. ૧૪૪, તત્ત્વાર્થભાષ્ય ૧-૨૦, સર્વાર્થસિદ્ધિ ૧૨૦.
આવા અંગબાહ્ય આગમોની રચના કરનારા સ્થવિરે બે પ્રકારના છેસંપૂર્ણ શ્રુતજ્ઞાની અને દશપૂર્વી. સંપૂર્ણ શ્રુતજ્ઞાની એટલે ચતુર્દશપૂર્વી જેને શ્રુતકેવળી પણ કહેવામાં આવે છે, તેઓ ગણધરપ્રભુત સંપૂર્ણ દ્વાદશાંગીના સૂત્રો અને અર્થ વિષે વિશેષત: નિપુણ હોય છે. ઉપરાંત ભગવાન મહાવીર પૂર્વના આગમ જે પૂર્વને નામે પ્રસિદ્ધ છે તેમાં પણ નિપુણ હોય છે. આ પૂર્વની સંખ્યા ચૌદ છે. આમ દ્વાદશાંગી અને પૂર્વના જ્ઞાતા હોવાથી તેઓ જે કાંઈ લખે તેમાં શાસ્ત્રવિરોધ હોવાને અવકાશ નથી. જિનોત વિષયોનો સંક્ષેપ અથવા વિસ્તાર કરીને તત્કાલીન સમાજને અનુકૂળ ગ્રન્થરચના કરીએ જ તેમનું પ્રયોજન હોય છે. આથી તેમણે રચેલ ગ્રન્થને જેન સંધે સહજ ભાવે આગમમાં સમાવિષ્ટ કરી લીધા છે. આનું પ્રામાણ્ય સ્વતંત્ર ભાવે નહીં પણ ગણધરપ્રણીત આગમ સાથે અવિસંવાદને કારણે છે.
સંપૂર્ણ શ્રુતજ્ઞાન જેણે હસ્તગત કરી લીધું હોય અને જેને કેવળીના વચન, સાથે વિરોધ ન હોય તેના વિષે આવી દલીલ પણ કરવામાં આવી છે કે બધા જ પદાર્થો વચનગોચર થવાની યોગ્યતા ધરાવતા નથી. સંપૂર્ણ યનો ડેક અંશ જ તીર્થકરના વચનનો વિષય બને છે–પૃહકલ્પભાષ્ય ગા. ૬૪. આ વચનરૂપ દ્રવ્યાગમ શ્રુતજ્ઞાનને જે સંપૂર્ણ ભાવે હસ્તગત કરી લે છે, તે જ તો શ્રુતકેવળી કહેવ ય છે. આથી જે વસ્તુ તીર્થંકરે કહી હોય તેને શ્રતકેવળી પણ કહી શકે છે–પૃહકલ્પભાષ્ય ગા. ૯૬૩, ૯૬૬. આ દષ્ટિએ આગમ રચનામાં કેવળી અને શ્રુતકેવળીમાં કોઈ અંતર ન હોવાથી બન્નેનું પ્રામાણ્ય સમાનરૂપે છે.
કાલક્રમે વીરનિ. ૧૦ વર્ષ પછી, મતાંતરે ૧૬૨ વર્ષ પછી જૈનસંઘમાં શ્રુતકેવળીને પણ અભાવ થઈ ગયો અને કેવલ દશપૂર્વે જ રહ્યા. ત્યારે તેમની વિશેષ યોગ્યતાને ધ્યાનમાં લઈને દશપૂર્વ ધરથિત જૈનગ્રન્થનો જૈન આગમોમાં સમાવેશ કરી દીધો. આનું પણ પ્રામાણ્ય તો સ્વ ભાવે નહીં પણ ગણધરપ્રણીત આગમો સાથે અવિસંવાદને કારણે જ છે.
જનની માન્યતા છે કે ચતુર્દશપૂર્વ ધર અને દશપૂર્વધર તે જ સાધક થઈ શકે છે જેમનામાં નિશ્ચિતરૂપે સમ્યગ્દર્શન હોય છે—બૃહકલ્પ ભાષ્ય ગા. ૧૩૨,
Page #42
--------------------------------------------------------------------------
________________
-
1
આથી તેમના ગ્રન્થોમાં આગમ વિધી મન્તવ્ય હેવાની સંભાવના જ રહેતી નથી. આ જ કારણે કાલક્રમે તેમના ગ્રન્થોને પણ આગમમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા.
આગળ ચાલતા કેટલાક આદેશે જેનું સમર્થન કોઈ શાસ્ત્રમાં ને મળતું હોય પરંતુ વિરેએ પિતાની પ્રતિભાને બળે કોઈ એક વિષયમાં સંમતિ આપી હોય–તેમનો પણ સમાવેશ અંગબાહ્ય આગમમાં કરી લેવામાં આવ્યો છે. આટલું જ નહીં કેટલાક મુક્તકને પણ આગમમાં સ્થાન મળી ગયું છે – બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૧૪૪ અને તેની ટિપ્પણું, વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫.
આદેશ અને મુકતક આગમાન્તર્ગત છે કે નહીં આ બાબતમાં દિગંબર પરંપરા મૌન છે. કિન્તુ ગણધર, પ્રત્યેક બુદ્ધ ચતુર્દશપૂવી, અને દશપૂર્વી દ્વારા ગ્રથિત બધાં જ શાસ્ત્રો આગમમાં સમાવિષ્ટ છે આ બાબતમાં બન્ને પરંપરા એકમત છે.
આ બધી ચર્ચાથી એટલું તો સ્પષ્ટ છે કે સત્યનો આવિર્ભાવ નિર્જીવ શબ્દમાં નહીં પરંતુ સજીવ–આત્મામાં થાય છે. આથી કોઈ પુસ્તક–પાનાનું મહત્ત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે આત્મોન્નતિનું સાધન બની શકે છે. આ દૃષ્ટિએ સંસારનું સમગ્ર સાહિત્ય જૈનો માટે ઉપાદેય થઈ શકે છે કારણ કે એગ્ય અને વિવેકી આભા માટે ગમે ત્યાંથી પણ પોતાના કામની વસ્તુ શોધી લેવી સરળ છે. કિન્તુ અવિવેકી અને અગ્યને માટે આજ માર્ગ ભયમુક્ત નથી. આટલા માટે જ જન ઋષિઓએ વિશ્વ સાહિત્યમાંથી ચૂંટીને કેટલાક અંશોને જ જિને માટે વ્યવહારમાં ઉપાદેય બતાવ્યા અને તેમને જ જન આગમમાં સ્થાન આપ્યું.
ચૂંટણીનો મૂળ સિદ્ધાંત એ છે કે–એ જ વિષયનો ઉપદેશ ઉપાદેય બની શકે છે જેનો વક્તાએ સ્વયં યથાર્થ સાક્ષાત્કાર કર્યો હોય એટલું જ નહીં પણ તેને યથાર્થરૂપે કહ્યું પણ હોય–એવી કઈ વાત પ્રમાણ માની જ શકાય નહીં જેનું મૂળ ઉક્ત પ્રકારના ઉપદેશમાં ન હોય અથવા જે તેની સાથે સંગતિ ધરાવતી ન હોય.
જે યથાર્થદર્શ નથી પણ યથાર્થ શ્રેતા (શ્રુતકેવલી–દશપૂવ) છે તેમની પણ એ જ વાત પ્રમાણ માનવામાં આવે છે કે જે તેમણે યથાર્થદર્શી પાસેથી સાક્ષાત અથવા પરંપરાથી સાંભળી હોય. અમૃત કહેવાને તેમને અધિકાર નથી.
Page #43
--------------------------------------------------------------------------
________________
તાત્પર્ય આટલું જ છે કે કોઈ પણ વાત ત્યારે જ પ્રમાણ માની શકાય છે તેનું યથાર્થ પ્રત્યક્ષ જ્ઞાન કેઈને પણ થયું હોય. આગમ તે જ પ્રમાણ છે જે પ્રત્યક્ષમૂલક હોય. આગમપ્રામાણ્યના આ સિદ્ધાન્તાનુસાર પૂર્વોક્ત આદેશ આગમાંતગત થઈ શકે નહીં.
દિગંબરોએ તો અમુક સમય પછી તીર્થંકરપ્રણીત આગમને સર્વથા લેપ જ માન્યો છે. અત: આદેશને આગમાન્તર્ગત કરવાની આવશ્યકતા જ રહી નહીં. કિન્તુ વેતામ્બરોએ આગમોનું સંકલન કરી સુરક્ષિત રાખવાને જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે જણાય છે કે તેમની સામે એવી ઘણી બાબતો આવી જે પૂર્વાચાર્યો દ્વારા પરંપરાથી પ્રાપ્ત તો હતી પણ જેનો મૂલાધાર તીર્થકરોના ઉપદેશમાં હતો નહીં. આવી વાતોને પણ સુરક્ષાની દૃષ્ટિએ આગમમાં સ્થાન આપ્યું, સાથે જ તેમને આદેશ કે મુક્તક સંજ્ઞા આપી અન્ય આગમોથી તેમનું પાર્થક્ય પણ સૂચિત કરી દીધું.
(૨) સુરક્ષામાં બાધાઓ ઋગૂ આદિ વેદોની સુરક્ષા ભારતીઓનું એક અદ્ભુત પરાક્રમ છે. આજે પણ ભારતમાં એવા સેંકડે વદપાઠી મળે છે જેઓ આદિથી અંત સુધી વેદોનું ઉચ્ચારણ કરી શકે છે. એમને વેદના પુસ્તકની આવશ્યકતા નથી. વેદના અર્થની પરંપરા તેમની પાસે નથી પણ વેદપાઠની પરંપરા તો અવશ્ય છે.
જેનોએ પણ પોતાના આગમ ગ્રન્થોને સુરક્ષિત રાખવા એવો જ પ્રબળ પ્રયત્ન ભૂતકાળમાં કર્યો છે. કિન્તુ જે રૂપમાં ભગવાનના ઉપદેશને ગણધરોએ ગ્રથિત કર્યો હતો તે જ રૂ૫ આજે આપણી સમક્ષ નથી. આગમની ભાષામાં, તે પ્રાકૃત હોઈ પરિવર્તન થવું સ્વાભાવિક છે. અત: બ્રાહ્મણની જેમ જૈનાચાર્ય અને જેન ઉપાધ્યાય અંગગ્રન્થની અક્ષરશ: સુરક્ષા કરી શક્યા નથી. આટલું જ નથી પણ કેટલાક મૂળ ગ્રન્થાને સંપૂર્ણ ભૂલી ગયા છે અને કેટલાક ગ્રન્થને વિકૃત કરી દીધા છે. છતાં એટલું તો કહી શકાય છે કે અંગોનો અધિકાંશ જે આજે ઉપલબ્ધ છે તે ભગવાનના મૂળ ઉપદેશથી ઠીક ઠીક નજીક છે. એમાં પરિવર્તન અને પરિવર્ધન થયું છે કિન્તુ સમગ્રભાવે તે નવો કે કપોલકપિત છે–એમ તો કહી શકાય તેમ નથી. કારણ કે જૈનસંઘે તે સમગ્ર શ્રતને સુરક્ષિત રાખવા માટે પુન:પુન: જે પ્રયત્નો કર્યા છે એને સાક્ષી જે ઈતિહાસ છે તેને મટાડી શકાય તેમ નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
ભૂતકાળમાં જે બાધાઓ જેનશ્રુતના નાશમાં કારણ બની, શું તેવી બાધાઓ વેદનો નાશ કરવામાં સમર્થ ન બની? શું કારણ છે કે જેનશ્રતથી પણ પ્રાચીન વેદ તો સુરક્ષિત રહી શક્યા અને જેનશ્રત સંપૂર્ણ નહીં તો અધિકાંશે નષ્ટ થઈ ગયું ? આ પ્રશ્નોનો ઉત્તર સરળ છે
વેદની સુરક્ષામાં બન્ને પ્રકારની પરંપરાએ સહકાર આપ્યો છે. જન્મવંશની અપેક્ષાએપિતાએ પુત્રને અને એણે પોતાના પુત્રને તથા વિદ્યાવંશની અપેક્ષાએ ગુરુએ શિષ્યને અને તેણે પણ પિતાના શિષ્યને વેદની શિક્ષા આપી વેદપાઠની પરંપરાને અવ્યવહિત ગતિથી ચાલુ રાખી છે. કિન્તુ જેનાગમની રક્ષામાં જન્મ વંશને કઈ જ સ્થાન નથી. પિતા પિતાના પુત્રને નહીં પણ શિષ્યને ભણાવે છે. અતઃ કેવળ વિદ્યાવંશની અપેક્ષાએ જેનશ્રુતને સુરક્ષિત રાખવા પ્રયત્ન થયે છે. આ જ ક્ષતિ જેનશ્રતની અવ્યવસ્થામાં કારણ થઈ છે. બ્રાહ્મણને પોતાનો જ સુશિક્ષિત પુત્ર અને તેવો જ સુશિક્ષિત બ્રાહ્મણ શિષ્ય પ્રાપ્ત કરવામાં કાંઈ કઠિનાઈ નથી. કિન્તુ જેન શ્રમણને માટે પિતાનો સુશિક્ષિત પુત્ર જેનશ્રુતનો અધિકારી નથી, જે તે શ્રમણ થયો ન હોય. અને અશિક્ષિત પણ શ્રમણ, પુત્ર ન હોય છતાં જે શિષ્ય હોય તો તે જ જેનશ્રતનો અધિકારી બની જાય છે. વેદની સુરક્ષા એક વર્ણ વિશેષ દ્વારા થઈ છે, જેને સ્વાર્થ વેદની સુરક્ષામાં જ હતો. જેનશ્રતની રક્ષા તે પ્રકારે કઈ એક વર્ણને અધીન હતી નહીં કિન્તુ ચારેય વર્ણમાંથી જે કે મનુષ્ય જે જેને શ્રમણ બની જાય છે તો તે જ જેનશ્રતને અધિકારી બની જાય છે. વેદનો અધિકારી બ્રાહ્મણ અધિકાર પામીને તેથી મુક્ત થઈ શકતો નથી. અર્થાત તેને માટે જીવનની પ્રથમાવસ્થામાં નિયમિત: વેદાધ્યયન કરવું તે અનિવાર્ય હતું, અન્યથા બ્રાહ્મણ સમાજમાં તેનું કોઈ સ્થાન હતું નહીં. આથી વિપરીત જેનશ્રમણને જનકૃતનો અધિકાર તો મળી જાય છે પણ અનેક કારણે તે, તે અધિકારનો ઉપભોગ કરી શકતો નથી. બ્રાહ્મણ માટે વેદાધ્યયન સર્વસ્વ હતું. કિન્તુ જેનશ્રમણ માટે આચાર–સદાચાર જ સર્વસ્વ છે. અત: કઈ મંદબુદ્ધિ શિષ્ય સંપૂર્ણ શ્રતનો પાઠ ન કરી શકે તે પણ તેને મેક્ષમાં કશી બાધા નથી અને અહિક જીવન પણ સદાચારને બળે વીતી જાય છે. જેને સૂત્રને દૈનિક ક્રિયામાં વિશેષ ઉપયોગ પણ નથી. એક સામાયિક પદ માત્રથી પણ મોક્ષ માર્ગ જ્યાં સુલભ હોય ત્યાં વિરલા જ સંપૂર્ણ શ્રતધર બનવા પ્રયત્ન કરે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અધિકાંશ વેદિક સૂક્તોનો ઉપયોગ નાના પ્રકારના ક્રિયાકાંડમાં થાય છે. જ્યારે માત્ર થોડાં જ જૈનસૂત્રોનો ઉપયોગ
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રમણને પિતાના દૈનિક જીવનમાં છે. શુદ્ધ જ્ઞાન-વિજ્ઞાનમાં રસ હોય તો જેના શ્રુત સમુદ્રમાં મગન થઈ જવાની સંભાવના છે. અન્યથા આગમને અધિકાંશ જાણ્યા વિના જ શ્રમણજીવનનો રસ મળી શકે છે.
પોતાની સ્મૃતિમાં ભાર આપ્યા વિના પણ પુસ્તકોમાં તેને લિપિબદ્ધ કરીને આગમની સુરક્ષા શક્ય હતી પણ તેમ કરવામાં અપરિગ્રહવ્રતનો ભંગ તેમને અસહ્ય હતો. એવું કરવામાં તેમને અસંયમ દેખાય. (
3gp બેન્તઅસંગમો મવડુ – દશ.ચૂણિ પૃ. ૨૧) અને જ્યારે તેમણે પિતાને અપરિગ્રહવ્રતમાં થોડી ઢીલ મૂકી ત્યારે તો અધિકાંશ આગમ નષ્ટ થઈ ચૂક્યા હતા. પ્રથમ જે પુસ્તક પરિગ્રહને અસંયમનું કારણ માનવામાં આવ્યું હતું તેને જ સંયમનું કારણ માનવું પડયું-(વાઢ ધુળ વડુ વાળવાળા અવોછિત્તિનિમિત્ત વોટ્ટમાઇલ્સ વોથg
નમ માડુ–દશવૈ.ચૂણિ પૃ. ૨૧) કારણ કે જે આવું ન કહે તે મૃત વિનાશનો ભય હતો. કિન્તુ હવે શું થઈ શકે તેમ હતું ? જે કાંઈ તેમણે ખોયું હતું તે તો મળી શકે તેમ હતું જ નહીં, પણ લાભ એટલે અવશ્ય થયો કે તેમણે પુસ્તક પરિગ્રહને સંયમનું કારણ સ્વીકાર્યું, ત્યારે જે કાંઈ આગમ સુરક્ષિત હતા તે બચી ગયા. અધિક હાનિ થઈ નહીં. આમ આચારના નિયમોને શ્રતની સુરક્ષાની દૃષ્ટિએ ઢીલા કરવા પડ્યા. શ્રુતરક્ષા માટે કેટલાય અપવાદો પણ સ્વીકારવામાં આવ્યા. દેનિક આચારમાં પણ શ્રત સ્વાધ્યાયને મહત્ત્વ આપવામાં આવ્યું. આટલું કરવા છતાં જે મૌલિક ક્ષતિ હતી તેનું તો નિવારણ થયું જ નહીં. કારણ કે ગુરુ પિતાના શ્રમણ શિષ્યને જ જ્ઞાન આવી શકે છે તે નિયમમાં તો અપવાદ થયો જ નહીં. આથી અધ્યેતા શ્રમણના અભાવને કારણે ગુરુના સાથે જ જ્ઞાન પણ ચાલ્યું જાય તો તેમાં શું આશ્ચર્ય ? ઘણું કારણે, ખાસ કરી જેનશ્રમની કઠોર તપસ્યા અને અત્યંત કઠિન આચારને કારણે અન્ય બૌદ્ધાદિ શ્રમણની જેમ જેન શ્રમણસંધનું સંખ્યાબલ પ્રારંભથી જ ઓછું રહ્યું છે. આવી સ્થિતિમાં કંઠસ્થની તો વાત જવા દઈએ પણ વલભીમાં લિખિત સકળ ગ્રન્થની પણ સુરક્ષા થઈ ન શકે તેમાં આશ્ચર્ય શું છે ?
(૩) વાચનાઓ (અ) પાટલિપુત્રની પ્રથમ વાચના
બૌદ્ધ ઈતિહાસમાં ભગવાન બુદ્ધના ઉપદેશને વ્યવસ્થિત કરવા માટે ત્રણ સંગતિઓ થઈ છે એ વાત પ્રસિદ્ધ છે. આ જ પ્રકારે ભગવાન મહાવીરના
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપદેશને પણ વ્યવસ્થિત કરવા માટે જૈન આચાર્યોએ મળીને ત્રણ વાચનાઓ કરી હતી. જ્યારે પણ આચાર્યોએ જોયું કે શ્રુતને હાસ થઈ રહ્યો છે ત્યારે આચાર્યોએ એકત્ર થઈને તેને વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો છે.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી અંદાજે ૧૬૦ વર્ષે પાટલિપુત્રમાં લાંબા સમય સુધીના દુભિક્ષને અંતે જૈન શ્રમણસંઘ એકત્ર થયો. એ કાળે મધ્યદેશમાં અનાવૃષ્ટિને કારણે જૈનસંઘ વિઘટિત અવસ્થામાં હતો, આથી અંગ આગમ શાસ્ત્રની દુરવસ્થા થાય એ સ્વાભાવિક છે. એકત્ર થયેલા શ્રમણોએ એકબીજાને પૂછી પૂછીને ૧૧ અંગોને વ્યવસ્થિત કર્યા પરંતુ જણાયું કે ઉપસ્થિતમાંના કેઈને પણ સંપૂર્ણ બારમા અંગનું જ્ઞાન નથી. તે સમયે દષ્ટિવાદના જ્ઞાતા આચાર્ય ભદ્રબાહુ હતા પરંતુ તેમણે ૧૨ વર્ષ માટે વિશેષ પ્રકારના ગમાર્ગની આરાધનામાં મન પરોવ્યું હતું. એટલું જ નહીં પણ તેઓ નેપાલમાં હતા. આથી સંઘે સ્થૂલભદ્રને બીજા અનેક સાધુઓ સાથે દષ્ટિવાદની વાચના માટે ભદ્રબાહુ પાસે મોકલ્યા. આ બધામાં કેવલ સ્થૂલભદ્ર જ દૃષ્ટિવાદ ગ્રહણ કરવામાં સમર્થ સિદ્ધ થયા. સ્થૂલભદ્ર દશપૂર્વેનું જ્ઞાન લઈ લીધા પછી પિતાની શ્રુતલબ્ધિની સિદ્ધિને પ્રયોગ કર્યો. આ વાતની જાણ જ્યારે ભદ્રબાહુને થઈ ત્યારે તેમણે આગળ ભણાવવાનું બંધ કરી દીધું. સ્થૂલભદ્રની ઘણી સમજાવટ પછી તેઓ રાજી થયા અને શેષ ચારપૂર્વે માત્ર સૂત્રરૂપે ભણાવ્યા પણ તેની અનુજ્ઞા એટલે કે બીજાને ભણાવવાની છૂટ આપી નહીં– (આવશ્યકણિ ભા ૨. પૃ. ૧૮૭, તિલ્યોગોલીય ગા. ૮૦૧-૨, વીરનિર્વાણસંવત ઔર જેન કાલગણના પૃ. ૯૪). પરિણામ એ આવ્યું કે સ્થૂલભદ્ર સુધી શ્રમણસંધમાં ચૌદપૂર્વેનું જ્ઞાન રહ્યું પણ તેમને મૃત્યુ પછી ૧૨ અંગમાંથી ૧૧ અંગ અને બારમા અંગમાંથી માત્ર દશપૂર્વનું જ્ઞાન શેષ રહ્યું. સ્થૂળભદ્રનું મૃત્યુ વીરનિ. ૨૧૫ વર્ષ પછી (મતાંતરે ૨૧૯) થયું.-(શ્રી કલ્યાણ વિજયના મતે મૃત્યુ નહીં પણ યુગપ્રધાન પદને અંત. (વીરનિ. પૃ૦ ૬૨).
વાસ્તવિક દૃષ્ટિએ જોઈએ તો સ્થૂલભદ્ર પણ શ્રુતકેવળી તો નહીં કારણ કે તેમણે દશપૂર્વનું સૂત્ર અને અર્થરૂપે અધ્યયન કર્યું હતું. પણ શેષ ચાર પૂર્વ તો માત્ર સૂત્રરૂપે ભણ્યા હતા. તેના અર્થનું જ્ઞાન તેમને ભદ્રબાહુએ આપ્યું જ ન હતું. આથી શ્વેતામ્બરોને મતે એટલું જ કહેવું પડે કે ભદ્રબાહુના મૃત્યુની સાથે જ અર્થાત્ વિરનિ. ૧૭૦ વર્ષ પછી શ્રુતકેવલીનો લેપ થયો હતો. અર્થાત
Page #47
--------------------------------------------------------------------------
________________
એ પછી સંપૂર્ણ મૃતનું જ્ઞાન કોઈને પણ હતું નહીં. દિગંબરેએ શ્રત કેવલીનો લેપ વીર. નિ. ૧૬૨ વર્ષે માન્ય છે. બન્નેની માન્યતામાં આમ માત્ર આઠ વર્ષને ફરક છે, આ ભદ્રબાહુ સુધીની બનેની પરંપરા આ પ્રમાણે છે
શ્વેતામ્બર (ઈન્ડિય એન્ટી ભા. ૧૧, પૃ. ૨૪૫) સુધર્મા જબૂ
દિગબર (ધવલા પુ. ૧. પ્રસ્તા
વિના પૃ. ૨૬) કેવલી– ગૌતમ ૧૨ વર્ષ
સુધમાં ૧૨ ,
જંબૂ ૩૮ શ્રુતકેવલી– વિષણ ૧૪ ,
નન્દિમિત્ર ૧૬ , અપરાજિત ૨૨ ,, ગોવર્ધન ૧૯ ,, ભદ્રબાહુ ૨૯ ,
પ્રભવ
શય્યભવ યશોભદ્ર સંભૂતિવિજય ભદ્રબાહુ
૧૬૨ વર્ષ
૧૭૦ વર્ષ સારાંશ છે કે ભદ્રબાહુ પછી એટલે કે પ્રથમ વાચનાના ફળરૂપે જૈનસંધ પાસે ૧૧ અંગ અને દશપૂર્વનું જ્ઞાન ઉપલબ્ધ હતું.
અનુગ પૃથક્કરણ અને પૂર્વોને વિછેદ
વેતામ્બરને મત દશપૂર્વેની પરંપરાને અંત આચાર્ય વજની સાથે થયો. આચાર્ય વજનું મૃત્યુ વિક્રમ ૧૧૪ માં થયું અર્થાત વીરાત ૫૮૪; આથી વિરુદ્ધ દિગંબરની માન્યતા છે કે અંતિમ દશપૂર્વ ધર્મસેન થયા અને વીરાત્ ૩૪૫ પછી દશપૂર્વીને વિચછેદ થયે. અર્થાત્ દિગંબરને મતે શ્રુતકેવલીનો વિચ્છેદ શ્વેતામ્બરમતની અપેક્ષાએ આઠ વર્ષ વહેલો થયો અને દશપૂવને વિચ્છેદ ૨૩૯ વર્ષ વહેલ. તાત્પર્ય કે શ્રુત વિચ્છેદની ગતિ દિગંબર મતે તીવ્ર છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્વેતામ્બરા અને દિગંબરાને મતે પૂર્વી એની સૂચિ આ પ્રમાણે છે—
શિખર
શ્વેતામ્બર
વિશાખાચાય
પ્રેાલિ
ક્ષત્રિય
યસેન
નાગસેન
સિદ્ધાર્થ
કૃતિષેણ
વિજય
બુદ્ધિલિંગ
દેવ
ધર્મ સેન
૧૦ વર્ષ
૧૯
૧૭
૨૧
૧૮
૧૭
૧
૧૩
२०
૧૪
૧૬
در
"
ܕ
34
ܕܙ
,,
23
,,
""
""
२७
૧૮૩ વર્ષ +1}R = ૩૪૫
સ્થૂલભદ્ર મહાગિરિ
સુહરતન
ગુણસુંદર
કાલક
કદિલ (સાંડિલ્ય) રેવતિમિત્ર
આ મગ્
ધ
37
ભદ્રગુપ્ત
શ્રીગુપ્ત વ
૪૫ વર્ષી
३०
૪
૪૪
૪૧
""
..
..
.
૩૮
૩૬
૨૦
૨૪ ..
૩૯
૧૫
૩૬
..
,
29
22
..
38
ઉપર્યુક્ત સૂચિ માટે જુએ ધવલા પુ. ૧. પ્રસ્તાવના પૃ• ૨૬ અને મેરુતુ ગ–વિચાર શ્રેણી તથા વીરનિ. સ. પૃ. ૬૪.
૪૧૪ વર્ષ
+૧૭૦=૫૦૪
આ વજ્ર પછી આરક્ષિત થયા. તેઓ ૧૩ વર્ષી યુગપ્રધાન રહ્યા. એમણે ભવિષ્યમાં મતિ-મેધા-ધારણ શક્તિથી રહિત એવા શિષ્યાને જાણીને અનુયાગનું વિભાજન કર્યું. અત્યાર સુધી કોઈ એક સૂત્રને અનુયાગ—વ્યાખ્યા ચાર પ્રકારે થતી હતી. તેના બદલે તેમણે વિભાગ કરી આપ્યા કે અમુક સૂત્રની વ્યાખ્યા કેવલ કાઈ એક અનુયાગને અનુસરી થશે. અને વિધાન કર્યું કે ચરણકરણાનુયાગમાં કાલિકશ્રુત એટલે કે ૧૧ અંગ, મહાકપશ્રુત અને છેદ સૂત્રને સમાવેશ કર્યાં. ધ કયાનુયાગમાં ઋષિભાષિત આદિને; ગણિતાનુયાગમાં સૂર્ય પ્રાપ્તિને, અને દ્રવ્યાનુયાગમાં દૃષ્ટિવાદને સમાવેશ કર્યાં- આવશ્યકનિયુક્તિ ગા૦ ૭૬૩૭૭૭; વિશેષા॰ ગા. ૨૨૮૪-૨૨૯૫.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
આ રક્ષિતપૂર્વે આવા કોઈ વિભાગ હતા નહીં. વળી ત્યાર સુધી પ્રત્યેક સૂત્ર માટે નયાવતાર કરવાનું પણ અનિવાર્યું હતુ. પરંતુ જ્યારથી અનુયાગાનુ પાઠ્ય થયું ત્યાર પછી નયાવતાર અનાવશ્યક માનવામાં આવ્યો —આવ. નિ. ૭૬૨: વિશેષા૦ ૨૨૭૯.
આરક્ષિત પછી શ્રુતનું પઠન-પાઠન પૂર્વવત્ રહ્યું નહીં હોય અને તેમાં શિથિલતા પણ આવી ગઈ હશે. આની પ્રતીતિ ઉપરની ચર્ચાથી સ્પષ્ટ થશે. આથી શ્રુતમાં ઉત્તરાત્તર હ્રાસ થાય એ પણ સ્વાભાવિક છે. સ્વયં આરક્ષિત પણ માત્ર નવપૂર્વ સંપૂર્ણ જાણતા અને દશમાં પૂર્વના અંશને જ—વિશેષા
ટી, ગા. ૨૫૧૧,
પોતે જાણતા હતા એટલું સંપૂર્ણ શ્રુત આય રક્ષિત પણ પેાતાના શિષ્યાને આપી શકવા નહી”, એમની ચરિત કથામાં કહેવામાં આવ્યું છે કે તેમના શિષ્યામાં માત્ર દુČલિકા પુષ્પમિત્ર જ સંપૂર્ણ નવપૂર્યાં ભણવા સમ થયા. પણ તેઓ પણ્ અનભ્યાસને કારણે નવમપૂ ભૂલી ગયા-(વિશેષા॰ ટી. ૨૫૧૧) અને આ રીતે ઉત્તરાત્તર પૂર્વના વિશેષ પાઠકાને હ્રાસ થઈને અંતે એક સમય એવા આવ્યા જ્યારે પૂર્વાંનું વિશેષજ્ઞ કોઈ ન રહ્યું. આવી સ્થિતિ વીરનિર્વાણ પછી હજાર વર્ષે થઈ–(ભગવતી ટીકા ૨.૮; સત્તરીસયઠાણું ૩૨૭) અને દિગંબર મતે વીરનિર્વાણ પછી ૬૮૩ વર્ષે થઈ.
(અ) માથુરીવાચના
નન્દીસૂત્રની શૂણિ (પૃ. ૮)માં ઉલ્લેખ છે કે ખારવ ના દુકાળને કારણે ગ્રહણ–ગુણન—અનુપ્રેક્ષાના અભાવે સૂત્ર નષ્ટ થયાં. આય સ્કલિની અધ્યક્ષતામા ખાર વર્ષોંના દુકાળ પછી સાધુસ ́ધ મથુરામાં એકત્ર થયા અને જેને જે યાદ હતુ. તેના આધારે કાલિકશ્રુત-અંગાને વ્યવસ્થિત કરવામાં આવ્યા. કારણ કે આ વાચના મથુરામાં થઈ તેથી તે માથુરી વાચનાના નામે એાળખાય છે. કેટલાકનુ કહેવુ છે કે સૂત્રેા નષ્ટ થયા ન હતા પણ પ્રધાન અનુયાગધરાના અભાવ થઈ ગયા હતા. માત્ર દિલ આચાય જ ખેંચી ગયા હતા. જે અનુયેાગધર હતા, તેમણે કારણ કે મથુરામાં ખીજા સાધુએને અનુયાગ આપ્યા હતા તેથી માથુરી વાચના કહેવાઈ.
આથી આટલું તે સ્પષ્ટ થાય છે કે ખીજીવારના દુકાળને કારણે શ્રુતની દુરવસ્થા થઈ ગઈ હતી. આ વખતની સંકલનાનું શ્રેય ક દિલને છે. મુનિશ્રી કલ્યાણવિજયજીએ આચાય સ્કંદિલના યુગપ્રધાન કાલ વીરનિ. ૮૨૭ થી ૮૪૦
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૯
માન્યો છે. આથી આ વાચના આ કાળમાં જ ક્યારેક થઈ હશે (વીરનિ. પૃ. ૧૦૪) આ વાચનાના ફળ સ્વરૂપે આગમ લખવામાં પણ આવ્યા. (ક) વાલજીવાચના
- જ્યારે મથુરામાં વાચના થતી હતી તે જ સમયે વલભીમાં પણ નાગાર્જુન આચાર્યે શ્રમણસંધને એકત્ર કર્યો હતો, અને તેમને તથા એકત્રિત સંઘને જે કાંઈ આગમ અને તેના અનુગ વિષે યાદ હતું તે લખી લેવામાં આવ્યું, અને પ્રકરણ ગ્રન્થોની પણ નોંધ લઈ લેવામાં આવી, અને વિસ્તૃત વિષય વિષે પૂવપર સંબંધને અનુસરી વ્યવસ્થિત કરીને તદનુસાર વાચના આપવામાં આવી. (વીરનિ. પ્ર. ૧૧૦). આમાં પ્રમુખ નાગાર્જુન હતા તેથી આ વાચન નાગાજુનીય વાચના તરીકે ઓળખાય છે.
(૩) દેવગિણિનું પુસ્તક લેખન
ઉપર્યુક્ત વાચનાઓ પછી લગભગ દોઢસે વર્ષ વીતી ગયા હતા ત્યારે કરી વલભીનગરમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના અધ્યક્ષપદે શ્રમણસંધ એકત્ર થયો અને પૂર્વોક્ત બને વાચનાઓમાં લખાયેલ સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રન્થ કે પ્રકરણ વિદ્યમાન હતા એ બધાને લખીને સુરક્ષિત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો. આ શ્રમણ સમવસરણમાં બન્ને વાચનાઓનો સમન્વય કરવામાં આવ્યો અને યથાસંભવ ભેદભાવ દૂર કરીને એકરૂપતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. અને જે મહત્વના પાઠભેદ હતા તેમને પાઠાંતર' તરીકે નિર્દેશ કરવામાં આવ્યો. આ પાઠાંતરે કવચિત મૂળમાં, પણ મોટે ભાગે ચૂણિમાં જોવા મળે છે. કેટલાક ગ્રન્થ એક જ વાચનામાં હતા તેમને પણ જેમના તેમ સ્વીકારી લેવામાં આવ્યા (વીરનિ. પૃ. ૧૧૨). આ જ કારણ છે કે મૂળ અને ચણિ જેવા ટીકાગ્રન્થમાં “વાયાંતરે પુળ” અથવા “નાગાજુનીયાસ્તુ પઠન્તિ' જેવા ઉલ્લેખ મળે છે.–વીરનિ. પૃ. ૧૧૬.
આ ઘટના વીરનિર્વાણ ૯૮૦માં બની અને મતાન્તરે ૯૯૩ માં બની.
નંદીસૂત્રમાં આગમ ગ્રન્થની જે સૂચી આપવામાં આવી છે તેને જે વાલભી વાચનામાં પુસ્તકારૂઢ બધા જ આગમોની સૂચી માનવામાં આવે તો કહેવું જોઈએ કે ઘણું આગમે તે લેખનસમય પછી પણ નષ્ટ થઈ ગયા છે. ખાસ કરી પ્રકીર્ણક તો અનેક નષ્ટ થઈ ગયા. કેવલ વીરસ્તવનામક એક પ્રકીર્ણક
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
અને પિંડ નિયુક્તિ એવાં છે, જે નન્દીસત્રમાં ઉલિખિત નથી કિન્તુ શ્વેતામ્બરને આગમરૂપે માન્ય છે.
(૪) પૂર્વને આધારે પ્રથિત અન્ય દિગંબર અને શ્વેતામ્બર બન્નેને મતે પૂર્વેને વિચ્છેદ થઈ ગયો છે પરંતુ પૂર્વગત વિષયને સર્વથા લેપ થયો છે એમ નથી. કારણ કે બને સંપ્રદાયોમાં કેટલાક એવા ગ્રન્થ અને પ્રકરણે વિદ્યમાન છે જેનો મૂલાધાર પૂર્વ બતાવવામાં આવે છે. દિગમ્બર આચાર્યોએ તે પૂર્વને આધારે જ ખંડાગમ અને કષાય પાહડની રચના કરી છે એ બતાવવામાં આવશે. આ વિષે અહીં પ્રથય શ્વેતામ્બર માન્યતા વિષે કહેવામાં આવે છે
વેતાઅોને મતે દષ્ટિવાદમાં જ સંપૂર્ણવામયને સમાવેશ છે. કિન્તુ દુર્બળમતિ પુરુષ અને સ્ત્રીઓ માટે દૃષ્ટિવાદના વિષયને લઈને જ શેષ ગ્રાની સરળ રચના કરવામાં આવે છે -(વિશેષા. ગા. ૫૫૧-૨; બૃહત્ક૯૫ ભાષ્ય ગા, ૧૪૫-૬૭) આ મતને આધારે જ સૂચિત કરવામાં આવ્યું છે કે ગણધરે સર્વ પ્રથમ પૂર્વની, જે દષ્ટિવાદને જ એક ભાગ છે, તેની રચના કરે છે અને એ જ પૂર્વને આધારે શેષ અંગોની રચના કરે છે–નંદી ચૂર્ણિ પૃ. ૫૬, આવ. નિ. ર૯૨-૩; આથી ઉલટો મત છે કે સર્વ પ્રથમ આચારાંગની રચના ગણધર કરે છે અને પછી બાકીના અંગેની–આચા. નિ. ૮–૯, આચા. ચૂ. પૃ૦ ૩; ધવલા પુ. ૧, પૃ. ૬૫.
પ્રથમ મત ઉચિત જણાય છે પણ એનું તાત્પર્ય એટલું સમજવું જોઈએ કે વર્તમાન આચારાંગ આદિથી પહેલા જે શ્રુતજ્ઞાન હતું તે જ પૂર્વને નામે ઓળખાય છે. અને તેને જ આધારે ભ. મહાવીરના ઉપદેશને ધ્યાનમાં લઈ દ્વાદશાંગની રચના થઈ અને તે પૂર્વેને પણ બારમાં અંગના એકદેશરૂપે સમાવી લેવામાં આવ્યા. પૂર્વના આધારે જ જ્યારે સરળ ગ્રન્થો બન્યા ત્યારે પૂર્વના અધ્યયન-અધ્યાપનમાં રૂચિ ઓછી થાય તે સ્વાભાવિક છે અને આ જ કારણ છે કે સર્વ પ્રથમ વિચ્છેદ પૂર્વનો જ થયો. - આ તે એક સામાન્ય સિદ્ધાન્ત થયો પણ કેટલાક ગ્રન્થ અને પ્રકરણને વિષે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેની રચના અમુક પૂર્વને આધારે થઈ છે.
અહીં એ ગ્રન્થોની સૂચી અમે આપીએ છીએ જેથી પ્રતીત થશે કે કેવલ ષખંડાગમ અને કષાયપ્રાભૂતની જ રચના પૂર્વેને આધારે કરવામાં આવી નથી. પરંતુ શ્વેતામ્બરાન અનેક ગ્રન્થ એવા છે જેને આધાર પૂર્વ છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૧. મહાકા૫ શ્રત નામે આચારાંગના નિશીથ અધ્યયનની રચના પ્રત્યાખ્યાનપૂર્વની તૃતીય આચાર વસ્તુના વીસમા પાહુડને આધારે થઈ છે – આચા. નિ. ૨૯૧
૨. દશવૈકાલિકને ધર્મપ્રજ્ઞપ્તિ નામના અધ્યયનની રચના આત્મપ્રવાદ પૂર્વમાંથી પિડેષણ અધ્યયનની કર્મપ્રવાદ પૂર્વને આધારે, વાક્યશુદ્ધિ અધ્યયનની સત્યપ્રવાદ પૂર્વને આધારે, અને શેષ અધ્યયનોની રચના નવમાં પ્રત્યાખ્યાન પૂર્વની તૃતીય વસ્તુના આધારે થઈ છે. આના રચયિતા શયંભવ છે–દશ. નિ. ૧૪–૧૭.
૩. આચાર્ય ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર સૂત્રની રચના પ્રત્યાખ્યાન પૂર્વને આધારે કરી છે.
૪. ઉત્તરાધ્યયનનું પરીષહાધ્યયન કર્મપ્રવાદપૂર્વમાંથી ઉદ્દધૃત છે.
આ ઉપરાંત આગમેતરમાં ખાસ કરી કર્મ સાહિત્યને અધિકાંશ પૂર્વમાંથી ઉધૃત છે. કિન્તુ અહીં એની ચર્ચા અપ્રસ્તુત છે.
(૫) જેનાગોની સૂચિ : ૧૨ અંગ
હવે આપણે એ જોઈએ કે વર્તમાનમાં કયા કયા ગ્રન્થો જેનો દ્વારા વ્યવહારમાં આગમરૂપે માનવામાં આવ્યા છે ?
દિગમ્બર, શ્વેતામ્બર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી તથા તેરાપંથી–આ ચારેય સંપ્રદાયમાં એ બાબતમાં તો વિવાદ છે જ નહીં કે વિદ્યમાન સકલ શ્રતનો મૂળાધાર ગણધરપ્રણીત દ્વાદશાંગ છે. બધા જ સંપ્રદાયમાં બારેય અંગોના નામ વિષે પણ વિવાદ નથી. એ બાર અંગ આ પ્રમાણે છે
૧. આચાર, ૨. સૂયગડ, ૩. ઠાણ, ૪. સમવાય, ૫. વિયાહપણત્તિ, ૬. નાયાધમ્મકહા, ૭. ઉવાસગદસા, ૮, અંતગડદસા, ૯. અનુત્તરવવાઈયદા, ૧૦. પહાવાગરણ, ૧૧. વિવાગસૂય, ૧૨. દિઠિવાય.
ચારેય સંપ્રદાયોને મતે અંતિમ અંગ દિઠિવાયનો લેપ સર્વપ્રથમ થયો છે. દિગમ્બરમતે શ્રતને વિદ
દિગમ્બરેનું કહેવું છે કે વીરનિર્વાણ પછી શ્રુતને ક્રમે કરી હાસ થતાં થતાં ૬૮૩ વર્ષ પછી કઈ અંગધર કે પૂર્વધર આચાર્ય રહ્યો નથી. કેવલ અંગ
Page #53
--------------------------------------------------------------------------
________________
અને પૂના અંશ માત્રના જ્ઞાતા આચાર્ય થયા. અંગ અને પૂંધરના અશુધર આચાર્યાંની પરંપરામાં થનાર પુષ્પદન અને ભૂતબલિ આચાર્યાએ ષટ્સ ડાગમની રચના ખીજા અગ્રાયણીય પૂના અશને આધારે કરી અને આચાય ગુણધરે પાંચમાપૂર્વ જ્ઞાનપ્રવાદના અંશને આધારે કાયપાહુડની રચના કરી—ધવલા પુ. ૧, પૃ. ૭૧; ધવલા પૃ. ૮૭. આ બંને પ્રથાને દિગમ્બર સ`પ્રદાયમાં આગમનું સ્થાન પ્રાપ્ત છે. શિખરમતે અંગગમ લુપ્ત થઈ ગયા છે. દિગ’ખરમતે વીરનિર્વાણ પછી જે ક્રમે શ્રુતનેા વિચ્છેદ થયે તે નીચે મુજબ આપવામાં આવે છે—
૩૨
૩ કેવલી—ગૌતમાદિ પૂર્વોક્ત
૫ શ્રુતકેવલી પૂર્વોક્ત ૧૧ દશપૂર્વી
૫ એકાંદશાંગધારી નક્ષત્ર, જસપાલ (જયપાલ), પાંડુ, ધ્રુવસેન, ક સાચાય ૪ આચારાંગધારી—સુભદ્ર, યશેાભદ્ર, યશાખાહુ, લાહાચાય
ܕ ܕ
૩૬૭-૮.
દર વર્ષ
૧૦૦ ૩, ૧૮૩
૨૨૦ ૨
૬૮૩ વર્ષ
આ સૂચિ માટે જુએ—જયધવલા પ્રસ્તાવના પૃ. ૪૯.
૧૧૮ મૃ
દિગ’અરાના અગબાહ્ય ગ્રન્થા
ઉક્ત અંગથી અતિરિક્ત ૧૪ અંગબાહ્ય આગમાની રચના પણ સ્થવિરાએ કરી હતી. આવી માન્યતા છતાં દિગંબરીનું કહેવું છે કે અંગમાદ્યને પણ લેાપ થઈ ગયા છે. એ ૧૪ અગખાદ્યના નામ આ પ્રમાણે છે—
૧ સામાયિક, ૨ ચતુવિંશવિસ્તવ, ૩ વંદના, ૪ પ્રતિક્રમણ, ૫. વૈયિક, ૬ કૃતિક, છ શવૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ કપવ્યવહાર, ૧૦ કલ્પાકલ્પિક, ૧૧ મહાકલ્પિક, ૧૨ પુડરીક, ૧૩ મહાપુડરીક, ૧૪ નિશીથિકા-~
આ માટે જીએ-જધવલા પૃ. ૨૫, ધવલા પુ. ૧, પૃ. ૯૬, ગામટ્ટસારજીવ॰
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્વેતામ્બરાના ત્રણે સંપ્રદાયાના અંગબાહ્ય ગ્રન્થ અને તદ્ગત અધ્યયનાની સૂચિ જોઈએ તા સ્પષ્ટ થશે કે ઉક્ત ૧૪ દિગંબરમાન્ય અંગમાઘુ ગ્રંથામાંથી અધિકાંશ શ્વેતામ્બર મતે સુરક્ષિત છે. તેમને! વિચ્છેદ જ થયા નથી.
દિગબરાએ મૂલઆગમાના લેપ માનીને પણ કેટલાક પ્રથાને આગમ જેટલુ જ મહત્ત્વ આપ્યું છે અને તેમને જૈનવેદની સંજ્ઞા આપીને પ્રસિદ્ધ ચાર અનુયાગામાં વિભક્ત કર્યાં છે. તે આ પ્રમાણે—
૩૩
૧. પ્રથમાનુયાગ-પદ્મપુરાણ (રવિષેણ), હરિવંશપુરાણ (જિનસેન), આદિપુરાણુ (જિનસેન), ઉત્તરપુરાણ (ગુણભદ્ર)
૨. કરણાનુયાગ-સૂર્ય પ્રાપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ, જયધવલ
૩. દ્રવ્યાનુયોગ-પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય (આ ચારેય કુન્દકુન્દમૃત), તત્ત્વાર્થાધિમગસૂત્ર (ઉમાસ્વામી) અને તેની સમન્તભદ્ર (અનુપલબ્ધ), પૂન્યપાદ, અકલંક, વિદ્યાનંદ આદિ કૃત ટીકાઓ, આપ્તમીમાંસા (સમન્તભદ્ર) અને તેની અકલંક, વિદ્યાન૬ આકૃિત ટીકાઓ.
૪, ચરણાનુયાગ મૂલાચાર (વટ્ટકેર), ત્રિવાઁચાર, રત્નકર ડશ્રાવકાચાર
ભાગ ૨, પૃ. ૪૭૪
આ સૂચી માટે જુએ—જૈનધમ પૃ. ૧૦૭, હિસ્ટ્રી એફ ઇન્ડિયન લિરટેચર
સ્થાનકવાસીના આગમગ્રન્થા
શ્વેતામ્બર સ્થાનકવાસી સંપ્રદાયના મતે દૃષ્ટિવાદને બાદ કરતા બાકીના અધા જ અંગ સુરક્ષિત છે. અંગબાહ્ય વિષે તેમના મત છે કે કેવળ નિમ્ન લિખિત ગ્રંથા જ સુરક્ષિત છે——
૩
અગબાહ્યમાં ૧૨ ઉપાંગ, ૪ છેદ. ૪ મૂળ અને ૧ આવશ્યક–આ પ્રકારે માત્ર ૨૧ ગ્રન્થાને સમાવેશ છે. આ શ્વેતામ્બર મૂર્તિપૂજકને પણ માન્ય છે જ. ઉપાંગ–૧ઔપપાતિક, ૨ રાજપ્રશ્નીય, ૩ જીવાભિગમ, ૪ પ્રજ્ઞાપના, ૫ સૂર્ય પ્રપ્તિ, હું જમૂદ્દીપ પ્રાપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, ૮ નિરયાવલી, ૯ કલ્યાવત સિકા, ૧૦ પુષ્પિકા, ૧૧ પુચૂલિકા, ૧૨ વૃષ્ણિ દશા.
૧૨
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪
શાસ્ત્રીદ્વાર મીમાંસામાં (પૃ. ૪૧) આ. અમોલખઋષિએ લખ્યું છે કે ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રાપ્તિ આ બન્ને જ્ઞાતા ધર્મના ઉપાંગે છે. આ અપવાદને ધ્યાનમાં રાખીને ક્રમશ: આચારાંગનું ઔપપાતિક ઇત્યાદિ ક્રમે અંગેની સાથે તેના ઉપાંગોની યોજના કરી લેવી જોઈએ. ક છેદ-૧ વ્યવહાર, ૨ બૃહકલ્પ, ૩ નિશીથ ૪ દશાશ્રુતસ્કંધ. ૪ મૂલ-૧ દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ નન્દી, ૪ અનુયોગદાર ૧ આવશ્યક
આ પ્રકારે બધા મળી અંગબાહ્ય ૨૧ થાય છે. જે વિદ્યમાન છે.
૨૧ અંગબાહ્ય ગ્રન્થને જે પ્રકારે સ્થાનકવાસીઓએ માન્યાં છે, શ્વેતામ્બર મૂર્તિપૂજક તેમને તે જ પ્રકારે માને છે. આ ઉપરાંત કેટલાક અન્ય ગ્રન્થોનું પણ અસ્તિત્વ માને છે જેમને સ્થાનકવાસી પ્રમાણ માનતા નથી અથવા તો લુપ્ત માને છે.
સ્થાનકવાસીની જેમ તેને એક ઉપ સંપ્રદાય તેરાપંથીને પણ ૧૧ અંગ અને ૨૧ અંગબાહ્ય ગ્રન્થોનું અસ્તિત્વ અને પ્રામાણ્ય માન્ય છે. શેષનું નહીં.
આ બન્ને સ્થાનકવાસી અને તેરાપંથીને નિયુક્તિ આદિ ટીકા ગ્રન્થનું પ્રામાણ્ય સ્વીકૃત નથી.
યદ્યપિ વર્તમાનમાં ઉક્ત બન્ને સંપ્રદાયોના કેટલાક વિદ્વાનોની આગમના ઈતિહાસ વિષે દૃષ્ટિ ગઈ હોવાની તથા આગમોની નિયુક્તિ જેવી પ્રાચીન ટીકાઓના અભ્યાસને કારણે દૃષ્ટિ કાંઈક ઉદાર થઈ છે અને તેઓ એ સ્વીકારવા લાગ્યા છે કે દશવૈકાલિક આદિ શાસ્ત્રોના પ્રણેતા ગણધર નહીં, કિન્તુ શય્યભવ આદિ છે તથાવિ જેમનો આગમની ટીકા-ટિપણી વિષે કોઈ વિશ્વાસ નથી તથા જેમને આગમની સંસ્કૃત ટીકા વિષે નફરત છે એવા સાંપ્રદાયિક મનોવૃત્તિવાળાઓનો એ જ વિશ્વાસ છે કે અંગ અને અંગબાહ્ય બંને પ્રકારના આગમના કર્તા ગણધરે જ છે, અન્ય કોઈ સ્થવિર નથી. શાસ્ત્રોદ્ધારમીમાંસા પૃ૦ ૪૩, ૪૫, ૪૭. વેતામ્બર મૂર્તિપૂજકેના આગમગ્રન્થ - એ તો કહેવાઈ ગયું છે કે અંગ બાર છે તેમાં તે કેઈને વિવાદ નથી.એટલે શ્વેતામ્બર મૂર્તિપૂજકોને પણ પૂર્વોક્ત ૧૨ અંગ માન્ય જ છે જેમને દિગંબર
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૫
પણ માને છે. ફરક માત્ર એટલો જ છે કે પૂર્વોક્ત ક્રમે દિગંબરેએ તેને વિચ્છેદ માન્યો છે ત્યારે શ્વેતામ્બરેએ માત્ર બારમા અંગને જ વિચ્છેદ મા. એમનું માનવું છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી હજાર વર્ષે કેવલ પૂર્વગતને વિચ્છેદ થયો છે–ભગવતી ૨.૮; તિથૈગા. ૮૦૧, સત્તરીયઠાણ ૩૨૭.
જ્યાં સુધી પૂર્વેને વિચ્છેદ થયે ન હતો, પૂર્વના વિષયોને આધારે નાનાપ્રકારની રચનાઓ થઈ હતી. આવી અધિકાંશ રચનાઓનો સમાવેશ અંગબાહ્યમાં કરવામાં આવ્યું છે, કેટલીક એવી પણ રચના છે જેનો સમાવેશ અંગમાં પણ કરવામાં આવ્યો છે.
દિગંબરાએ ૧૪, સ્થાનકવાસી–તેરાપંથીએ ૨૧ અને શ્વેતામ્બર મતિ. પૂજકેએ ૩૪ અંગબાહ્ય આગામે સ્વીકાર્યા છે.
શ્વેતામ્બરોને મતે ઉપલબ્ધ ૧૧ અંગ અને ૩૪ અંગબાહ્યની સૂચિ આ પ્રમાણે છે–
૧૧ અંગ-પુક્તિ આચારાંગ આદિ ૧૨ ઉપાંગ-પપાતિક આદિ પુર્વોક્ત ૧૦ પ્રકીર્ણક-૧. ચનુ શરણ, ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. ભક્તપરિણા,
૪. સંસ્તારક, ૫. તંદુવૈચારિક, ૬. ચંદ્રધ્યક, ૭. દેવેન્દ્રસ્તવ, ૮. ગણિવિદ્યા, ૯ મહાપ્રત્યાખ્યાન,
૧૦. વીરસ્તવ. આ દશ પ્રકણકને અન્ય પ્રકારે પણ ગણાવવામાં આવે છે–આ બાબતે
જુએ-કેનેનિકલ લિટ્રેચર ઓફ ધ જેન્સ પૃ. ૪૫–૫૧. ૬ છેદસૂત્ર-૧. નિશીથ, ૨. મહાનિશીથ, ૩. વ્યવહાર, ૪. દશાશ્રુતસ્કંધ,
૫. બૃહત્કલ્પ, ૬. છતક૯૫. ૪ મૂળ-૧.ઉત્તરાધ્યયન, ૨. દશવૈકાલિક, ૩. આવશ્યક, ૪. પિંડનિયુક્તિ મતાંતરે
ઘનિર્યુક્તિ ૨ ચૂલિકાસૂત્ર-૧. નંદી, ૨. અનુયોગદ્વાર
(૬) આગમને રચનાકાલ આપણે જોયું કે આગમશબ્દવા એક ગ્રન્થ નથી, પણ અનેક ગ્રન્થને સમુદાય છે. આથી આગમોની રચનાને કેઈ એક કાલ બતાવી શકાય તેમ નથી. ભગવાન મહાવીરનો ઉપદેશ વિક્રમપુર્વે ૫૦૦માં શરૂ થયો. આથી ઉપલબ્ધ
૨
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૬
કાઈ પણ આગમની રચના એ પુર્વે તા હેાવાને સંભવ જ નથી. તથા ખીજીઅને અંતિમ વાચનાને આધારે પુસ્તક લેખન વલભીમાં થયું તે વિક્રમ સ ંવત ૫૧૦ (મતાંતરે પર૩માં. આથી આગમાંતગ ત કાઈ પણ શાસ્ત્રવિક્રમ ૫૨૩ પછીતેા તા હેાઈ શકે નહીં. આમાં ચતુ:શરણ અને ભક્તપરિના જેવા પ્રકીક જેના ઉલ્લેખ નદીમાં નથી તે અપવાદ છે. આ ગ્રન્થા આગમમાં કયારે સમાવિષ્ટ થયા તે કહેવુ કઠણ છે. આ મર્યાદાને ધ્યાનમાં રાખીને જ આગમની રચનાના કાલ વિષે વિચાર કરવાને છે.
અંગ ગ્રંથ ગણધરકૃત મનાય છે . પણ એમાં પણ બધા એક જેવા પ્રાચીન નથી. આચારાંગના જ પ્રથમ અને દ્વિતીય શ્રુતસ્કંધ ભાષા અને ભાવની દૃષ્ટિએ સોન નથી. આ વાત કાઈ પણ કહી શકે એમ છે. પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીયથી જ નહીં પણ સમગ્ર જૈન વાડ્મયમાં સૌથી પ્રાચીનતમ છે. એમાં પણ પરિવર્તન, પરિવ ન સ થા થયું જ નથી એમ તેા કહી શકાય તેમ નથી પણ એમાં નવું સર્વોથા એછું મેળવવામાં આવ્યું છે એ તે નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ છે. તે ભગવાનના સાક્ષાત્ ઉપદેશરૂપ ન પણ હાય છતાં તેની સાવ નિકટ તે છે. જ. આવી સ્થિતિમાં તેને આપણે વિક્રમપુ ૩૦૦ પછીની સંકલના તે કહી શકીએ જ નહીં. અધિકસ ંભવ તા એ જ છે કે એ પ્રથમ વાચનાની સકલના છે. આચારાંગના દ્વિતીય શ્રુતસ્ક ંધની રચના–સંકલન આચાર્ય ભદ્રબાહુ પછીનુ હાય એવા સંભવ છે. કારણ કે તેમાં પ્રથમ શ્રુતસ્કંધની અપેક્ષાએ ભિક્ષુઓના નિયમેપનિયમના વનમાં વિકસિત ભૂમિકાની સૂચના મળે છે. આપણે તેને વિક્રમપુ બીજી શદી પછીની રચના કહી શકીએ તેમ નથી. આ જ વાત અન્ય અંગેાના વિષે પણ સામાન્યત: કહી શકાય તેમ છે. પણ એને અ એ તે! ન જ લઈ શકાય કે તેમાં જે કાંઈ સંકલિત છે તે બધું જ આ શતીનું છે. વિષય જે જૂને છે તે ગણધર પછીની પરંપરાથી ચાલ્યા આવતા જ હતા. એને જ સંકલિત કરવામાં આવ્યેા. આને અર્થે એ પણ સમજવા નહીં જોઈએ કે વિક્રમ પછી બીજી શતી પછી એમાં કશું જ જોડવામાં આવ્યું નથી. સ્થાનાંગ જેવા અંગ ગ્રન્થેમાં વીરનિર્વાણની છઠ્ઠી શતીની ઘટનાને પણ ઉલ્લેખ મળી આવે છે, પરંતુ આવા કેટલાક અÀાને છેાડીને બાકીનુ બધું જ જૂનુ છે.
ભાષામાં યત્રતંત્ર કાલની ગતિને કારણે અને ભાષા પ્રાકૃત હેાવાથી ભાષાવિકાસના નિયમાનુસાર પરિવર્તન થવુ અનિવાય છે. કારણ કે પ્રાચીન સમયમાં
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૭
આગમનું પઠનપાઠન લિખિત ગ્રંથને આધારે નહીં પણ કંઠોપકંઠથી થતું હતું.
પ્રશ્નવ્યાકરણ અંગનું વર્ણન જેવું નંદી સત્રમાં છે, તેને જોઈએ તે ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ અંગ સમગ્ર ભાવે જ પછીની રચના હોય તેમ નિશ્ચિત કહી શકાય છે. વાલભી લેખન પછી આ અંગ કયારે નષ્ટ થયું અને ક્યારે તેને સ્થાને નવું બનાવી જેડવામાં આવ્યું, આ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી, એટલું જ કહી શકાય તેમ છે કે અભયદેવની ટીકા જે બારમી શતીના પ્રારંભમાં લખવામાં આવી છે તે પુર્વે ક્યારેક તે બની ગયું હશે.
આ ઉપાંગના સમય વિષે હવે વિચાર ક્રમ પ્રાપ્ત છે. પ્રજ્ઞાપનાને રચના કાલ નિશ્ચિત છે. પ્રજ્ઞાપનાના રચયિતા આર્થસ્થામ છે. એમનું બીજુ નામ કાલકાચાર્યો (નિમેદવ્યાખ્યાતા) છે. (વીરનિ. પૃ. ૬૪) એમને વીરનિ. ૩૩૫માં યુગપ્રધાનપદ મળ્યું છે, અને તેઓ તે પદ પર ૩૭૬ સુધી રહ્યા છે. આ જ કાલની રચના પ્રજ્ઞાપના છે. અત: આ રચના વિક્રમપુર્વે ૧૩૫ થી ૯૪ની વચ્ચેની હોવી જોઈએ.
બાકીના ઉપાંગોના કર્તા વિષે કશું જ જાણવામાં આવ્યું નથી. કિન્તુ તેના રચયિતા ગણધર તે મનાતા જ નથી. અન્ય કોઈ સ્થવિર માનવામાં આવે છે. આ બધા કોઈ એક કાલની રચના હોય તેમ જણાતું નથી.
ચન્દ્રપ્ર, સૂર્યપ્ર., અને જબૂદીપપ્રાપ્તિ આ ત્રણ ઉપાંગોનો સમાવેશ દિગંબરાએ દષ્ટિવાદના પ્રથમ ભેદ પરિકર્મમાં કર્યો છે. (ધવલા પુ. ૨, પૃ. ૪૩) નંદીસૂત્રમાં પણ આમને નામોલ્લેખ છે. આથી આ બન્ને ગ્રન્થ શ્વેતામ્બર–દિગ
બરના ભેદ પુર્વેના હોવા જોઈએ. આથી આમનો સમય વિક્રમ સંવતના પ્રારંભથી પછીનો હોવા સંભવ નથી. શેષ ઉપાંગોને વિષે પણ સામાન્યત: આમ જ કહી શકાય. ઉપલબ્ધ ચન્દ્રપ્રન્ટ અને સૂર્યપ્રવેમાં ખાસ કાઈ ભેદ નથી જણાત. અત: એમ સંભવ છે કે મૂલ ચન્દ્રમ૦ નષ્ટ થઈ ગઈ હોય.
પ્રકીર્ણ કેની રચના વિષે એમ કહી શકાય કે તેની રચના સમયે સમયે થઈ હશે. અને અંતિમ મર્યાદા વલભી વાચન હોઈ શકે અથવા તે પછી પણ હોઈ શકે.
છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારની રચના તો ભદ્રબાહુએ કરી હતી (દશનિ. ગા. ૧) આથી તેમનો સમય વિરનિ. ૧૭૦ પછી તે હોઈ શકે જ નહીં. અર્થાત વિક્રમપુર્વ ૩૦૦ પહેલા તે બની ચૂક્યા હતા. આ ગ્રન્થની
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
નિયુક્તિ ભાષ્ય આદિ અનેક ટીકાઓ બની છે, આથી આમાં પરિવર્તનને અવકાશ નથી.
" નિશીથ સૂત્ર તો આચારાંગની ચૂલિકા છે આથી તે પણ પ્રાચીન છે જ. કિન્તુ છતકલ્પ તો આ. જિનભદ્રની રચના હેઈ તેમના સમયની જ રચના ગણવી જોઈએ અર્થાત વિક્રમ ૫૪૬–૬૫૦ ની વચ્ચે ક્યારેક તે રચાયું. જ્યારે પંચકલ્પ નષ્ટ થયું ત્યારે તેનું સ્થાન છેદમાં છતકલ્પ લીધું –એમ કહેવાને બદલે આમ કહેવું યોગ્ય છે કે તે ક૫-વ્યવહાર-નિશીથના સારરૂપે હેઈ તેને છેદમાં સ્થાન મળ્યું.
મહાનિશીથ તે જે હરિભદ્ર નષ્ટ થતાં બચાવ્યું તે જ છે. આથી તેની ઉપલબ્ધ સંકલનાનું શ્રેય હરિભદ્રને જ છે. આથી તેનો સમય પણ હરિભદ્રનો જે સમય છે તે જ હોઈ શકે. એમાંનો વિષય તો જૂનો જ છે. - મૂલ સૂત્રોમાં દશવૈકાલિક આ૦ શĀભયની કૃતિ છે. એમને યુગપ્રધાન પદ વિરનિ ૭૫ માં મળ્યું. અને તેઓ તે પદમાં વીરનિ. ૯૮ સુધી સ્થિર રહ્યા. અર્થાત દશવૈકાલિકની રચના વિક્રમપુર્વ ૩૨૫ અને ૩૯૨ ની વચ્ચે થઈ એમ માની શકાય. દશવે ની ચૂલિકાઓ તેમાં બાદમાં જોડવામાં આવી હશે. આ સિવાય તેમાં કઈ પરિવર્તન હોવાનો સંભવ નથી.
ઉત્તરાધ્યયન કેઈ એક આચાર્યની રચના નથી અને વળી નથી તે કોઈ એક કાલની રચના છતાં તેને વિક્રમપુર્વ બીજી અથવા ત્રીજી શતીનું માનવામાં કાંઈ બાધક જણાતું નથી.
આવશ્યક સૂત્ર અંગબાહ્ય હોઈ ગણધરકૃત તે નથી જ પણ તે સમકાલીન કઈ સ્થવિરની રચના હશે સાધુઓના આચારમાં નિત્યોપયોગમાં આવનાર આ સૂત્ર છે. આથી તેની રચના દશવૈકાલિકથી પણ પુર્વે માનવી જરૂરી છે. અંગ ગ્રન્થમાં જ્યાં સ્વાધ્યાયને ઉલ્લેખ છે ત્યાં “સામાઈયાણિ એકાદસાંગાણિ” ભણવાનો નિર્દેશ સ્પષ્ટ છે. આથી સ્પષ્ટ થાય છે કે સાધુઓને સર્વ પ્રથમ આવશ્યક સૂત્ર ભણાવવામાં આવતું હતું. આથી એ પણ માનવું જરૂરી છે કે આવશ્યક સૂત્ર અંગકાલીન છે. અર્થાત્ જ આમ માનવું ઉચિત છે કે આવશ્યકની રચના વિક્રમપુર્વ ચોથી શતીમાં થઈ હશે.
પિંડનિયુક્તિ એ તો દશવૈકાલિકની નિયુક્તિને એક ભાગ છે. આથી તે ભદ્રબાહુ દ્વિતીયની રચના હોવા વિશે શંકા રહેતી નથી તેથી તે વિક્રમ પાંચમી– છઠ્ઠી શતીની રચના ગણાય.
Page #60
--------------------------------------------------------------------------
________________
।
૩૯
ચૂલિકાસ્ત્રામાંના નંદીની રચના દેવવાચકની છે. અને તેની રચના વિક્રમ ૪૨૩ પૂર્વે થઈ છે. (જુએ નંદી–અનુયાગ પ્રસ્તાવના પૃ. ૩૨-૩).
અનુયાગ દ્વારસૂત્રના કર્તા કાણુ છે એ કહેવું કઠણ છે. પણ તે આવશ્યક સૂત્રને અનુયાગ હાઈ આવશ્યક પછી જ કયારેક બન્યુ હશે એમ કહી શકાય. પ્રવાદ પ્રમાણે તે આ રક્ષિતની રચના મનાય છે, પણ તેમાં તથ્ય નથી. પણ તેને સમય મેં નિશ્ચિત કરવા પ્રયત્ન કર્યાં છે અને તે ઈસ્વી ૩૦૦ પછી તેા નથી જ રચાયું, તે પૂર્વ કયારેક રચાયું હશે એવા નિ ય ઉપર હું આવ્યા છું. (અનુયેાગદ્વાર પ્રસ્તાવના પૃ. ૪૯–૫૧) આ અનુયાગારમાં સંભવ છે કે યંત્રતંત્ર કેટલીક ખાખતા ઉમેરવામાં આવી હાય.
આગમેાના સમય વિષેની આ ચર્ચા અંતિમ છે એમ માનવું જોઈએ નહીં. જ્યારે પ્રત્યેક આગમ વિષે અંતર—બાહ્ય નિરીક્ષણ કરીને આ ચર્ચા પરિપુ થાય ત્યારે જ સમયનિણૅય અંતિમ ગણાય. અહીં તે। સામાન્ય નિરૂપણ કરવા પ્રયત્ન કર્યાં છે.
(૭) આગમાના વિષય
આ પૂર્વે આ બાબતની ઘેાડી ચર્ચા મે' શ્રી પ્રેમી અભિનંદન ગ્રન્થમાં કરી જ છે. પણ અહી જરૂરી હોઈ તે પુનઃ કરવામાં આવે છે.
જૈન આગમેમાં કેટલાક તા એવા છે જે જૈન આચાર સાથે સંબંધ ધરાવે છે. જેવા કે આચારસ’ગ, દશવૈકાલિક આદિ. કેટલાક આગમે તત્કાલીન ભૂગાળ અને ખગાળ આદિ સંબધી માન્યતાઓનું વર્ણન કરે છે, જેવા કે જમૂદ્દીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ આદિ. છેદસૂત્રેાના પ્રધાન વિષય જૈન સાધુએ ના આચારવિષયક ઔર્ગિક અને આપવાદિક નિયમનુ વર્ણન કરે છે અને પ્રાયશ્ચિત્તનું વિધાન કરે છે. કેટલાક ગ્રન્થા એવા છે જેમાં જૈન માના અનુયાયીઓના ચરિતનુ ચિત્રણ કરવામાં આવ્યું છે, જેવા કે વાસકદ્દસા, અનુત્તરાપપાતિકદસા આદિ– કેટલાકમાં કલ્પિત કે સાચી કથાએ! અને દૃષ્ટાંતા આપી ઉપદેશ દેવામાં આવ્યેા છે. જેમ કે જ્ઞાતાધ કથા આદિ. વિપાકસૂત્રમાં શુભ-અશુભ કર્માંને વિપાક થાએ દ્વારા નિર્દિષ્ટ છે, ભગવતીસૂત્રમાં ગણધરે અને બીજાઓના . મહાવીર સાથેના સંવાદોનું નિરૂપણ છે. બૌદ્ધ સૂત્તપિટકની જેમ નાના વિષયેાના પ્રશ્નોત્તરાના સંગ્રહ પણ આમાં છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
દર્શન સાથે સંબંધ ધરાવનાર ગ્રન્થોમાં ખાસ કરી સૂત્રકૃતાંગ, પ્રજ્ઞાપના, રાજપ્રક્રીય, ભગવતી, નન્દી, સ્થાનાંગ, સમવાયાંગ અને અનુયગોધાર સૂત્રો મુખ્ય છે.
સૂત્રકૃતમાં તત્કાલીન મન્તવ્યોનું નિરાકરણ કરી સ્વમતની પ્રસ્થાપના કરી છે. ભૂતવાદીઓનું નિરાકરણ કરીને આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. બ્રહ્મવાદને સ્થાને નાના આત્મવાદ સ્થિર કર્યો છે, જીવ અને શરીરને પૃથફ બતાવ્યાં છે. કર્મનું અસ્તિત્વ અને તેના ફળની ચર્ચા કરવામાં આવી છે, જગદુત્પત્તિના વિષયમાં વિવિધવાદેનું નિરાકરણ કરી જગત ઈશ્વરે અથવા એવી કોઈ વ્યક્તિએ નિર્મિત નથી કર્યું, એ તો અનાદિ અનંત છે-આ બાબતની સ્થાપના કરી છે. તત્કાલીન ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ, અને અજ્ઞાનવાદનું નિરાકરણ કરી સુસંસ્કૃત ક્રિયાવાદની સ્થાપના કરવામાં આવી છે.
પ્રજ્ઞાપનામાં જીવોના વિવિધ ભાવોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
રાજકશ્રીયમાં પાર્શ્વનાથની પરંપરાના કેશી શ્રમણે શ્રાવસ્તીના રાજા પએસીના પ્રશ્નોના ઉત્તરમાં નાસ્તિવાનું નિરાકરણ કરી આત્મા અને તત્સંબંધી અનેક વિષયોની સમજ દૃષ્ટાંત અને યુક્તિઓ દ્વારા આપી છે.
ભગવતીસૂત્રના અનેક પ્રશ્નોત્તરોમાં નય–પ્રમાણ આદિ અનેક દાર્શનિક વિચાર વેરાયેલા પડ્યા છે.
નંદીસુત્ર જૈન દૃષ્ટિએ જ્ઞાનનું સ્વરૂપ અને તેના અનેક ભેદનું વિશ્લેષણ કરતો એક અનુપમ ગ્રન્થ છે.
સ્થાનાગ અને સમવાયાંગની રચના બૌદ્ધના અંગુત્તરનિકાય જેવી જ છે, આ બન્નેમાં પણ આત્મા, પુદગલ, જ્ઞાન, નય, પ્રમાણ આદિ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન મહાવીરના શાસનમાં થયેલ નિહ્નોની ચર્ચા સ્થાનાંગમાં કરવામાં આવી છે. આવા સાત નિહ્નો થયા છે, જેમણે કાળક્રમે ભ. મહાવીરના સિદ્ધાન્તોમાં મતભેદ પ્રકટ કર્યો છે. આથી તેમને નિહ્નવ કહેવામાં આવ્યા છે.
અનુયાગમાં શબ્દાર્થ કરવાની પ્રક્રિયાનું અપુર્વ વર્ણન છે, અને પ્રાસંગિકરૂપે તેમાં બીજા અનેક વિષયે ચર્ચિત છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
(૮) આગમની ટીકાઓ આગમોની ટીકાએ પ્રથમ પ્રાકૃતમાં અને પછી સંસ્કૃતમાં થઈ છે. પ્રાકૃત ટીકાઓ નિયુક્તિ, ભાષ્ય અને ચૂણિને નામે લખાઈ છે. નિર્યુક્તિ અને ભાષ્ય પદ્યમાં અને ચૂણિ ગદ્યમાં છે, ચુર્ણિમાં યત્રતત્ર સંસ્કૃત વાક્યોનું મિશ્રણ કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ નિયુક્તિઓ દ્વિતીય ભદ્રબાહુની છે. તેમનો સમય વિ. પાંચમી-છઠ્ઠી શતી છે. નિર્યુક્તિઓમાં દાર્શનિક ચર્ચા કેટલેક પ્રસંગ કરી છે. ખાસ કરી બૌદ્ધ અને ચાર્વાક વિષે નિર્યુક્તિમાં જ્યાં ક્યાંઈ અવસર મળ્યો અવશ્ય લખ્યું છે. આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે, જ્ઞાનનું સૂક્ષ્મ નિરૂપણ તથા અહિંસાનું તાત્વિક વિવેચન કર્યું છે. શબ્દના અર્થ કરવાની પ્રવૃત્તિમાં તો ભદ્રબાહુનું નૈપુણ્ય યત્રતત્ર સર્વત્ર જણાઈ આવે છે. પ્રમાણ, નય અને નિક્ષેપ વિષે લખીને ભદ્રબાહુએ જૈન દર્શનની ભૂમિકા પાકી કરી દીધી છે.
કોઈ પણ વિષયની ચર્ચાનું પોતાના સમય સુધીનું પૂર્ણરૂપ જેવું હોય તે તે ભાષ્યમાં મળી રહે છે, ભાષ્યકારોમાં સંઘદાસગણી અને જિનભદ્ર મુખ્ય છે. તેમનો સમય સાતમી શતી છે.
જિનભદ્ર વિશેષાવશ્યકભાષ્યમાં આગમિક વિષયોનું તર્કસંગત વિવેચન કર્યું છે, પ્રમાણ, નય અને નિક્ષેપની ચર્ચા તો પૂર્ણરૂપમાં કરી જ છે. આ ઉપરાંત તનું તાત્ત્વિક યુક્તિસંગત વિવેચન તેમણે કર્યું છે. એમ નિ:શંક કહી શકાય કે દાર્શનિક ચર્ચાનો એ કઈ વિષય નથી જેના વિષે જિનભદ્ર પિતાની કલમ ચલાવી ન હોય.
બૃહત્કલ્પભાષ્યમાં સાધુઓના આહાર-વિહારાદિ વિષયના ઉત્સર્ગ–અપવાદ માર્ગની વિસ્તૃતરૂપે દાર્શનિક ઢંગે ચર્ચા કરી છે. તેમણે પણ પ્રસંગે જ્ઞાન, પ્રમાણ નય અને નિક્ષેપ વિષે લખ્યું જ છે.
લગભગ સાતમી–આઠમી શતીની ચુર્ણિમાં મળે છે. ચુર્ણિકારોમાં જિનદાસ મહત્તર પ્રસિદ્ધ છે. ગુણિઓમાં ભાષ્યચર્ચિત વિષયોની સંક્ષેપમાં ગદ્યમાં ચર્ચા કરવામાં આવી છે. જાતક પ્રકારની કથાઓ ચુર્ણિની વિશેષતા છે.
જિનાગમની સૌથી પ્રાચીન સંસ્કૃત ટીકા આ. હરિભદ્રની છે. એમનો સમય વિ. ૭૫૭ થી ૮૫૭ની વચ્ચેનો છે. હરિભદ્રે પ્રાકૃત યુણિએનું સંસ્કૃતમાં પ્રાય રૂપાન્તર કર્યું છે, યત્રતત્ર પિતાના દાર્શનિક જ્ઞાનનો ઉપયોગ પણ તેમણે ટીકામાં કર્યો છે. આથી ભારતીય દર્શનોની પૂર્વ પક્ષરૂપે ચર્ચા તેમની ટીકાઓમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
મળી રહે છે. એટલું જ નહીં પણ જૈન તત્વને દાર્શનિક જ્ઞાનના બળે સુનિશ્ચિતરૂપે સ્થિર કરવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો છે. " હરિભદ્ર પછી શીલાંકરિએ દશમી શતીમાં સંસ્કૃત ટીકાઓની રચના કરી. શીલાંક પછી પ્રસિદ્ધ ટીકાકાર શાત્યાચાર્ય થયા. તેમણે ઉત્તરાધ્યયની બૃહટીકા લખી. આ પછી પ્રસિદ્ધ નવાંગી ટીકાકાર અભયદેવ થયા. એમનો જન્મ વિ. ૧૦૭૨ અને સ્વર્ગવાસ ૧૧૩૫ માં થયો છે. આ બન્ને ટીકાકારોએ પિતાથી પુર્વની ટીકાઓને ઉપયોગ તો કર્યો જ છે ઉપરાંત પિતાની તરફથી દાર્શનિક ચર્ચાઓ પણ કરી છે.
અહીં બારમી શતીના હૈમચન્દ્ર મલધારીને ઉલ્લેખ પણ જરૂરી છે. કિન્તુ સંસ્કૃત ટીકાકારોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન તે મલયગિરિને આપવું જોઈએ, પ્રાંજલ ભાષામાં દાર્શનિક ચર્ચાથી પ્રચુર ટીકાઓ જેવી હોય તો મલયગિરિની ટીકાઓ જેવી જોઈએ. એમની ટીકા વાંચતા શુદ્ધ દાર્શનિક ગ્રન્થ વાંચવાને આનંદ મળે છે. જેનશાસ્ત્રની કર્મ, આચાર, ભૂગોળ, ખગોળ આદિ વિષયની ચર્ચા એટલી સ્પષ્ટરૂપે કરવામાં આવી છે કે પછી તે વિષે બીજુ જોવાની જરૂર રહેતી નથી. જેમ વાચસ્પતિ મિથે જે પણ દર્શન વિષે લખ્યું–તેમાં તન્મય થઈ લખ્યું તે જ પ્રકારે મલયગિરિએ પણ કર્યું છે. તેઓ આચાર્ય હેમચન્દ્રના સમકાલીન હતા. અતએ તેમને બારમી શતીના વિદ્વાન માનવા જોઈએ.
સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓનું પરિમાણ ઘણું બધું મેટું હતું અને વિષયની ચર્ચા પણ ગહન–ગહનતર થવા માંડી હતી. આથી એ જરૂરી જણાયું કે આગમોની શબ્દાર્થ પરક ટીકાઓ રચવામાં આવે વળી સમયની ગતિએ પ્રાકૃત–સંસ્કૃત ભાષાઓને બોલચાલની ભાષામાંથી દૂર કરીને માત્ર સાહિત્યિક ભાષા બનાવી દીધી હતી એટલે તત્કાલીન અપભ્રંશ એટલે કે પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધોની રચના થવા માંડી. તેમને ‘ટબા' સંજ્ઞા આપવામાં આવી. આવા ટબાકારો ઘણા થયા છે પણ પાર્ધચંદ્ર ઉપરાંત ૧૮ મી સદીમાં થનાર ફેંકાગચ્છતા ધર્મસિંહ મુનિ વિશેષરૂપે ઉલ્લેખનીય છે, કારણ કે એમની દષ્ટિ પ્રાચીન ટીકાસંમત અર્થને બદલીને કેટલેક સ્થળે સ્વસંપ્રદાય સંમત અર્થ કરવાની રહી છે. એમને સંપ્રદાય મૂર્તિપૂજાના વિરોધમાં ઉસ્થિત થયે હતો.
(જેનાગમ' નામે હિન્દી પુસ્તિકા ઈ. ૧૯૪૭માં પ્રકાશિત થઈ. તેનું ગુજરાતી ભાષાંતર).
Page #64
--------------------------------------------------------------------------
________________
આચારાંગ-સૂત્રકૃતાંગ
(જૈન દાનિક વિચારણાના આદિકાળ)
સમયચર્ચા
જૈન ધર્માંના સાહિત્યના સ્રોત જૈન આગમા છે. અને ‘જૈન આગમે' નામે અત્યારે જે સાહિત્ય આપણી સમક્ષ ઉપલબ્ધ છે તે બધું જ ભગવાન મહાવીરકાલીન છે અથવા તેા તેમના પ્રધાન શિષ્યા ગણુધરાએ રચેલું છે એમ કહી શકાય તેમ નથી. જૈન આગમ સાહિત્યના કાલદષ્ટિએ અનેક સ્તરે છે. યદ્યપિ જૈન આગમસાહિત્ય જે રૂપે આપણી સમક્ષ છે તે વલભીમાં દેવવિધ ગણુિએ લખેલ કે લખાવેલ છે અને તેના કાળ વીરનિર્વાણ પછી ૯૮૦ વષે માનવામાં આવે છે, પરંતુ આને અએ તે નથી જ કે જૈન આગમની રચનાને એ સમય છે. જૈનાગમની ભાષા અને તેમાં પ્રતિપાતિ વિષયાના અભ્યાસ કરી વિદ્યાના જે-તે આગમના કાળ જુદા જુદા માનતા થયા છે. વલભીમાં જે લેખન થયું તે પણ વલભી વાચનાનુસારી નથી પણ માથુરી વાચનાનુસારી છે એ પણ ધ્યાનમાં લેવુ જરૂરી છે. રચના, વાચના અને લેખન એ બધુ' એકકાલીન નથી એ હવે સ્પષ્ટ થયું છે. પરંતુ હજી પણ એ અસંદિગ્ધ રૂપે સ્પષ્ટ નથી થયું કે વલભી લેખનમાં કેટલાં આગમાને સમાવેશ હતા. નદીસૂત્રમાં જે સૂચિ આવે છે તે બહુ મોટી છે. અને નદીરચિયતા અને દેવવિધ ગણિ એક નથી. એટલે એમ તા ન જ કહી શકાય કે નંદિસૂચિમાં આવતાં બધાં જ આગમાનું સંકલન માથુરીવાચનામાં થયું હતુ, અને તે સૌનું લેખન વલભીમાં થયું હતું. એટલે વલભીમાં કયાં આગમા લખાયાં એ પ્રશ્ન અણુ-ઊકલ્યા જ માનવા જોઇ એ.
આમ છતાં જે તે આગમાના સમય તે તે આગમાની ભાષા અને પ્રતિપાતિ વિષયના વિશેષ અભ્યાસ કરવામાં આવે તે પૂર્વાપર ભાવ નક્કી થઈ શકે છે અને આવા પ્રયત્ન વિદ્વાનોએ કર્યાં પણુ છે અને એવા સામાન્ય નિય ઉપર આવ્યા છે કે આગમામાં સૌથી પ્રાચીન આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ છે અને તે પછી સૂત્રકૃતાંગ પ્રથમ સ્કંધનું સ્થાન આવે છે અને તેમના સમય ભગવાન
Page #65
--------------------------------------------------------------------------
________________
મહાવીરથી બહુ દૂર નથી. ઈ. પૂ. તીજી શતીથી મે એને સમય માનવાને કઈ કારણ નથી. આચારાંગના પ્રથમ તસ્કંધમાં જૈન દર્શન
જૈન દર્શનની સ્થિતિ આ બંનેમાં કેવી છે તે જે જાણીએ તો જૈન દર્શનનું પ્રાચીનતમરૂપ આપણી સમક્ષ આવે તેમ કહી શકાય.
તત્વાર્થસૂત્ર જે આચાર્ય ઉમાસ્વાતિએ ઈ. સ. એથી–પાંચમી આસપાસ લખ્યું તેમાં જૈન દર્શનની તે કાળ સુધીની વિકસિત વિચારણું સુનિશ્ચિત રૂપે આપવામાં આવી છે એટલે તે કાળની વિચારણામાં આવતા પ્રમાણ-પ્રમેયે વિષે આચારાંગમાં શે નિર્દેશ મળે છે તે જોવું પ્રાપ્ત થાય છે.
પ્રમેયની વિચારણમાં આચારાંગમાં વહૂછવનિકાયની પ્રરૂપણું મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે તત્ત્વાર્થમાં પંચાસ્તિકાય કે દ્રવ્ય વિચારણું સ્પષ્ટ છે. આથી કહી શકાય કે તે કાળે પદ્ધ વિષે કઈ વિશેષ વિચારણું થઈ હોય એમ લાગતું નથી. ષડૂદ્રવ્યની સ્પષ્ટ વિચારણે જૈન દર્શનમાં કાળક્રમે આવી હશે એમ કહી શકાય.
જગત અથવા લેક જીવોથી વ્યાપ્ત છે. એ માન્યતા સ્પષ્ટ છે પરંતુ અજીવ કે પુગલને ઉલેખ નથી. એને અર્થ એ તે નથી જ કે આચારાંગને બધું છવરૂપ જ માન્ય છે, કારણ કે કમરજની વાત તેમાં સ્પષ્ટ છે અને તેથી જીવને બંધ થાય છે. અને કર્મથી મુક્ત થવાને અને મેક્ષ પામવાને ઉપદેશ તો તેમાં છે જ. વળી ‘ચિત્તમંત અને “અચિત્તને ઉલ્લેખ છે જ, જે જીવઅછવની સૂચના આપે જ છે; (૧-૫-૨-૪) જીવ અથવા આત્માને પુનર્જન્મ છે અને તેનું નિવારણ કરવું જરૂરી છે એ વાતને નિર્દેશ સ્પષ્ટ છે. વળી આસવને ઉલ્લેખ છે, પણ સંવર શબ્દને પ્રયોગ મળતો નથી. જો કે નિર્જરા તે છે. આથી સ્પષ્ટ થાય છે. કે જૈન દર્શનના પ્રમેયોની વિચારણું સાત કે નવ તત્વ તરફ પ્રગતિ કરી રહી હતી. હજી પદ્ધવ્ય કે પંચાસ્તિકાયની ભૂમિકા રચાઈ નથી. વળી એ પણ સ્પષ્ટ છે કે એમાં જગતના કર્તા તરીકે ઈશ્વરને પણ સ્થાન નથી પણ જીવના સુખદુઃખને આધાર તેના કમ ઉપર જ છે એ ભૂમિકા સ્પષ્ટ થઈ છે.
પ્રમાણને વિચાર કરીએ તે ઉમાસ્વાતિમાં પાંચ જ્ઞાન અને તેની પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રમાણમાં વહેચણું સ્પષ્ટ છે. તે આચારાંગમાં આ વિષે કે વિચાર છે તે જોઈએ.
Page #66
--------------------------------------------------------------------------
________________
આચારાંગમાં દૃષ્ટ, શ્રત, મત અને વિજ્ઞાત આ ચાર શબ્દોનો પ્રયોગ એકસાથે જ્ઞાનેના ભેદદશંકરૂપે થયેલો છે (૧–૪–૨–૩) પણ પ્રત્યક્ષ–પરોક્ષ શબ્દો વપરાયા નથી. વળી અવધિ કે મન:પર્યયને ઉલલેખ પણ નથી. “આકેવલિએહિ” એ પ્રાગ (૧-૬-૨–૧) મળે છે ખરો અને તે આગળ જતાં કેવળ અને કેવળની જે ચર્ચા થઈ તેના ઈતિહાસમાં ઉપયોગી થાય ખરો, પણ સ્પષ્ટ રૂપે કેવળ જ્ઞાન એવો પ્રયોગ તે હજી મળતું નથી. સ્પષ્ટ છે કે પાંચ જ્ઞાનની માન્યતા હજુ તે રૂપમાં અને તે માટેના શબ્દોમાં આચારાંગ પછીના કાળે સ્થિર થઈ પછીના તે હજુ આ કાળે ન હતી. આ કાળમાં તે અતિવિદ્ય, અતિવિજ્ઞ, અનુસંવેદન, અવગ્રહ, અવધાન, જ્ઞાધાતુના પ્રયોગો-ગારૂ, વરાળr૬, અમિષાબડું, સમિગાળિયા પરિણા, સુપાત્ત વિનાળરૂ ઇત્યાદિ, તર્ક, તથાગત દર્શન, પ્રજ્ઞા, પ્રજ્ઞ, પજ્ઞાન, પરિજ્ઞાન, પશ્યક, પ્રેક્ષા, બુધ, ધાતુના પ્ર બોધિ જેવા, મતિ, મતિમન્ત, મેધાવી, વિદ્યા, વિજ્ઞાન, વિજ્ઞ, વેદન, શ્ર—ધાતુના પ્રયોગ, સંજ્ઞા, સમ્મતિ, જન્નત શ્રુતિ-ઈત્યાદિ સર્વસામાન્ય શબ્દોનો પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ પાંચ જ્ઞાનના પારિભાષિક બધા શબ્દો દેખાતા નથી.
સ્પષ્ટ છે કે આમાં જૈન દર્શનના પ્રમેય પ્રમાણની પ્રાથમિક ભૂમિકા છે, જેમાં હજી વિકાસ અને વ્યવસ્થાને પૂરે અવકાશ છે અને જે પછીના કાળે થયેલ આપણે જોઈએ છીએ.
આચારાંગના કાળે ક્રિયાવાદ અને અક્રિયાવાદ એટલે કે કર્મ અને પુનર્જન્મને માનનારા અને નહીં માનનારા એવા બે પક્ષમાં ભારતીય દાર્શનિકે વહેંચાયેલા હતા. તેમાંથી ભગવાન મહાવીરે પિતાને સ્પષ્ટ પક્ષ ક્રિયાવાદી રૂપે રજૂ કર્યો છે. અને આચારાંગના પ્રારંભમાં જ કહ્યું છે કે જે પુનર્જન્મનો સ્વીકાર કરે છે તે જ આત્મવાદી, લકવાદી કે ક્રિયાવાદી છે. ભગવાન બુદ્ધના વિશે પણ જ્યારે તેમના અનાત્મવાદને કારણે અક્રિયાવાદી હોવાને આક્ષેપ થયે ત્યારે તેમણે સિતથી જવાબ આપે કે હું સત્કર્મને ઉપદેશ આપું છું તેથી ક્રિયાવાદી છું અને અસકર્મનું નિરાકરણ કરું છું તેથી અદિયાવાદી છું. બૌદ્ધ પાલિપિટકમાં જે કેટલાક અક્રિયાવાદી તીર્થકરોના મતે આવ્યા છે, તેમનું મંતવ્ય જોતાં એમ જણાય છે કે તેઓ કમમાં કે પુનર્જન્મમાં માનતા નહિ અને આત્માનું અસ્તિત્વ પણ મરણ વખતે માનતા નહીં, પરલોકમાં તેઓ માનતા નહિ. શાશ્વત આત્મામાં પણ માનતા નહીં. આથી તે સોની વિરુદ્ધ જઈ ભગવાન મહાવીરે પિતાને ક્રિયાવાદી જણાવ્યા એટલું જ નહિ, પણ બુદ્ધથી પાર્થક્ય બતાવવા
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૬
આત્મવાદી અને ક્રિયાવાદીનું સમીકરણ પણ કર્યું. આત્મવાદ વિના ક્રિયાવાદનું અસ્તિત્વ ટકી શકે નહીં એવું એમનું મંતવ્ય આથી સ્પષ્ટ થાય છે.
એ આત્માના સ્વરૂપની ચર્ચા આચારાંગમાં જે છે તે આવી છે. સંસારી આત્મા કર્મબદ્ધ છે અને તેથી તે નાનારૂપે એટલે કે પછવનિકાયરૂપે અનુભવમાં આવે છે પણ તે જ્યારે મુક્ત થાય છે તે કાળે તેનું જ સ્વરૂપ છે તેનું સ્પષ્ટીકરણ કરતાં આચારાંગમાં કહ્યું છે :
"सम्वे सरा नियति तक्का जत्थ न विज्जइ, मई तत्थ न गाहिया...से न दीहे, ન ટુસ્સે ન વ...ન જિદ્દે ન નહે...ન ફુથી ન પુરિસે...૩માં 7 વિજ્ઞg......
જ્યારે આ આત્મસ્વરૂપ જાણીએ છીએ ત્યારે આપણને ઉપનિષદોના બ્રહ્મ વિષેની કલ્પના યાદ આવી જાય છે. પણ અહીં એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે અને તે એ કે પછીના કાળે જે સિદ્ધોનું વર્ણન સ્થિર થયું છે તે આનું સંશોધિત રૂપ છે કારણ કે તેમાં પંચાસ્તિકાય અને દેહપરિમાણ આત્માની જે પરિભાષા સ્થિર થઈ તેના અનુસંધાનમાં સિદ્ધોના આત્મસ્વરૂપનું પણ સંશોધન કરવું અનિવાર્ય હતું. અહીં તેને દીર્ઘ કે હસ્વ હોવાને નિષેધ છે. જ્યારે પછીના કાળે સિદ્ધાત્માનું સ્વરૂપ હસ્વ કે દીર્ધ સંભવે છે એમ નિરૂપાયું છે.
આચારાંગમાં આત્મા વિષે એક બીજી વાત પણ અહીં જાણવા મળે છે અને તે તેના સ્વરૂપ વિષે. તેમાં જણુવ્યું છે કે :
"जे आया से विन्नाया, जे विन्नाया से आया, जेण विजाणइ से आया" આ ઉપરથી આત્મા એ વિજ્ઞાનમય છે એવું મંતવ્ય સિદ્ધ થાય છે અને તે ઉપનિષદોને મળતું આવે છે. પણ આ વિજ્ઞાનમય આત્માનું પ્રાચીન રૂપ જાળવીને પણ તેમાં સંશોધન કરવામાં આવ્યું કે આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ અને વર્ષ એ ચાર શક્તિઓ છે. આ સંશોધનના મૂળમાં પણ જેના પછીના કાળની આઠ કમની વિચારણાએ અને તેમાં પણ ઘાતકમની વિચારણાએ મુખ્ય ભાગ ભજવ્યો છે એ સ્પષ્ટ થાય છે.
આચારાંગમાં મોક્ષ-નિર્વાણની કલ્પના તો છે પણ મુક્ત જીવોના સ્થાન વિષેની કોઈ કલ્પના કરવામાં આવી નથી. આ વિષે પણ પંચાસ્તિકાયની વિચારણા અને આત્માના દેહ-પરિણામની વિચારણું જ્યારે થઈ ત્યારે જ મુક્ત
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૭
જીવેના સ્થાનની કલ્પના પણ અનિવાર્ય બની ગઈ અને તે લેકાંતે હોવાનું સ્વીકારવામાં આવ્યું.
આચારાંગ બાબતે હજી વિસ્તાર અપેક્ષિત છે. પણ અહીં તો માત્ર દિશાસૂચનરૂપે આટલુ કહી તેષ માનુ છુ, જેથી સામાન્યરૂપે જૈન 'નની પ્રાચીન ભૂમિકાનું અસ્તિત્વ સૂચિત થશે.
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જૈન દર્શન
આચારાંગમાં આચારની વિશેષ રૂપે ચર્ચા હાઈ એવી દલીલ થઈ શકે કે તેમાં દÖનિક ચર્ચાને અવકાશ ન હાઈ શકે. પરંતુ આચારની ચર્ચાપ્રસંગે પણ નિરૂપણુની પ્રવૃત્તિમાં જે શબ્દના પ્રયોગ કરવામાં આવ્યો છે તે પછીના કાળે વપરાતા પારિભાષિક શબ્દની ભૂમિકારૂપ છે, પારિભાષિક રૂપે અથવા પરિભાષાઅદ્ નથી એટલું તે નક્કી જ. પરંતુ સૂત્રકૃતાંગ વિષે તે એવી દલીલને પશુ અવકાશ નથી. તેમાં તે તે કાળના અન્ય નિકાની માન્યતાનું ખંડન કરવાને ઉદ્દેશ છે જ. એ પરિસ્થિતિમાં પોતાના દાનની સ્પષ્ટ માન્યતા આપવાના પ્રસંગ ઉપસ્થિત છે જ, પરંતુ અહી પણ આપણે જોઈએ છીએ કે જૈન `નની પોતાની માન્યતા પણુ હજુ પછીથી સ્થિર થયેલી પોતીકી પરિભાષામાં આપવામાં આવી નથી. એટલે માનવું પડે છે કે અહીં પણ જૈન ન તેની પ્રાથમિક ભૂમિકામાં જ છે. અને તે કેવુ છે તે આપણે જોઇ એ.
પ્રથમ એ જાણવું જરૂરી છે કે અન્ય મતાનું નિરાકરણ જે પ્રકારે આપવામાં આવ્યુ' છે તેથી આટલું તેા સિદ્ધ થાય છે કે નિરસ્ત મતથી જુદા મત જૈનાના છે પરંતુ તે કયા રૂપમાં છે તે તે હજી સૂત્રકૃતાંગમાં પણુ દર્શાવવામાં આવ્યું નથી.
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં પંચમસ્મૃતિ” મતના નિર્દેશ છે, જેની માન્યતા હતી કે લેાકમાં પાંચ મહાભૂત-પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ છે અને તે પાંચ ભૂતાથી અનેલા દેહી આત્મા છે. આનું નિરાકરણ આમાં છે. પણ પાંચ ભૂતથી સ્વત ંત્ર આત્માનુ સ્વરૂપ કેવુ જૈનસ ંમત છે તેની કશી વિશેષ હકીકત નથી. વળી પાંચ ભૂતે ઉપરાંત ટ્ટો આત્મા (આત્મષવાદી) એવું માનનારનું પણ નિરાકરણ છે—એથી પણ સિદ્ધ થાય કે આવી માન્યતા જૈનની નથી પણ તેને સ્થાને શુ` હાય તેના નિર્દેશ નથી મળતા. ઉપનિષદોના એકાત્મવાદનુ ખંડન તે અનિવાય' હતું, કારણ કે આચારાંગમાં ષડ્થવનિકાયનું નિરૂપણ થયેલ છે. એટલે એકાત્મવાદ નહીં પણુ આત્મા નાના છે એવા જૈનના વાદ સિદ્ધ થાય
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
છે. જીવ અને શરીર જુદાં નથી એ વાદ (તજીવતછરીરવાદ)નું ખંડન સૂત્રકૃતાંગમાં છે તેથી જીવ અને શરીર જુદાં છે. એમ સ્વીકારી શકાય, વળી આત્મા અર્તા છે (અકારકવાદ) એ વાદનું નિકિરણ મળે છે–આ વાદ આપણે સાંખ્યદર્શનમાં સ્થિર થયેલે જોઈએ છીએ આનું ખંડન થયેલ હોઈ આત્માને કર્તા માનવો જોઈએ એમ ફલિત થાય અને આચારાંગમાં તે સ્પષ્ટ આ વાત કહેવામાં આવી જ છે કે જીવ કર્મનો કર્તા અને ભક્તો છે જ. બૌદ્ધોના ક્ષણિક એવા પાંચ
ધોને ઉલ્લેખ કરી તેનું પણ નિરાકરણ કર્યું છે પણ એને સ્થાને જેન માન્યતાના પંચાસ્તિકાય કે એવી કઈ કલ્પનાને નિર્દેશ અહી થી. ગોશાલકના સાગતિક અથવા નિયતિવાદનું ખંડન કરવા માં આવ્યું છે. તેથી પુરુષાર્થવાદ ફલિત થાય છે. આ જગતની ઉત્પત્તિ કેણે કરી તે વિષેના વિષ્ણુ, ઈશ્વર આદિનાના મતોનું નિરાકરણ સૂત્રકૃતાંગમાં છે. તેથી એ ફલિત થાય છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેઈએ ક્યારેય કરી હોય એમ નથી. પણ તે અનાદિ અનંત છે. અર્થાત જે પાછલા કાળમાં ભારતીય દર્શનમાં સ્થિર થયેલ ઈશ્વરકૃત જગત છે એ મતને સ્વીકાર જેને કરતા નથી. અને તે મતનું વિસ્તૃત નિરાકરણ પાછળના કાળના જેન દાર્શનિકે એ ક્યું છે. અજ્ઞાવાદીનું પણ ખંડન કર્યું છે. એથી એ સિદ્ધ થાય છે કે સંસારના પ્રમેય જાણી શકાય છે. અને એથી જ સર્વજ્ઞને સિદ્ધાંત ફલિત થાય છે.
સૂતાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ઉક્ત બધા જ વાદનું વિસ્તારથી વર્ણન છે અને તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એ બધા જ મતનું વગીકરણ કિયાવાદી, અક્રિયાવાદી વિનયવાદી અને અજ્ઞાનવાદી—એમ ચારમાં પણ કરવામાં આવ્યું છે, અને તેને વિસ્તાર ૩૬ ૩ મતોમાં થાય છે એવું દ્વિતીય શ્રુતસ્ક ધમાં નિર્દિષ્ટ છે.
જેન મત ક્રિયાવાદી છે એ તે આચારાંગમાં સપષ્ટ થયું જ છે. પણ સૂરકતાંગમાં (૧-૧૨) અન્ય ક્રિયાવાદીથી જૈનસંમત ક્રિયાવાદની શી વિશેષતા છે તે આ-કમથી નહીં પણ અકમથી કમને ક્ષય થાય છે. મેધાવી પુરુમાં લાભ અને ભય નથી હોતા, તેઓ સંતોષી છે માટે પાપ નથી કરતા; તેઓ અતીત વર્તમાન અને ભવિષ્યને યથાર્થરૂપે જાણે છે, તેઓ સ્વયં નેતા છે, બીજાએ બતાવેલ માગ ઉમ્પર ચાલતા નથી; તેઓ બુદ્ધ છે અને અન્તકૃત છે; તેઓ શાશ્વત અને અશાશ્વતને જાણે છે. જન્મમરણને જાણે છે અને જનોના ઉપપાતને જાણે છે, સોના અધેલોકમાં થનાર વિમુદનને જાણે છે. તેઓ આસવ, સંવર
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૯
તથા દુ:ખ અને નિરાને જાણે છે. આવા મેધાવી પુરુષો ક્રિયાવાદના ઉપદેશને
લાયક છે.
આ ઉપરથી એટલું કહી શકાય કે આમાં અનેક તીથંકરની ભાવી કલ્પનાનાં ખીજ પડેલાં છે, એટલું જ નહિ પણ સાત કે નવ તત્ત્વની વ્યવસ્થાની ભૂમિકા પણ તૈયાર થઈ છે, એટલું જ સ્પષ્ટ છે કે હજુ લાક એ પંચાસ્તિકાયમય છે ઍ ભૂમિકા આમાં નથી. ક અને પુનઃજન્મની વાત છે પણ ક`ના ભેદે અને તે કઈ રીતે ફળ આપે છે. તેનુ નિરૂપણ હજુ ભવિષ્યના ગ'માં છે. જીવાની ગતિ થાય છે પણ એ ગતિના પ્રકાર કેટલા તે વિષે પણ હજુ ચેસ સ્પષ્ટીકરણ આમાં નથી, કારણ કે દેવાની જ ગણતરી (૧-૧૨-૧૪) રાક્ષસ, યમલોક, અસુર ગધČકાય, દેવ-એ રૂપે આપી છે તે પ્રસ્થાપિત જૈન માન્યતાથી જુદી પડે છે. વળી આમાં શાશ્વત અને અશાશ્વત જાણવાની વાત કહી છે અને લેાકને શાશ્વત કહ્યો છે પરંતુ ભગવતીમાં લાકને શાશ્વત-અશાશ્વત બન્ને કહ્યો છે એ ભૂમિકા હજી અહીં જોવા મળતી નથી. જો કે સુત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં સ્પષ્ટીકરણ છે કે લેક અનાદિ અનંત છે એટલે તેને કેવળ શાશ્વત કે અશાશ્વત ન કહી શકાય (૨-૫–૨) વળી આચારાંગ અને સૂત્રકૃતાંગ બન્નેમાં વિશ્વના ભોગવાતા પ્રમેયાની ક્ષણભગુરતા અને પરિણામશીલતાની વાત છે અને તેના ઉપર ભાર પણ છે. આમ જે રૂપમાં અનેકાંતવાદ સમગ્ર તત્ત્વે આવરી લે છે એ વિષેની માન્યતા હજુ સ્થિર થઈ નથી, છતાં એ તો નોંધવું જ જોઈએ કે સૂત્રકૃતાંગમાં વિભવાદના પુરસ્કાર કરવામાં આવ્યે છે તેના સ્વરૂપ વિષે આપણુને બૌદ્ધ પિટથી વિશેષ જાણવા મળે છે, કારણ યુદ્ધ પેાતાને વિભજયવાદી હાવાનુ અનેક વાર જણાવે છે. આ વિભજયવાદ જ પછીના કાળે વિકસિત અનેકાન્તવાદ—સ્યાદ્વાદની ભૂમિકારૂપ છે.
મોક્ષમાર્ગ ને આમાં——ઞાસુ વિજ્ઞાષરળ વમાળ` (-૧૨-૧૧)-જણુાવ્યા છે તે હજી વૈદિક પરિભાષાયી પૃથક નથી દેખાતા. જે પછીના કાળે ઉમાસ્વાતિમાં ત્રિવિધરૂપે સ્પષ્ટ થાય છે.
સૂત્રકૃતાંગમાં ખીજા સ્કંધમાં ક્રાને અસ્તિ કહેવા એની એક સૂચી છે. તેથી પશુ એ સૂચિત થાય છે કે હજુ નવતત્ત્વની ભૂમિકા જ રચાઈ છે, અને ષડ્વવ્યની તે કોઈ સૂચના જ મળતી નથી. (ર-૫)
કમબંધનાં તાત્ત્વિક સ્વરૂપ કે ભેદો વિષે પણ હજુ આમાં કોઈ ખાસ
X
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૦ પ્રગતિ થઈ હોય તેમ જણાતું નથી. કમના અનુસંધાનમાં ચાર કષાયને બદલે હજી પ્રાચીન પરિભાષા દેસ, પેજ–ષ અને રાગ જ જોવામાં આવે છે.
સૂત્રકૃતાંગમાંની એક વાત વિષે અહીં વિશેષ રૂપે ધ્યાન દોરવાનું આવશ્યક સમજુ છું. આચારાંગમાં આત્મપામ્ય દ્વારા જીવહિંસા ન કરવાને ઉપદેશ વારંવાર આપવામાં આવ્યું છે પણ સામાયિક શબ્દનો પ્રયોગ નથી મળતું. પણ સૂરાકૃતાંગમાં તે સ્પષ્ટ કહ્યું છે
न हि नूण पुरा अणुस्सुयौं अदुवा तौं तह नो समुष्टिय । मुणिणा सामाइ आहिय नाएण जगसव्वदसिया ॥
(-૨–૨-) અહિંસા વિષે તે આચારાંગ અને સૂત્રકૃતાંગ બંનેમાં અનેક અરિહંતેએ ઉપદેશ આપ્યાની વાત કરવામાં આવી છે પરંતુ અહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્ઞાતપુરા ભગવાન મહાવીરે જ સર્વપ્રથમ સામાયિકને ઉપદેશ આપ્યો છે એટલે વ્રતમાં દીક્ષિતને અપાતું સામાયિક વ્રત એ ભગવાન મહાવીરથી શરૂ થયું હોય એવું અનુમાન સહેજે કરી શકાય છે. જૈન દર્શનના આ આદિકાળમાં જૈન પુરાણે અને પછીનાં જૈન આગમાં જે પ્રકારની તીર્થકર ચક્વતી બળદેવવાસુદેવ, ઉત્સપિણી-અવસર્પિણી અને ભૂગોળની વ્યવસ્થા દેખાય છે તેમાંનું કશું જ નથી. તીર્થકર શબ્દનો પ્રયોગ મળે છે અને અરિહંત અનેક છે એમ જણાય છે. પણ તે તે કાળગત નિશ્ચિત સંખ્યાની કોઈ સૂચના નથી.
એમ કહી શકાય કે આ આદિકાળમાં શ્રમણના આચાર વિષે જે જરૂરી હતું તે વિસ્તારથી કહેવાયું છે. અને ગૃહસ્થાશ્રમની તે નિંદા જ થઈ છે. સંધવ્યવસ્થા કે સંધમાં શ્રમણોપાસકનું યોગ્ય સ્થાન એ તે આ પછીના ભવિષ્યકાળની વ્યવસ્થા છે જે માટે આ પછીનાં આગમો જરૂરી સામગ્રી પૂરી પાડે છે.
(જૈન સાહિત્ય સમારોહમાં, વ્યાખ્યાન ખંભાત. તા. ૧૫–૨-૮૫ ગુચ્છ ૨, ૧૯૮૮).
Page #72
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગ--સમવાયાંગ ૧. પ્રાસ્તાવિક
૩૫મ-વસ હાર : આજથી બાર-તેર વર્ષ પહેલાં સ્થાનાંગ અને સમવાયાંગ એ એ અંગ ગ્રન્થોના અનુવાદ પૂંજાભાઈ જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત કરવા માટે આપી રાખેલે; પણ લડાઈની મેાંધવારી અને કાગળની અતને કારણે પડી રહેલ તે હવે પ્રકાશિત થાય છે એને આનંદ મને છે. પૂ. ૫. બેચરદાસજીએ ઉક્ત માળા માટે જ્ઞાતાધમ કથા અને ઉપાસકદશા એ બંને ગ્રન્થાના અનુવાદો કરી આપેલ તેમાં તેમણે શબ્દશઃ અનુવાદને બદલે સારાત્મક અનુવાદે કરવાની શૈલી સ્વીકારી હતી. એ જ શૈલીને વિકાસ શ્રી ગેાપાલદાસે તેમના અનુવાદોમાં કર્યાં છે. પશુ સ્થાનાંગ અને સમવાયાંગ એ બે અગગ્રન્થા બધા અગપ્રન્થામાં ભાત પાડે તેવી અનેાખા શૈલીમાં રચાયા છે; તેથી સારાત્મક અનુવાદ શકય ન હતા. એ બંને ગ્રન્થેામાં તત્ત્વાનુ નિરૂપણ વિવેચનાત્મક શૈલીમાં નહિ પણ પ્રતિપાદ્ય વિષયની ગણતરી કરીને કરવામાં આવ્યું છે; એટલે કે, પ્રતિપાદ્ય વિષયનું નિરૂપણુ ભેદપ્રતિપાદન દ્વારા કરવામાં આવ્યું છે. આથી સાર આપવા શકય ન હતા; એક પણ વસ્તુ ઊડી શકાય તેમ ન હતી; એટલે મેં આમાં સ્વતંત્ર શૈલી અપનાવી છે.
સ્થાનાંગમાં એકવિધથી માંડીને દર્શાવધ સુધીની વસ્તુની ગણતરીએ ક્રમશઃ દૃશ સ્થાન અથવા ફ્ળ અધ્યયનમાં આપવામાં આવી છે. ત્યારે સમવાયાંગમાં શથી આગળ પણ એવી ગણતરીને લઈ જવામાં આવી છે. આથી વિષયના પ્રતિપાદનમાં વસ્તુ-સંગતિના ક્રમને બદલે ભેદ-સંગતિના ક્રમને સ્વીકાર્યાં છે. પરિણામે, જે કાંઈ વસ્તુ એક હોય, તે એક સાથે ગણી દીધી છે; અને તે જ પ્રમાણે વિષયને બદલે સખ્યાને મહત્ત્વ આપીને બન્ને ગ્રન્થામાં પ્રતિપાદન થયુ` છે. પરિણામ એ આવ્યું છે કે, જીવ જેવી કાઈ પણ એક વસ્તુનુ` સમગ્રભાવે પ્રતિપાદન કેવુ. છે એ જાણવું અધરું થઈ પડે છે. એકેક કે બબ્બે કે દશ દૃશ કઈ કઈ વસ્તુ છે, તેમનુ' સંકલન કરીને મૂકવામાં સ્મૃતિને સરલતા પડે એ હેતુ હાય; પણ એથી સમગ્રભાવે કોઈ પશુ એક વિષયનું સ`ક્લન કહેણુ પડે છે. સ્મૃતિજીવીઓ માટે આ બન્ને પ્રથા ઉપકારક જરૂર થયા હશે; પણ આજે સ્મૃતિ ઉપર એવા અનાવશ્યક ભાર આપવાને કશું જ કારણુ નથી. વળી એકથી દશ સુધીની સખ્યામાં સ્થાનાંગ અને સમવાયાંગમાં ઘણું જ સરખાપણું
થઈ
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
છે. એટલે એ બંને ગ્રન્થોના પૃથફ પૃથફ અનુવાદોને બદલે મેં બન્ને ગ્રન્થને અનુવાદ એક સાથે કરવાનું ઉચિત માન્યું અને સંખ્યાના પ્રાધાન્યને બદલે વિષયનું પ્રાધાન્ય સ્વીકાર્યું છે. એટલે કે આ અનુવાદમાં વિષયોનું વર્ગીકરણ કરીને તેમની ગોઠવણી કરી છે, અને જ્યાં સ્થાનાંગ અને સમવાયાંગનું પ્રતિપાદન સરખું છે, ત્યાં બન્ને પ્રત્યેના સૂત્રાંકે આપી દીધા છે; વસ્તુનું પુનરાવર્તન કર્યું નથી. વર્ગીકરણ કરવામાં ત્રુટિ રહેવાનો સંભવ છે; અને એવો પણ સંભવ છે કે અમુક વર્ગમાં મૂકેલી અમુક વસ્તુને બીજા વર્ગમાં મૂકી શકાય. પણ એકંદર જે વર્ગકરણ કર્યું છે, તે સંગત છે, એમ મને લાગે છે.
મૂળના શબ્દોની વ્યાખ્યા જ્યાં જરૂરી હતી ત્યાં આવ–ડેશ કરીને અથવા કૌસમાં આપી છે. જ્યાં જરા વધારે વિવરણની આવશ્યકતા હતી, ત્યાં તેવું વિવરણ કરીને પાનાની નીચે આપી દીધું છે. અને જ્યાં લાંબા વિવરણની આવયતા હતી, ત્યાં તેમ કર્યું છે. પણ તેવા લાંબા વિવરણને “ટિપ્પણના નામે પ્રત્યેક પ્રકરણના અંતે આપ્યું છે. વળી આ ગ્રન્થોમાં આવતા અનેક વિષયો જેનાગામમાં અન્યત્ર પણ મળી આવે છે તેની પણ નેંધ ટિપ્પણમાં લીધી છે. આ રીતે આ અનુવાદ માત્ર શુષ્ક ગણતરીઓને નથી રહ્યો. - બૌદ્ધ પિટકમાં અંગુત્તરનિકાય અને પુગ્ગલપત્તિ એ બંને ગ્રન્થ પણ આ અંગગ્રન્થની શૈલીમાં જ લખાયા છે; એટલું જ નહિ પણ આ બંને ગ્રન્થોનું અને તેમનું વિષયસાદશ્ય પણ ઘણે ઠેકાણે છે. એથી મેં ટિપણમાં અને પાનાની નીચે એ ગ્રન્થ સાથે તુલાના પણ કરી છે.
આજથી બાર વર્ષ પહેલાંના મારા અનુવાદમાં એ સમયની મારા જ્ઞાનની મર્યાદા પ્રમાણે મેં પ્રયત્ન કર્યો છે. આજે ફરી આ ગ્રન્થોને અનુવાદ કરવાને હોય, તે તેમાં ઘણી નવી સામગ્રી ઉમેરવાને અવકાશ છે એમ મને આ અનુવાદગ્રન્થનાં પ્રફ તપાસતાં જણાયું છે. પણ એ ઇચ્છાનું સંવરણ કર્યા વિના છૂટકે હિતે નહિ. કારણ, તેમ કરવા જતાં બે ભાગ જેટલા દળમાં પ્રકાશિત થતા આ
ગ્રન્થનું કદ કદાચ ચાર ભાગ જેટલું થઈ રહેત; અને એમ કરવું તે ગ્રન્થમાલાની - મર્યાદાની બહાર થઈ જાત. તેમાં પ્રકાશિત થયેલા બીજા ગ્રન્થમાં અપનાવાયેલી મધ્યમમાગી શૈલી–બહુ લાંબું નહિ તેમ બહુ ટૂંકું પણ નહિ–ને ભંગ થાત અને ક્ષાતાં બીજો વધુ સમય સહેજે નીકળી જાત. એટલે જે રૂપે તૈયાર હતે તે જ રૂપે તેને ધ્યાનમાં આવેલી જાતિઓ દૂર કરીને પાવી દીધો છે. આમાં
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૩
ભ્રાન્તિ નહિ જ રહી હોય એવા દાવા કરી શક્તા નથી; વિદ્યાને તે શેાધે અને મને સૂચવે એવી વિન ંતી છે.
આ અનુવાદ આગમેાય સમિતિની આવૃત્તિ ઉપરથી તૈયાર કરવામાં આવ્યે છે અને સૂત્રાંકે તેના જ રાખ્યા છે. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આગમાનાં નવાં સંસ્કરણા તૈયાર કરે છે, એથી મૂળપાઠની શુદ્ધિ થવાને ઘણા સંભવ છે. પણ આ બન્ને ગ્રન્થા પૂરતું તેા સામાન્યપણે કહી શકાય કે, ભાષાની દૃષ્ટિએ મહત્ત્વનાં પાઠાંતરો મળી આવવા સંભવ છે; પણ વસ્તુની દૃષ્ટિએ વિશેષ ફેર પડવાને ઘણા જ ઓછા સભવ છે. એટલે નવી આવૃત્તિની દૃષ્ટિએ પણ આ અનુવાદમાં વિશેષ ફેર પડે એમ મને લાગતું નથી. આગમેય સમિતિની આવૃત્તિમાં કોઈ કારણે આધારભૂત પ્રતિમાં પાઠ છૂટી ગયાને કારણે જો ટ્વિટ રહી ગઈ હશે, તે તે અનુવાદમાં સુધારી લેવી પડશે.
-
અનુવાદ કરતી વખતે મારી શંકાનું સમાધાન પૂ. પંડિત શ્રી સુખલાલજીએ કર્યું છે; પણ જો તેમણે આખા અનુવાદ તપાસ્યા હાત, તે ભ્રાન્તિઓ રહેવાના ઓછામાં ઓછે સંભવ હતા. પણ એ સમયે અમે બન્ને ખીજાં સંપાદનનાં કાર્યોમાં ફસાયેલા હાઈ, મે તેમને કષ્ટ આપવાનું ઉચિત ધાયું` નહિ. આખા અનુવાદના લખાણને શ્રી ગેાપાલદાસે જોડણી અને વ્યવસ્થાની દૃષ્ટિએ ઠીક ક્યુ છે અને પ્રુફ પણ તેમણે જોઈ આપ્યાં છે. તે બદલ તેમના ઋણી છું. પૂ. પૉંડિતજીએ તે પિતા જેવા મમત્વથી મારા કાર્યમાં રસ લીધેા છે; એટલે ઔપચારિક આભારવિધિ કરીને તેનું મૂલ્ય ઘટાડવા નથી માગતા. મારા વિદ્યાર્થી શ્રી. નન્દનલાલ ખી.એ. શાસ્ત્રીએ શબ્દસૂચી અનાવવામાં મદ કરીને મારે માટે ભાર હલકા કર્યા છે, તે બદ્દલ તેમના આભારી છું.
૨. સ્થાનાંગના પરિચય
संकलनकर्ता અને સમયમર્યાદ્રા: પર પરા પ્રમાણે સ્થાનાંગના ઉપદેષ્ટા ભગવાન મહાવીર છે, એ વસ્તુ ‘મુય ને આરસ તેળ માવતા વમવલય' આ વાકયથી ગ્રન્થના પ્રારભે જ સૂચિત કરવામાં આવી છે. ગ્રન્થના અથતઃ ઉપદેશ ભગવાનને છતાં શબ્દતઃ રચના કોની છે એ બાબત મૂળ ગ્રન્થમાં કશું જ કહેવામાં નથી આવ્યું. પણ પરંપરાને આધારે ટીકાકાર વ્યાખ્યામાં કહે છે કે, સુધર્મા નામના પાંચમા ગણુધરે જ વ્યૂ નામના પોતાના શિષ્યને ઉદ્દેશીને આનું પ્રતિષ્ઠાદન કર્યું છે. આને અથ શુ ? શુ આપણે એમ સમજવુ` કે સ્વયં સુધર્માએ આ ગ્રન્થની રચના કરી?
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૪
સામાન્ય રીતે એમ મનાય છે કે, અગગ્રન્થાનુ સ'કલન ગણધરો કરે છે; અને ઉપલબ્ધ અગગ્રન્થાના સકલનકર્તા સુધર્માં સ્વામી છે. પ્રસ્તુત ગ્રન્થના સકલન સુધાંને માની લઈએ તે પણ તેમણે જે રૂપે તેનું સંકલન કર્યું`` હશે તે જ અક્ષુણ્ણ રૂપે આપણી સામે એ ગ્રન્થ છે, એમ તેા કહી શકાય તેમ નથી. આ ગ્રન્થની રચના જ એવી છે કે તેમાં સમયે સમયે ઉમેરણ થઈ શકે છે; કારણ કે પ્રથમની એક વસ્તુને તેના પછીની કહેલ ખીજી વસ્તુ સાથે કાઈ સબંધ નથી. સંબંધ હોય તો માત્ર સખ્યાનેા છે. એટલે સખ્યાને ધ્યાનમાં લઈને જે નવી વસ્તુ જ્યાં ઉમેરવી હાય તે ત્યાં ઉમેરી શકાય છે. ગ્રન્થના આંતરિક અધ્યયનથી એમ સિદ્ધ પણ કરી શકાય કે, આમાં સમયે સમયે ઉમેરણ થયું છે, તેના નિશ્ચિત પુરાવા આ ગ્રન્થમાં આવતા સાત નિહ્નવાના ઉલ્લેખ છે. (પૃ૦ ૨૬૬). સાતમા અાર્દિક નિર્દેનવ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે થયે છે. અને તેને ઉલ્લેખ આમાં હોવાથી એમ તે નિશ્ચિતપણે કહી શકાય છે કે ઉક્ત વર્ષ સુધી આની સકલનામાં યત્રતત્ર નવું ઉમેરણુ થયુ છે. અન્યત્ર આવતા મેટિક નિનવના ઉલ્લેખ આમાં નથી. એટિક નિહ્નના સમય વીરનિર્વાણ પછી ૬ ૦૯ વર્ષી છે. આથી એમ કહી શકાય કે આમાં છેલ્લે ઉમે ૫૮૪ વી૰ નિ॰ સુધી જ થયા છે; ત્યાર પછી નહિ. વીરનિર્વાણુ ૧૯૮૦ અગર ૯૯૩માં થયેલી વાલભીવાચનાના સમયે પણ આ ગ્રન્થમાં પરિવર્તન થયુ' હાય એમ જણાતું નથી. જો થયું હોત, તેા આ ગ્રન્થની શૈલી પ્રમાણે આઠમા સ્થાનમાં આઠ નિહ્નવાના ઉલ્લેખ આવી ગયા હોત; એટલુ· જ નહિ પણ આમાં આવતા અગગ્રન્થા અને તેમનાં અધ્યયનાના પરિચય પણુ બદ્લાઈ ગયા હોત.
આ ઉપરથી એક એ વસ્તુ પણ નિશ્ચિત થાય છે કે, વાલભીવાચના સમયે વ્યવસ્થા ગમે તે પ્રકારની કરવામાં આવી હાય, પણ તે સમયે ઉપલબ્ધ ગ્રન્થાની વસ્તુમાં ઉમેરણ કે ઘટાડો કરવામાં નથી આવ્યેા. જો તેમ કર્યુ હોત તો આ સ્થાનાંગમાંથી ઘણાં જ સૂત્રેા ઓછાં કરવાં પડત અને ઘણાં નવાં ઉમેરવાં પડત. એટલે વાલભાવાચનાના સંસ્કરણુકર્તાએ સંકલનમાં પૂરી પ્રામાણિકતા જાળવી છે, પોતાના તરફથી નવી વસ્તુ ઉમેરી નથી તેમ તેમને ન સમજાતી કે અણુગમતી વસ્તુની ધાલમેલ તેમણે નથી કરી, એમ માનવુ રહ્યું. એટલું જ નહિ, પણ પરસ્પર વિસંગતિને ટાળવાના પ્રયત્ન પણુ તેમણે નથી કર્યાં. એટલુ. જ તેમણે કર્યુ છે કે તેમની સમક્ષ જે કાંઈ ઉપસ્થિત હતુ. તેને તેમણે વ્યવસ્થિત કર્યું. આ બધી વસ્તુ ૧. પૃ× ૩૨૮માં ૫૪૪ છપાયું છે તે મુદ્રણદોષ છે, ૫૮૪ બેઇએ. ૨. જુઓ પૃ૦ ૨૩૧૨૬૧ અને તેમાં આવતાં ટિપ્પણેા
Page #76
--------------------------------------------------------------------------
________________
પપ
ધ્યાનમાં લઈએ તે એમ કહી શકાય કે, આ ગ્રન્થની મૂળ સંલના ગમે તેટલી જૂની હોય અને અંતિમ સંસ્કરણું વલભી વાચનામાં થયું એમ મનાય છતાં આંતરિક પ્રમાણેને આધારે આની અંતિમ સંકલના વીર નિર્વાણ સંવત ૧૮૪માં થઈ; અગર તે આ ગ્રન્થ જે રૂપે અત્યારે મળે છે તેનું તેવું રૂપ તેને વારનિર્વાણ સંવત ૧૮૪માં મળ્યું. આનો અર્થ એટલે જ સમજવો જોઈએ કે તેમાં ૫૮૪ વી. નિ. પછી કશે જ ફેરફાર થયો નથી. તેની પ્રાથમિક સંક્લના સુધર્મા સ્વામીએ કરી એ પરંપરાને ટીકાકાર નોંધે છે અને તેને અપ્રામાણિક માનવાને કશું જ કારણ નથી. અને તેમની મૂળ સંકલનામાં સમયે સમયે ઉમેરણ થઈને તેનું અંતિમરૂપ વી. નિ. સવંત ૧૮ આસપાસ નિર્મિત થયું.
ઘરની સ્ત્રી ઃ સમવાયાંગમાં (સૂ૦ ૧૩૮) બાર અંગેનો પરિચય આપવામાં આવ્યું છે. તેમાં સ્થાનાંગને જે પરિચય છે તે પ્રસ્તુત પુસ્તકમાં સંગૃહીત છે જ (પૃ. ૨૩૫); એટલે તે આખે અહીં ઉતારવાની આવશ્યક્તા નથી. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, તેમાં એકવિધ, દિવિધ યાવત દશવિધ જીવ અને પુદ્દગલોનું વર્ણન છે અને લેકસ્થિતિનું પણું વર્ણન છે.” સમવાયાંગે સૂચવેલ શૈલી પ્રસ્તુત અંગ્રન્થમાં આદિથી અંત સુધી બરાબર જળવાઈ રહી છે. એટલે કે સંખ્યાના ક્રમે એકથી દશવિધ વસ્તુઓને આમાં સંગ્રહવામાં આવી છે. આ અંગગ્રસ્થમાં દશ અધ્યયને છે અને તે બધાને સ્થાન પણ કહેવામાં આવ્યાં છે. એકવિધથી દશવિધ વસ્તુઓને સંગ્રહ હોવાથી સામાન્ય રીતે આ આ ગ્રન્થ દશ પ્રકરણોમાં વહેંચાઈ જાય તે સ્વાભાવિક છે. દશ અધ્યયનમાંથી બીજાના ૪, ત્રીજાના ૪, ચોથાના જ અને પાંચમાના ૩ “ઉદેશ” નામે ઉપવિભાગે કરવામાં આવ્યા છે. બાકીનાં અધ્યયનના ઉપવિભાગ નથી. સ્થાનાંગનાં દશે અધ્યયને મળીને એક શ્રુતસ્કંધ આચારાંગ કે સૂત્રકૃતાંગની જેમ છે, એમ સમવાયાંગમાં કહ્યું? છે. એમાં એકાધિક શ્રુતસ્કંધ નથી. સમવાયાંગમાં સ્થાનાંગનાં પદોની સંખ્યા ૭૨ ૦૦ આપી છે; એટલે કે સુરાકૃતાંગથી બમણી મુદ્રિત પ્રતિમાં ગ્રન્થાત્ર ૩૭૦ ૦ છે એમ જણાવ્યું છે. પદથી શું વિવક્ષિત છે અને જેટલાં પદે સમવાયાંગમાં સ્થાનાંગતર્ગત બતાવ્યાં છે તે કેવી રીતે ગણવાં, તે વિષેનું સ્પષ્ટીકરણ સાધનાને અભાવે થઈ શકે તેમ નથી. પણ એટલું તે કહી શકાય છે કે, સમવાયંગમાં અંગગ્રન્થોનાં પદોની, આચારાંગનાં ૧૮૦૦૦ પદેથી ઉત્તરોત્તર બમણું બમણી સંખ્યા, સમવાયાંગ સુધીની આપવામાં આવી છે, તે વસ્તુસ્થિતિનું સામાન્ય સૂચન કરવા પૂરતી પણ સત્ય હશે કે કેમ તે પણ સંદિગ્ધ છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૬
સ્મરણ કરવું સરલ થઈ પડે એ દૃષ્ટિએ જેમ જૈન અંગગ્રન્થેામાં સ્થાનાંગ અને સમવાયાંગ જેવા અખંડ ગ્રન્થની રચના કરવામાં આવી છે, તે જ પ્રમાણે બૌદ્ઘત્રિપિટકમાં અંગુત્તર નિકાય અને પુગ્ગલપ––ત્તિની રચના કરવામાં આવી છે. તે બન્નેમાં પણ પ્રસ્તુત જૈનગ્રન્થાની જેમ સખ્યાને મુખ્ય માનીને પ્રતિપાદ્ય વિષયાનું સંકલન કરવામાં આવ્યુ છે. અંગુત્તરમાં (અત્તર) એકનિપાત, દુકનિપાત એમ એકાસકનિપાત એટલે કે એકથી માંડીને અગિયાર સુધીની સ ંખ્યામાં ક્રમશઃ વસ્તુઓની ગણતરીઓ આપવામાં આવી છે. જ્યારે પુગ્ગલ-પ-ગત્તિમાં એકક-નિફ્રેસથી માંડીને દસક-નિર્દેસ સુધી સ્થાનોંગની જેમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સ્થાનાંગ—સમવાયાંગ અને ઉક્ત બન્ને બૌદ્ધ ગ્રન્થામાં એવી ઘણી માખતા છે જે સમાન છે. ખાસ કરીને પ્રસ્તુત ગ્રન્થમાં પુરુષ-પરીક્ષાને (પૃ. ૮૧૩) નામે મે' જે ખ'નું સંકલન કર્યુ છે, એમાં આવતા વિષયાનું આશ્ચયજનક સામ્ય છે. અને સહસા એવું અનુમાન થઈ જાય છે કે કોઈ પણ એકે ખીજામાંથી લીધુ હશે. પુગ્ગલ-૫-ગત્તિ અભિધમને ગ્રન્થ હાઈ તેની સંક્લના અંગુત્તર કરતાં જૂની ન લેખાય; અને તેમાંની ઘણી બાબતે અ'ગુત્તર જેવી જ છે. ખાસ કરીને પુરુષની ભંગીઓ સ્થાનાંગ, અંગુત્તર અને પુગ્ગલ-પત્તિમાં એક સરખી છે. મેં ઉત ખંડનાં ટિપ્પણેામાં તુલના કરી છે એથી અહીં તે વિષે લખાણુ કરવું બિનજરૂરી છે. રચનાપદ્ધતિમાં ઉક્ત જૈન— બૌદ્ધગ્રન્થામાં જે ભેદ છે તે એ છે કે, જૈન ગ્રન્થા માત્ર ગણુતરીએ! જ આપે છે. જ્યારે ઉકત અને બૌદ્ધગ્રન્થા તેનુ વિવરણુ પણ કરે છે. એથી શ્રેણી એવી ખાખતા છે જેનું સ્પષ્ટીકરણ જૈન ગ્રન્થમાં સુલભ નથી, તે બૌગ્રન્થા વાંચતાં અત્યંત સ્પષ્ટ બની જાય છે. બન્ને પરંપરાના ગ્રન્થાને વિષય શ્રમણ પરંપરામાં સામાન્ય હાઈ, કાણે કાનામાંથી લીધું' એ કહેવુ' ઋણુ છે. અત્યારે એટલું જ કહી શકાય કે જૈન-બૌદ્ધ પરપરા આ વિષયમાં સમાન છે અને એકબીજાના વિચારાના પડધા એકબીજામાં પડીને અને પરપરા પરિનિતિ બની છે.
દીધનિકાયનું સ ંગીતિ-પરિયાય-સુત્ત અને સુત્તરસુત્ત, ખુષ્કનિકાયને ખુ¥પાઠ (કુમારપગ્ઝ) આદિની રચના પણુ` સખ્યાને પ્રાધાન્ય આપીને થઈ છે. એટલે એમ માની શકાય કે, બૌદ્ધગ્રન્થામાં અંગુત્તર અને પુગ્ગલ-૫--ત્તિની જ એ શૈલી નથી; પણ એવાં અનેક પ્રકરણા છે જેમાં સ્મૃતિસૌની દૃષ્ટિએ સખ્યાપ્રધાન રચના કરવામાં આવી છે. મહાભારતના વનપવ માં અધ્યાય ૧૩૪માં
૧. પાલિસાહિત્ય કા ઈતિહાસ’—પાધ્યાય, ૫૦ ૧૭૯ ૨. હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લેાજિક –પૃ. ૧૩.
Page #78
--------------------------------------------------------------------------
________________
પલ
બંદી અને અષ્ટાવક્રને વાદ છે; તેમાં અને ઉત્તરોત્તર એકથી માંડીને તેર સુધીની ગણવામાં આવતી વસ્તુઓનું પરિગણન કરે છે આ ઉપરથી જણાય છે કે, પ્રાચીન કાળમાં સ્મૃતિસૌકર્યાની દૃષ્ટિએ સંખ્યા પ્રધાન રચનાઓ રચાતી હતી.
જૈન ગ્રન્થોમાં પણ સ્થાનાંગ-સમવાયાંગ સિવાયના ગ્રન્થોમાં પણ કેટલાંક પ્રકરણોમાં આવી સંખ્યા પ્રધાન રચનાને અપનાવવામાં આવી છે. જેમ કે, ઉત્તરાધ્યયનનું ૩૧મું અધ્યયન “ચારિત્રવિધિ’ નામનું છે, તેમાં એકથી માંડીને ૩૩ સુધીની સંખ્યામાં વસ્તુઓનું પરિગણન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના ઉપદેશવિધિમાં આવી પ્રક્રિયાને પણ સ્થાન હતું તે આ જ ગ્રન્થમાં આવેલ વિમલવાહન નામના ભાવી તીર્થકર (પૃ. ૨૭) ના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. અને એથી એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયનમાં આવેલ સંખ્યા ૧ થી ૩૩ ની બાબતે અને વિમલવાહનના ચરિત્રમાં જણાવેલ ભગવાન મહાવીરના ઉપદેશની તે જ બાબતો સમાન છે; એટલે એમ નિઃશંક કહી શકાય કે ભગવાનના ઉપદેશને સંખ્યાની દૃષ્ટિએ સાંકળવાની પ્રવૃત્તિ બહુ જ જૂના કાળથી પ્રચલિત છે. તેનું જ બૃહદ્રૂપ સ્થાનાંગ અને સમવાયાંગમાં જોવા મળે છે.
સ્થાનમાં પરિવૃઃિ આ ગ્રન્થની પદ્ધતિ જાણ્યા પછી એ જાણવું બહુ સરલ થઈ પડે છે કે આમાં સમયે સમયે કેવી જાતના ઉમેરા થયા છે. જે ઉમેરા સંખ્યાની દૃષ્ટિએ થયા છે છતાં જેને સંબંધ ઇતિહાસ સાથે પણ છે, તેવા ઉમેરાને તે તારવી શકાય છે અને એમને વિષે એમ કહેવાની શક્યતા છે કે અમુક સૂત્ર પાછળથી ઉમેરાયું જ હશે. આમાં નિદ્ભવ જેવાં સૂત્રોનો સમાવેશ (પૃ. ૨૬૬) થાય છે. પણ જે સંખ્યાબદ્ધ સૂત્રોમાં ઈતિહાસ અથવા સમયની કઈ સૂચના નથી, તે પાછળથી ઉમેરાયાં હોય છતાં આપણી સામે તેવાં સૂત્રો જુદાં તારવવાનું સાધન નથી.
પણ આ ગ્રન્થમાં એવાં ઘણું સુત્રો છે જે સમગ્ર ગ્રન્થની પદ્ધતિથી જુદાં પડે છે. તેમને વિષે નિશ્ચિતરૂપે કહી શકાય એમ છે કે, એ સૂત્રો આ ગ્રન્થની પદ્ધતિને અનુરૂપ નથી અને ગમે ત્યારે પણ પાછળથી પ્રવિષ્ટ થઈ ગયાં છે.
સ્થાનાંગમાં ભાવી તીર્થકર વિમલવાહનનું વિસ્તૃત જીવનચરિત્ર આવે છે (પૃ. ૭ર૭). તે નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયું છે તેમાં શંકાને સ્થાન નથી. સંપૂર્ણ ગ્રન્થની પદ્ધતિ એવી છે કે કશા પણ વિવરણ વિના માત્ર ગણુનાઓ આપી દેવી. પણ આમાં તે પ્રથમ સૂત્ર ૬૯૧માં જે જીવોએ ભગવાન મહાવીરના
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૮
શાસનમાં તીથંકર નામ-ગોત્ર નિષ્પન્ન કર્યુ તેવા નવનાં નામ ગણાવ્યાં છે. તેમાં ભાવી તીથકર રાજા શ્રેણિકનું નામ પણ છે. સૂત્ર ૬૯૨માં આગામી ઉત્સપિ`ણીમાં ચાતુર્યંમ ધર્મોના ઉપદેશ આપીને જે જીવા સિદ્ધ થશે તેવા નવનાં નામ ગણાવ્યાં છે. આમાં શ્રેણિક કે વિમલવાહનનું નામ નથી. અને ત્યાર પછી સૂત્ર ૬૯૩માં રાજા શ્રેણિકનો જીવ વિમલવાહન તી કર થઈને શું શું કરશે તે વર્ણવ્યું છે. આમ આ સુત્ર અહીં અસંબદ્ રીતે ગાઠવી દેવામાં આવ્યું છે એટલું જ નહિ પણ તેની પદ્ધતિ પણ સમગ્ર ગ્રન્થની નિશ્ચિત પદ્ધતિથી જુદી જ પડે છે. તેમાં માત્ર વિમલવાહનનું ચરિત્ર વળ્યું છે જે સમગ્ર ગ્રન્થથી જુદું' તરી આવે છે. તેને પ્રસ્તુત નવની સંખ્યા સાથે કશા જ સબંધ નથી. આથી એમ કહી શકાય કે બિમલવાહનનું ચરિત્ર ગમે ત્યારે પણ કોઈએ સ્થાનાં ગમાં ગોઠવી દીધુ છે; તે પ્રાથમિક સંક્લના નથી.
આ જ પ્રમાણે સૂત્ર ૬૦૭માં (પૃ૦ ૬૪૬) નંદીશ્વરદ્વીપના અચનક પતાનુ વર્ણન આપવામાં આવ્યું છે. તે જોતાં પણુ એમ લાગે છે કે સખ્યા ચારના ક્રમમાં ચાર અચનક પતાનાં નામ આવે તેમાં કશું જ અયોગ્ય નથી. પણ અહીં તેા તે પતાનું' વિસ્તૃત વર્ણન પણ છે. તે બતાવે છે કે એ વનના ભાગ તા નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયા છે.
આ જ વસ્તુ સૂત્ર ૧૩૫ (પૃ૦ ૮) જેમાં ત્રણને પ્રત્યુપકાર દુષ્કર છે તે બતાવવામાં આવ્યું છે, તેને પણ લાગુ પડે છે. તેમાં પણ માત્ર ગણુતરી નથી પણ વિવરણ છે. આને મળતાં બીજાં સૂત્રો પણ છે જેમને વિષે નિશ્ચિતપણે કહી શકાય તેમ છે કે તે બધાનું વિવરણુ પાછળથી જ ઉમેરાયુ' છે. જેમકે સુખશય્યા (પૃ૦ ૨૯), દુ:ખશય્યા (પૃ૦ ૩૦), મેાહનીય સ્થાનેા (પૃ૦ ૬૪), માયાવી (પૃ૦ ૧૩૭), વિભંગનાન (પૃ૦ ૨૬૯) આદિ.
બળદેવ વાસુદેવનુ વર્ણન (પૃ. ૭૫૪) પણ પાછળથી જ ઉમેરાયું હોય તેમ તેનું વિવરણુ જોનારને લાગશે જ.
વળી સ્વરમડલ પ્રકરણ (પૃ૦ ૮૭૯)ના અંતમાં ‘આમ આ સ્વરમંડલ પૂરુ થયુ' એમ કહેવામાં આવ્યુ છે તે સૂચવે છે કે એ આખું પ્રકરણ જ આમાં પાછળથી ગાઢવી દેવામાં આવ્યું છે. ટિપ્પણુમાં જણાવ્યા પ્રમાણે એ આખુ પ્રકરણ અનુયેાગદ્વારમાં પણ છે. પણ વસ્તુતઃ એ સ્વતંત્ર નાના પ્રકરણ ગ્રન્થ હરશે અગર કોઈ બીજા મોટા ગ્રન્થનું એક સ્વતંત્ર પ્રકરણ માત્ર હશે. તેને એમ ને એમ આમાં સોંપૂર્ણ ભાવે ગોઠવી દેવામાં આવ્યું હશે.
Page #80
--------------------------------------------------------------------------
________________
પટ
તૃતીયસ્થાનના બીજા ઉદેશને અંતે સૂત્ર ૧૬ ૬૧૭ છે. તેમાં ગૌતમાદિ શ્રમણો અને ભગવાન મહાવીર વચ્ચેનો સંવાદ આવે છે. આ પણ સમગ્ર ગન્થની શૈલીની દષ્ટિએ મેળ વિનાનું છે અને નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયું છે. ટીકાકાર એ સત્રોની તૃતીય સ્થાનમાં સંગતિ ઘટાડે છે, તે લૂલે બચાવ જણાય છે. (પૃ ૨૯, ૧૬૭)
વિમાનનની વાણી : આ ગ્રન્થ મુખ્યત્વે વિભાગપરક છે. એટલે કે પ્રતિપાદ્ય વિષયોના ભેદોની ગણતરી આમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે એ ભેદો અગર વિભાગો તે તે વસ્તુને સંપૂર્ણ રીતે આવરી લે છે; પણ એવાં પણ કેટલાંક સ્થાને છે જ્યાં વિભાગીકરણ ખામી ભરેલું જણાય છે. વસ્તુના ભેદમાં કાંતો બધા ભેદની ગણતરી નથી કરી અથવા તે અનાવશ્યક વિસ્તાર, નિશ્ચિત વિભાજક તત્વનો આશ્રય લીધા વિના કરવામાં આવ્યું છે. આવાં કેટલાંક સ્થળો માટે જુએ પૃ૦ ૧૯૮, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૮૪, ૩૯૯, ૫૭૩ આદિનાં ટિપણે.
ત્રીના પ્રથો સાથે સંવંધઃ આ ગ્રન્થની કોઈ એક નિશ્ચિત વિષયને નહિ હોવાથી આને સંગ્રહગ્રન્થ જ કહેવો જોઈએ. ભગવાનના ઉપદેશની વસ્તુઓને આમાં લેવામાં આવી છે એ ખરું; પણ પ્રશ્ન એ છે કે તેમના સાક્ષાત્ ઉપદેશને ભાગ આમાં કેટલે ? આને જવાબ પરંપરા પ્રમાણે એમ આપી શકાય કે આમાં જે કાંઈ છે તે ભગવાનને સાક્ષાત ઉપદેશ જ છે; કારણ કે આ એક અંગગ્રન્થ છે. પરંતુ અત્યાર સુધીની ચર્ચા ઉપરથી એ વાત ચોક્કસ થઈ છે કે આમાં નવા ઉમેરા પણ થયા છે. એટલે ભગવાનના સાક્ષાત ઉપદેશ સિવાયનું પણ આમાં ઘણું છે એમ માનવું જોઈએ.
સ્થાનાંગ સૂત્રમાં સમવાયાંગનું નામ આવે છે (સૂત્ર ૬૭૨). બળદેવ–વાસુદેવના આ પ્રકરણમાં વિસ્તાર સમવાયાંગમાં જોઈ લેવાનું કહ્યું છે. અર્થાત સમવાયાંગમાં એ સૂત્ર વિસ્તૃત રૂપે હોવાથી અહીં વિસ્તાર નથી કર્યો.
ભગવતીના નામ વિના પણ એવાં ઘણાં સૂત્રો આમાં છે જેમનો સંબંધ શબદશઃ ભગવતીનાં તે તે સૂત્ર સાથે છે. જેમકે પૂ૦ ૭૯, ૨૦૧, ૨૦૨ આદિમાં આવેલ તે તે સૂત્રો ભગવતીમાં પણ છે. ભગવતી પણ એક સંગ્રહગ્રંથ છે એટલે એ કહેવું કઠણ છે કે મૂળ વસ્તુઓ કયા ગ્રન્થમાં સંગૃહીત થઈ પણ સામાન્યપણે કહી શકાય છે કે, ભગવતીમાં પ્રત્યેક ઉદેશના પ્રારંભમાં વિષયસૂચીનો સંગ્રહ કરતી ગાથાઓ આપવામાં આવી છે એટલે તેમાં નવું ઉમેરવાને અવકાશ ઓછો છે; જ્યારે સ્થાનાંગમાં નવા ઉમેરણને રોકે એવું કોઈ તત્ત્વ નથી. એટલે સંભવ એ
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૦
છે કે ભગવતીની તે તે વસ્તુ સ્થાનાંગમાં સંગૃહીત કરવામાં આવી છે. સાધુસંધના આચારને લગતાં ઘણાં સૂત્ર સ્થાનાંત્રમાં એવાં છે જે શબ્દશઃ ભીન જૈનાચારપ્રતિપાદક આગમામાં ઉપલબ્ધ થાય છે. ખાસ કરી વ્યવહારસૂત્ર (પૃ॰ ૭૬૧, ૭૭૪, ૬૭૫ આદિ), બૃહત્કલ્પસૂત્ર (પૃ૦ ૭૭૮, ૭૮૨, આદિ), શાશ્રુતસ્કંધ (પૃ૦ ૭૮૬), નિશીથ (પૃ૦ ૭૮૦) આનિાં કેટલાંક સૂત્રો શબ્દશઃ આમાં લેવામાં આવ્યાં છે. એમ માનવાને કારણુ એ છે કે તે તે સૂત્રા તે તે ગ્રન્થમાં સુવ્યવસ્થિત છે, જ્યારે સ્થાનાંગમાં તે તેમના સંગ્રહ માત્ર સ ંખ્યાને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યા છે.
૭૮૩, ૭૮૪
આવશ્યકનિયુક્તિમાં આવતી કેટલીક ગાથાઓ સ્થાનાંગમાં પણ જોવા મળે છે (પૃ॰ ૭૫૫ આદિ). પરંતુ તે ગાથાઓ આવશ્યકનિયુક્તિમાંથી આમાં લેવામાં આવી છે એમ માનવાને બદલે એમ માનવુ વધારે સ`ગત છે કે અન્યત્ર પ્રસિદ્ધ તેવી ગાથાઓને સંગ્રહ આવશ્યકનિયુકિત અને સ્થાનગાં બન્નેમાં થયે છે. આવશ્યકનિયુક્તિની બધી ગાથાએ આચાય ભદ્રબાહુએ જ રચી હોય એવા સભવ આહે છે. પ્રાચીન પર પરામાંથી ઘણી ગાથાઓ તેમણે એમ ને એમ લઈને પોતાની નિયુક્તિમાં સંગૃહીત કરી દીધી હાય એવા સભવ વધારે છે. અને એથી જ મૂલાચાર અને આવશ્યકનિયુક્તિમાં ઘણી ગાથાઓમાં સામ્ય આપણે જોઈ શકીએ છીએ.
સ્થાનાંગમાં પ્રતિપાતિ એકેક વિષયનુ મૂલ સ્થાન શોધવુ એટલું જ નહિ પણ અન્ય આગમેામાં પણ કયાં કયાં તે તે છે તેની શેાધ કરવી આવશ્યક છે. અન્ય આગમામાં આવતા સરખા વિષયેાની સૂચના સહજભાવે શક હતી તે મેં ટિપ્પણામાં આપી છે, પણ તે અધૂરી જ છે. આને માટે આચાર્ય શ્રી આત્મારામજીના તત્ત્વાથ જૈનાગમ-સમન્વયની શૈલીથી સ્થાનાંગ સમવાયાંગ–જૈતાગમ–સમન્વય જેવા એક સ્વતંત્ર ગ્રન્થની આવશ્યકતા છે જ. અને તે કાય ઉક્ત આચાર્ય'શ્રી બહુ સુંદર રીતે પાર પાડી શકે તેમ છે. એ ઉપરાંત જૈનેતર ગ્રંથામાં પણ તે તે વિષયની શોધ કરવી આવશ્યક છે, મે બૌદ્ધ મૂળ ત્રિપિટકમાં આવતા કેટલાક સમાન વિષયેાની સૂચના ટિપ્પામાં આપી છે; પણ તે પણ અધૂરી જ છે. તેને પણ પૂરી કરવામાં બૌદ્ધ અદૃકથાએની તુલના કરવી આવશ્યક છે; અને વૈદિકવાડ્મયની તુલના પણુ જરૂરી છે. આ મહાકાય જો થાય, તેા જૈન, બૌદ્ધ અને વૈદિક પર પરામાં સાંસ્કૃતિક ઐકય કેટલા મોટા પ્રમાણમાં છે, તે આપણી સામે બહુ જ સુ ંદર રીતે ઉપસ્થિત ચાય એમ છે.
આવશ્યક છે; વિષયે આવે
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૧
૩. સમવાયાંગના પરિચય
મુજનાં અને સમયમર્યાદ : સ્થાનાંગની જેમ આમાં પણ ‘સુય મે આઉસ તેણુ ભગવયા એવમકખાય” છે એટલે આ પણ પરંપરા પ્રમાણે સુધર્માની સકલનાન્ત ત મનાય છે. પણ આમાં પણ ઉમેરણ થયુ છે એટલે અત્યારે જે રૂપમાં છે તે રૂપે તે સંપૂણૅ સુધર્માની કૃતિ છે એમ કહી શકાય નહિ. પણ આમાં સાતની ગણતરીમાં નિહ્નના ઉલ્લેખ નથી એને જો સૂચક માનીએ, તેા એમ કહી શકાય કે આમાં સ્થાનાંગની જેમ લાંબા કાળ પ``ત ઉમેરણ થયું નથી. વળી આમાં આવતી આગમાની હકીકતામાં વિદ્યમાન આગમ સાથે કાંઈક કાંઈક મેળ નથી ખાતા—તેથી પણ એમ કહી શકાય કે આમાં વાલભાવાચના સમયે નવી વસ્તુ ઉમેરવામાં નથી આવી. પણ આમાં આહારપદ, અવધિપદ (પ્રજ્ઞાપના) અને કલ્પને નામતઃ ઉલ્લેખ છે. એ ઉપરથી કલ્પના કર્તા ભદ્રબાહુ અને પ્રજ્ઞા પુનાના કર્તા શ્યામાચાના સમય સુધી આમાં ઉમેરણ થયું છે એમ નિશ્ચિતરૂપે કહી શકાય. આચાર્ય ભદ્રબાહુ વીરનિર્વાણ પછી ૧૭૦ વષે સ્વસ્થ થયા છે. અને આ શ્યામ વીરનિર્વાણુ ૩૩૫-૩૭૬ સુધી યુગપ્રધાન હતા, એ જ કાળની રચના પ્રજ્ઞાપના હાઈ શકે; એટલે સામાન્ય રીતે વીરનિર્વાણુ ૪૦૦ સુધીમાં સમ વાયાંગને વિદ્યમાનરૂપ પ્રાપ્ત થયું હોય એમ માનીએ તે તેમાં અસંગતિના
સભવ નથી.
સમવાયાંગની શૈલી : સમવાયાંગમાં સમવાયાંગના જે પરિચય આપ્યા છે, તે પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવ્યા છે (પૃ૦ ૨૩૫). એ ઉપરથી સ્પષ્ટ છે કે આની શૈલી પણ રચાનાંગ જેમ સંખ્યાપ્રધાન છે. ભેદ એ છે કે સ્થાનાંગ દશ અધ્યયનમાં વિભક્ત છે; જ્યારે સમવાયાંગમાં માત્ર એક જ અધ્યયન છે. અને તે સમગ્ર ગ્રન્થ એક શ્રુતસ્ક ંધ રૂપે છે. સ્થાનાંગ એકવિધથી માંડી દવિધ પદાર્થાનું વણુન કરે છે; જ્યારે આમાં એ ક્રમ આગળ પણ લંબાવવામાં આવ્યે છે. મૂળ પાઠમાં સ્થાનશતની સૂચના છે (સૂત્ર ૧૩૯); એ ઉપરથી જણાય છે કે એકથી માંડીને સેાની સંખ્યા સુધીની ગણુના આમાં આપવામાં આવી છે.
જ્યાં એકની ગણના આપવામાં આવી છે, ત્યાં એકની સાથે એક લાખ, એક પલ્ય કે એક સાગર એ બધાને પણુ, તે સૌમાં એકની સંખ્યા સામાન્ય હાવાથી ગણી લેવામાં આવ્યાં છે. આ જ પ્રમાણે આગળ દ્વિવિધ વગેરેમાં પણ છે. એટલે શતસ્થાનના અર્થ માત્ર શત લેવાના નથી પણ શતના ગુણાકાર થઈને જે સંખ્યા આવે તે પણ તેમાં આવી જાય છે. પરિણામે એક સાગરાપમ
Page #83
--------------------------------------------------------------------------
________________
કાડાકોડી અર્થાત્ ૧૦૦૦૦ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે.
કર
| ૦૦૦૦૦૦
= એક કરે!ડ × એક કરોડ) સંખ્યા
એકથી માંડીને સે સુધીની સખ્યા તે ક્રમશઃ આપવામાં આવી છે પણુ સા પછી ૫૦૦ સુધીની સંખ્યા ૫૦-૫૦ ઉમેરીને છે. એટલે કે ૧૦૦ પછી ૧૦૧ નહિ પણ ૧૫૦-૨૦૦-૨૫૦ ઇત્યાદિ ક્રમે કરી ૫૦૦ સુધી છે. ત્યાર પછી ૧૦૦ના વધારેા છે એટલે કે૫૦૦, ૬૦૦, ૭૦૦ આદિ. તેમ ૧૧૦૦ સુધી ચાલે છે. પછી ૨૦૦૦ આપવામાં આવ્યા છે. ત્યાર પછી હજાર–હજારની વૃદ્ધ રી ૩૦૦૦, ૪,૦૦૦ આદિથી કરીને દશ હજાર સુધી ક્રમે છે. દશ હજાર (૧૦૦૦૦) પછી એક લાખ ( ૧૦૦૦૦૦), એ લાખ, ૩ લાખ, ચાર લાખ, પાંચ લાખ એમ ક્રમે ૯ લાખ સુધી ગણતરી છે. નવ લાખ પછી અચાનક નવ હજાર ( કાંઈક અધિક સહિત ) આવે છે, જે અસ્થાને છે. ટીકાકારને પણ આમાં સૂત્રની વિચિત્ર ગતિ અથવા લેખકદોષ જણાયા છે. પછી શ લાખ, એક કરોડ અને એક કાડાકાડી છે. અહીં સખ્યાબદ્ધ સૂત્રેાની સમાપ્તિ છે.
ખરી રીતે સમવાયાંગ ગ્રન્થ ત્યાં જ સમાપ્ત થવા જોઇતા હતા. પણ તેમાં ત્યાર પછી દ્વાદશાંગના પરિચય આપવામાં આવ્યેા છે. જે નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયે હેવા જોઈએ. ખાર અંગના પરિચય પછી જીવ અને અજીવનુ વ્યવસ્થિત નિરૂપણ પ્રજ્ઞાપનાના વિવિધ પદોને આધારે આપવામાં આવ્યુ છે. પ્રજ્ઞાપનાના અવધિપદના ઉલ્લેખ પણ છે. ત્યાર પછી પને આધારે સમવસરનું વર્ણન સમજી લેવાનું કહ્યું છે. અને પછી કુલકરાદિ, તીથકર, ચક્રવતી', ખલદેવ, વાસુદેવ, ગણુધર આદિઆ અવસર્પિણી અને આગામી અવસર્પિણીના મહાપુરુષા સંબધી હકીકતા આપવામાં આવી છે. આ પ્રકરણ પણુ કઈ સ્વતંત્ર પ્રકરણ “જાય છે જે પાછળથી આમાં ઉમેરાયું છે. કારણ કે, એ પ્રકરણને અંતે એવ ખ્વાહિઘ્નતિ ત નહાવુરવતે રૂ ય વતિસ્થયયંસેન્ગ્યુ '' ઇત્યાદિ ઉપસંહાર આપવામાં આવ્યેા છે.
પ્રજ્ઞાપનામાંથી જે ભાગ છે અથવા તેા જે ભાગનેા સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તેમાં ભગવાન અને ગૌતમના સંવાદ છે. અન્યત્ર માત્ર ગણતરીઓ આપવામાં
આવી છે.
સ્થાનાંગ અને સમવાયાંગની ઘણી બાબતે સમાન હોઈ, સ્થાનોંગ વિષેની વિચારણામાં સમવાયાંગને લગતું પશુ ધણું કહેવાઈ ગયુ છે; તેથી તેનું પુનરાવત ન અહીં જરૂરી નથી.
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૩
૪. વિષયપરિચય
સ્થાનાંગ–સમવાયાંગના વિષયે સમાન હોવાથી તે બંનેના વિષયના પરિચય એકસાથે જ આપી દેવા યેાગ્ય છે. પ્રસ્તુત અનુવાદમાં મે' વિષયાને સાત ખંડમાં વહેંચી નાખ્યા છે. તે આ પ્રમાણે—૧. મોક્ષમાર્ગી, ૨. તત્ત્વજ્ઞાન, ૩. ગણિતાનુયોગ, ૪. મહાપુરુષો, ૫. સધવ્યવસ્થા, ૬. પુરુષપરીક્ષા અને છ. વિવિધ.
પ્રથમ ખંડમાં જીવ અને અજીવના વિવરણને લગતી હકીકતા છેોડી દઈને નવતત્ત્વવિચારણામાં સામાન્ય રીતે જે સમાઈ શકે એવા બધા વિષયાના સંગ્રહ કર્યા છે. જીવ સત્સંગને પ્રાપ્ત કરીને મેક્ષે જાય એ દરમિયાનની સમસ્ત સાધનાને લગતી હકીકતા તારવીને આ ખડનુ' નામ મેાક્ષમા રાખ્યુ છે.
ખીજા ખંડમાં દ્રવ્યાનુયાગને લગતી હકીકતા આપવામાં આવી છે તેથી તેનું નામ તત્ત્વજ્ઞાન રાખવામાં આવ્યુ છે. આમાં જીવ અને અજીવ વિષેની બધી હકીકતા સકલિત કરવામાં આવી છે. દેવ અને દેવલાક તથા નરક અને નારકોની હકીકતા પણ આમાં સમાવિષ્ટ કરી દીધી છે.
ખંડ ત્રીજો ગણિતાનુયોગ અથવા ભૂગળને નામે છે. તેમાં લેાકઅલાક અને લેકમાં સમાવિષ્ટ દ્રીપ-સમુદ્રો-નદીઓ વગેરેને લગતી હકીકતા હૈાવાથી અને પર પરામાં ગણિતાનુયોગના નામે આ વિભાગ એળખાતા હોવાથી આનું નામ ગણિતાનુયાગ રાખ્યુ છે.
ખંડ ચેાથામાં કુલકરા, તીથ કરા, ચક્રવતીઓ, બળદેવા, વાસુદેવેા, આફ્રિ મહાપુરુષાની હકીકતોનો સંગ્રહ હોવાથી આખંડનું યથા' નામ મહાપુરુષો રાખવામાં આવ્યું છે. પરંપરામાન્ય નામ શલાકાપુરુષા છે. પણ આમાં શલાકા પુરુષા સિવાયના પણ કેટલાક મહાપુરુષો જેવા કે ગણધર વગેરેની પણ હકીકતા હાઈ, આ ખંડને શલાકાપુરુષો એવુ' નામ આપ્યું નથી.
ખડ પાંચમામાં ચતુર્વિધસંધને લગતી પણ અધિકાંશે સાધુ અને સાધ્વી સ બંને લગતી હકીકતાના સંગ્રહ છે તેથી તેનું નામ સંધવ્યવસ્થા આપ્યુ છે. ો ખંડ પુરુષપરીક્ષાને નામે છે. તેમાં પુરુષ વિષે વિવિધ ભંગીઓ આપવામાં આવી છે. તે લગીએના મુખ્ય આધાર પુરુષના ગુણુ દાષા છે અને એવા ગુણુ–દેષાને આધારે જ આપણે કઈ પણુ પુરુષનુ મૂલ્ય આંકી શકીએ છીએ; તેથી આનું નામ મેં પુરુષપરીક્ષા રાખ્યું છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
સાતમા ખંડમાં પરચૂરણ વિષયોને સંગ્રહ હોવાથી તેને વિવિધ એવું નામ આપ્યું છે. આમાં વ્યાકરણ, સંગીત, કળા, વૈદ્યક, દંડનીતિ વગેરે અનેક પ્રકારના રોચક વિષયોને સમાવેશ છે.
આ પ્રમાણે સમગ્ર ભાવે જોઈએ તે આમાં સંસારનાં લગભગ બધાં ય, હેય અને ઉપાદેય તો વિષે થોડીઘણી હકીકતે આપવામાં આવી છે; તેથી આ ગ્રન્થનું યથાર્થ નામ વિશ્વકોષ બની શકે છે. વિષયસૂચિમાં નજર ફેરવીએ તે આ વસ્તુની સહજ પ્રતીતિ થઈ જાય છે.
આ ગ્રન્થની એવી કઈ વિશેષતા છે જે અન્ય જૈન ગ્રન્થમાં નથી ? એ તો આપણે જોઈ ગયા છીએ કે આ એક સંગ્રહગ્રન્થ છે; તેથી અન્યત્ર વિષય ને મુખ્ય રાખીને નિરૂપાયેલી હકીકતો આમાં સંખ્યાને મુખ્ય માનીને નિરૂપાયેલી છે. એટલે એવી બધી હકીકતે અન્યત્ર જૈન આગમોમાં વિખરાયેલી મળી શકે છે. પણ આ ગ્રન્થમાં પુરૂષપરીક્ષા આ નામે જે ખંડ સંકલિત કરવામાં આવ્યો છે, તે સ્થાનાંગમાંથી જ સકલિત છે. અને એમ કહી શકાય કે સ્થાનાંગતગત એ ખંડની હકીક્તમાંથી બહુ મોટો ભાગ એવો છે કે જે અન્યત્ર જૈન આગમમાં નહિ મળે. તે વિષય જેનગ્રંથમાં માત્ર સ્થાનાંગનો આગ છે. એટલું જ નહિ પણ આ સમગ્ર ગ્રંથમાં તે ખંડની રેચતા સર્વોપરી છે. ગણતરીના રણમાં જાણે શીતળ જળની વીરડી જેવું એ પ્રકરણ આપણને ઘડીભર વિવિધ મનેભાવોના ઊંડા રહસ્યમાં વિચરણ કરાવે છે અને આપણું પિતાના મનભાવની પરીક્ષા કરવા પ્રેરે છે. એટલું જ નહિ પણ ઉન્નતિના માર્ગે જવા પણ ઉત્સુક બનાવે છે. વાચકોને એમાંથી કાંઈક એવી પ્રેરણું મળશે તે માટે શ્રમ વ્યર્થ નહિ જાય. (તા. ૨૭–૧૧–૫૪ સ્થાનત–સમવાયાંગની પ્રસ્તાવના.).
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાપના
અંગમાલ ગ્રંથાની રચના; તેને અંગ સાથે સબંધ
શ્વેતામ્બર સમત વિદ્યમાન જૈન આગમેાની રચનાના જે અનેક તબક્કા છે તેમાં પ્રથમ તબક્કામાં અંગ પ્રથાની સંલના કે રચના થઈ. પરપરા પ્રમાણે અંગ પ્રથાની રચના ગણધરા કરે છે. એટલે કે તીથંકરના સાક્ષાત્ મુખ્ય શિષ્યા દ્વારા તે અંગ ગ્રંથેની રચના થાય છે. આથી કહી શકાય કે વિદ્યમાન જૈન આગમામાં સૌથી પ્રાચીન રચના અંગ ગ્રંથાની છે. તે રચનામાં મુખ્યપણે ભગવાન મહાવીરના ઉપદેશનું અને તેમના જીવનના પ્રસ ંગોનું સંક્લન ગણુધરાએ કર્યુ છે. વિદ્યમાન અંગ ગ્રથાની સંકલના કે રચના ગણુધર સુધર્માં દ્વારા થયેલી છે. અને તે આપણને પર પરાથી શ્રુતરૂપે પ્રાપ્ત છે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા એ પ્રકારના ઉપદેશની એક પર પરા ચાલી આવતી હતી તેને અનુસરીને તેથાં કાલાનુસારી સ`શાધન પરિવતન-પરિવન છતાં ભગવાન મહાવીરે એ ઉપદેશ આપ્યા હતા——એવી માન્યતા છે. પરપરા સ્પષ્ટ કરે છે કે દ્વાદશાંગીની રચના ‘પૂર્વ’ને આધારે છે.
આ પૂર્વ”ને નામે પ્રસિદ્ધ આગમ અત્યારે ઉપલબ્ધ નથી, માત્ર નામે અને તેમાં પ્રતિપાદ્ય વિષયની સૂચી ઉપલબ્ધ છે. પણ ‘પૂર્વ એ શબ્દ જ સૂચવે છે કે તે ભગવાન મહાવીર પૂર્વનુ કાઈ પરંપરાપ્રાપ્ત શ્રુત હશે. પરંપરા એમ પણ કહે છે કે તે પૂના સમાવેશ બારમા અંગ દૃષ્ટિવાદમાં કરી લેવામાં આવ્યા હતા અને દુર્ભાગ્યે એ બારમું અંગ વિદ્યમાન નથી. પણ એવા ધણા ગ્ર ંથે અને અધ્યયના વિદ્યમાન છે જેમાં અથવા જેમને વિષે સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ` છે કે તેની રચના દૃષ્ટિવાદના આધારે કરવામાં આવી છે, અથવા તે। દૃષ્ટિવાદગત અમુક પૂના આધારે કરવામાં આવી છે.૧
ડો. શુશ્રી ગ દૃષ્ટિવાદ અને પૂર્વ વિષે ચોક્કસ શું મત ધરાવે છે તે તેમના લખાણ ઉપરથી તારવવું મુશ્કેલ પડે છે. પણ તેમનાં એક-એક વિધાનાથી ચોક્કસ કહી શકાય તેમ છે કે પૂર્વાં એ પ્રાચીન ગ્રંથા હતા અને તેને આધારે અમુક ગ્રંથા અન્યાની જે વાત કહેવામાં આવે છે તે તેમને મતે એક ભ્રાન્ત સમજ आगमयुगका जैनदर्शन, पृ० २०.
૧.
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૬
અથવા તા ગેરસમજ છે.ર તેઓ એ પણ નક્કી કરી શકયા નથી કે એ દૃષ્ટિવાગત વિવિધ પ્રવાદ (પૂર્વીને પ્રવાદ તરીકે ઓળખાવ્યા છે.) વસ્તુતઃ વિદ્યમાન હતા કે માત્ર કાલ્પનિક છે. પરતુ તેમને મતે અમુક પ્રવાદનાં એવાં, ન સમજાય તેવાં નામેા છે, જે તેમને બનાવટી હાવાનું સમન કરે છે.૪
તેમનાં ઉક્ત મંતવ્યો વિષે સંમત થઈ શકાય તેમ નથી, કારણુ કે શ્વેતામ્બર અને દિગંબર અને પરપરામાં દૃષ્ટિવાદ વિષેની અને તેનાં પ્રકરણા આદિની અને ખાસ કરી પૂર્વી વિષેની માન્યતામાં નજીવેા ભેદ છે, તે સૂચવે છે કે બન્ને સંપ્રદાયેા જુદા પાડ્યા તે પહેલાં તે બન્ને પાસે એક સામાન્ય પરંપરા હતી જેને અનુસરીને બન્નેએ એકસરખી હકીકતા દૃષ્ટિવાદ અને પૂર્વી વિષે કહી છે. અંગ અને અગબાહ્ય અને ઋતર ગ્રંથાનુ મૂળ, જે દૃષ્ટિવાદમાં અથવા અમુક પૂમાં જણાવવામાં આવ્યું છે, તેને ભ્રાન્ત સમજ અગર ગેરસમજ શા માટૅ માનવી તે સમજાતુ નથી. કારણ આ બાબતના છેક નિયુક્તિકાળમાં અને પ્રસ્તુત ગ્ર ંથ પ્રજ્ઞાપના જેવામાં સ્વીકાર કરવામાં આવ્યા છે. વળી, ન સમજાતાં નામેાને કારણે કાઈને બનાવટી માનવાની દલીલ પણ ગળે ઊતરે તેવી નથી.
અગ અને પૂના સબંધ વિષે ડૅ. શુશ્રીગે સમવાયાંગની અભયદેવની ટીકાના ઉદ્દરણને આધારે જે નિષ્કર્ષ કાઢયો છે તે પણ ઉચિત જણાતા નથી. એક વાત તો તેમણે એ જણાવી છે કે અભયદેવ અંગેાના આધાર પૂર્વાંતે માનતા નથી; અને ખીજી એ કે પૂર્વ અને અગા અને સ્વતંત્ર હતાં, એક્બીજાના આધારરૂપ નથી. તેમના આ બન્ને નિષ્કુ' ઉચિત છે કે નહિ તેના નિય માટે અભયદેવની ટીકા અમે ઉષ્કૃત કરીએ છીએ અને વિદ્વાનાને જ વિનંતિ કરીએ છીએ કે તે
આ બાબતમાં સ્વયં અભયદેવને શે। મત છે તે અને તેના આધારે ડો. શુશ્રીગે જણાવેલ નિષ્કર્ષી ફલિત થઈ શકે છે કે નહિ તેને નિણ્ય લે
૨. Schubring : Doctrine of the Jainas § 38, p. 74 “It is in harmony with the misunderstanding according to which" etc. એજન. § 38, p. 75 “Whether the Pavāya of the Ditthivaya (the 12th Anga) were fiction or fact we do not know.
એજન, § 38, p. 75—“The names of 2 Aggeniya for their obscurity all speak in favour of their factitive nature." ૫. એજન, § 37, p. 74.But he does not derive the Angas from the Purvas......Hence it follows that the two series were parallel to, not dependent on, each other.”
3.
૪.
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૭
“ अथ किं तत् पूर्वगतम् ? उच्यते यस्मात् तीर्थ करः तीर्थ प्रवर्तनका गणधराणां सर्व सूत्राधारत्वेन पूर्वं पूर्व गतसूत्रार्थ भाषते, तस्मात् पूर्वाणीति भणितानि । गणधराः पुनः श्रुतरचनां विदधाना आचारादिक्रमेण रचयन्ति, स्थापयन्ति च । मतान्तरेण तु पूर्व गतसूत्रार्थः पूर्वम् अहँता भाषितो गणधरैरपि पूर्व गतश्रुतमेव पूर्व रचित पश्चाद् आचारादि । नन्वेव ं यदाचारनियुक्त्यांमभिहित - 'सव्वेसिं आयारो पढमो' ' इत्यादि तत् कथम् ? उच्यते । तत्र स्थापनामाश्रित्य तथोक्तम् । इह तु अक्षररचनां प्रतीत्य भणित' ' पूर्वे पूर्वाणि कृतानि' इति । ” - समवायाङ्गटीका, पत्र १३०-१३१ ।
આચાય અભયદેવે જે વાત સસ્કૃતમાં કહી તે જ વાત તેથી પણ પૂર્વે નદીચૂર્ણિમાં જિનદાસે કહી છે અને તેને જ આચાય હરિભદ્રે નંદીની પોતાની ટીકામાં (પૃ૦ ૮૮) જેમની તેમ લઈ લીધી છે. ચૂર્ણિના પાઠ આ પ્રમાણે છે
" से किं त पुग्वगत १ ति, उच्यते - जम्हा तित्थकरो तित्थपवत्तणकाले गणधराण सव्वसुताधारत्तणतो पुव्व पुब्वगतसुतत्थ मासति तम्हा पुण्व त्ति भणिता । गणधरा पुर्ण सुत्तरयण करेन्ता आयाराइकमेण रयति ठवेंति य । अण्णायरियमतेण पुण पुत्रगततो पुवं अरहता भासितो, गणहरेहि वि पुग्वगतसुतं चेव पुव्व रइतं पच्छा आयाराइ । एवमुक्ते चोदक आह-णणु फुवावरविरुद्धं । कम्हा ? जम्हा आयारनिज्जुतीए भणितं "सव्वेंसिं आयारो” गाहा [आचाराङ्गनियुक्ति ग०ि ८] । आचार्य आह-सत्यमुक्तम् । किन्तु साठवणा । इमं पुण अक्खररयण पड्डच्च भणितम्-पुव फुवा कता इत्यर्थः ।
- नदीसुतचुण्णी (P.T.S.), पृ. ७५. વળી, આ બાબતમાં આચાય જિનભદ્રનું સ્વપનવૃત્તિ સાથેનું વિશેષાવરયકભાષ્ય જે મન્તવ્ય ધરાવે છે તે પણ જાણવા જેવું હોઈ તેનો નિર્દેશ અહી જરૂરી जने छे
" आह- श्रूयते हि पूर्व पूर्वाण्येवोपनिबध्यन्ते पूर्व प्रणयनादेव च पूर्वाणि - इति । - तत्र च समस्तमस्ति वाङ्मयमतः किमिह शेषाङ्गरङ्गवाश्चेति ? उच्यतेभूतावादे सव्वस्स वयोगतस्स ओतारी 1
णिज्जहणा तथा विहु दुम्मेधे पप्प इत्थी य ॥५४८||
जति गाहा । यद्यपि दृष्टिवादे समस्तवाङ्मयावतारे:, तथापि दुर्मेधसामयोग्यानां स्त्रीणां चानुग्रहार्थ मन्यश्रुतविशेषोपदेशः, श्रावकाणां च ।। "
- विशेषावश्यम्भाष्य, ५० ११५.
७
जति वि
९. आयारांगनिर्युक्ति, गाथा ८.
७.
या गाथा श्रृडेक्ष्यलाष्यभां पशु छे—० १४५ तथा लुभो आवश्यम्यूर्शि पत्र 34.
Page #89
--------------------------------------------------------------------------
________________
નીચે ભગવાન મહાવીર પૂર્વેના તીર્થકરના શિષ્યના અધ્યયન વિષે ઉલ્લેખ આપવામાં આવે છે –
જ્ઞાતાધર્મકથામાં અરિષ્ટનેમિના શિષ્ય થાવગ્ગાપુત્ર (સૂ) ૫૪) અને પાંચે પાંડવ બંધુઓ (સૂ૦ ૧૨૮ અને ૧૩૦), તથા થાવસ્થા પુત્રના શિષ્ય શુક્યુરિવ્રાજક (સૂ૦ ૫૫), મહિલ જિનના શિષ્ય (સૂ૦ ૭૮)–એ સૌ વિષે એમણે સામાયિકાદિ ચતુર્દશ પૂર્વોનું અધ્યયન કર્યું–સામાફયમgયારું વોક્ત પુષ્પારું”—એવા ઉલ્લેખ મળે છે.' " ભગવતીસૂત્રમાં તીર્થકર મુનિસુવ્રતના શિષ્ય કાર્તિક શેઠ વિષે ઉલ્લેખ છે કે તેમણે “તમારમાયા ચોરસ ફુવારૂં” નું અધ્યયન કર્યું (સૂ૦ ૬૧૭).
* તીર્થકર વિમલના પ્રશિષ્ય મહમ્બલ વિષે પણ એવો જ ઉલ્લેખ છે (સૂ૦ ૪૩૨).
અન્તકૃદશામાં પણ તીર્થકર અરિષ્ટનેમિના શિષ્ય વિષે ચૌદ પૂર્વ ભણ્યાના ઉલેખો છે (સૂ૦ ૪, ૫, ૭). અપવાદ માત્ર તેમના એક શિષ્ય ગૌતમનો છે, જેમને વિષે ઉલ્લેખ છે કે તેમણે “તે બં સે જોયમે...સામારૂં વિશ્વાસ T૬ મન્નિતિ (સૂ૦ ૧).
ઉપરના ઉલ્લેખોને આધારે એટલું તો કહી શકાય છે કે ભગવાન મહાવીર પૂર્વેના તીર્થકરોના કાળમાં ‘પૂર્વનું મહત્ત્વ હતું, અંગ”નું નહિ. અને તે ઉપરથી એમ કહી શકાય કે આગના સંકલનાકારને મતે “અંગની અપેક્ષા ‘પૂર્વ એ જૂનું સાહિત્ય હતું. આથી જ તે સાહિત્યનો સંગ્રહ દૃષ્ટિવાદમાં ‘પૂર્વગત” એવા મથાળામાં કરવામાં આવ્યું હોય એમ માનવામાં અસંગતિને અવકાશ નથી.
પૂર્વજનું “શ્રત' તરીકે મહત્ત્વ એથી પણ સિદ્ધ થાય છે કે કર્મ સાહિત્યમાં અને અન્યત્ર જ્યાં શ્રુતનો વિચાર કરવામાં આવે છે ત્યાં માપદંડ તરીકે “અંગ” ૮. મરણસમાધિપ્રકીર્ણકમાં યુધિષ્ઠિરને ચતુર્દશપૂર્વ અને શેષ ચાર પાંડવોને એકાદશા
ગીના જ્ઞાતા જણાવ્યા છે. ગા૦ ૪પ૯). ૯. શુના શિષ્ય શેલક સામાયિકાદિ અગિયાર અંગ ભણ્યા, એવો ઉલ્લેખ છે–જ્ઞાતા,
સૂ૦ ૫૬. ૧૦. મલ્લિઅધ્યયનમાં પૂર્વભવની કથા પ્રસંગે મહાવિદેહમાં સ્થવિર પાસે દીક્ષિત થનાર
બલ સામાચિત આદિ અગિયાર અંગ ભણ્યા–એવો ઉલ્લેખ છે–જ્ઞાતાસૂત્ર ૬૪.
Page #90
--------------------------------------------------------------------------
________________
નહી પણ પૂવને રાખવામાં આવે છે. હવે જે “પૂર્વ જેવું કાંઈ હોય જ નહિ તે આવું મહત્ત્વ શાથી અપાય ? શ્રુતના તારતમ્યનો વિચાર વિશેષાવશ્યકભાષ્યમાં આવશ્યકનિયુક્તિને આધાર લઈ કરવામાં આવ્યો છે, ત્યાં પૂર્વધર' શબ્દ છે, મૃતધર” કે “અંગધર” શબ્દ નથી.–ગા. ૧૪૧, ૫૩૧, ૫૩૬, ૫૫૫. આમાંની ગા૨ ૫૩૬ બૃહત્ક૫ભાષ્ય (ગા. ૧૩૮)માં પણ છે. નંદીસૂત્ર (સૂ) ૭૧)માં કહ્યું છે-“
ફુરે પોસ્ટર્સ જળવિદ વદ્દલપુવા સમૂસુત, મિસપુકિવન્સ સમ્મrd, ઘર મિuળસુ મથT” તે ઉપરથી પણ કહી શકાય કે “પૂર્વે ને સભ્યશ્રુતના માપદંડ તરીકે સ્વીકાર્યા તે જે પૂર્વોનું અસ્તિત્વ જ ન હોય તો કેમ બને ?
આચાર્ય હરિભદ્ર, શીલાંક અને અન્ય ટીકાકારોને મતે શ્રુતકેવલી અને ચતુઈશ"વીસમાન જ છે; અર્થાત્ ચતુર્દશપૂવી હોય તેનાથી શ્રુતની કોઈ જ વાત અજ્ઞાત રહેતી નથી, એવું તે બન્નેનું મંતવ્ય છે-“_“ન તુટુંરાપૂર્વવિદ્રઃ પ્રાપનીર્થ િિ વયિતમન” પ્રજ્ઞાપના, હરિભદ્રવૃત્તિ, પૃ. ૧૮; શીલાંક, આચાસંગ ટીકા, પત્ર ૧૮૩, ૧૮૫; પ્રજ્ઞાપના, મલયગિરી વૃત્તિ પત્ર કર.
- વ્યવહારભાષ્યમાં જણાવ્યું છે કે પૂર્વકાળે ચતુર્દશપૂવીને ગીતાર્થ માનવામાં આવતા, પણ હવે જે પ્રકલ્પધર હોય તે ગીતાર્થ છે-ઉદ્દેશ ૩, ગાથા ૧૭૩. આ પણ તો જ બને જો કોઈ કાળે પૂર્વનું અસ્તિત્વ અને મહત્ત્વ સ્વીકૃત હોય.
પ્રજ્ઞાપનાટીકામાં મલયગિરિ ગૌતમ ગણધરને ચતુર્દશપૂવી કહે છે (પત્ર ૭૨). વળી. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ચતુર્દશપૂર્વધારી શિષ્યોની સંખ્યા આપવામાં આવી છે-કલ્પસૂત્ર (શ્રીપુણ્યવિ. સંપા૦) સૂ૦ ૧૩૭, પરંતુ દ્વાદશાંગધર શિષ્યની સંખ્યા નથી આપી, તે પણ બતાવે છે કે મૃતધર તરીકે પૂર્વધરોનું મહત્ત્વ હતું. તે જ પ્રમાણે ભગવાન પાર્શ્વ આદિના પણ ચતુર્દશપૂર્વધરોની સંખ્યા (સૂ૦ ૧૫૭, ૧૬૬ આદિ) આપવામાં આવી છે, પણ અંગધારીઓની નથી આપી. આથી પણ એ વાત તે નક્કી થઈ જ શકે છે “પૂર્વ' નામે કોઈ શાસ્ત્ર હતાં જ.
કલ્પસૂત્રમાં જ નહિ પણ જબૂદીપપ્રાપ્તિમાં પણ ઋષભદેવના ચતુર્દશપૂવીઓની સંખ્યા આપવામાં આવી (સૂ) ૮૧) છે.
નંદીથેરાવલીમાં નાગાજુનાચાર્યની પ્રશસ્તિમાં (ગા. ૩૫) તેમને કાલિકશ્રુત (અંગ) ના અને પૂર્વના ધારક કહ્યા છે. તેથી સિદ્ધ થાય છે કે કાલિક ૧ અર્થાત અંગથી પૂર્વનું પાર્થકય હતું. નંદી (સૂ૦ ૭૮) માં ગમિકને દૃષ્ટિવાદ અને અગમિકનેકાલિક–જેમાં શેષ ૧૧ અંગે વગેરે છે–કહ્યું છે તેથી તે બન્નેનું પાથેય સિદ્ધ છે. ૧૧. શ્રટિશ્રુતનાવરાત્રિનીારિ૦ ટી, પૃ. ૬૯.
Page #91
--------------------------------------------------------------------------
________________
03
ચતુઃશરણપ્રકી`કની નીચેની ગાથા દ્વાદશાંગધર કરતાં ચૌદપૂ॰ધરના ઉલ્લેખ જુદા કરે છે તે પણ તેનુ સ્વાતન્ત્ય સિદ્ધ કરે છે—
“વરસ–સ–નવપુથ્વી જુવારિસંપિળો ને એ जिण कप्पाहाल दिअ परिहारविसुद्धिसाह य ॥ ३३ ॥
અનુયાગના ભાષા-વિભાષા-વાતિક જેવા ભેદની વ્યાખ્યાપ્રસ ંગે આવશ્યકચૂર્ણિ માં કહ્યું છે કે જે સૂત્રપદાની અનેક વ્યાખ્યા, તે વિભાષા. આ વિભાષા કરવામાં તુ શપૂવી' સમ છે, પણ સ`પ્રકારે વ્યાખ્યા, જે વાતિક કહેવાય છે, તે કેવળી જ કરી શકે (આવશ્યકચૂર્ણિ, પત્ર ૧૧૫), (ગા૦ ૩૫).
ભગવાન મહાવીરના ગણધર ગૌતમને ચતુર્દાશપૂવી' કહેવામાં આવ્યા છે, પરંતુ ભગવાનના ગણધર સિવાયના અન્ય શિષ્યા વિષે ભાગ્યે જ ચૌદ પૂર્વના અધ્યયનનો ઉલ્લેખ મળે છે. લગભગ બધા જ વિષે----‘સામાયમોરારસગંળારૂ એમ માત્ર અગિયાર અગ ભણ્ણાના ઉલ્લેખ મળે છે. ૧૨ આથી વિરુદ્ધ, આપણે જોયું તે સ્માણે, ભગવાન મહાવીર પૂર્વેના તીર્થંકરાના શિષ્યા વિષે પ્રધાનપણે ચૌદ પૂર્વ ભણ્યાના ઉલ્લેખા છે. આથી એક બાબતનું અનુમાન આપણે કરી શકીએ કે ભગવાન મહાવીર પહેલાંનું જે શ્રુત હતું તેને જ ‘પૂર્વ’ નામે ઓળખાવવામાં આવ્યું હોય, તેવા પૂરા સંભવ છે. એ પૂને આધારે અગરચના થઈ એ આપણે જોઈ ગયા છીએ. એટલે તે પૃથક્ અને સ્વતંત્ર્ય છતાં આધારભૂત બન્યું અને કયારેક તેને સમાવેશ બારમાં અંગમાં ‘પૂર્વાંગત' એ નામે કરી લેવામાં આવ્યે—એમ માનીએ તે તે ઉચિત ગણાશે.
એક બાબત અહીં નોંધવા જેવી એ છે કે આપણે એક માન્યતા વિષે પૂર્વે જોયુ કે સ્ત્રી આદિના હિતાર્થે પૂને આધારે અગરચના કરવામાં આવી છે. જ્યાં સાધ્વીના અધ્યયનની વાત છે ત્યાં સત્ર ભગવાન મહાવીરના પૂર્વેની અથવા ભગવાન મહાવીરના કાળની સાધ્વીઓના અધ્યયન વિષેના ઉલ્લેખામાં એક જ પ્રકારનો ઉલ્લેખ છે—કે તેઓએ અગિયાર અ ંગાનુ અધ્યયન કર્યુ. કાઈ પણ સાધ્વી વિષે પૂના અભ્યાસ ર્કાના ઉલ્લેખ મળતા નથી. આથી ઉક્ત માન્યતાનુ સમન થાય છે. જ્ઞાતા માં જણાવ્યું છે કે દ્રૌપદીએ અગિયાર અગાનું અધ્યયન ક્યુ, પણ પાંડવાએ ૧૪ પૂર્વાનું.~~~જ્ઞાતા. ૧૨૯. અરિષ્ટનેમિની
૧૨. ભગવતી સૂ॰, ૯૩, ૩૮૨, ૩૮૫, ૪૧૮; વિપાકસૂત્ર, ૩૩, જ્ઞાતા૦, ૨૮, ૧૦૫; અનુત્તરા॰ ૩ ઇત્યાદિ.
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૧
આર્યા પદ્માવતી વિશે પણ એવો જ (અગિયાર અંગના અભ્યાસને) ઉલ્લેખ છે.
–અંતગડ, સૂ૦ ૯. ભગવાન મહાવીર કાળે શ્રેણિકની પત્નીએ દીક્ષિત થઈ તે તેમને વિષે પણ જણાવ્યું છે કે તેમણે ૧૧ અંગેનું અધ્યયન કર્યું–અંતગડ, સૂ૦ ૧૬.
પૂર્વનું મહત્ત્વ હોવાથી જ તેના જ્ઞાનને એક પ્રકારની ઋદ્ધિ કે લબ્ધિ ગણવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. આવશ્યકનિયુક્તિમાં લબ્ધિધને ગણાવતાં પૂર્વ ધરાને પણ તેમાં ગણાવ્યા છે, તે સૂચવે છે કે “પૂવ'નું મહત્ત્વ શ્રુતમાં વિશેષ હતું.–ગાથા ૬૯; વિશેષા, ગા૦ ૭૭૬.
આગમવ્યવહાર અથવા તે પક્ષવ્યવહારની ચર્ચાને પ્રસંગે આગમવ્યવહારમાં ચૌદ દશ-નવ પૂર્વધર અને ગંધહસ્તીનો ઉલ્લેખ છે.– જિતકલ્પભાષ્ય, ગા. ૧૧૨, ૧૧૩. વળી, પૂર્વધરોના વિચછેદ સાથે પ્રાયશ્ચિત્તને પણ વિચછેદ થયો છે એ મત કોઈ ધરાવતા હતા તેને ઉલ્લેખ આચાર્ય જિનભદ્દે કર્યો છે (એજન, ગા. ૨૫૬-૬૨) અને તેને પ્રતિવાદ પણ કર્યો છે (ગા. ૨૬૩થી). જે “પૂર્વ” જેવી કઈ પરંપરા હતી જ નહિ તો આ બધી ચર્ચા નિરર્થક જ ઠરે, માટે માનવું જોઈએ કે ક્યારેક પણ પૂર્વ નામે ઓળખાતું શ્રુત વિદ્યમાન હતું. તે માત્ર કલ્પિત છે એમ માનવાને કઈ આધાર નથી. એ પૂર્વને સમાવેશ દષ્ટિવાદમાં પૂર્વગત” નામે કરી દેવામાં આવ્યું હત–આ પરંપરા નિરાધાર નથી.
સિદ્ધાતિક ગ્રંથો અને આગમનાં કેટલાંક પ્રકરણમાં પૂર્વ ને જ અથવા તે દષ્ટિવાદનો આધાર શા માટે લેવામાં આવ્યો, વિદ્યમાન અંગમાંથી જ તે તે ગ્રંથની સામગ્રી શા માટે લેવામાં ન આવી, તે પ્રશ્ન સહજ છે, પણ
જ્યારે સ્વયં અંગેની જ રચના “પૂવેને આધારે થઈ હોય એમ મનાતું હોય ત્યારે અંગ કરતાં ‘પૂર્વ નું મહત્ત્વ વિશેષ છે જ, તે પછી તે કારણે ગ્રંથકાર ‘પૂર્વને આધાર લે તેમાં શું ખોટું છે ? વળી, જે અત્યારે વિદ્યમાન નથી તે, તે કાળે પણ વિદ્યમાન નહીં હોય તેમ માનવાને કારણ નથી. કારણ, તેને વિચછેદ પણ સમય જતાં થયા છે. વળી, દષ્ટિવાદ એ નામ જ સૂચવે છે કે દાર્શનિક માન્યતાઓ–પછી તે સ્વયં જૈનદર્શનની હોય છે કે અન્ય દર્શનની કે ઉભય દર્શનની–દષ્ટિવાદમાં સમાવેશ પામી હશે. એટલે દાર્શનિક કે સૈદ્ધાતિક ચર્ચાનું મૂળ અન્ય કરતાં જે દષ્ટિવાદમાં શેધવામાં આવે તે તે ઉચિત ગણુંવું જોઈએ. અને બન્યું પણ એમ જ છે. અંગબાહ્ય ગ્રંથોમાં જે ગ્રંથો સંદ્ધાનિક અર્થાત તાત્વિક ચર્ચા સાથે સંબંધ ધરાવે છે તેનું મૂળ સામાન્ય રીતે દષ્ટિ
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૧
વાદમાં છે એમ કહેવામાં આવ્યુ છે. દિગ ંબર સપ્રદાયના સિદ્ધાન્ત ગ્રુ'થા ટૂખડાગમ અને ક્યાયપાહુડના સંબંધ દૃષ્ટિવાદ અને પૂર્વ સાથે જોડવામાં આવ્યા છે. શ્વેતાંબર–દિગંબર બન્નેને સ ંમત કમ`સાહિત્યના પ્રાચીન કમ પ્રકૃતિ, પંચસ ંગ્રહ જેવા સદ્દાન્તિક પ્રથાનું મૂળ પશુ ‘ પૂર્વી 'માં મનાયું છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં સૈદ્ધાન્તિક ગ્રંથ પ્રજ્ઞાપનાને સંબધ પણ દૃષ્ટિવાદ સાથે જ છે. વિશેષતા એ એ છે કે ષટ્ક’ડાગમનું મૂળ દૃષ્ટિવાદમાં છે એમ તેના ટીકાકાર ધવલામાં સ્પષ્ટ કરે છે; જ્યારે પ્રસ્તુતમાં તે સ્વયં ગ્રંથકર્તા પ્રજ્ઞાપનાના સબંધ દૃષ્ટિવાદ સાથે જણાવે છે.
પૂર્વી વિદ્યમાન હતાં, તો પછી એ ઉપેક્ષિત કેમ થયાં અને વિચ્છિન્ન કેમ થયાં આવા પ્રશ્ન સ્વાભાવિક છે. આના ઉત્તર એ છે કે તેમને આધારે વધારે વ્યવસ્થિત ગ્રંથાની રચના થઈ તેથી તેમની પ્રથમ ઉપેક્ષા અને પછી સહજ ભાવે વિચ્છેદ થાય એવા ક્રમ માનવામાં ઔચિત્ય છે. દિગબરાએ શ્વેતાંબર સંમત આગમા વિચ્છિન્ન છે એમ તે માન્યું, પણ તેમને મતે પણ સૌથી વધારે પ્રામાણ્ય અને મહત્ત્વ ષખંડાગમ જેવા સૈદ્ધાન્તિક ગ્રંથાતું હતું. છતાં પણ તેની એક માત્ર પ્રતિ ઉપલબ્ધ થાય અને તે અધ્યયન અધ્યાપનમાંથી છેલ્લા હજાર વર્ષથી દૂર થાય તેનું કારણ શોધીએ તો આ પ્રશ્નના ઉત્તર મળી રહે છે. જેમ પૂ ગ્રંથામાંથી અંગ અને અન્ય ગ્રંથની રચના થઈ ત્યારે પૂર્વનું પ્રામાણ્ય અને મહત્ત્વ છતાં તે ક્રમે કરી ઉપેક્ષિત થાય અને અધ્યયન-અધ્યાપનમાંથી બાકાત થાય અને છેવટે વિચ્છિન્ન પણ થાય, તેમ જ્યારે ગેમ્મદ્રસાર જેવા વ્યવસ્થિત અને સારભૂત ગ્ર ંથની રચના ષટ્ખંડાગમને આધારે થઈ, ત્યારે દૂખ ડાગમ પણ ઉપેક્ષિત થઈ માત્ર એક પ્રતિમાં વિદ્યમાન રહે—એ સ્વાભાવિક છે. પછી આવા ગ્રંથાનું ઐતિહાસિક મહત્ત્વ તા રહે જ છે, પણ અધ્યયન-અધ્યાપનમાં તે ઉપેક્ષિત જ થાય છે. અને વિચ્છેદ્નુ એકમાત્ર કારણ આ ઉપેક્ષા અને છે.
આ જ પ્રક્રિયા પ્રમાણે પ્રાચીન શિખર મતે થઈ ગયા, માત્ર આંશિક અંગો વિદ્યમાન રહ્યાં, અને સર્વાશ લુપ્ત થઈ ગયાં. પશુ શ્વેતાંબર મત પ્રમાણે થયા; તેના અંશાના લેપ થયા છે.
ગાને અધિક ભાગ લુપ્ત આધુનિક માન્યતા પ્રમાણે અગાને સર્વથા લેાપ નથી
જેમ પૂમાંથી અંગાનું નિર્માણ થયું તેમ પૂ' અને અ ંગાને આધારે અંગબાહ્ય પ્રથાની રચના કાળક્રમે થઈ. તેનું નિર્માણુ સ્થવિરાએ કર્યુ. જેમ પૂર્વમાંથી રચાયેલ અંગમાં પૂર્વી કરતાં વધારે રચનાસૌષ્ઠવ
હાય, તેમ પૂર્વ અને
Page #94
--------------------------------------------------------------------------
________________
s
અંગને આધારે રચાયેલ આ ગબાહ્ય ગ્રંથમાં કાળક્રમે વધારે રચનાસૌષ્ઠવ આવે તે સ્વાભાવિક છે. આથી વિષયનિરૂપણની બાબતમાં વ્યવસ્થા, અંગ કરતાં અંગબાહ્યમાં વધારે સારી હોય–-વાચકને સુગમ અને અનુકૂળ હોય–તેમ બનવું સ્વાભાવિક છે. આવી વ્યવસ્થાનું-સુંદર અને વાચકને અનુકૂળ વ્યવસ્થાનું–પ્રમાણપત્ર માત્ર આજે જ આપણે આપીએ છીએ તેમ નથી, પણ અંગ ગ્રંથની અંતિમ વાચનામાં અંગબાહ્ય ગ્રંથને આવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, અને તે, તે તે વિષયનું નિરૂપણ વિશેષાથીએ તે તે અંગબાહ્યમાં જોઈ લેવું તેમ સૂચવીને આપ્યું છે. આથી જ આપણે જોઈએ છીએ કે અંગ કરતાં નંદી, અનુયોગદ્વાર કે પ્રજ્ઞાપના કાળદષ્ટિએ પછીની રચના છતાં ભગવતી જેવા મહત્ત્વના અંગ ગ્રંથમાં નંદી, અનુગદ્વાર કે પ્રજ્ઞાપનામાં તે તે વિષય જોઈ લેવાની ભલામણ કરવામાં આવી છે. આમ પ્રામાણ્યની દૃષ્ટિએ પૂર્વ અને અં વિશેષ મહત્ત્વનાં છતાં વિષયનિરૂપણની દષ્ટિએ તેમના કરતાં અંગબાહ્ય ગ્રંથે વિશેષ મહત્ત્વ ધરાવે છે—એ બાબત લક્ષ્યમાં લેવા જેવી છે.
અંગ ગ્રંથમાં સૈદ્ધાતિક ચર્ચા નથી જ એમ તો ન કહેવાય પણ સ્થાનાંગસમવાયાંગમાં સંખ્યાને આધારે થયેલ છે, વિષયને આધારે નહીં; જ્યારે ભગવતીમાં સૌદ્ધાતિક ચર્ચા મુખ્ય છતાં–તેનું પ્રાધાન્ય છતાં–તેને ક્રમ વ્યવસ્થિત નથી, કારણ કે તેમાં જુદા જુદા વિષયને લગતી પ્રસંગ પ્રાપ્ત ચર્ચા થયેલી છે;
જ્યારે અંગબાહ્ય ગ્રંથોમાં તેમ નથી. તેમાં તે વિષયનિરૂપણ મુખ્ય છે. તેથી નિશ્ચિત ક્રમે તેમાં વિષયોની વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી છે. આ જ વિશેષતાને કારણે અંગ કરતાં અધ્યયન-અધ્યાપનની દૃષ્ટિએ અંગબાહ્યનું મહત્ત્વ વિશેષ છે.
અંગમાં ભગવાન મહાવીરના વિહાર અને જીવનપ્રસંગે સાથે સૈદ્ધાતિક ચર્ચાને વણી લેવામાં આવી છે તેથી કોઈ પણ વિષયનું સળંગ વર્ણન તેમાં મળવું મુશ્કેલ હતું. આ કમીની પૂતિ અંગબાહ્ય ગ્રંથની રચના કરીને આચાર્યોએ કરી છે. પાલિપિટકમાં પણ આમ જ બન્યું છે. સુત્તપિટકમાં ભગવાન બુદ્ધના ઉપદેશ પ્રસંગે યત્ર તત્ર રૌદ્ધાન્તિક ચર્ચા થયેલ છે, પણ તેથી સમગ્ર બૌદ્ધ દશનનું સ્વરૂપ ઉપસ્થિત થતું નથી; પણ તેની પૂતિ અભિધમપિટકમાં કરવામાં આવી છે. આથી બૌદ્ધસિદ્ધાન્તનું સ્વરૂપ જાણવાની ઇચ્છા ધરાવનાર માટે અભિધમ અધ્યયન જેમ અનિવાર્ય છે તેમ જૈન દર્શનની સૈદ્ધાતિક દષ્ટિ માટે અંગબાહ્ય ગ્રંથોમાંના પ્રજ્ઞાપના, જીવાભિગમ આદિ ગ્રંથે અનિવાર્ય છે. એટલે એમ કહી શકાય કે જેન આગમ ગ્રંથોની રચનાને જે બીજો તબક્કો–એટલે કે વ્યવસ્થિત
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૪
વિષયનિરૂપક રચનાને સમય-તે અંગબાહ્ય ગ્રંથની રચનાનો સમય છે. અને તે સમયની રચના પ્રજ્ઞાપના છે.
પ્રજ્ઞાપના-નામ પ્રજ્ઞાપના સૂત્રનું સામાન્ય નામ ગ્રંથકર્તાએ “અધ્યયન” એવું આપ્યું છે અને વિશેષ નામ “પ્રજ્ઞાપના” ફલિત થાય છે, કારણ, ગ્રંથકર્તાએ સ્પષ્ટ કર્યું છે કે ભગવાન મહાવીરે સર્વ ભાવોની “પ્રજ્ઞાપના કરી છે તે પ્રમાણે જ હું કરવાને . એટલે ઉત્તરાધ્યયનની જેમ આ ગ્રંથનું પણું પૂરું નામ “પ્રજ્ઞાપનાધ્યયન ” કહી શકાય. આ સમગ્ર ગ્રંથ એક અધ્યયનરૂપ છે; જ્યારે ‘ઉત્તરાધ્યયન માં અનેક અધ્યયને છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. પ્રત્યેક “પદને અંતે “TowવMID માવતી’ એ ઉલ્લેખ મળે છે તેથી પાંચમાં અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની જેમ ઉપાંગોમાં પ્રજ્ઞાપનાનું વિશેષ મહત્ત્વ સૂચિત થાય છે. “મવતીy” એવો ઉલ્લેખ ગ્રંથક્તને અભિપ્રેત નહીં હોય, કારણ, ગ્રંથાત તો “qugવળr સમત્તા –-એટલું જ મળે છે.
પ્રજ્ઞાપના' શબ્દનો પ્રયોગ અને અર્થ સ્વયં પ્રજ્ઞાપનામાં જણાવ્યા પ્રમાણે (સૂ૦ ૩) જીવ અને અજીવ વિષેની પ્રજ્ઞાપના એટલે કે નિરૂપણ તે પ્રજ્ઞાપના છે. આથી જેમાં છવ-અછવનું નિરૂપણ હેય તે શાસ્ત્ર પણ પ્રજ્ઞાપના કહેવાય.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું તે પહેલાં તેમણે દશ મહાસ્વપ્ન જોયાં હતાં. તેમાં તીજા મહાસ્વપના વર્ણન પ્રસંગે તેનું ફળ બતાવતાં (શ૦ ૧૬, ઉ૦ ૬)માં જણાવ્યું છે –“તમને મળવું મારે વિવિત્ત સમય–વરસમદ્ય ફુવારુપ
વિદ માઘતિ વનતિ qહતિ......” આ ઉપરથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના ઉપદેશને પ્રજ્ઞાતિ, પ્રપતિ–એવી ક્રિયાથી જણાવવામાં આવ્યું છે. તેને આધારે જ તેમને ઉપદેશ “પ્રજ્ઞાપના” કે “પ્રરૂપણુ” કહેવાય એ સ્વાભાવિક છે, તેથી તેમના ઉપદેશને આધાર લઈ જે ગ્રંથ રચાય તેને પણ પ્રજ્ઞાપના” એવું નામ આપી શકાય અને તેથી આય શ્યામાચાયે પોતાના ગ્રંથને પ્રજ્ઞાપના” એવું નામ આપ્યું છે તે ઉચિત જ છે. ૨. ‘અયનિ જિન્ન’– ૩ / २. उवदंसिया भगवया पण्णवणा सव्वभावाण...जह वर्णिणय भगवया अहमवि तह वण्णइस्सामि गा० २-३ ।
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૫
વળી, જ્યાં પણ અંગોમાં “ભગવાને આ કહ્યું છે કે આવું નિરૂપણ કર્યું છે તેમ બતાવવાનું હોય છે ત્યાં પણ સર્વત્ર “ઘ' (aa:) એવો શબ્દપ્રયોગ જોવા મળે છે. તેથી પણ જેન શાસ્ત્રની શૈલીમાં આ પ્રજ્ઞાપના શબ્દનું પ્રાધાન્ય જણાય છે. એથી આર્ય શ્યામાચાયે એ શબ્દ પસંદ કર્યો તે ઉચિત જ છે.
સ્વયં ભગવાન મહાવીર પણ પિતાના ઉપદેશ માટે આ શબ્દનો પ્રયોગ કરે છે તે ધ્યાનમાં લેવા જેવું છે--
વહુ મા વિદ્યા વદે શ્રો7 જૂને “ભગવતી, ૨-૧-૯૦. આ જ પ્રકારના પ્રયોગો આચારાંગ આદિ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે મળે છે. વળી, અંગમાં મહત્ત્વપૂર્ણ લેખાતા પાંચમા અંગનું નામ “વિયાહપન્નત્તિ’ ‘વ્યાખ્યાપ્રાપ્તિ છે તે પણ ભગવાનના ઉપદેશ માટે “પ્રજ્ઞાપના’ શબ્દનું પ્રાધાન્ય સૂચવે છે. તેથી આ શબ્દનું વિશેષ મહત્ત્વ જૈન પરંપરામાં સ્વીકારાય તે સ્વાભાવિક છે. અને, ટીકાકારના જણાવ્યા પ્રમાણે, આ શબ્દપ્રયોગમાં “” ઉપસર્ગ જે મૂકવામાં આવ્યું છે તે ભગવાન મહાવીરના ઉપદેશની વિશેષતાનો સૂચક છે એટલે કે ભગવાન મહાવીરે જીવ, અજીવ આદિ તત્ત્વોનું જે નિરૂપણ કર્યું છે તે વિશિષ્ટ પ્રકારનું છે; જૈનેતર શાસ્ત્રોમાં તે પ્રકારનું નિરૂપણ જોવામાં આવતું નથી-- તેવો ભાવ પણ એ શબ્દના પ્રયોગમાં રહેલું છે. એટલે કે આ નિરૂપણ જૈન શાસ્ત્રમાં આગવી રીતે થયેલું છે, જે અન્યત્ર દુલભ છે. અને તે વસ્તુસિથિતિનું પણ સૂચક છે જ. આ પ્રકારનું નિરૂપણ અન્યત્ર તે કાળનાં શાસ્ત્રોમાં આવતું નથી, એ સૂચક છે.
વળી, ભાષા પદમાં પ્રસ્તુત ગ્રંથમાં જ ભાષાના ભેદોને જે વિચાર છે તેમાં gogવી” પણ ભાષાને એક પ્રકાર છે (૮૩૨). તેને ટીકાકાર અથે કરે છે પ્રસવની' “પ્રજ્ઞાબેનેતિ પ્રજ્ઞાવની”-પત્ર ૨૪૯ ; અને તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે–“કથાવસ્થતાથમિધનાદ્રિ પ્રજ્ઞાપની”—પત્ર ૨૪૯ ; અર્થાત અર્થ–વસ્તુ જે પ્રકારે વ્યવસ્થિત હોય તેનું સ્થાન જે ભાષા વડે થાય તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય. વળી, તે જ ભાષા પદમાં પ્રસ્તુત ગ્રંથમાં. જ ભાષાના “કાત્તિયા” અને “અપત્તિ ” એવા બે ભેદ કર્યા છે (૮૬૦) અને મપત્તિયા'ના વિવરણ પ્રસંગે “અરવી” એટલે કે જેને સત્ય કે મિથ્થા સાથે, સંબંધ નથી પણ કેવળ વસ્તુનું નિરૂપણ કરવા પ્રવૃત્ત છે, તેવી ભાષાના જે બાર પ્રકાર જણાવ્યા છે તેમાં પાંચમો પ્રકાર gogવળા (૮૬૬) ભાષા છે. એટલે કે એવી ભાષા, જે વસ્તુનું નિરૂપણ કરવા પ્રવૃત્ત છે, તે googવળી કહેવાય છે. પ્રજ્ઞાપ
Page #97
--------------------------------------------------------------------------
________________
નાને આ સામાન્ય અર્થ છે. એટલે કે જેમાં કોઈ ધાર્મિક વિધિવિધ પ્રશ્ન નથી પણ વસ્તુનિ પણ માત્ર થયું હોય તે જ્ઞાની ભાષા કહેવાય છે. ટીકાકારે આ ભાષા વિષે જે વિવરણ કર્યું છે તેથી પણ પ્રસ્તુત પ્રજ્ઞાપના” અર્થ વિશેષ સ્પષ્ટ થાય છે. તેમાં ટીકાકારે અન્યત ગાથાનું ઉદ્ધારણ દીધું છે--
"पाणिवहाउ नियत्ता हव ति दीहाउया अरोगा य । एमाई पण्णत्ता पण्णवणी वीयरागेहिं ।।"
-प्रज्ञापनाटीका, पत्र २५९ब સારાંશ કે “જેઓ પ્રાણિવધથી નિવૃત્ત થયા છે તેઓ (ભવાન્તરમાં) દીર્ધાયુ અને અરોગ થાય છે.” આ પ્રકારનો ઉપદેશ કે કથન તે પ્રજ્ઞાપની ભાષાનું ઉદાહરણ છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુમાં “હિંસા ન કરે' એવી આશા કે ઉપદેશ નથી પણ વસ્તુસ્થિતિનું નિરૂપણ છે કે જેઓ હિંસા નથી કરતા તેઓ દીર્ધાયુ અને નીરોગ થાય છે; આથી ભાષાને આ પ્રકાર પ્રજ્ઞાનની છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ છવ અને અજીવ વિષે આ જ જાતની પ્રજ્ઞાપના છે. તેથી તેનું “પ્રજ્ઞાપના” નામ યથાર્થ ઠરે છે.
બૌદ્ધ પાલિપિટકમાં પુરુqમ્બર એ નામનો ગ્રંથ છે. તેમાં નાના પ્રકારના પુગલના એટલે કે પુરુષોના અનેક પ્રકારે ભેદનું નિરૂપણ છે. એ નામમાં વપરાયેલ પ્રજ્ઞપ્તિ (૫-ગત્તિ) અને પ્રસ્તુત પ્રજ્ઞાપતા (quળવળr) નામમાં તાત્પર્ય સરખું જ છે.
પ્રાકૃત goળવા અથવા પત્ત જેવા શબ્દોના સમાનાર્થક શબ્દ પાલિમાં પણ વપરાયા છે. તે છે–qબ્બત્ત, જ્ઞાપન આદિ. .
પ્રજ્ઞાપનાનો આધાર દષ્ટિવાદ છે પ્રજ્ઞાપનાસૂત્ર એ ચોથું ઉપાંગ છે. જેને આગમમાં અંગ બાર છે, પણ બારમું અંગ દષ્ટિવાદ વિnિત્ર છે, છતાં ઉપાંગની સંખ્યા તે બાર છે અને બારેય ઉપાંગે ઉપલબ્ધ છે. તે તે અંગ સાથે તે તે ઉપાંગોને સંબંધ કયારથી જોડાય તે નક્કી કરવું કઠણ છે, પણ સંસ્કૃત ટીકાઓ લખાવી શરૂ થઈ ત્યારથી તો એવો સંબંધ બતાવવામાં આવે છે. તે પ્રમાણે પ્રસ્તુત ઉપાંગ પ્રજ્ઞાપના, સમવાય નામના ચેથા અંગનું ઉપાંગ છે—એમ ટીકાકાર આચાર્ય મલયગિરિ જણાવે છે–રૂયં ચ સમવાયાવસ્થ ચતુર્થાશ્વેક, તટુથપ્રતિપાદુનાતપ્રજ્ઞાવનારીવા, પત્ર છે. પરંતુ આવો કોઈ સંબંધ પ્રાચીન કાળમાં જોડવામાં
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૭ આવતો નહિ–અને તે સંબંધ હતો પણ નહીં તે સ્પષ્ટ છે. કારણ સ્વયં પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જ કર્તાને જણાવ્યા પ્રમાણે આ પ્રજ્ઞાપના દૃષ્ટિવાદમાંથી ઝરતો રસ છે – . अज्झयणमिण चित्त सुयरयण दिष्ट्रिवायणीस दं ।।
जह वणियं भगवया अहमवि तह वण्णइस्सामि ।३।। આર્ય શ્યામાચાયે આ ગ્રંથનો સીધો સંબંધ દષ્ટિવાદ સાથે જોડડ્યો છે એ તો નિશ્ચિત છે જ, પણ આપણી સમક્ષ દૃષ્ટિવાદ છે નહિ તેથી તેના કયા પ્રકરણ સાથે પ્રજ્ઞાપનાને સંબંધ છે તેની તે કલ્પના જ કરવી રહી. અને એ કલ્પના પ્રમાણે દૃષ્ટિવાદના ૧૪ પૂર્વોમાંથી નીચેના પૂર્વે સાથે પ્રજ્ઞાપનાના વિષયને સંબંધ જોડી શકાય તેમ છે—
જ્ઞાનપ્રવાદ, આત્મપ્રવાદ અને કમપ્રવાદ. પરંતુ ટૂખંડાગમની ટીકા ધવલામાં ષખંડાગમને સંબંધ* આગ્રાયણી પૂર્વ સાથે પણ જોડવામાં આવ્યો છે તે જોતાં અને પ્રજ્ઞાપના અને ખંડાગમને ચર્ચિત વિષય સમાન છે એ જોતાં પ્રજ્ઞાપનાને સંબંધ આગ્રાયણી પૂર્વ સાથે પણ હેવાને સંભવ ખરે જ.
આચાર્ય મલયગિરિના મતે સમવાયાંગમાં કહેલ અર્થનું જ વર્ણન પ્રજ્ઞાપનામાં પણ છે. તેથી તે સમવાયાંગનું ઉપાંગ છે. પણ સ્વયં કર્તા એવું કેઈ સૂચન કરતા નથી પણ તેનો સંબંધ દૃષ્ટિવાદ સાથે સ્પષ્ટપણે જણાવે છે. અને તે ઉચિત જ છે. કારણ, દૃષ્ટિવાદમાં મુખ્યપણે દૃષ્ટિ-દર્શનનું વર્ણન હતું તેથી જૈન દર્શનને માન્ય પદાર્થોનું વ્યવસ્થિત નિરૂપણ કરનાર પ્રજ્ઞાપનાને સંબંધ દૃષ્ટિવાદ સાથે હોય તે વધારે ઉચિત પણ છે.
અને જે આધારે પરંપરા રૂઢ થઈ તે પરંપરાને અનુસરી આચાર્ય મલયગિરિએ જણાવ્યા મુજબ સમવાયાંગમાં પણ છવ-અજીવ આદિ તત્તનું જ નિરૂપણ છે તેથી પ્રજ્ઞાપનાને તેનું ઉપાંગ માનવામાં કશે વિરોધ પણ નથી.
પ્રજ્ઞાપનાની રચનાશૈલી ગ્રંથના પ્રારંભમાં સ્તુતિરૂપ મંગલ કરીને ગ્રંથરચનાની પ્રતિજ્ઞા બાદ પ્રતિપાદા વિષયને નિર્દેશ કરતી ગાથાઓ આપી છે. આમાં ૩૬ વિષયને ૩. આ સ્થિતિમાં તાંબરામાં બારમા અંગને સર્વથા અભાવ હોવાની સૂચના - પખંડામમાં (પુસ્તક ૫, પ્રસ્તાવના, પૃષ્ઠ ૭૧) કરવામાં આવે છે તે વિચારણીય છે. ૪. પખંડાગમ, પુસ્તક ૫, પ્રસ્તાવના, પૃષ્ઠ ૭૨.
Page #99
--------------------------------------------------------------------------
________________
s૮
નિર્દેશ છે તેથી પ્રયને ૩૬ પ્રકરણમાં વહેંચી દેવામાં આવ્યું છે અને પ્રત્યેક પ્રકરણને ‘પદ' એવું સામાન્ય નામ આપવામાં આવ્યું છે, જેની સૂચના તે તે પ્રકરણને અંતે સમાપ્ત થતા પ્રતિપાદ્ય વિષય સાથે આપવામાં આવી છે. આચાર્ય મલયગિરિ “પદની વ્યાખ્યા કરતાં કહે છે કે-“ઘä પ્રજરામ કથાધિર રૂતિ વાર પ્રજ્ઞાવનાર, પત્ર ૬ ! એટલે કે “પદ' શબ્દનો અર્થ અહીં પ્રકરણ કે અર્વાધિકાર એમ સમજવાનું છે. તે સમગ્ર ગ્રંથની રચના પ્રશ્નોત્તર રૂપમાં છે. પ્રારંભમાં ૮૧ સૂત્ર સુકી પ્રશ્નકર્તા કે ઉત્તરદાતા કે તેના વિષેની કેઈ સૂચના નથી, માત્ર પ્રશ્નો અને ઉત્તરે છે. પણ ત્યાર પછીના ૮૨મા સૂત્રમાં ભગવાન અને ગૌતમનો સંવાદ છે. વળી, ૮૩ થી ૯૨ માં સામાન્ય પ્રશ્નોત્તર દેખાય છે અને અચાનક ૯૩મા સૂત્રમાં ગૌતમ અને ભગવાનના પ્રશ્નોત્તરે છે. ત્યાર પછી વળી સામાન્ય પ્રશ્નોત્તરે ચાલુ થાય છે તે ૧૪૭મા સુધી ચાલે છે. પછીની રચનામાં જ્યાં ગૌતમ અને ભગવાનના પ્રશ્નોત્તર છે તે આ પ્રમાણે છે ઃ સૂત્ર ૧૪૮-૨૧૧ અર્થાત્ સમગ્ર બીજુ પદ, તીજા પદમાં સૂત્ર ૨૨૫-૨૫, ૩૨૫, ૩૩૦-૩૩૩; ચોથા પદથી બધાં જ પદના સૂત્રમાં છે. માત્ર પ્રારંભમાં, વચ્ચે કે અંતે આવતી ગાથાઓમાં અને સૂત્ર ૧૦૮૬માં તે નથી.
અને એક અપવાદ છે, જેને પ્રારંભ આ પ્રમાણે છે. સૂત્ર ૩૩૪ “અહં મં! સવીવપ્ન રદ નહારં વત્તાફ્લાઈમ” –આ રીતે શિષ્ય (તે કહ્યું છે તે જાણવામાં આવે તેમ નથી) ગુરુની સમક્ષ મહાદંડક રચવાની પ્રતિજ્ઞા કરીને સર્વ જીવોનું અ૫–બહુત્વ વર્ણવે છે. આની ટીકામાં આચાર્ય મલયગિરિએ આ પ્રમાણે ખુલાસો કર્યો છે
"अनेन एतद् ज्ञापयति-तीथ करानुज्ञामात्रसापेक्ष एव भगवान् गणधरः सूत्ररचनां प्रति प्रवत ते, न पुनः श्रुताभ्यासपुरःसरम् इति । यद्वा एतद् ज्ञापयति-कुशलेऽपि कर्मणि विनेयेन गुरुमनापृच्छय च प्रवर्तितव्यम्, किन्तु तदनुज्ञापुरःसरम् । अन्यथा विनेयत्वायोगात् ।"-पण्णवणाटीका, पत्र १६३ अ ।
આચાર્ય મલયગિરિ પોતે નિઃશંક નથી. તેથી વિકલ્પ બે બાબતો રજુ ૫. “સૂત્રમૂઃ પ્રજળનુ” ન્યાયવાર્તિક પૃ. ૧. ૯. આ જ મહાદડક ષટખંડાગમમાં પણ છે. તેની ચર્ચા આગળ આવશે. છે. પ્રારંભમાં જ આચાર્ય શ્યામ દષ્ટિવાદને આધારે પ્રજ્ઞાપનાની રચના કરે છે એમ - તેમણે જણાવ્યું છે, એટલે સંભવ છે કે પ્રસ્તુત ભાગ અંગનો અંશ હોય અને તે
રીતે એને ગણધરની રચના કહી શકાય.
Page #100
--------------------------------------------------------------------------
________________
Ge
કરે છે. પ્રથમમાં તેમણે માન્યું છે કે અહી પણુ શિષ્ય તરીકે ગણુધર ગૌતમ વિક્ષિત છે. ખીજા વિકલ્પમાં માત્ર ગુરુ-શિષ્ય એવુ સામાન્ય રૂપે વિવક્ષિત છે.
વળી, જેમ પ્રારંભમાં સમગ્ર ગ્રંથની અધિકારગાથાઓ મૂકવામાં આવી છે, તેમ કેટલાંક પદોના પ્રારંભમાં પશુ વિષયનિર્દેશક ગાથાઓ રચવામાં આવી છે.જુએ ૩, ૧૮, ૨૦, ૨૩ ઇત્યાદિ પદોને પ્રારભમાં તે જ પ્રમાણે ઉપસ હારમાં પણ કેટલીકવાર સંગ્રહ-ગાથાઓ મૂકવામાં આવી છે, જેમ કે શમા પદ્મના અંતમાં, ગ્રંથની વચ્ચે પણ જ્યાં જરૂરી જણાયું છે ત્યાં આચાય ગાથા મૂકે છે.
સમગ્ર ગ્રંથનું શ્લોક પ્રમાણુ ૭૮૮૭ છે અને તેમાં કુલ ગાથા, પ્રક્ષેપ આદ કરતાં, ૨૩૨ છે,૮ એટલે સમગ્રભાવે મુખ્યપણે આ ગ્રંથની રચના ગદ્યમાં છે એમ કહી શકાય.
ગાથાઓમાં સામાન્ય રીતે જીવના વિશેષ ભેદે અથવા સંખ્યાએ (સૂત્ર ૨૪ ૪૦, ૧૦૨ ઇત્યાદિ) આપવામાં આવી છે, પણ કાંઈક પ્રતિપાદ્ય વિષયનું સ્વરૂપ પણ વત જોવામાં આવે છે, જેમ કે સિદ્ધ વિષે—સૂત્ર ૨૧૧. સિદ્ધ વિષેની આ ગાથાઓ અને વવાયને અંતે આવતી ગાથા લગભગ એકસરખી છે. આયી પ્રજ્ઞાપનામાં આવતી અધી જ ગાથાઓ આય શ્યામાચાયે રચી હાવાના સ ંભવ નથી. કારણુ, મૂળમાં જ કોઈક વાર તે “ફો માહો અનુન તવાઓ—” (સૂત્ર પ[૩], ૧૮૭) એમ નિર્દેશપૂર્ણાંક ગાથાઓ મૂકે છે તે સૂચવે છે કે તે ગાથાએ પરંપરાપ્રાપ્ત છે. વિશેષ રૂપે ‘ત' નડ્ડા' (સૂત્ર ૨૪, ૩૮, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૫૦, ૫૪, ૧૦૨, ૧૧૦, ૧૬૭ ઇત્યાદિ) એમ કહીને જે ગાથાઓ મૂકવામાં આવી છે તેમાં પણ તેમની પોતાની અને અન્યની રચના હાવા સંભવ છે. શ્યામાચાયે કેટલીક ગાથાઓને ‘સંગ્રહણિગાથા’ (સુત્ર ૧૯૪, ૨૦૬[૨]) કહી છે. તે ગાથાઓ સંભવ છે કે અન્યની હાય. કેટલીક ગાથાઓને
૮.
e.
ગ્રંથના અતની ગાથાઓ અંક ૨૩૧ છે, પણ તે ૨૩૨ જોઈએ, કારણ કે ૨૧૯ મી ગાથાને અક એવડાયા છે.
આચાય . મલયગિરિના નિમ્ન ઉલ્લેખા સૂચવે છે કે ગાથાઓ આય શ્યામની હશે-“તાવત્ સ ંગ્રહીતુલન આર્‘અદ્યત્તર` ૨' ત્યાદ્દિ થાયમ્'—પ્રજ્ઞાવનાટીગ, વત્ર ૮૪ મૈં । “ અહીં મિમાહ-‘નળાવિદે', 'િ પત્ર ३३ अ । ‘નાયાત્રામા’વત્ર રૂપ્ વ । તથા જુએ પત્ર ૨૨૩ ૬, ૨૬૨ ૬, ૨૬૬ ૬, ૪૨૬૮ ૨ ઈત્યાદિ.
Page #101
--------------------------------------------------------------------------
________________
આચાર્ય મલયગિરિએ “સંપ્રદાથ” કે “કંગનાથા' એવું નામ આપ્યું છે તે ગાથાઓ કેની રચના છે તે જાણવું કઠણ છે.
પ્રજ્ઞાપનાના સમગ્રભાવે અધ્યયનથી એની નિરૂપણશૈલી વિષે જે કેટલીક બાબતો નક્કી થાય છે તે આ છે–તેમાં ૩૬ પદમાં સર્વ પ્રથમ જે જીવના ભેદ પ્રથમ પદમાં જણાવ્યા છે, તેમાં સંસારી અને સિદ્ધ એ મુખ્ય ભેદ પછી જીવના ઈન્દ્રિયના હીનાધિકને આધારે એટલે કે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે. સારાંશ કે સંસારી સકલ જીવોને સમાવેશ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કર્યો છે. એટલે કે છવભેદોનું મુખ્ય નિયામક તત્વ ઇન્દ્રિયોની ક્રમિક વૃદ્ધિ એ છે. જીવના સ્થાનને વિચાર બીજા પદમાં છે. તે છવભેદના સ્થાનની વિચારણામાં પણ જીવોના ઉક્ત પ્રથમ પદમાં ભેદનિરૂપણને જે ક્રમ–એટલે કે ઈન્દ્રિયપ્રધાન–છે તે જ અપનાવાય છે. ભેદ છે તે એ કે આમાં એકેન્દ્રિયને બદલે પૃથ્વીકાય શબ્દ વપરાય છે, કારણ, એકેન્દ્રિયના પૃથ્વીકાયાદિ જે ભેદો છે તેને ક્રમે એકેકને લઈને વિચારણું છે. પણ નિરૂપણુક્રમ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય એ છે. અને બહુવક્તવ્ય નામના તીજા પદમાં પણ પ્રારંભમાં તે ઉક્ત પ્રકારે જ
ભેટે લીધા છે. પરંતુ તે પછી જીવોનું અન્ય પ્રકારે એટલે કે ગતિ આદિને આધારે, જે વિભાજન થાય છે, તેનું પણ ગ્રહણ કર્યું છે; સૂત્ર ૨૧૬ માંથી ગતિને આધારે જીવવિભાજન દિશાઓમાં વિચારાયું છે અને પુનઃ સૂત્ર ૨૨૫ થી ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપગ, આહાર, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંસી, ભવ, અસ્તિકાય, ચરિમ, જીવ, ક્ષેત્ર બંધ –આ બધી દષ્ટિથી પણ જીવના જે નાના પ્રકારે ભેદ પડે છે તેને લઈને અલ્પબહુત્વને વિચાર છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ત્રીજા પદ પછીનાં પદોમાં, અમુક અપવાદ સિવાય ૧૧ સર્વત્ર, નારકથી માંડી ૨૪ દંડકમાં વિભાજિત જીવોને લઈને જ વિચારે છે. અર્થાત ઉક્ત ગતિ આદિ અનેકને પ્રધાન માની વિવિધ પ્રકારે જીવને જે અનેક રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, તે વગીકરણોને સ્વીકાર કરીને વિચારણા નથી; તેવી વિચારણું તે વખંડાગમમાં છે. સારાંશ કે માત્ર ૨૪ દંડકને ક્રમે ૧૦. પ્રજ્ઞાપનrટ, ૨ ૦ ૨, ૮૪ , ૨ ૦ , ૨૬૮ ૫, ૩, ૨૨૨ ૪
૪૪ ૫, ૨૪ ૨ | ૧૧. આ અપવાદ માટે જુઓ પદ ૧૩, ૧૮ અને ૨૧. ૧૨. જીવોને ૨૪ દંડકમાં વિભક્ત કરવાનું મૂળ પણ ખરી રીતે તો ગતિનો જ વિસ્તાર
છે, પણ તેમાં ગતિને ભૌગોલિક દષ્ટિએ નીચેથી ઉપર એમ ગોઠવી છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
છનું જે વિભાજન છે તે એક જ વિભાજનને સ્વીકારીને વિચારણું છે. તેથી ઉલટું, પખંડાગમમાં તે જીવના ગતિને લઈને, ઇન્દ્રિયને લઈને, કાયને લઈને તે જ રીતે અન્ય યોગાદિને લઈને જે બાર વિભાજનપ્રકાર છે, તે સૌ વિભાજન પ્રકારોમાં વિચારણું છે. એટલે નાના પ્રકારે તાળો મેળવવાનો પ્રયાસ છે. આમ આ વિચારણા પ્રજ્ઞાપનાથી સૂક્ષ્મ છે.
વિષયવિભાગ (a) સાત તત્તવમાં આચાર્ય મલયગિરિ ગાથા ૨ ની વ્યાખ્યા પ્રસંગે પ્રજ્ઞાપનાગત વિષયવિભાગને સંબંધ છવાછવાદિ સાત તત્તના નિરૂપણ સાથે નીચે પ્રમાણે જોડી આપે છે – ૧-૨ જીવ-અછવ
પદ ૧, ૩, ૫, ૧૦ અને ૧૩ = ૫ પદે ૩ આસ્રવ
પદ ૧૬ અને ૨૨ = ૨ પદે ૪ બબ્ધ પદ ૨૩.
= ૧ પદ ૫-૭ સંવર, નિજર અને મોક્ષ પદ ૩૬
= ૧ પદ અને બાકીનાં પદોમાં કોઈક વાર કોઈ તત્ત્વનું નિરૂપણ થયેલ છે–શેષ तु स्थानादिपदेषु कचित्कस्यचिदिति-प्रज्ञापनाटीका, पत्र ५ अ.
(b) દ્રવ્યાદિ ચારમાં વિભાગ જેન સંમત બધાં તત્ત્વોને સમાવેશ કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આચારમાં પણ થાય છે, તેથી તે ચાર વિષયોનું નિરૂપણુ પ્રજ્ઞાપનામાં કયાં થયું છે તે પણ આચાર્ય મલયગિરિએ જણાવ્યું છે–
પ્રથમ પદમાં ક્ષેત્રનું બીજા પદમાં કાલનું ચેથા પદમાં ભાવનું શેષ પદોમાં
–પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૫ ૨ આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ–આમ ચાર ભેદમાં વિષયનિરૂપણ કરવાની પદ્ધતિ જૂની જણાય છે. ભગવતીમાં અનેક વિષયોમાં તે જોવામાં આવે છે. ૧૩ પરંતુ તત્ત્વ સાત પ્રકારનું છે, આ વ્યવસ્થા મેડી છે. તેથી આચાર્ય મલયગિરિએ અહીં પ્રસ્તુત પ્રજ્ઞાપનાના વિષયને જે રીતે સાતમાં વહેંચવા પ્રયત્ન કર્યો છે તે ૧૩. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫૦-૫૧.
;
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રકારની વહેંચણી સ્વયં આર્ય શ્યામાચાર્યને અભિપ્રેત હતી તેમ માની શકાય નહિ, પણ પિતાના કાળમાં જે પરંપરા સ્થિર થઈ હતી તેની સાથે પ્રજ્ઞાપનાના નિરૂપણને મેળ બેસાડવાનો પ્રયત્ન આચાર્ય મલયગિરિને છે, તેમ માનવું જોઈએ.
સ્વયં પ્રજ્ઞાપનામાં સરાગ દર્શનાર્યના નિરૂપણમાં નિસરુચિ જીવના લક્ષણમાં જે ગાથા (૧૨૦) આપી છે, તેમાં પણું સાત તત્ત્વને ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં લેવા જેવી વાત છે.
પદ વિભાગ અને નિરૂપણનો ક્રમ સૂત્રકાલીન સાહિત્યની એ વિશેષતા છે કે ગ્રંથના પ્રારંભમાં જ પ્રતિપાદ્ય વિષયની સૂચિ આપી દેવામાં આવે છે, જેનું પારિભાષિક નામ ઉદેશ છે. ન્યાયસૂત્ર આદિ ગ્રંથમાં આ પદ્ધતિનું અનુસરણ જોવામાં આવે છે. પ્રજ્ઞાપનામાં પણ પ્રારંભમાં તેને વિષયવિભાગ (સૂત્ર ૨) પ્રજ્ઞાપના આદિ ૩૬ પદમાં ઉદ્દેશરૂપે નિર્દિષ્ટ છે. અને પછી તે ક્રમે ૩૬ પદ ગત એકેક વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સામાન્ય નિયમ એવો છે કે ઉદેશમાં જે ક્રમ નિર્દિષ્ટ હોય તેનું જ અનુસરણ નિરૂપણમાં કરવામાં આવે છે. આ ગ્રંથમાં ૩૬ પદોનું નિરૂપણ નિર્દિષ્ટ ક્રમે જ કરવામાં આવ્યું છે. પરંતુ વિષયનિરૂપણ પ્રસંગે આ ગ્રંથ લક્ષણપ્રધાન નથી, પણ વિભાગપ્રધાન છે. એટલે કે વિષયનું નિરૂપણ પ્રથમ લક્ષણ કરીને કરવામાં આવ્યું નથી પણ વિભાગ બતાવવામાં આવ્યા છે અને પાછા તે તે વિભાગોના ઉપવિભાગ અને તેને પણ ઉપવિભાગો એમ માત્ર ભેદ-પ્રભેદોનું જ નિરૂપણ છે. ભેદોને જે ક્રમે નિદેશ હોય છે, તે જ ક્રમે ઉપભેદોનું નિરૂપણ સામાન્ય રીતે થાય. પણ ગ્રંથકાર જ્યાં જે ઉપભેદોનું નિરૂપણું સંક્ષિપ્ત હોય છે ત્યાં તે ઉપભેદનું નિરૂપણ પ્રથમ કરીને પછી વિસ્તૃત ભેટવાળા ઉપભેનું નિરૂપણ કરે છે, જેમ કે સત્ર ૩ માં પ્રથમ છવપ્રજ્ઞાપના નિર્દિષ્ટ છે અને પછી અછવપ્રજ્ઞાપના. પણ ચેથા સૂત્રમાં પ્રથમ અજીવ પ્રજ્ઞાપના કરીને પછી ચોદમાં સૂત્રથી છવપ્રજ્ઞાપનાના પ્રભેદો નિદિષ્ટ છે. વળી, તે જ ન્યાયે ૪થા સૂત્રમાં રૂપીઅછવપ્રજ્ઞાપના પછી અરૂપીઅછવપ્રજ્ઞાપના નિર્દિષ્ટ છે, છતાં પણ પાંચમા સૂત્રમાં પ્રથમ અરૂપીઅવપ્રજ્ઞાપનાન વર્ણન કરીને પછી છઠ્ઠા સૂત્રમાં રૂપીઅજીવપ્રજ્ઞાપના કરવામાં આવી છે. એ જ ન્યાયે જીવપ્રજ્ઞાપનાના સૂત્ર ૧૪માં સંસારી અને અસંસારી એવા બે ભેદ કરી પ્રથમ સંક્ષેપને કારણે ૧૫ મા સૂત્રમાં અસંસારીનું વર્ણન કરી પછી સંસારી જીવોનું નિરૂપણ ૧૮ મા સૂત્રથી છે. આવા ક્રમભંગનું કારણ, આચાર્ય મલય
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૩
ગિરિએ જણાવ્યા પ્રમાણે, અપવક્તવ્ય વિષયનું નિરૂપણું પ્રથમ કરીને પછી બહુવક્તવ્ય વિષયને હાથમાં લેવામાં આવ્યા છેજ તે છે અને તે ઉચિત જણાય છે. પરિભાષામાં કહેવુ હાય તેા કહી શકાય કે આ ગ્રંથમાં ઉદ્દેશ, નિર્દેશ અને વિભાગ છે પણુ પરીક્ષા નથી. ન્યાયસૂત્ર જેવા દાર્શનિક ગ્રંથામાં ઉદ્દેશ, નિર્દેશ, વિભાગ ઉપરાંત પરીક્ષા હાય છે, પરંતુ આમાં પરીક્ષાના અભાવ છે તે ધ્યાનમાં રાખવું જોઈ એ.
ભગવતી અને પ્રજ્ઞાપના ભગવતી
પાંચમું અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે છતાં વ્યવહારમાં તે ભગવતીને નામે વિશેષ પ્રચલિત છે. પ્રજ્ઞાપનાને પણ ‘ભગવતી’ એવુ' વિશેષણ આપવામાં આવ્યું છે તે તેની વિશેષતા સૂચવે છે. ભગવતીમાં પ્રજ્ઞાપનાસૂત્રનાં ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૧, ૧૭, ૨૪, ૨૫, ૨૬, અને ૨૭ મા પદેમાંથી વિષયની પૂતિ કરી લેવાની ભલામણુ કરવામાં આવી છે,૧૫ તે સૂચવે છે કે તે તે વિષયાની પ્રતિપાદનશૈલી પ્રજ્ઞાપનામાં વધારે વ્યવસ્થિત હતી. તેથી ઊલટુ, પ્રજ્ઞાપનામાં ભગવતીની ભલામણ નથી, એ પણ એમ સૂચવે છે કે, જોકે પ્રજ્ઞાપનાના આધાર અંગ ગ્રંથ છે છતાં, વિષયનિરૂપણ પ્રજ્ઞાપનામાં વધારે વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે, તેથી પ્રજ્ઞાપનાના વિષયની પૂતિ' અન્યત્રથી કરવાની જરૂર ઊભી થતી નથી.
મહાયાન બૌદ્ઘોમાં પ્રજ્ઞાપારમિતા વિષે લખાયેલ ગ્રંથાનું પણ સર્વાધિક મહત્ત્વ હાઈ અષ્ટસાહસ્ત્રિકા પ્રજ્ઞાપારમિતા ગ્રંથના માત્ર ભગવતી એવા નામે પણ ઉલ્લેખ થતા એમ અહીં નોંધવુ જોઈ એ—જુએ, શિક્ષાસમુચ્ચય, પૃ. ૧૦૪, ૧૧૨ ઇત્યાદિ અને પૃ. ૨૦૨ (સૂચી).
પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમ ૧૬
પ્રજ્ઞાપનામાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે (સૂત્ર–૩) અને જીવાજીવાભિગમમાં પશુ જીવ અને અજીવના અભિગમ છે. પ્રજ્ઞાપના અને અભિગમ ૧૪. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૭ ૬-‘આવો અલ્પવતથ્યાદ્ અનીવપ્રજ્ઞાવનાં પ્રતિવિવાચિવુઃ । વળી, જુઓ પત્ર ૮ ; પુત્ર ૧૮ ૧.
૧૫. જુએ ભગવતીસાર, પૃ. ૨૯૧, ૩૧૨, ૩૬૧-૬૨, ૩૯૬-૭, ૪૦૪, ૪૫૭, ૬૨૭, ૬૮૦, ૭૨૭.
૧૬. પ્રસ્તુતમાં દેવચંદ લાલભાઈની ઈ. સ. ૧૯૧૯ની જીવાજીવાભિગમની આવૃત્તિના સૂત્રાંક આપવામાં આવ્યા છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૪
શબ્દને ભાવાર્થ એક જ છે. અને અંગખાદ્ય પ્રથા છે. અને બન્ને સ્થવિરકૃત છે. બન્ને ‘અધ્યયન' નામે રચાયા છે. પ્રજ્ઞાપના ચેાથા અંગ સમવાયના ઉપાંગ તરીકે મધ્યકાળમાં ગણાયુ અને જીવાજીવાભિગમ સ્થાન નામના તીજા અંગનુ ઉપાંગ ગાયું. અન્નેને વિષય–મુખ્ય વિષય–એક છતાં એકને સ્થાન સાથે અને ખીને સમવાય સાથે જોડવામાં આવ્યું તેમાં કાંઈ ઐતિહાસિક ક્રમ જેવુ છે કે નહીં એ તપાસવું જરૂરી છે.
જીવાજીવાભિગમના મુખ્ય વિષય જીવ-અબ્ન પ્રારંભમાં પ્રજ્ઞાપનાની જેમ જ ચર્ચિત છે. તેમાં પણ જીવ-અજીવ એ એમાંથી પ્રથમ અવનું નિરૂપણ કરીને પછી જ જીવનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. જીવનિરૂપણને ક્રમ વાછવાભિગમમાં સમગ્ર ગ્રંથમાં—તેના જે વિવિધ પ્રકારે બે છે તેને મુખ્ય રાખીને છે. એટલે કે પ્રથમ સ`સારી જીવાના એ ભેદથી માંડીશ ભેદનું નિરૂપણ અને પછી સવાઁ જીવાના એથી માંડીને શ ભેદનું વર્ણન છે. આમ જીવાજીવાભિગમમાં ભેદાને મુખ્ય રાખીને નિરૂપણુ ક્રમે ક્રમે આગળ વધે છે અને અંતે સ` જીવાના ભેદોના વર્ણનમાં તે સમાપ્ત થાય છે. એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સ્થાનાંગમાં પણ દર્શ સ્થાન છે, અટલે કે જીવ અવને લગતી એક, ખે, ત્રણ એમ દશ સુધીની બાબતા તેમાં સખ્યાક્રમે નિરૂપવામાં આવી છે. અને જીવાવાભિગમમાં જીવના એથી માંડીને દશ ભેદ—પ્રથમ માત્ર સ ંસારી જવના અને પછી સર્વાં જીવના——નિરૂપવામાં આવ્યા છે. આમ ખેથી દશનું નિરૂપણ બન્નેમાં સરખુ છે. સંભવ છે કે પ્રજ્ઞાપના અને જીવા વાભિગમમાં જીવાવની ચર્ચા સમાન છે છતાં આ પ્રકારે એથી માંડી દેશનું નિરૂપણ સ્થાન અને જીવાવાભિગમમાં સરખુ હોઈ તે અને અગ અને ઉપાંગ તરીકે ગણવામાં આવ્યા હોય. પણ આપણી મુખ્ય સમસ્યા એ છે કે પ્રજ્ઞાપના અને જીવાવાભિગમમાં કાંઈ ઐતિહાસિક ક્રમ સ્થાપી શકાય છે કે નહી, તેનું સમાધાન તો હુછ બાકી જ રહે છે. જીવાવાભિગમમાં પ્રજ્ઞાપના અને તેનાં પદાના ઉલ્લેખ અનેકવાર છે. (સૂત્ર ૪, ૫, ૧૩, ૧૫, ૨૦, ૩૫, ૩૬, ૩૮, ૪૧, ૮૬, ૯૧, ૧૦૦, ૧૦૬, ૧૧૩, ૧૧૭, ૧૯-૧૨૨); વળી, રાજપ્રશ્નીય (સૂગ ૧૦૯, ૧૧૦) અને ઔપપાતિક (સૂત્ર ૧૧૧) સૂત્રોના પણ ઉલ્લેખ છે. એમાંથી ઔપપાતિકના ઉલ્લેખ તે આગમાના લેખન કાળના હાવા જોઈએ, એટલે કે વલભીવાચનાના કાળમાં તે સગવડ ખાતર કરવામાં આવ્યા છે, એમ માની શકાય છે. પરંતુ પ્રજ્ઞાપનાના ઉલ્લેખ પણ તે જ કાળે કરવામાં આવ્યા છે કે રચયિતાએ જ કર્યો છે તે નક્કી કરવા માટે તે બન્નેનું પૌર્વાપય અન્ય પ્રકારે નક્કી કરવુ જરૂરી છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૧
છવાછવાભિગમની સામાન્ય રચના એવી છે કે તેમાં ક્રમે ક્રમે છવભેદનું નિરૂપણ અને તે ભેમાં તે તે જીવની સ્થિતિ, અંતર, અલ્પબદુત્વ આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે સમગ્ર ગ્રંથ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. પ્રથમ વિભાગમાં અજીવનું અને સંસારી જીવોના ભેદોનું અને બીજામાં સમગ્ર જીવોનું એટલે કે સંસારી અને સિદ્ધ એ બંનેને સમાવેશ થાય એવી રીતે ભેદનિરૂપણ છે. તે તે બે ભેદ, ત્રણ ભેદ ઇત્યાદિ દશ ભેદનું નિરૂપણ કરતી વખતે તેમાં સ્થિતિ વગેરે બાબતેનું કથન કરવામાં આવ્યું છે. પરંતુ પ્રજ્ઞાપનામાં પણ મુખ્ય વિષય તે જ છતાં તેમાં નિરૂપણપદ્ધતિ જુદી છે. તેમાં તે ગ્રંથને ૩૬ પદોમાં વિભક્ત કરવામાં આવ્યો છે, અને ભેદનિરૂપણ માત્ર પ્રથમ પદમાં કરવામાં આવ્યું છે. એટલે કે જીવ–અજીવની જે ભેદ-પ્રભેદો છે તેનું સમગ્રભાવે ચિત્ર પ્રથમ પ્રજ્ઞાપનાપદમાં મળી રહે છે. ત્યાર પછીનાં પદોમાં જીવનાં
સ્થાન અલ્પબહુત, સ્થિતિ ઇત્યાદિ અનેક વિષયોને ક્રમે વિચાર છે. સારાંશ કે તે તે છવભેદની સ્થિતિ આદિને વિચાર તે તે છવભેદના વર્ણન પ્રસંગે આપણે છવાવાભિગમમાં જાણી શકીએ; પણ પ્રજ્ઞાપનામાં તો તે તે પદમાં બધા જ જીવોની સ્થિતિ આદિ વિષયોને એકત્ર પરિચય પ્રાપ્ત કરીએ છીએ. વળી, જે અનેક વિષયની ચર્ચા પ્રજ્ઞાપનાનાં શેષ ૩૫ (૨ થી ૩૬) પદોમાં છે, તે સર્વ વિષયોની ચર્ચા છવાછવાભિગમમાં નથી–આમ નિરૂપણપદ્ધતિને ભેદ બનેમાં છે જ; ઉપરાંત, પ્રજ્ઞાપનામાં વસ્તુવિચારનું પણ આધિક્ય છે.
આ ઉપરથી સહેજે એમ માનવા મન થાય છે કે છવાછવાભિગમની રચના પ્રજ્ઞાપનાથી પૂર્વે કદાચ થઈ હશે. અને તેમાં પ્રજ્ઞાપનાનો ઉલ્લેખ અંગમાં એટલે કે ભગવતીમાં કરવામાં આવ્યો છે, તેમ સંક્ષેપ ખાતર કરવામાં આવ્યો હશે.
વળી, જેમ અંગ ગ્રંથમાં પ્રારંભમાં મંગળ નથી દેખાતું તેમ પ્રસ્તુત છવાછવાભિગમમાં પણ મંગળ કરવામાં આવ્યું નથી, પણ માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે જિનમત, જિનાનુમત...જિનદેશિત...જિનપ્રશસ્તનું અનુચિંતન કરીને તેમાં શ્રદ્ધા ધરાવીને સ્થવિર ભગવંતએ આ જીવાજીવાભિગમ નામના અધ્યયનની પ્રજ્ઞાપના કરી છે. ગ્રંથપ્રારંભની આ પદ્ધતિ અંગરચનાનું અનુકરણ છે. તેમાં જેમ “gવું ને સુ એ પ્રકારે પ્રાપ્ત થયેલ શ્રુતને ઉપદેશ આર્ય સુધર્મા જ બૂને આપે છે તેમ અહીં સુચના છે કે સ્થવિરે એ જે જિનોપદેશ પ્રાપ્ત કર્યો હતો તેમાં શ્રદ્ધા ધરાવીને તેમણે આ ગ્રંથની પ્રરૂપણું કરી છે.
પરંતુ પ્રજ્ઞાપનના પ્રારંભમાં તો મંગળ એટલે કે સિદ્ધ વગેરેને વંદના કરવામાં આવી છે અને પછી જ જિનવરના ઉપદેશને આધારે રચના કરવામાં
Page #107
--------------------------------------------------------------------------
________________
આવી છે તે નિદેશ છે. આમ છવાછવાભિગમના પ્રારંભમાં અંગશૈલીનું અનુકરણ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં મંગલપૂર્વક શાસ્ત્રરચના થઈ છે. આથી પણ કહી શકાય કે મંગલ કરીને જ શાસ્ત્ર રચવાની પદ્ધતિ શરૂ થયા પછી પ્રજ્ઞાપનાની રચના થઈ હશે; જ્યારે, સંભવ છે કે, જીવાછવાભિગમની રચના તે પહેલાં થઈ ગઈ હતી.
પ્રજ્ઞાપના અને ષટ્રખંડાગમ પ્રજ્ઞાપના અને પખંડાગમ બનેનું મૂળ દૃષ્ટિવાદ નામના અંગ સૂત્રમાં છે. એટલે સામગ્રીને આધાર એક જ છે. અને સંગ્રહગ્ર છે. છતાં પણ બનેની નિરૂપણશૈલીમાં જે ભેદ છે તે સમજવા જેવો છે. પ્રજ્ઞાપનામાં જીવને કેન્દ્રમાં રાખીને ૩૬ પદો” છે, જ્યારે પખંડાગમમાં છવસ્થાન નામના પ્રથમ ખંડમાં કર્મના હાસને કારણે નિષ્પન્ન ગુણસ્થાને, જે જીવસમાસને નામે નિર્દિષ્ટ છે, તેની માગણું જીવનાં માણસ્થાને ગત્યાદિ દ્વારા કરવામાં આવી છે. તે સમાપ્ત થયે શેષ ખંડમાંથી ખુદ્દાબંધ, બંધસ્વામિત્વ, વેદના, એ ખંડમાં કમને કેન્દ્રમાં રાખીને જીવને વિચાર છે, એમ કહેવાય. અને વર્ગણુખંડમાં પણ મુખ્ય તો કમરગણું જ છે; શેષ વગણની ચર્ચા છે તેને સમજવા માટે છે. છઠ્ઠો ખંડ તે મહાબંધને નામે જ ઓળખાય છે, એટલે તેમાં પણ કર્મચર્ચા જ મુખ્ય છે. પ્રજ્ઞાપનાનાં ૩૬ પદોમાંથી કમ (૨૩), કર્મબંધક (૨૪), કમવેદક (૨૫), વેદબંધક (૨૬), વેદવેદક (૨૭), વેદના (૩૫) --એ પદોનાં નામે, જે પ્રજ્ઞાપના મૂળમાં આપવામાં આવ્યાં છે અને ષટ્રખંડમાં જે તે તે ખંડનાં નામો ટીકાકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યાં છે, તેની તુલના કરવા જેવી છે. તે તે નામનાં ‘પદ” માં જે ચર્ચા પ્રજ્ઞાપનામાં જોવા મળે છે તેથી ઘણું વધારે ચર્ચા– સૂક્ષ્મ ચર્ચા–વખંડાગમમાં સમાન નામે સૂચિત ખંડોમાં છે. આમ પ્રજ્ઞાપનામાં
જીવપ્રધાન અને ટૂખંડાગમમાં કર્યપ્રધાન નિરૂપણ છે. - પ્રજ્ઞાપનામાં અંગસૂત્રમાં અપનાવાયેલી પ્રશ્નોત્તરપ્રધાન શૈલી જોવા મળે છે. અને ઘણે પ્રસંગે તે ગૌતમ અને ભગવાનના જ પ્રશ્નોત્તરી હોય એમ પણ સ્પષ્ટ છે. પરંતુ ઘટ્રખંડાગમમાં ઉદ્દેશ-નિર્દેશ-વિભાગ એ શાસ્ત્રપ્રક્રિયાનું અનુસરણ છે. કવચિત જ પ્રશ્ન અને ઉત્તરે જોવા મળે છે.૧૭ ૧૭. પખંડાગમ, પુસ્તક ૮, “બંધસામિત્તવિચય” પ્રકરણ જેવા સ્થાનમાં કવચિત
પ્રશ્નોત્તરૌલી છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૭
પ્રાપના એક જ આચાર્યની સંગ્રહકૃતિ છે, પણ ખંડાગમ વિષે તેમ નથી. પ્રજ્ઞાપનામાં કઈ ચૂલિકા નથી, પણ પખંડાગમમાં અનેક ચૂલિકાએ ૧૮ ઉમેરવામાં આવી છે. તે ઉમેરો કોણે કયારે કર્યો તે જાણી શકાયું નથી; પણ ચૂલિકા નામ જ સૂચવે છે કે તે પાછળથી ઉમેરવામાં આવી છે—જેમ દશવૈકાલિક વગેરે આગમ ગ્રંથમાં જોવા મળે છે. * પ્રજ્ઞાપના મૌલિક સૂત્રએ લખાયેલ છે, જ્યારે ટ્રખંડાગમ સત્ર ઉપરાંત અનુયોગ=વ્યાખ્યાની શૈલીને પણ અનુસરે છે, કારણ, તેમાં ઘણીવાર અનાગનાં દ્વારા વડે વિચારણું કરવામાં આવી છે, જે વ્યાખ્યાની શૈલીને સૂચવે છે; જેમ કે “મળિોrf” એમ અનેક દ્વારા સૂચવીને પછી તે કારના કામે વિચારણું છે. ઉપરાંત કૃતિ, વેદના, કમ–જેવા શબ્દોની વ્યાખ્યા નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આદિ નિક્ષેપ દ્વારા પણ કરવામાં આવી છે, જે જેનાગમની નિયુક્તિપ્રકારની વ્યાખ્યાશૈલીનું સ્પષ્ટ અનુસરણ છે. ૨૦ “શનુમ૨૧, “દંતપવન” ૨, ‘ નિ૨૩, “વિહેં',, (વિમા )૨૫ જેવા શબ્દોનો પ્રયોગ પણ વ્યાખ્યાશૈલી પ્રત્યે ઈશારે કરી દે છે.
૧૮. પખંડાગમ, પુસ્તક માં કુલ નવ ચૂલિકા છે, પુસ્તક ૧૦માં એક છે, - પુસ્તક ૧૧માં બે ચૂલિકા છે, પુસ્તક ૧૨માં ત્રણ ચૂલિકા છે. પુસ્તક
૧૪માં તે સૂત્ર ૫૮૧માં જ જણાવ્યું છે કે “–રિમાંથી
વ્યા મ” ! ૧૯. પરંડાગમ, પુસ્તક ૧, સૂત્ર ૫; પુસ્તક ૯, સૂત્ર ૪૫; પુસ્તક ૧૦,
સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧૬૫; પુસ્તક ૧૨,
સૂત્ર ૧; પુસ્તક ૧૩, સૂત્ર ૨ ઇત્યાદિ. ૨૦. પખંડાગમ, પુસ્તક ૯, સૂત્ર ૫ થી માંડીને આ પ્રક્રિયા પુસ્તક ૧૪ સુધી
બરાબર જોવા મળે છે. ૨૧. એજન, પુસ્તક ૧, સૂત્ર છે; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ. ૨૨. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક ૯, સૂત્ર 9૧. ૨૩. એજન, પુસ્તક ૧, સૂત્ર ૮; પુસ્તક ૩, સત્ર ૧ ઇત્યાદિ. ૨૪. એજન, પુસ્તક ૬, સૂત્ર ૨, પૃષ્ઠ ૪, પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૫;
પુસ્તક ૧૪, સૂત્ર ૧. ૨૫. બૌદ્ધોમાં વિભાષાને મહત્ત્વ આપનાર મત વૈભાષિક તરીકે જાણીતો છે,
તેની અહીં નોંધ લેવી જોઈએ.
Page #109
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્રમાં જે અનેક પ્રકારે અનુગદ્દારોનું પ્રથમ અધ્યાયમાં વર્ણન છે તેની વ્યવસ્થા પ્રજ્ઞાપનામાં હજી થઈ ન હતી તેમ જણાય છે, કારણું, તેમાં પ્રથમ એ અનુગદ્વારેને ગણવીને કેઈ નિરૂપણું નથીપરંતુ પખંડાગમમાં તે આઠ અનુયોગકારના નિર્દેશપૂર્વક સ્પષ્ટ નિરૂપણ છે. એવાં અનુયોગકારોની નિર્માણભૂમિકા તે પ્રજ્ઞાપનામાં ખડી થઈ છે, જેને આધારે આગળ જઈ અનુયોગકારોનું નિરૂપણ થવા લાગ્યું. તત્ત્વાર્થસૂત્ર (૧. ૮) માં સતસંખ્યા ઇત્યાદિ આઠ અનુગદ્વારને નિર્દેશ છે. આ કેઈ નિર્દેશ પ્રજ્ઞાપનામાં નથી. પરંતુ તેમાં જુદાં જુદાં પદોમાંથી આ અનુગદ્વારેનું સંકલન કરવું સંભવ છે. એવા નિશ્ચિત સંકલનને ઉપગ પખંડાગમમાં થયો છે, જે તે બન્નેના કાળ વિષે અવશ્ય પ્રકાશ ફેકે છે, અને સિદ્ધ કરે છે કે પખંડાગમ પ્રજ્ઞાપના પછીની જ રચના કે સંકલન હશે.
જઢિયાળુવાળ', “ફાળુવાળ”, “જીવાણુવાળ” ઈત્યાદિર શબ્દોથી તે તે માગણધારની ચર્ચાને પ્રારંભ કરવાની પદ્ધતિ પખંડાગમમાં સર્વત્ર અપનાવ વામાં આવી છે, જેનું અનુસરણું પ્રજ્ઞાપનામાં કવચિત જ જોવા મળે છે. માત્ર રિસાળવા’ અને ‘વેત્તાલુવાણા” એ બે શબ્દો૨૮ વપરાયા છે, પણ ગતિ આદિની ચર્ચામાં “નરૂધ્યgવાઈ' જેવો પ્રયોગ નથી.
પ્રજ્ઞાપના અને ષખંડાગમમાં કેટલેક સ્થળે તો નિરૂપણ ઉપરાંત શબ્દસામ્ય પણ છે, જે સૂચવે છે કે બન્ને પાસે સમાન પરંપરા હતી. નિરૂપણસામ્ય એટલે કે તે તે બાબતમાં મતક્ય તે અધિકાંશ બનેમાં જોવા મળે જ છે. તેથી તેની જુદી નોંધ લેવી જરૂરી નથી. પણ જ્યાં શબ્દસામ્ય સ્પષ્ટ છે તેની નેંધ લેવી જરૂરી છે.
સામાન્ય રીતે કહી શકાય કે બન્ને ગ્રંથે ગદ્યમાં લખાયા છે, પરંતુ તેમાં ગાથાઓ પણ છે. તે ગાથાઓમાંથી કેટલીક તે પારંપરિક સંગ્રહણીગાથાઓ જ હેવી જોઈએ, એમ જણાય છે. પ્રજ્ઞાપનાની ગાથા નં. ૯૯, ૧૦૦ અને ૧૦૧ પખંડાગમમાં પણ મળે છે, તે આ પ્રમાણે–
पुस्तक १४, सूत्र १२१-“तत्थ इम साहारणलक्खण मणिद सूत्र १२२ साहारणमाहारो साहारणमाणपाणगहण च ।
___साहारणजीवाण साहारणलक्खणं भणिदौं । ૨૬. પખંડાગમ, પુ. ૧, સૂ૦ ૭, પૃ. ૧૫૫. ૨૭. એજન, પુસ્તક ૧, સૂત્ર ૨૪, ૩૩, ૩૯ ઇત્યાદિ. ૨૮. પ્રજ્ઞાપના. સૂત્ર ૨૧૩–૨૨૪, ૨૭૬–૩૨૪, ૩૫૬-૩૨૯.
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૯
स्त्र १२३ एयस्स अणुग्गहणं बहूण साहारणाण भेयस्स ।
एयस्स ज बहूणं समासदो त पि होदि एयस्स ॥ सूत्र १२४ समग वक्क ताणं समग तेसिं सरोरणिप्फत्ती ।
समग च अणुग्गहणं समग उस्सासणिस्सासो ।। પખંડાગમમાં ધ્યાન દેવા જેવી એક વાત એ છે કે તેમાં મળ કહીને આ ગાથાઓ ઉદ્દધૃત કરવામાં આવી છે, જ્યારે પ્રજ્ઞાપનમાં તે કઈ નિર્દેશ નથી. જે ક્રમે પ્રસ્તુતમાં ઉદર શુ છે તે અનુક્રમે પ્રજ્ઞાપનામાં નં. ૧૦૧, ૧૦૦, ૯૯ છે. અર્થાત્ ત્રણે ગાથા વ્યુત્ક્રમે પ્રજ્ઞાપનામાં મળે છે. વળી પ્રસ્તુત સૂત્ર ૧૨૨ ગત ગાથામાં “સ્ત્રવાં માં” એવો પાઠ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ગાથા ૧૦૧ માં “વરવળ ” એવો પાઠ છે. સૂત્ર ૧૨૩ ગત ગાથા અને પ્રજ્ઞાપનગત ગાથા ૧૦૦ એક જ છે, પણ પખંડાગમ કરતાં પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે; જ્યારે પડખંડાગમમાં તે અવ્યવસ્થિત થઈ ગયો છે. સૂત્ર ૧૨૪ ગત ગાથા અને પ્રજ્ઞાઅનાગત ગાથા ૯૯ એક જ છે, પણ તેમાં પણ પાઠાંતરે છે. પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે.
પ્રજ્ઞાપનામાં જીવનના અલ્પબદુત્વવિચાર પ્રસંગે “મટુંડને પ્રારંભ આમ छ-"अह भते ! सव्वजीवप्गबहु महादडयौं वत्तइस्सामि-सव्वत्थोवा गब्भवक्कतिया અશુલ્લા...” અને અંત આમ છે–“સંગોની ઉપસેલા ૧૬, સંસારરથા વિસાદિયા ૬૭, વનવા વિસાયિા ૧૮ ” સૂત્ર રૂ ૨૪.
પખંડાગમમાં પણ “મહાä' છે જ. તેમાં તેને પ્રારંભ આ પ્રમાણે छे-"एत्तो सव्वीवेसु महादडओ कादवो भवदि । सव्वत्थोवा मणुस्सपज्जत्ता મોવતિ” અને અંતે “જોવા વિસાયિા છે”—પુસ્તક ૭ સૂત્ર ૧-૭૯
વિચારણામાં બન્નેમાં થોડો જે ફેર છે, તે એ કે પ્રજ્ઞાપનામાં આ અ૫બહુવમાં કુલ ૯૮ ભેદ લીધા છે. જ્યારે પખંડાગમમાં તેની સંખ્યા ૭૮ છે. આનું કારણ પ્રભેદનો ગૌણમુખ્ય ભાવ ગણવું જોઈએ. પણ ખાસ વાત તે એ છે કે બન્ને આ વિચારણને “મહાદેડકર એવું એક જ નામ આપે છે, જે બન્નેની સામાન્ય પરંપરાનું સૂચન કરે છે. વળી, પ્રજ્ઞાપનાગત ‘વરસ્સા પ્રયોગ અને ખંડગમગત “ વો” પ્રયાગ પણ સૂચક છે. ૨૯. ષખંડાગમમાં અન્યત્ર પણ “મટુંડ' શબ્દનો પ્રયોગ છે.–પુસ્તક ૧૮,
સૂત્ર ૬૪૩, પૃષ્ઠ-૫૦૧, પુસ્તક ૧૧, સૂત્ર ૩૦ માં–‘ગોપાગમહ૩મો ’ પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૦, ૧૪૨.
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રજ્ઞાપનસૂત્રનું બીજુ પદ “સ્થાનપદ છે. તેમાં નાના પ્રકારના–એકેન્દ્રિયથી માંડીને સિદ્ધના–જીવ લેકમાં ક્યાં ક્યાં છે તેનું વર્ણન છે. આ જ પ્રકારનું વર્ણન પખંડાગમના બીજા ખંડમાં ક્ષેત્રાનુગમ નામના પ્રકરણમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૨૯થી) છે. ભેદ માત્ર એ છે કે તેમાં ગતિ આદિ દ્વારે વડે ક્ષેત્રનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ક્રમે એકેન્દ્રિયથી માંડી સિદ્ધ સુધીના જીના ક્ષેત્રને વિચાર, છે. પ્રજ્ઞાપનામાં નિરૂપણું વિસ્તૃત છે, જ્યારે પખંડાગમમાં સંક્ષિપ્ત છે.
પ્રજ્ઞાપના માં અલ્પબદુત્વ અનેક દ્વારે વડે વિચારાયું છે. તેમાં જીવ–અજીવ બનેને વિચાર છે. પખંડાગમમાં પણ ૧૪ ગુણસ્થાનમાં ગત્યાદિ માગણાસ્થાને વડે જીવના અલ્પબદુત્વનો વિચાર છે, જે પ્રજ્ઞાપનાથી વધારે સક્ષમ છે. ઉપરાંત, ષખંડાગમમાં ગત્યાદિ માગણાની દષ્ટિએ પણ અલ્પબદુત્વને વિચાર જેવા મળે છે, તેમાં પ્રજ્ઞાપનાના અલ્પબદુત્વની માર્ગણાનાં ઠારે ૨૬ છે, જ્યારે ૧ખંડાગમમાં ગત્યાદિ ૧૪ ધારે છે. તેમાંનાં ગત્યાદિ ૧૪ બનેમાં સમાન છે, જે નીચેની સૂચીથી જાણવા મળે છે– પ્રજ્ઞાપના
પખંડાગામ (પુસ્તક ૭ પર) ૧. દિશાયર ૨. ગતિ
૧. ગતિ ૩. ઇન્દ્રિય
૨. ઇન્દ્રિય ૪. કાય
૩. કાય ૫. ગ
૪. યોગ ૬. વેદ
૫. વેદ ૭. કષાય
૬. કપાય ૮. વેશ્યા
૧૦. લેશ્યા ૯. સમ્યકત્વ
૧૨. સમ્યકત્વ ૧૦, જ્ઞાન
૭. જ્ઞાન ૧૧. દર્શન
૯. દશન ૧૨. સંયત
૮. સંયમ ૧૩. ઉપયોગ ૩૦. ખંડાગમ, પુસ્તક ૫, પૃષ્ઠ ૨૪૧ થી. ૩૧. એજન, પુસ્તક ૭, પૃષ્ઠ પર૦ થી. ૩૨. પ્રજ્ઞાપના, પદ ૧૮માં પણ આમાંના ૧, ૨૪-૨૬ એ વિના ૨૨ દ્વારામાં વિચાર છે.
સૂત્ર ૧૨૫૯.
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૪. આહાર
૧૫. ભાષક
૧૬. પરિત્ત ૧૭. પર્યાપ્ત
૧૮. સૂક્ષ્મ
૧૯. સની
૨૦. ભવ
૨૧. અસ્તિકાય ૨૨. ચરિમ
૨૩. જીવ
૨૪. ક્ષેત્ર ૨૫. ધ
૨૬. પુદ્દગલ
ધ્યાન દેવાની વાત એ પ્રકરણને અંતે મહાદ ડક'
?
૧
૧૪. આહારક
૧૩. સન્ની
૧૧. ભવ્ય
પહેલાં જણાવ્યા પ્રમાણે આ મહાદડકમાં ૯૮ જીવભેદે પ્રજ્ઞાપનામાં છે; જ્યારે ષટ્ખંડાગમમાં ૭૮ છે. ઉપરની સૂચીથી એ પણ જણાય છે કે વિચારણીય દ્વારાની સંખ્યા પણ પ્રસ્તુત પ્રકરણમાં પ્રજ્ઞાપનામાં વધારે છે. આ ઉપરથી કહી શકાય કે પ્રજ્ઞાપનાનું પ્રસ્તુત પ્રકરણ વિચારણાના વિકાસ સૂચવે છે, જ્યારે ષટ્ખંડાગમમાં તે પ્રકરણુ તેથી જૂની પરંપરા પ્રમાણે સ્વીકારી લેવામાં આવ્યુ છે.
છે કે પ્રજ્ઞાપના અને ખંડાગમ બન્નેમાં આ છે.—જુએ પુસ્તક ૭, પૃષ્ઠ ૧૭૫.
ખરી વાત એવી જણાય છે કે પ્રથમ જીવસ્થાન નામના ખંડમાં ૧૪ ગુણુસ્થાનમાં ૧૪ ગત્યાદિ માણાસ્થાના ઘટાવ્યાં છે, પરંતુ ખાં ખડ ખુદ્દાખ ધમાં પ્રક્રિયા અલાઈ જાય છે. તેમાં બંધક = જીવ આદિના વિચાર ૧૪ મા ણાસ્થાનમાં કરવામાં આવ્યા છે. તેમાં ગુણસ્થાનને લઈને વિચાર નથી. આથી પ્રજ્ઞાપના અને ષટ્સ ડાગમની શૈલી આ પ્રકરણમાં એક જેવી છે.
તેવી જ રીતે વની સ્થિતિના વિચાર અનેક રીતે ષટ્સ ડાગમમાં છે. તેમાંથી કાલાનુગમમાં પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૪થી) જીવાની કાલસ્થિતિ ગત્યાદિ ૧૪ દ્વારા વડે વિચારાઈ છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ૨૪ દંડકને નામે ઓળખાતા જીવના મુખ્ય ૨૪ ભેદો અને તેના પ્રભેદને લઈને કાલવિચાર છે. પ્રજ્ઞાપના, સ્થિતિપદ ચોથું
Page #113
--------------------------------------------------------------------------
________________
૨
આ જ પ્રમાણે ‘અવગાહના’, ‘આંતર’ આદિ અનેક બાબાની સમાન વિચારણા તેમાં છે, પરંતુ તે વિષે વિશેષ લખવાનું મોકુફ રાખી અત્યારે એટલું જ સૂચવવું ખસ થશે કે આ બન્ને ગ્ર ંથાની સૂક્ષ્મ દૃષ્ટિથી તુલના કરવા જેવી છે અને તેથી જૈનાના જીવવિચારમાં અને કવિચારમાં કચે ક્રમે વિચારવિકાસ થયા છે તે જાણવાનુ એક સુદૃઢ સાધન આ બન્ને ગ્રથા છે, એ પ્રત્યે ધ્યાન દોરવા આટલું લખ્યું છે.
વળી, બન્નેની એક બીજી સમાનતા પણ આશ્ચર્યાં ઉપજાવે તેવી છે. ગત્યા. ગતિની ચર્ચામાં જ બન્નેમા તીર્થંકર, ચક્રવતી', ખલદેવ, વાસુદેવ પદની પ્રાપ્તિની ચર્ચા છે.—પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૪૪-૧૪૬૫. ક્ષ્મ`ડાગમ પુસ્તક ૬, સૂત્ર ૨૧૬, ૨૨૦ ઇત્પાદિ. પણ પ્રજ્ઞાપનામાં માંડલિક પદ વિશેષ અને રત્નપદ પણ વિશેષ છે.—પ્રજ્ઞાપના, સુત્ર ૧૪૬૬-૬૯.
જેમ પ્રજ્ઞાપનામાં નિયુક્તિની અનેક ગાથા છે, તેમ ત્ખ’ડાગમમાં પણ તે ગાથાઓ મળી આવે છે તે સૂચવે છે કે નિયુÇક્તિમાં સમાન પરંપરામાંથી ગાથાઓ સધરવામાં આવી છે. આથી નિયુક્તિ વિષે સ્વતંત્ર વિચાર કરીને તેમાં આચાય ભદ્રબાહુ, તે પ્રથમ હાય કે ખીજા, તેમની ગાથાઓ કેટલી અને તેમને પરંપરાપ્રાપ્ત કેટલી ?-જુ ષટ્ક’ડાગમમાં ગાથાસૂત્રેા, પુસ્તક ૧૩માં સૂત્ર ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૫, ૧૬ ઇત્યાદિ અને આવશ્યકનિયુÖક્તિ, ગાથા ૩૧ થી; વિશેષાવશ્યક, ગાથા ૬૦૪ શ્રી.
પ્રજ્ઞાપના ઉપાંગ એ આ શ્યામાચાયની રચના છે, પરંતુ તેના અથ એવા નથી કે તેમાંની બધી જ બાબતેા તેમણે પોતે જ વિચારીને રજૂ કરી છે. કારણુ, તેમનું પ્રયાજન તો શ્રુતપરપરામાંથી હકીકતોના સંગ્રહ કરવાનું અને તેની માત્ર ગોઠવણી અમુક પ્રકારે કરવી એ હતુ. આથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભમાં પ્રથમ પદમાં જીવના જે અનેક ભેદે જણાવ્યા છે, તે જ ભેદમાં એટલે કે તે બધા જ ભેમાં દ્વિતીય સ્થાન' આદિ દ્વારા’બાબતાની ઘટના તેઓએ રજૂ કરી નથી. સ્થાન આદિ દ્વારાના વિચાર તેમની સમક્ષ જે રીતે—જે વિવિધ રીતે તેમની પૂર્વેના આચાયોએ કર્યાં હતા, તે વિદ્યમાન હતા, એટલે તે તે દ્વારામાં તે તે વિચારાનો સંગ્રહ કરી લેવા —એ કામ આ શ્યામાચાનું હતું. આથી ‘સ્થાન’ આદિ દ્વારામાં થયેલ વિચાર યદ્યપિ સર્વ જીવાને સ્પર્શે છે, પણ વિવરણ એટલે કે જીવના કયા ભેદોમાં તે તે દ્દારાને વિચાર કરવા, તેમાં અકમત્ય નથી. તે તે દ્વારાના વિચારપ્રસગે જીવાના ક્યા ક્યા ભેદ–પ્રભેદ્યાને વિચાર
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૩
કરે છે, તે વિષયના નિરૂપણની સરલતાની દષ્ટિએ થયું છે. જે એક જ વ્યક્તિ પિતે જ બધું વિચારીને નિરૂપવા બેસે તે જુદી રીતે જ વર્ણવી શકે એમ સંભવ છે, પણ આમાં એમ નથી બન્યું. આમાં તે જુદા જુદા આચાર્યોએ જુદે જુદે કાળે જે જે વિચાર કર્યો, તે પરંપરાથી આર્ય શ્યામાચાર્યને પ્રાપ્ત થયે અને તે વિચારપરંપરાને તેમણે આમાં એકત્ર કરી છે. આ દષ્ટિએ વિચારીએ તે પ્રજ્ઞાપના એ તે કાળની વિચારપરંપરાને વ્યવસ્થિત સંગ્રહ છે. આ જ કારણ છે કે જ્યારે આગમનું લેખન થયું ત્યારે તે તે વિષયની સમગ્ર વિચારણા માટે પ્રજ્ઞાપના જોઈ લેવાની ભલામણ કરવામાં આવી.
જૈન આગમના મુખ્ય બે વિષય છે—જીવ અને કર્મ. એક વિચારણા ઝક એવો દેખાય છે કે તેમાં જીવને મુખ્ય રાખીને તેના અનેક વિષયે, જેવા કે તેના કેટલા પ્રકાર છે, તે કયાં રહે છે, તેનું આયુ કેટલું છે, તે મરીને એક પ્રકારમાંથી બીજા ક્યા પ્રકારમાં જઈ શકે છે કે તે તે પ્રકારમાં આવી શકે છે, તેની ઇન્દ્રિયો કેટલી, વેદ કેટલા, જ્ઞાન કેટલાં, તેમાં કમ કયાં–ત્યિાદિની વિચારણા થાય છે; પરંતુ બીજા પ્રકારની વિચારણને ઝેક કમને મુખ્ય રાખીને છે. તેમાં કમ કેટલાં પ્રકારનાં અને તે વિવિધ પ્રકારના જીના વિકાસ કે હાલમાં કેવો. ભાગ ભજવે છે–આવો વિચાર મુખ્ય આવે છે. આથી આમાં છવના વિકાસ કમને લક્ષીને ૧૪ ગુણસ્થાને, જે જીવસમાસને નામે ઓળખાયાં, તેની માગણશોધ માટે ચૌદ માગણસ્થાને નક્કી કરવામાં આવ્યાં. આ માગણાસ્થાને એટલે કે શેાધ માટેનાં દ્વારા તે જીવના ગતિ આદિને કારણે થતા વિવિધ પ્રકારે ભેદ છે.
પ્રથમ પ્રકારના કેકનું દૃષ્ટાંત પ્રજ્ઞાપના પૂરું પાડે છે. અને દ્વિતીય પ્રકારને એક પ્રાચીન કમ પ્રકૃતિ આદિ કર્મસાહિત્ય, પખંડાગમ વગેરેમાં જોવા મળે છે.
વસ્તુસ્થિતિ આવી હઈ પૌર્વાપર્યાની વિચારણે ઘણી કઠણ બની જાય છે. પંદરમી શતાબ્દી કે તે પછી પણ જ્યારે સ્થાનકવાસી પરંપરાએ આગની વિચારણાને ભાષામાં કડારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો, ત્યારે એના એ જ માગણાકારો વગેરે બાલ જીવને સરળ રીતે સમજાય એવી રીતે રજૂ કર્યા અને અંગ ગણાતા સ્થાનાંગમાં પણ તે જ સંખ્યાને મુખ્ય રાખીને હકીકતો રજૂ કરવામાં આવી છે. પણ જે કાળનું સ્થાનાંગ છે તે જ કાળમાં જટિલ રીતે પણ જીવ અને કર્મની હકીકતો રજૂ કરવામાં આવી હતી. આથી માત્ર વિષયનિરૂપણની સરલ કે જટિલ પ્રક્રિયા અથવા તે વિષયની સૂક્ષ્મ કે ગંભીર ચર્ચા જોઈને
Page #115
--------------------------------------------------------------------------
________________
પૌવપર્યને વિચાર નિર્ણાયક બની શકે એમ નથી. કારણ એવી રચનાને આધાર લેખકના પ્રયજન ઉપર છે, નહીં કે તેમાં ચર્ચાતા સૂક્ષ્મ કે સ્કૂલ વિષય ઉપર. આથી પ્રજ્ઞાપના કરતાં પખંડાગમની ચર્ચા ઘણી જ આગળ વધી ગયેલી જણાય છે, છતાં પણ માત્ર તે બન્નેમાં ચર્ચિત વિષયની સૂક્ષ્મતા કે થૂલતા ઉપરથી તેમના પૌવાપર્યને નક્કી કરવામાં ગંભીર ભૂલ થવા સંભવ છે. આથી કોઈ બીજે જ માર્ગ લઈને તેવા ગ્રંથને નિર્ણય સ્વતંત્ર રીતે કર્યા પછી જ તેમનું પૌર્વાપર્ય નક્કી થઈ શકે. બન્ને પ્રકારના સાહિત્યનું મૂળ બનેને મતે દૃષ્ટિવાદ છે. આથી દષ્ટિવાદના જ વિષયને અનેક રીતે, અનેક પ્રયજન સિદ્ધ કરવા, અનેક આચાર્યોએ નિરૂપિત કર્યો છે. આ પણ એક મુશ્કેલી છે–જેથી પૌર્વાપર્વ નક્કી કરવામાં સ્કૂલ કે સૂક્ષ્મ વિચાર પ્રસ્તુતમાં બાધક બને છે. અન્યથા એ કહેવું બહુ સરસ હતું કે વખંડાગમમાં જે વિચારની સૂક્ષમતા દેખાય છે તે પ્રકારની સૂમચર્ચા પ્રજ્ઞાપનામાં નથી માટે તે ખંડાગમ કરતાં પ્રાચીન છે. પરંતુ ઉપર જણાવેલી મુશ્કેલીને કારણે માત્ર આ દલીલને આધારે પ્રજ્ઞાપનાને પ્રાચીન ઠરાવવું એ અયોગ્ય જણાય છે. તેથી તે માગ છેડી દેવો એ જરૂરી છે. અને ટૂખંડાગમ અને પ્રજ્ઞાપનાએ એમાં કે પ્રાચીન એની વિચારણું જુદી જ રીતે કરવી જરૂરી છે. એ કર્યા પછી ઉક્ત લીલને ઉપયોગ થઈ શકે.
એક વાત તે નિશ્ચિત જ છે કે ખંડાગમમાં–તેના કેટલાક ભાગોમાં–જે પ્રકારે અનુયોગધારસૂત્રમાં અનુગદ્વાર વડે વ્યાખ્યા કરવાની પદ્ધતિ એટલે કે નયનિક્ષેપ આદિ પદ્ધતિ દ્વારા વસ્તુનિરૂપણ કરવાની જે પદ્ધતિ મળે છે, તેનું જ અનુસરણ સ્પષ્ટ છે. એવું કાંઈ જ પ્રજ્ઞાપનામાં નથી, એ બાબત પ્રજ્ઞાપનાની પખંડાગમ કરતાં પ્રાચીનતા નિર્વિવાદપણે સિદ્ધ કરે છે. વળી, પ્રજ્ઞાપનાનો સમય,
આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે, ઈસ્વીસન પૂર્વે જ છે; જ્યારે પખંડાગમની રચના વીરનિર્વાણ પછી ૬૮૩ (ઈ. ૧૫૬) વર્ષ પછી જ ક્યારેક થઈ છે. તેથી તે નિવિવાદપણે કહી શકાય કે પ્રજ્ઞાપના એ ષખંડાગમથી પૂર્વવતી જ છે.
વળી, ૧૪ છવસ્થાન, ૧૪ ગુણસ્થાન જેવી સ્થિર પ્રક્રિયા જે કાળમાં 'નિશ્ચિત થઈ, એટલે કે વિચારણનાં અનેક કારે વડે પૂર્વકાળે જે વિચાર થત હતે તેને સ્થાને ૧૪ જીવસ્થાન અને ૧૪ ગુણસ્થાનને લઈને વિચાર કરવાની પદ્ધતિ જે કાળે સ્થિર થઈ, ત્યાર પછીના કાળે તેનું અનુસરણ બરાબર થયું છે. આવી કોઈ નિશ્ચિત પરંપરા પ્રજ્ઞાપનામાં દેખાતી નથી, પરંતુ પખંડાગમમાં
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૫
સ્પષ્ટ છે. આથી સિદ્ધ થઈ શકે છે કે પ્રજ્ઞાપના કરતાં પખંડાગમ એ પછીના કાળની રચના છે. આમ પ્રજ્ઞાપનાને પખંડાગમથી પૌવપર્ય અનેક રીતે સિદ્ધ કરી શકાય છે. એટલે પ્રજ્ઞાપનાને પખંડાગમથી પૂર્વવતી ગ્રંથ માન જરૂરી છે.
પ્રજ્ઞાપનાના કર્તા અને એમને સમય પ્રજ્ઞાપનાના મૂળમાં તે કયાંય તેના કર્તાને નિર્દેશ નથી. પણ તેના પ્રારંભના મંગલ પછી બે ગાથાઓ છે, જેની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિએ પણ કરી છે. છતાં તેઓ બને તે બન્ને ગાથાઓને પ્રક્ષિપ્ત જ માને છે. તે ગાથાઓમાં આર્ય શ્યામાચાર્યને કર્તા તરીકે ઉલ્લેખ છે. એટલે આચાર્ય હરિભદ્રના સમયપૂર્વે પણ પ્રજ્ઞાપના શ્યામાચાર્યની કૃતિ તરીકે પ્રસિદ્ધ હતું એમ માની શકાય.
આચાર્ય મલયગિરિએ તે તેમને વિષે “મવાનું આશ્વાનો વિ રૂથમેવ સૂત્ર રવત્તિ' (ટીકા, પત્ર ૭૨) “મવાનું થાઃ વદતિ” (ટીકા, પત્ર ૪૭), “સર્વેલા પ્રાવીનસૂરીનાં મતાને મળવાનું કાર્યરામ ૩દિવા” (ટીકા, પત્ર ૩૮૫), “મવાળામuતવત્તી” (ટીકા, પત્ર ૩૮૫)૨૩ ઇત્યાદિ પ્રયોગોમાં ભગવાનનું પદ આપી દીધું છે, તે તેમનું મહત્વ સૂચવે છે. ઉક્ત બે પ્રક્ષિપ્ત ગાથા ઉપરથી પણ ફલિત થાય છે કે આ શ્યામ વાચકવંશમાં થયા છે અને તેઓ પૂર્વશ્રુતમાં વિશારદ હતા. પ્રજ્ઞાપનાની રચનામાં તેમણે એવા પ્રકારની કુશળતા દેખાડી છે કે અંગઉપાંગમાં પણ અનેક વિષયોની વિસ્તૃત ચર્ચા માટે પ્રજ્ઞાપનાની ભલામણ કરવામાં આવી છે.
નન્દીસૂત્રની પટ્ટાવલીમાં સુધર્માથી માંડીને એક પછી એક જે નામે આપ્યાં છે તેમાં ૧૧ મું નામ “યંતિ: હારિj ૨ સાળં'-એ પ્રકારે આર્ય શ્યામનું નામ આવે છે અને તેમને હારિત ગોત્રના ગણાવ્યા છે. પરંતુ ઉક્ત પ્રતાપનાના પ્રારંભની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને વાચકવંશમાં ૨૩મા જણાવ્યા છે તેને અનુસરીને આચાર્ય મલયગિરિ પણ તેમને ત્રેવીસમી પાટે ગણે છે. એમાં માત્ર ૨૩મી પાટને નિર્દેશ છે, પણ સુધર્માથી શ્યામાચાય સુધીનાં નામો વિષેની કોઈ નેંધ નથી. ૩૩. આ ઉલ્લેખની શ્રી પં. બેચરદાસજીએ ભગવતીસૂત્ર, દ્વિતીય ખંડ, પૃષ્ઠ
૧૩૫ માં પ્રજ્ઞાપના વિષેની તેમની ટિપ્પણીમાં નોંધ લીધા છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૬
પટ્ટાવલિ ઉપરથી ત્રણ કાલકાચા થયાની હકીક્ત જાણવા મળે છે. એક કાલક જે વીર નિર્વાણું ૩૭૬ માં મૃત્યુ પામ્યા (ધર્મસાગરીય પટ્ટાવલી પ્રમાણે, જ્યારે ખરતરગચ્છીય પટ્ટાવલી પ્રમાણે-‘ગાય: પ્રજ્ઞાવનાત્ ફન્દ્રય અને નિયોરવિચારવતા શ્યામાનાર્થીવરનામા | સતુ વીાત્ ૨૭૬ વર્ષેઽતઃ). બીજા ગજિલ્લાદક કાલકાચાય વીર નિર્વાણુ ૪૫૩ માં થયા=વિક્રમ પુર્વે ૧૭ માં. અને તીજા વીર નિર્વાણુ ૯૯૩=વિક્રમ પર૩ માં થયા, જેમણે સંવત્સરી તિથિ પાંચમની ચેાથ કરી.
રચના
આ ત્રણમાંથી પ્રથમ કાલક અને શ્યામાચાય, જેમણે પ્રજ્ઞાપનાની કરી, તે એક છે એવી પરંપરા પટ્ટાવલીઓમાં જણાય છે. પરંતુ પટ્ટાવલીમાં તેમને ૨૩મું સ્થાન અપાયુ નથી; જ્યારે ઉક્ત પ્રક્ષિપ્ત ગાથામાં તેમને ૨૩મી પાટે ગણવામાં આવ્યા છે. આથી પાટ વિષેના ઉલ્લેખ ગૌણુ કરીને જ તેમના સમયના વિચાર કરવા જરૂરી બને છે.
અંતિમ કાલક, જે વીર નિર્વાણુ ૯૯૩ = વિક્રમ ૫૨૩માં થયા, તે તે પ્રજ્ઞાપનાના કર્તા સંભવી શકે નહિ, કારણ, નંદી, જે વીર નિર્વાણુ ૯૯૩ = =વિક્રમ પર૩ પહેલાં જ રચાયુ' છે, તેમાં પ્રજ્ઞાપનાને આગમસૂચીમાં સ્થાન મળ્યુ છે. એટલે પ્રથમ એ કાલકમાંથી કયા કાલક તે શ્યામાચાય છે તે પ્રશ્નનુ
નિરાકારણુ બાકી રહે છે.
ડો. ઉમાન્તને મતે જો તે બન્ને કાલકને એક માનવામાં આવે તે અગિયારમી પાટે ઉલ્લિખિત શ્યામાચાય અને ગભિલેચ્છેદક કાલકાચા એક ઠરે છે. પટ્ટાવલીમાં જ્યાં તે બન્નેને જુદા ગણ્યા છે, ત્યાં પણ એકની તિથિ વીર ૩૭૬ અને બીજાની ૪૫૩ છે. ખરી રીતે ૩૭૬ માં 'જાત' છતાં તે તેમની મૃત્યુતિથિ જ અન્યત્ર ગણાઈ, તે જ પ્રમાણે બીજા કાલકની ૪૫૩ એ મૃત્યુતિથિ જ હશે. એટલે તે બન્નેના સમયમાં બહુ ફેર નથી. ‘જાત:' જેમનુ તેમ માનીએ તે પણ અન્નેમાં માત્ર છછ વર્ષ ના ફરક છે. એટલે ગમે તેણે પ્રજ્ઞાપના ચ્યુ' હાય, ચાહે તે પ્રથમ કાલક હોય કે બીજા, અગર બન્ને એક હાય, પણ તે વિક્રમ પૂર્વે થનાર કાલકની રચના છે—એટલું તેા નિશ્ચિત રૂપે કહી જ શકાય છે.
પ્રજ્ઞાપનામાં જે કેટલીક ગાથાએ મળે છે તેમાંની કેટલીક સૂરાકૃતાંગ, ઉત્તરા યન, આવશ્યક અને આચારાંગનિયુક્તિમાં પણ મળે છે. તે વિષે કાંઈક તુલના કરવી જરૂરી હાઈ નીચે કેટલીક ગાથાઓની તુલના આપવામાં આવે છેઃ
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રાપના
ઉત્તરા૦ ૩૬ આચારાંગનિયુક્તિ
૨૦ ૨૪. ગા° ૮
૧
ગા
૭૪
ગા
૭૩
૯
ર
મા ૭૫
ગા
૭૪
૧૦
ૐ
ગા॰ ૭૬
ગા ૭૫
૧૧
૪
ગા ૭૭
ગા॰ ૭૬
આચારાંગનિયુðક્તિ (ગા॰ છર, ૭૬) અને ઉત્તરાધ્યયન (ગા૦ ૭૩) માં સ્પષ્ટ ૩૬ ભેદો હાવાનુ જણાવ્યુ` છે, છતાં ઉત્તરાધ્યયનમાં ૪૦ ભેદો છે, જ્યારે આચા રાંગનિયુક્તિમાં ૩૬ જ છે. અને સૂત્રકૃતાંગ અને પ્રજ્ઞાપનામાં ૪૦ ભેદો છે. આથી સિદ્ધ થાય છે કે મૂળે ૩૬ ભેદ્ય ગણાતા હતા′ તેમાં આ ગાથામાં ચાર ઉમેરવામાં આવ્યા છે. તેથી પ્રજ્ઞાપનામાં તે ગાથાઓ અન્યગથી ઉદ્ધૃત જ માનવી પડે અને તેમાં સંશોધન થયાનું પણ માનવું પડે. સૂત્રકૃતાંગમાં પણ તે જ ગાથાઓ છે. તે ગાથાનું સૌથી જૂનું રૂપ આચારાંગનિયુક્તિમાં ઉપલબ્ધ થાય છે એમ માનવું પડે. તે ગાથા સૂત્રકૃતાંગમાં પણ ઉદ્ધૃત થઈ હાય એવા સંભવ છે.૩૫
,,
""
""
""
""
ور
સૂત્રકૃતાંગ ૨.૩.૧૯. ગા
37
""
""
.
29
""
નિયુ`ક્તિ
પ્રથમ કે દ્વિતીય આચાર્યં ભદ્રબાહુની રચના માનીએ તે પણ તેમાંની બધી ગાથા આચાય બાહુએ જ રચી હોય તેવા સભવ આ છે. પણ તેમાં ઘણી સંગ્રહણીગાથાઓને સમાવેશ કરી લેવામાં આવ્યા હશે એમ માનવુ યેાગ્ય થશે. એટલે નિયુક્તિને આધારે પ્રજ્ઞાપનાના સમયના વિચાર કરવા યોગ્ય નથી.
ઉત્તરાધ્યયનનું જવાવવિભક્તિ નામનુ ૩૬મુ` અધ્યયન અને પ્રજ્ઞાપનાના પ્રથમપદની તુલના કરવાથી એ સ્પષ્ટ થાય છે કે ઉત્તરાધ્યયન પછીની ભૂમિકાએ પ્રજ્ઞાપનામાં જીવ-વિચાર કરવામાં આવ્યા છે. આથી ઉત્તરાધ્યયનનું તે અધ્યયન પ્રસ્તુત રૂપમાં પ્રજ્ઞાપનાથી પ્રાચીન જ છે. પરંતુ સ્વયં ઉત્તરાધ્યયનને વિષે ૩૪. મૂલાચારમાં (૫. ૮-૧૨) પણ પૃથ્વીના ૩૬ જ ભેદે ગણાવ્યા છે. તેથી ગાથા પણ પાઠાંતરા સાથે આવી જ છે.
૩૫. સૂત્રકૃતાંગમાં આ ગાથાઓ ઉદ્ધૃત હોય એમ જણાય છે, કારણ, ‘મામો માદાઓ અનુમંત વો” એમ કહીને ગાથાઓ આપી છે. અને અંતે વળી દ્યાો સુ માયન્યાઓનાહ્યો નામ સૂરજ તત્તા વિકૃતિ'-એમ જણાવ્યુ` છે. તુલના કરા, પ્રજ્ઞાપના, સૂત્ર ૫૫ માં સિઁગ રૂમો શાહો અનુન તજ્વાબો’” એ વાક.
6
Page #119
--------------------------------------------------------------------------
________________
% % % % ૯૦ ૭૦ %
x x
x x
વિધાનએ એક જ આચાર્યની કૃતિ નહીં માનતાં એને સંક્લનગ્રંથ માનવા તરફ વલણ ધરાવ્યું છે. એટલે તેને આધારે પણ પ્રજ્ઞાપનાને સમય નક્કી કરવામાં મુશ્કેલી જ છે.
પ્રજ્ઞાપના અને વિવાઈયમાં પણ સિહો વિષેની ગાથાઓ મળી આવે છે, જેમાંની ઉત્તરાધ્યયનમાં પણ જોવામાં આવે છે અને આવશ્યક નિર્યુક્તિમાં પણ છે– પ્રજ્ઞાપના સૂ૦ ૨૧૧ ઉજવાઈ ઉત્તરા અo ૩૬ આવનિ (વિશે ) ગા. ૧૫૮ ગા. ૧૫૯
૬ ૧૬૮
૫૬ ૬૭૮ (૩૯૭૮) ગા. ૧૬૦ હું ૧૬૯
૬૭૯ (૩૭૭૯) ગા. ૧૬૧
૬ ૧૭૧ તુલના-૬૫ ૬૬૪ (ડી.) (૩૮૧૦) ગા. ૧૬૨ ૬ ૧૭૦
૯૬૩ (ડી.) ગા. ૧૬૩ ૧૭ર
૯૬૫ (દી) (૩૮૧૧) ગા. ૧૬૪ ૧૭૩
૯૬૬ (ડી.) (૩૮૧૨) ગા. ૧૬૫ ૧૭૪
૯૬૭ (દી.) (૩૮૧૩) ગા. ૧૬૬ હું ૧૭૫
૯૬૮ (દી.) (૩૮૧૪) ગા. ૧૬૭ ૬ ૧૭૬
६८० (૩૮૨૮) ગા. ૧૬૮ હું ૧૭૭
૬૮૧ (૩૮૨૯) ગા. ૧૬૯ હું ૧૭૮
૬૮૨ (૩૮૩૫) ગા. ૧૭૦ હું ૧૭૯
૬૮૩ (૩૮૩૬) ગા. ૧૭૧ હું ૧૮૦
૬૮૫ (૩૮૪૭) ગા. ૧૭
હું ૧૮૧(તુલના) તુલના-૬૭ ૬૮૬ (૩૮૪૮) ગા. ૧૭૭
૧૮૨
૪ ૬૮૭ (૩૮૪૯) ગા. ૧૭૪ ૬ ૧૮૩
૬૮૮ (૩૮૫૦) ગા. ૧૭૫
તુલના- ૬૭ ૬૮૯ (૩૮૫૧) ગા. ૧૭૬
છે ૧૮૫
x ૬૯૦ (૩૮૫૨) ગા. ૧૭૭ $ ૧૮૬
(૩૮૫૩) ગા. ૧૭૮ હું ૧૮૭
(૩૮૮૯) ગા. ૧૭૯ ૧૮૮
(૩૮૯૦) ૬ ૧૮૯ ઉપરની તુલના ઉપરથી એક વાત ચોક્કસ થાય છે કે ઉત્તરાધ્યયનમાં સિદ્ધો વિષેની ગાથાઓ ભૂમિકારૂપ છે અને અન્યમાં તેનો વિસ્તાર છે. આથી એ પણ
x x x
x x
x
%
૧૮૪
જી -
*
*
*
X
Page #120
--------------------------------------------------------------------------
________________
૯૯
'સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયનું આ પ્રકરણ, જેને વિશેષ સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તે પ્રજ્ઞાપના કરતાં પ્રાચીન છે. વવાય અને પ્રજ્ઞાપનામાં પ્રારંભ અને અંતની ગાથા વિષે વિભેદ છે. સંભવ તા વધારે એ જણાય છે કે પ્રજ્ઞાપના વવાય કરતાં પ્રાચીન હાવું જોઈ એ.
પરંપરા પ્રમાણે નિગાવ્યાખ્યાતા કાલક અને શ્યામ' આચાય' એક મનાયા છે, કારણ, એ બન્ને શબ્દો એકાઅેક જ છે. પરંપરા પ્રમાણે તે વીર નિર્વાણુ ૩૬૫માં યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી જીવ્યા. આથી પ્રજ્ઞાપના જો તે જ કાલકની રચના હેાય તો વીરનિર્વાણુ ૩૫-૩૭૬ વચ્ચેની રચના હશે. અર્થાત્ વિક્રમ પૂર્વે ૧૩૫-૯૪, ઈસ્વીન પૂર્વે ૩૮ વચ્ચે તે રચાયુ` હશે.૩૬ પ્રથમ ભદ્રબાહુકૃત નિયુÖક્તિ માનવામાં આવે—અને તેમાં મૂળે જીવભેદે ઉત્તરા“ધ્યયન પ્રમાણે ‘૩૬' જ સ્વીકારાયા હતા, તેમ માનવાને કારણે છે—તા પ્રજ્ઞાપના નિયુક્તિ પછીની રચના ઠરે છે. અને ઉક્ત પ્રજ્ઞાપનાના સમય સાથે પ્રથમ ભદ્રબહુના સમયના પણ વિરાધી નથી, કારણું, તે પ્રજ્ઞાપનાના સમય કરતાં પ્રાચીન
જ મનાયા છે.
લક્ષ્મ’ડાગમ તેના વિદ્યમાન રૂપે ભદત પુષ્પદંત-ભૂતબલિ એ એ આચાર્યાંની રચના છે અને તેઓના સમય વીર નિર્વાણુ ૬૮૩ પછી ક્યારેક થનાર ધરસેના. ચાય પછી છે, એથી પ્રજ્ઞાપના ખંડાગમ પૂર્વની રચના છે તે નિશ્ચિત થાય છે. આથી કહી શકાય કે ષટ્ખંડાગમમાં જે વિચારની પ્રૌઢતા અને વ્યવસ્થા તથા અનુયાગશૈલીનું અનુસરણ દેખાય છે તે તેની ઉત્તરકાલીન સ્થિતિ હોવાને કારણે છે. નદીસૂત્રની આગમચીમાં પ્રજ્ઞાપનાના ઉલ્લેખ છે અને નદી વિક્રમ સવત પર૩ પૂર્વીની રચના છે. આથી તેના સમય સાથે પણ પ્રજ્ઞાપનાના ઉક્ત સમયને કશે! વિરાધ નથી.
પ્રજ્ઞાપનાનું મંગલ અને પચનમસ્કાર મંત્ર
પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જે મંગલ ગાથાઓ છે તેમાં સર્વપ્રથમ સિદ્ધને નમસ્કાર છે, પછી જિનવરેન્દ્ર ભગવાન મહાવીરને નમસ્કાર કર્યાં છે. ષટ્રખંડાગમમાં પશુ ધવલાકાર પ્રમાણે પ્રારભમાં પચનમસ્કારમંત્રને નિર્દેશ છે. પ્રજ્ઞાપના મૂળ સૂત્રની લખાયેલી બધી જ પ્રતામાં પણ પચનમસ્કારના નિર્દેશ મળે છે. પરતુ આચાય હરિભદ્ર અને મલયગિરિએ તેની વ્યાખ્યા નથી કરી તેથી તે મૂળ સૂત્રાંત૩૬. ડૉ. શાપેન્ટિયરને મતે આય શ્યામના સમય લગભગ ઈ. પૂ. ૬૦ છે, ઉત્ત。 પ્રસ્તાવના, પૃ૦ ૨૭.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ગત નથી એવી માન્યતા સંપાદકેની છે, જેને નિર્દેશ પ્રસ્તુત આવૃત્તિના પ્રારંભમાં પૃષ્ઠ ૧ ના ટિપ્પણ ૧ માં કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવી માન્યતાનું મૂળ એ છે કે જ્યારથી પંચનમસ્કારમંત્રનું માહામ્ય વધ્યું છે, ત્યારથી જેનાગમોની પ્રતમાં પ્રારંભમાં તે લખવાની પ્રથા અપનાવવામાં આવી હશે. તેથી તે વસ્તુતઃ તે તે ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકર્તાએ મૂક્યો છે કે નહિ તેની ચકાસણી કરવી આવશ્યક છે.
પ્રજ્ઞાપનાના પ્રારંભના મંગળનાં પ્રથમ સિને નમસ્કાર છે અને પછી અરિહંતને, તે તરફ પણ ધ્યાન દેવું જરૂરી છે. કારણ, પંચ નમસ્કારમાં પ્રથમ અરિહંત અને પછી સિદ્ધને નમસ્કાર છે. પ્રાચીન ઉલેખ પ્રમાણે તીર્થકરો. દીક્ષા લેતી વખતે માત્ર સિદ્ધને નમસ્કાર કરે છે, તે પ્રત્યે ધ્યાન દેવામાં આવે તે મંગળપ્રથાના પ્રારંભમાં જેનોમાં સિદ્ધને નમસ્કાર કરવાની પ્રથા શરૂ થઈ હતી તેમ માની શકાય. પરંતુ તીર્થકરેન-અરિહતે પ્રત્યક્ષ ઉપકારી હોવાથી પંચનમસ્કારમાં તેમને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું,૩૭ ત્યારથી પંચનમસ્કારને અનુસરી સામાન્ય રીતે અરિહંતને પ્રથમ વંદના કરવામાં આવે છે.
નમસ્કાર–વંદના સ્વરૂપમાં પાંચ પદ ક્રમે કેવી રીતે આવ્યાં હશે તેને વિચાર કરીએ તે કાંઈક આવું બન્યું હશે એમ માની શકાય-તીર્થસ્થાપના થઈ ન હોય ત્યાં સુધી તે સિદ્ધો જ વંદનીય ઠરે છે. તે પ્રમાણે તીર્થકર જ્યારે દીક્ષા લે છે. ત્યારે માત્ર સામાન્ય સિદ્ધને જ નમસ્કાર કરે છે. પણ તીર્થકરની ઉપસ્થિતિમાં અરિહંત-તીર્થકર મહત્ત્વ પામે એ સ્વાભાવિક છે. અને જયારે તેઓ નિર્વાણ પામે ત્યારે સિદ્ધકોટિમાં ગણાય. છતાં, ભલે તે સિદ્ધ થઈ ગયા હોય તે પણ, આસન્ન ઉપકારી હોવાથી તેમને અરિહંત તરીકે જ યાદ કરવામાં આવે. આ પ્રકાર આપણે લેગર” સૂત્રમાં જઈએ છીએ. અને તેનું અનુસરણ અન્ય અનેક પ્રાચીન મંગલાચરણમાં પણ જોવા મળે છે. જ્યારે આ પ્રકારે અરિહંત અને સિદ્ધ બને વંદનીય ઠર્યા ત્યારે અમુક સમય સુધી સિદ્ધને પરંપરા પ્રમાણે પ્રથમ યાદ કરી પછી જ અરિહંતને યાદ કરવાનું બન્યું હોય; પણ પછી એ ક્રમ બદલાઈને અરિહંત અને સિદ્ધરૂપે અરિહંત તથા સર્વ સિદ્ધ એમ સિદમાં સર્વને સમાવેશ કરી ૩૭. ખારવેલનો શિલાલેખ, જે ઈ. સ. પૂર્વેને છે. તેમાં પ્રથમ અરિહંતને
નમસ્કાર છે, પછી સિદ્ધને, એટલે તે પહેલાં આ પ્રથા શરૂ થઈ હશે. વળી, તેમાં આ બેને જ નમસ્કાર છે તે પણ ધ્યાન દેવા જેવી વાત છે. અશોકના. શિલાલેખોના પ્રારંભમાં નમસ્કાર નથી એની નોંધ લેવી જરૂરી છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૧ વંદનાક્રમમાં પ્રથમ અરિહંત અને પછી સિદ્ધ–આ કમ ઈસ્વીસન પૂર્વમાં પ્રચલિત થઈ ગયો હતો તેમ ખારવેલના શિલાલેખથી જાણવા મળે છે. પણ આને અર્થ એમ તો ન જ લઈ શકાય કે તે કાળે પણ માત્ર આ એક જ ક્રમ હતે. વંદના એ વ્યક્તિની રુચિનો પ્રશ્ન છે. તેથી ગ્રંથના પ્રારંભમાં વંદના લખવાની અને ન લખવાની અને લખવામાં પણ કોઈ નિશ્ચિત સર્વસંમત એવા ક્રમ વિના લખવાની પ્રથાનાં દર્શન ઘણું લાંબા સમય સુધી થાય છે. તે પણ એટલું તો નક્કી થઈ શકે કે અરિહંતને સિદ્ધની પહેલાં વંદના કરવાની પણ પ્રથા ઈસ્વીસન પૂર્વમાં પ્રચલિત થઈ ગઈ હતી, જે આગળ જતાં પંચપરમેષ્ઠિમંગલરૂપે સ્થિર થઈ. જ્યારે તીર્થંકર પણ ન હોય ત્યારે તેમની પરંપરાના રક્ષક આચાર્ય અને પછી ઉપાધ્યાયઆ બન્નેનું મહત્વ વધે. પણ તેઓ વંદનાકેટિમાં આવે તે જ સાથે પ્રવચન યા શાસન જે લિપિમાં લખાયેલ હોય તે લિપિ પણ આદરણીય બને અને તે કારણે જ પ્રવચન કે શાસનના રક્ષક તરીકે તેમનું મહત્ત્વ ગણાય રક્ષણય કરતાં રક્ષકનું મહત્વ હંમેશાં વિશેષ ગણતું આવ્યું છે તે ક્રમે પ્રવચન કે શાસન કે લિપિને સ્થાને તેના ધારકો-રક્ષક આચાર્ય અને ઉપાધ્યાય જ વંદનીય રૂપે મહત્ત્વ પામ્યા અને તેમને પંચનમસ્કારમાં સ્થાન મળ્યું અને પ્રવચન વગેરે ગૌણ બન્યાં. છેવટે સયતોમાંથી માત્ર સામાન્ય સાધુ જ બાકી રહેતા હતા, તેમને પણ ખરી રીતે તો શ્રાવકની દષ્ટિએ, પણ છેવટે સર્વની દૃષ્ટિએ વંદનામાં સ્થાન મળ્યું–આવે કંઈક ક્રમ પંચનમસ્કારની ઘટનામાં હશે એમ માની શકાય.
નમસ્કારસૂત્ર–પંચપરમેષ્ઠિનમસ્કારમંત્ર–ના કર્તા કેણ, એની ચર્ચાનું ઉત્થાન આવશ્યકસૂરાની નિયંતિમાં સર્વપ્રથમ જોવા મળે છે. પ્રથમ અધ્યયન સામાયિક નામે છે. એટલે પ્રથમ પ્રશ્ન એ થયો કે એ સામાયિક અધ્યયન કેણે કહ્યું ? શા માટે કહ્યું ? એ પ્રસંગે આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કર્યું છે કે
तित्थकरो किं कारणं भासति सामाइय तु अज्झयणं । तित्थकरणामगोत्तं बद्धं मे वेदितव्वं ति ॥५२६॥ तं च कधं वेतिज्जति अगिलाए धम्मदेसणादीहि । बज्झति तं तु भगवतो ततियभवोसक्कइत्ताणं ।।५२७॥ गोतममाती सामाइय तु किं कारणं णिसामन्ति । णाणस्स तं तु सुंदरम गुलभावाण उवलद्धी ।।५२८॥
-विशेषावश्यक, २५९४-९६
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સારાંશ કે તીર્થકર ભગવાન મહાવીરે સામાયિક અધ્યયનનું એટલે કે તેના અર્થનું કથન કર્યું અને ગૌતમાદિ શિષ્યોએ તે સાંભળ્યું. આથી આચાર્ય ભદ્રબાહુને મતે સામાયિકના અર્થકર્તા તીર્થકર છે અને સૂત્રકર્તા ગણધર છે, આમ ફલિત થાય છે.૩૮ અને નમસ્કાર મંત્રી એ સામાયિકને પ્રારંભ છે–અથવા તે એમ કહેવાય કે શિષ્ય પ્રથમ પંચનમસ્કારમંર વડે વંદના કરે પછી હું તેને સામાયિક શ્રતને પાઠ આપવામાં આવે છે તેથી તે આવશ્યકસુગમાં સામાયિક અધ્યયનના પ્રારંભમાં મૂકવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે મૂળે તે આવશ્યક અંશ છે કે અન્યથી આનીત છે ?
આ પ્રશ્નનો ઉત્તર આચાર્ય જિનભ આપે છે કે નંદીસરમાં પંચનામકારને પૃથફ શ્રુતસ્કંધ ગણવામાં આવ્યું નથી. છતાં પણ તે સૂરા તો છે જ. વળી, તે પ્રથમ મંગલ પણ છે, તેથી તેને સર્વસ્ત્રાન્તર્ગત ગણુ જોઈએ.૪૦ આ જ કારણ છે કે સર્વપ્રથમ નમસ્કારમંત્રની વ્યાખ્યા ક્યા પછી જ સામાયિક અધ્યયનના સૂરાની વ્યાખ્યા કરવામાં આવે છે. આ જ ક્રમ તેમણે પણ વિશેષાવશ્યકમાં અપનાવ્યો છે.
આચાર્ય જિનભદ્રની આ ચર્ચા ઉપરથી એક વાત તો નક્કી જણાય છે કે નમસ્કારમંત્ર એ માત્ર આવશ્યકસૂરને જ અંશ નથી, પણ સર્વ શ્રુતની આદિમાં નમસ્કારરૂપ મંગલ જ્યારથી શરૂ થયું ત્યારથી તેને સર્વપ્રથમ આવશ્યકમાં સ્થાન મળ્યું હશે, કારણ, શ્રુતમાં સર્વપ્રથમ સામાયિકને જ પાઠ આપવાની પ્રથા છે અને તે આપતાં પહેલાં મંગળ-પંચનમસ્કાર જરૂરી હોવાથી તે તેના એક અંશ. રૂપે ગયો. પણ તે તેને જ અંશ છે એમ નથી. પણ એ જ પ્રકારે જે કઈ શ્રુતનો પાઠ આપવાનો પ્રસંગ આવે ત્યારે પ્રારંભમાં તે નમસ્કાર કરવું જરૂરી હોઈ તે સર્વત્રુતાંતર્ગત ગણાય. આ ઉપરથી એક વાત તે નક્કી થાય છે કે તે ૩૮. સામાન્ય માન્યતા પ્રમાણે તો બધા જ તીર્થકરે સામાયિકનો ઉપદેશ આપે
છે-નિયુક્તિ, ગાથા ૨૩૮; વિશેષાવશ્યક, ગાયા ૧૬૭૬; પરંતુ વિદ્યમાન શ્રતતા ઉપદેશક મહાવીર છે, તેથી સામાયિકના કર્તા પણ તેઓ જ છે– વિશેષાવશ્યક, ગાથા ૧૫૪૪. વળી, જુઓ નિયુક્તિ, ગાથા ૮૯-૯૦;
વિશેષાવશ્યક, ગાથા ૧૦૯૧-૯૨ છે. ૩૯. ઋતVરનમોલ્સ રેનિત સામર્શ વિધિvir | -વિશેષાવશ્યક, ગાથા ૫. ૪૦. વિશેષાવશ્યક ભાષ્ય, પજ્ઞ ટીકા, ગાથા ૧૦, ૪૧. એજન, ગાથા ૧૧.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૩
કોઈ એક શ્રતને અંશ નથી, વળી સ્વતંગ મૃત તરીકે પણ ગણુ નથી, યરંતુ તેનું માહાત્મ તે હતું જ, ક્રમે વધતું જતું હતું, તેથી તેને શ્રુત કે સૂત્રમાં સ્થાન તો આપવું જરૂરી હતું જ. તેથી તેને સર્વશ્રુતાંતર્ગત ગણવામાં આવ્યો. આથી સૂચિત એ પણ થાય છે કે આ મંત્ર તે રૂપમાં ક્યારેક કેઈ એ રચ્ચે હશે અથવા ક્રમે ક્રમે તેનું આવું રૂપ ઘડાયું હશે. તેના કતૃત્વ વિષે કઈ ચોક્કસ પરંપરાની નેંધ આચાર્ય ભદ્રબાહુએ નિયુક્તિમાં લીધી નથી; માત્ર તેની વ્યાખ્યા પ્રસંગે જે કારની ચર્ચા જરૂરી છે તેની નેંધ લીધી છે અને તેમાં પ્રથમ ઠાર ઉત્પત્તિ–એટલે કે નમસકારની ઉત્પત્તિ–અનુત્પત્તિ–ની ચર્ચા વિવિધ નોની અપેક્ષાએ કરી છે. તેમાંથી તેનાં ર્તા કેણ, ક્યારે–એ કશું જ ફલિત થતું નથી, પણ જેમ સમગ્ર શ્રુત વિષે શાશ્વત–અશાશ્વતની ચર્ચા નય દષ્ટિએ કરવામાં આવે છે, તેમ આ નમસ્કારમંગ વિશે પણ નયદષ્ટિએ શાશ્વત–અશાશ્વતની ચર્ચા કરી છે. અને તે બાબતમાં આચાર્ય જિનભદ્દે વિસ્તૃત ભાષ્ય રચ્યું છે. એટલે કે આમાં તે દાર્શનિક દૃષ્ટિએ શબ્દનિત્યાનિત્યની ચર્ચા જ મુખ્ય ભાગ ભજવે છે. તેની ઉત્પત્તિમાં સમુત્થાન, વાચના, લબ્ધિ૪૩ એ ત્રણ નિમિત્તોમાંથી મુખ્ય કયું તેની પણ વિસ્તૃત ચર્ચા ભાષ્યમાં જોવા મળે છે. તે ચર્ચા પણ નયદૃષ્ટિએ જ કરવામાં આવી છે. ૪૪ એટલે મુખ્ય પ્રશ્ન તે મંત્ર રચે કોણે અને કયારે રચાયો તે અજ્ઞાત જ રહે છે. અથવા તે સામાન્ય રીતે કહેવાય કે અર્થે. પદેશ ભગવાન મહાવીરે આવે અને સૂરરૂપે ગણધરોએ રચે, કારણું આ જ બાબત સમગ્ર શ્રતના કત્વ અંગે સામાન્ય છે. તાત્પર્ય કે, આચાય જિનભદ્રને મતે, અન્ય શ્રુતના કર્તાથી કોઈ જુદા કર્તા નમસ્કારમંાના નથી, કારણ, તે સર્વશ્રુતાભ્યન્તર છે.
પરંતુ મહાનિશીથ (અધ્યયન ૫), જેને ઉધાર આચાર્ય હરિભદ્દે કર્યાનું મનાય છે, તેમાં આ મંત્રના ઉદ્ધારની (કતૃત્વની નહિ) ચર્ચા છે અને તેના ઉદ્ધારને યશપ આર્ય વજીસ્વામીને આપવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત ૪૨. આવશ્યકનિયુક્તિ, ગાથા ૬૪૪-૪૬; વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૫-૩૭ અને
તે ગાથાઓની ભાષ્યગાથાઓ વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૮ થી જેવી. ૪૩. આવશ્યકનિયુક્તિ, ગાથા ૬૪૬; વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૭. ૪૪. વિશેષાવશ્યક, ગાથા ૩૩૫૭ થી. ૪૫. ધ્યાન દેવું જરૂરી છે કે આય વજ નમસ્કારમંત્રના ઉદ્ધારક મનાયા છે. તેનું
કતૃત્વ તે વૃદ્ધપરંપરા પ્રમાણે તીર્થકર–ગણધરોનું જ છે, જે નિયુક્તિ ભાષ્યમાં પણ છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
તો એ છે કે આચાય હરિભદ્ર પછી થનાર ધવલાટીકાકારને મતે તે નમસ્કારનાં કર્તા પુષ્પદંતાચા ૪૬ ઠરે છે. આ પરંપરા ધવલાકાર પૂર્વના કોઈ ગ્રંથમાં અસ્તિત્વમાં હતી કે નહીં તે જાણુવાનું સાધન નથી, પણ સામાન્યપણે એમ કહી શકાય કે ધવલાકાર સમક્ષ ષટ્યુંડાગમની જે પ્રત હશે તેમાં આદિમાં પચનમસ્કાર લખાયેલ હશે, તેથી તેને શ્રચર્તા દ્વારા નિબદ્ધ મંગલ માનીને આચાય વીરસેને તેનું કતૃત્વ પુષ્પદન્તાચાર્યાંનું છે એમ માની લીધું છે. સંભવ છે કે તેમની સમક્ષ તે ભાખતની કોઈ પરંપરા હોય. પણ તે વિષેનું સૂચન અન્યન મળતુ નથી. આ ઉપરથી એક વાત તે નક્કી થાય છે કે આ મત્ર મૂળે આગમ એટલે કે અંગ આગમમાં હતા નહી, તેની રચના અ`ગરચના પછી કયારેક થઈ છે. તે કેણે રચ્ચે તે મતભેદતા વિષય છે. માહાત્મ્યને કારણે તેને સવશ્રુતાભ્યંતર ગણીને આચાય જિનભદ્રે નિયુક્તિને અનુસરીને તીથ' કર–ગણુધરાને કર્તા ઠરાવ્યા છે; જ્યારે વીરસેન આચાય તેના કર્તા તરીકે. આચાય પુષ્પદંતને જણાવે છે. આચા` અભયદેવ તા ભગવતીના પ્રારંભમાં ઉપસ્થિત પચનમસ્કારમત્રને ભગવતીસૂત્રના પ્રારંભ માને છે, તેથી તે મત્રની ટીકા પણ કરે છે.
પ્રથમ પટ્ટ : જીવ અને અજીવના પ્રકાર
અજીવન પણ
પ્રજ્ઞાપનામાં પ્રથમ પદમાં જ જૈન་નસંમત મૌલિકી તત્ત્વાની વ્યવસ્થા ભેદ-પ્રભેદો બતાવીને કરવામાં આવી છે, અને ત્યાર પછીનાં પદ્મામાં તે જ
તત્ત્વાનુ વિશદ રૂપે નિરૂપણુ આવે છે. નિરૂપણપદ્ધતિ સમગ્ર ગ્ર ંથમાં ભેદ-પ્રભેદો બતાવીને જ કરવામાં આવી છે. તે અનુસારે પ્રજ્ઞાપના એટલે કે નિરૂપણને એ
૪૬. ધવલાટીકા, પુસ્તક ૧, પૃષ્ઠ ૪૧. આ બાબતની વિશેષ ચર્ચા માટે જુઓ, ધવલાટીકાની પ્રસ્તાવના, પુસ્તક ૨, પૃષ્ઠ ૩૩-૪૧. અહી એક ભ્રમનિવારણ આવશ્યક છે : ધવલાની આ પ્રસ્તાવનામાં લખ્યુ છે કે ભગવતીસૂત્રના પ્રાર’ભમાં પંચમ પદ્મ ‘નમો છો સભ્યસાદૂન' ને બદલે ળમો ગંમીર્ એવે પાડે છે, પરંતુ વસ્તુત: ઉક્ત પચમ પદ તેમાં છે જ, ઉપરાંત બ્રાહ્મી લિપિને નમસ્કાર છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૫
વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે : જીવ અને અજીવની પ્રજ્ઞાપના (સૂત્ર ૩). પ્રથમ અછવપ્રજ્ઞાપના. (સૂત્ર ૪–૧૩) એટલા માટે કરી છે કે તે વિષેનું વક્તવ્ય થોડું છે અને પછીના સમગ્ર ગ્રંથમાં, થોડા અપવાદ સિવાય, સર્વત્ર છે સંબંધી જ સમગ્ર ભાવે વિવિધ રીતે વિચાર કરવામાં આવ્યો છે.
અછવના નિરૂપણમાં રૂપી અને અરૂપી અજીવના ભેદો કરીને તેનું વિવરણ છે. રૂપીમાં પુગલ દ્રવ્યનો સમાવેશ છે અને અરૂપીમાં બાકીનાં ધર્માસ્તિકાયાદિ તને. એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી એ છે કે પ્રસ્તુતમાં મૌલિક ભેદોના નિરૂપણ પ્રસંગે દ્રવ્ય, તત્વ કે પદાર્થ જેવાં સામાન્ય નામોને ઉપયોગ નથી કરવામાં આવ્યો; તે આ ગ્રંથની પ્રાચીનતા પુરવાર કરે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણને તે તે ઉપરાંત દેશ અને પ્રદેશના ભેદોમાં પણ વિભક્ત કરવામાં આવ્યા છે. તેમનું લક્ષણ શું છે તે તે સમગ્ર ગ્રંથમાં ક્યાંય જણાવ્યું નથી. તે ત્રણે સાથે જોડાયેલ અસ્તિકાયશબ્દનો અર્થ પણ મૂળ ગ્રંથમાં જોવામાં આવતું નથી. પણ અદ્ધાસમય સાથે અસ્તિકાય શબ્દ જોડાયેલો નથી, તે ઉપરથી તે બન્નેને ભેદ તે બાબતમાં છે, એટલું તે સ્પષ્ટ થાય છે. વળી, મૌલિક ભેદ છવ સાથે પણ પ્રસ્તુતમાં અસ્તિકાય શબ્દનો પ્રયોગ નથી, પણ એનો અર્થ એ નથી કે જીવના પ્રદેશો ગ્રંથકારને અભિમત ન હતા. પાંચમા પદમાં જીવના પ્રદેશને લઈને વિચાર છે જ (સૂત્ર ૪૪૦ આદિ).
વળી, પ્રસ્તુત પ્રથમ પદમાં જવ અને અજીવના મૌલિક ભેદો જેને કહેવામાં આવ્યા છે તેમને જ પાંચમા વિશેષ પદમાં છવપર્યાય અને અજીવપર્યાયે એવા નામથી અને તેરમા પદમાં પરિણામ નામથી જણાવવામાં આવ્યા છે.૧ પ્રથમ પદમાં નારક આદિ જે જીવ ભેદો છે, તેમને પાચમામાં અને તેરમામાં ક્રમે છવપર્યાયોમાં અને જીવપરિણામોમાં સમાવિષ્ટ કર્યા છે, અને પ્રસ્તુત પ્રથમ પદમાં જે રૂપી અને અરૂપી તથા તેના જે ભેદ-પ્રભેદો છે તેમને અજીવ પર્યાને નામે પાંચમા પદમાં ઓળખાવ્યા છે.
૧. સૂત્ર ૪૩૮.
૨. સૂત્ર ૪૩૯ થી. ૩. સૂત્ર ૫૦૦ થી. બને પદના વિષયમાં શે ભેદ છે તેની ચર્ચા આગળ
કરવામાં આવી છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
અજીવના ભેદબ્રભેદોને નકશે નીચે પ્રમાણે છે:
અળવે
૧ અરૂપી
૧૦૬
(૧૦) અદાસમય
(૧) ધર્માસ્તિકાય (૪) અધર્માસ્તિકાય (ર) , દેશ (૫) ,, દેશ (૩) , પ્રદેશ (૬) ,, પ્રદેશ
(૭) આકાશાસ્તિકાય (૮) , દેશ (૯) , પ્રદેશ
૨ રૂપી
(૧) સ્કન્ધ
(૨) સ્કન્ધ દેશે
(૩) સ્કન્ધપ્રદેશ
(૪) પરમાણુપુરા
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧) વણપરિણત
(૨) ગંધપરિણત
(૩) રસપરિણત
(૪) સ્પેશપરિણત
૧. સુરભિગંધ.
પરિણત ૨. દુરભિગંધ
પરિણત ૨ +
૧. કૃષ્ણવર્ણ
પરિણત ૨. નીલવર્ણ.
પરિણત ૩. હિતવર્ણ
પરિણત ૪. હારિદ્રવર્ણ
પરિણત ૫. શુકલવર્ણ
પરિણત
૧. તિક્તરસ
પરિણત ૨. કટુકરસ.
પરિણત ૩. કષાયરસ
પરિણત ૪. અશ્લરસ-
પરિણત ૫. મધુરસ
પરિણત ૫ +
(૫) સંસ્થાન
પરિણુતા 1. પરિમંડલ
સંડાણપરિણત ૨. વૃત્તસં.
પરિણત ૩. વ્યસન
પરિણુત ૪. ચતુરસ્ત્રસંડાણ
પરિણત ૫. આયતસંઠાણ
પરિણત
:
૧. કર્કશસ્પર્શ
પરિણત ૨. મૃદુસ્પર્શ
પરિણત ૩. ગુરુકસ્પર્શ
પરિણત ૪. લઘુકસ્પર્શ
પરિણત ૫. શીતસ્પર્શ
પરિણત ૬. ઉષ્ણસ્પર્શ
પરિણત ૭. સ્નિગ્ધસ્પર્શ
પરિણત ૮. રૂક્ષસ્પર્શ – પરિણત ૮ +
૧૦૭.
-
૫ + ૨ +૫ + ૮ + ૫ = ૨૫
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જે રૂપી પદાર્થ કૃષ્ણ વર્ણમાં પરિણત હોય તે બે ગંધ, પાંચ રસ. આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન–સર્વ મળી (૨ + ૫ + ૮ + ૫ = ૨૦) કાળક્રમે કરી ૨૦ પ્રકારે પરિણત થાય છે, તેથી કૃષ્ણ વર્ણના ૨૦ પરિણામો થાય. તે જ પ્રમાણે શેષ નીલાદિ વર્ણના પણ પરિણામો સંભવે. તેથી ૫ ૮ ૨૦ = ૧૦૦ વર્ણપરિણામોના ભેદ થાય. તે જ પ્રમાણે ગંધ વગેરેના પરિણામે સમજી લેવાના. એટલે
૫ વર્ણ ૨૦ શેષ ગંધાદિ ૧૦૦ ૨ ગંધ = ૨૩ શેષ વર્ણાદિ= ૪૬ ૫ રસ X ૨૦ શેષ વદિ=૧૦૦ ૮ સ્પર્શ x ૨૩ વર્ણાદિ ૧૮૪ ૫ સંસ્થાન x ૨૦ શેષ વર્ણાદિ = ૧૦૦
X
X
X
X
૫૩૦
પુગલના આ ૫૩૦ પ્રકારના પરિણામે મૂળ સૂત્રમાં (૯-૧૩) એકેકનું નામ દઈને ગણાવવામાં આવ્યા છે. ટીકાકાર આ ભેદોનું પારિભાષિક નામ વર્ણાદિને પરસ્પર સંબંધ એવું આપે છે ટીકા, પત્ર ૧૩ શ્ર). આમાં વર્ણાદિ કુલ ૨૫ છે, તેમાં સ્પર્શ આઠ છે. તેને સંવેદમૂલક ભેદો બીજા કરતાં વધારે છે, તેનું કારણ એ છે કે કોઈ એક કર્કશ સ્પર્શને પરિણામ પણ બીજા છ સ્પર્શના પરિણામો ધરાવી શકે છે; માત્ર પોતાનાથી વિરોધી પરિણામ ધરાવી શકતું નથી, જેમ કે કર્કશ પરિણામ હોય ત્યારે મૃદુ પરિણામને ધરાવી શકે નહિ. પરંતુ કૃષ્ણવર્ણ પરિણામ બીજા કોઈ વર્ણના પરિણામને ધરાવી શક્તિ નથી. એ જ ન્યાય બીજા ગંધ આદિ પરિણામને પણ લાગુ પડે છે.
પ્રસ્તુતમાં ટીકાકાર સ્પષ્ટીકરણ કરે છે (પત્ર ૧૭ ૧) કે પરિણામ સ્કંધની અપેક્ષાએ પણ છે. અને સ્કંધમાં તે અમુક અંશમાં કૃષ્ણ પરિણામ હોય તો બીજા અંશમાં અન્ય વર્ણના પરિણામે પણ સંભવે છે. અને તે દૃષ્ટિએ તો ભંગે અધિક થવા જોઈએ. પરંતુ પ્રસ્તુતમાં તે ગણવામાં નથી આવ્યા એટલે વ્યવહાર દૃષ્ટિએ જેને કાળે સ્કંધે કહેવામાં આવે, જેમ કે શરીરમાં આંખને અમુક ભાગ, તેવા સ્કંધની અપેક્ષાએ આ અંગે સમજવાના છે. વળી, આ જે સંખ્યા ભંગની છે તે પણ પરિસ્થલ ન્યાયની અપેક્ષાએ જ સમજવાની
Page #130
--------------------------------------------------------------------------
________________
છે, કારણ, એક કાળેા વણુ પણ અનંત પ્રકારના હાય છે. તેવા ભેદોને અહીં ધ્યાનમાં લીધા નથી.
૧૦૯
પુદ્દગલના આ પ્રકારના પરિણામેાના કાળનેા વિચાર મૂળમાં નથી, પણુ ટીકાકાર સ્પષ્ટ કરે છે (પત્ર ૧૮ ) કે તે જધન્યથી એક સમય સુધી ટકી શકે છે અને ઉત્કૃષ્ણે અસંખ્ય કાળ સુધી ટકી શકે છે. પરિણામના કાળના ખુલાસા એટલા માટે જરૂરી છે પરિણામ શબ્દ બૌદ્ધ પિટકમાં પણ વપરાયે છે, પણુ પરિણામના સમયની મર્યાદા જૈન અને બૌદ્ધોની જુદી છે. બૌદ્ધોના પ્રાચીન અભિધમ ને મતે જ્ઞાનપરિણામ ત્રણ ક્ષણુ ટકે છે, જ્યારે રૂપપરિણામ ૫૧ ક્ષણુ ટકે છે; પછી તેને અવશ્ય નાશ થાય છે. વળી, પરિણામના નાશ સાથે સ્વયં વસ્તુના નાશ થાય છે કે નહી... એ પણ પ્રશ્ન છે. બૌદ્ધ સિવાયના જૈન અને બીજા પરિણામવાદીએ વસ્તુના નાશ નથી માનતા, પણ માત્ર પરિણામને નાશ માને છે; જ્યારે બૌદ્ધો વસ્તુ અને તેના પરિણામમાં ભેદ નથી કરતા, તેથી પરિણામના નાશ સાથે તે વસ્તુ પણ સર્વથા નષ્ટ થાય છે અને નવી જ વસ્તુ તેને આધારે (તા. વ્રતીસ્ત્ય) ઉત્પન્ન થાય છે તેમ માને છે. વળી, મહાયાનમાં તેા વસ્તુની ક્ષણિકતા જ એટલે કે તેની ઉત્પત્તિ અને વિનાશના એક જ કાળ છે, તેમ પછીથી માનવામાં આવ્યું, આથી તેમને મતે પરિણામ એ ક્ષણિક જ સિદ્ધ થાય છે. વળી, જૈન દનની માન્યતાથી તૈયાયિક વૈશેષિક નાની વિશેષતા એ છે કે રૂપરસાદિને તેએ વસ્તુના પરિણામ નહી પણ વસ્તુથી અત્યંત ભિન્ન ગુણે। માને છે; જ્યારે જૈન મતે વસ્તુથી રૂપરસાદિને કચિત્ અભેદ પણ છે. આથી પરિણામની પરિભાષામાં રૂપરસાદિનુ પ્રસ્તુતમાં જે નિરૂપણ છે તે જૈન દશ્યૂનના તે સંબધી સ્થિર થયેલા વિચારને અનુરૂપ જ છે.
પ્રસ્તુત પ્રકરણમાં મૂળમાં વારિળયા (વળ ŕરેળતા:), ગ ંધŕરળયા (નન્દવŕરળતા:) ઇત્યાદિ પ્રયાગ છે. તેના અર્થ આચાય મલયગિરિ પ્રમાણે—વળ ત: રિળતાઃ वर्ण परिणाममाज इत्यर्थः परिणता इत्यतीतकालनिर्देशो वर्तमानानागतकालापलक्षणम्...ततेो वर्णपरिणता इति वर्णरूपतया परिणताः परिणमन्ति परिणमिष्यन्तीति મુરમ્યમ્ । ત્ર' ગધસરળતા ત્યાપ માનનીયÇ 1'' ટીકા, પત્ર ૧૦. સારાંશ
૪. અભિધમ્મર્ત્યસંગ્રહા, ૪. ૮.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦.
કે પુગલે તે તે રસાદિરૂપે પરિણામને પામે છે. એટલે કે પુગલના એ બધા પરિણામે છે.
પ્રસ્તુતમાં જે પરિણામે અભિપ્રેત છે, તે બધાને જ ઉલ્લેખ પાંચમા પદમાં પર્યાય શબ્દથી થયેલ છે. વળી, તે પદનું નામ તો વિશેષપદ છે, છતાં ભેદ બતાવતી વખતે વિશેષ શબ્દને બદલે પર્યાય શબ્દ પ્રયોગ છે. વળી, તેરમા પદમાં તે જ બધાને પરિણામ” નામે ઓળખાવ્યા છે. તે વિચારવાનું એ છે કે પરિણામ, વિશેષ અને પર્યાય—એ શબ્દ ભિન્નાર્થક છે કે એકાર્થક ?
- આચાર્ય મલયગિરિ પ્રમાણે તે પુદગલ દ્રવ્યોની જે વિવિધ અવસ્થાઓ છે, તે પરિણામે છે એમ ઉક્ત વ્યાખ્યા ઉપરથી ફલિત થાય છે. પાંચમા વિશેષપદને કશે જ અર્થ પદોની ગણતરી સમયે (સૂત્ર ૨) આચાર્ય મલયગિરિ કરતા નથી. અને પાંચમા પદના પ્રારંભમાં તે પર્યાયપદ હોય એમ જ વ્યાખ્યા શરૂ કરે છે. એટલે કે તેમને મતે વિશેષ અને પર્યાય એકીર્થક જ છે. અને સૂત્રકારને મતે પણ તેમ જ છે, કારણ, પ્રારંભમાં પ્રજ્ઞાપનાનાં ૩૬ પદો (સૂત્ર ૨) ગણાવ્યાં ત્યારે પદનું નામ “વિશેષ” આપ્યું. પણ પાંચમાં પદને પ્રથમ પ્રશ્ન છે વિઠ્ઠા નં અંતે પન્નવી guતા ?” (સૂત્ર ૪૩૮)–આથી પણ સિદ્ધ થાય છે કે સૂત્રકાર પર્યાય અને વિશેષને એકાર્થક માને છે. આ જ વસ્તુને પર્યાય શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય મલયગિરિ કહે છે –“તત્ર વયા મુળા વિશેષા ઘન ફુચનત” ટીકા, પત્ર ૧૭૯. પ્રસ્તુતમાં પર્યાયને સમાનાર્થક શબ્દ ‘ગુણ પણ આચાર્યો જણાવ્યો છે. તેનું કારણ એ છે કે પ્રથમ પદમાં રસ -વગેરે, જેને બીજા દાર્શનિકે “ગુણ' કહે છે, તે પણ ખરી રીતે તો પર્યાય જ છે. કારણ, પ્રથમ પદમાં તેનો સંબંધ પરિણામ સાથે છે, એ તો સ્પષ્ટ છે. આથી સૂત્રકારને મતે પરિણામ, પર્યાય, ગુણ અને વિશેષ એ બધા શબ્દો સમાનાર્થક છે. બૌદ્ધો રૂપરસાદિને ધમ” શબ્દથી ઓળખાવે છે તેથી તેને પણ સમાવેશ પર્યાયના સમાનાર્થક શબ્દોમાં કર્યો છે.
પ્રસ્તુતમાં આચાર્ય મલયગિરિએ ગુણ અને પર્યાયને સમાનાર્થક શબ્દો જણાવ્યા છે, પરંતુ પર્યાય અને ગુણ જુદા છે કે એક છે એ વિષેનો વિવાદ છે અને તેના મૂળમાં ઉત્તરાધ્યયન, અ૦ ૨૮, ગા. ૫ માં દ્રવ્ય. ગુણ અને પર્યાયને પૃથક ઉલેખ અને તે પછી ત્રણેનાં લક્ષણો કર્યા છે તે, અને Tળવયવત્ રથમૂ' આચાર્ય ઉમાસ્વાતિનું સૂત્ર (૫.૩૧) હોય એમ જણાય છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧. ૧
કારણ સ્વયં ઉમાસ્વાતિએ ભાષ્યમાં તેની જે વ્યાખ્યા કરી છે, તેમાં તલુમ ચત્ર વિથ લ ટ્રશ્ચમ્ (પ.૩૭) એમ જણાવ્યું છે. તેથી તેમને મતે ગુણ અને પર્યાય જુદા કરે છે. પરંતુ ટીકાકાર સિદ્ધસેને તો “વરતુત: વયા મુળા ફૂટ્ય
ચકૂ”—એવી વ્યાખ્યા કરીને આચાર્ય મલયગિરિને માર્ગ સરલ કરી આપે છે. ગુણ અને પર્યાયની સમગ્રભારે ચર્ચા માટે સન્મતિતર્ક પ્રકરણ ભાગ ૫. પ્ર.
૩૧, ટિપ્પણું ન. એ જોવું જરૂરી છે. વળી, ગુણ શબ્દના દ્રવ્યાદિ નિક્ષેપ વિષે આચારાંગ નિયુક્તિ, ગા. ૧૬૯ થી જેવી જરૂરી છે.
પણ એક પ્રશ્ન થાય કે તે પછી પ્રથમ પદ અને પાંચમા પદને વિષય એમ કેમ નહિ ? પ્રથમ પદની પાંચમા પદમાં પુનરાવૃત્તિ શા માટે ન માનવી ? આને ઉત્તર એ છે કે પ્રથમ પદમાં દ્રવ્ય મુખ્ય છે; તે તે પર્યાયરૂપે પરિણત દ્રવ્યોની ગણતરી પ્રથમ પદમાં છે; જ્યારે પાંચમા પદમાં તે તે દ્રવ્યના પર્યાની ગણતરી છે. આ પ્રકારે પાંચપા પદના વિષયનું પુનરાવર્તન નથી.
પ્રસ્તુત જીવ-અછવ૫ણણવણી સાથે ઉત્તરાધ્યયનના જીવાવવિભક્તિ અને મૂલાચારના પંચાચાર અધિકારગત જીવ અને અજીવનું નિરૂપણ સરખાવવા જેવું છે. મૂલાચારમાં પ્રથમ જીવનું નિરૂપણ કરીને પછી જ અજીવનું નિરૂપણ છે, જ્યારે પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનમાં પ્રથમ અજીવ અને પછી જીવનું નિરૂપણ છે, મૂલાચારમાં પણ પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનની જેમ જીવોના સંસારી અને સિદ્ધ એવા ભેદ કર્યા છે, પરંતુ સિદ્ધના પ્રભેદ કરવામાં આવ્યા નથી. પ્રજ્ઞાપનામાં તીર્થંકરસિદ્ધ આદિ ૧૫ ભેદો સિદ્ધના છે, પરંતુ ઉત્તરાધ્યયનમાં એટલા ભેદ નથી, જે નીચેની તુલના પરથી જણાશે : પ્રજ્ઞાપનાસૂત્ર ૧૬-૧૭
ઉત્તરા૦, અ• ૩૬, ગા. ૫૦ થી (અ) ૧. તિર્થી
૨ અતિથી ૩. તિર્થીગર ૪. અતિથગર ૫. સયં બુદ્ધ ૬. પોયબુદ્ધ ૭. બુદ્ધહિય ૮. ઈOીલિંગ
ઈન્દી
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૯. પુરિસલિંગ
પુરિસ ૧૦. નપુસકલિંગ
નપું સગ ૧૧. અલિંગ
સલિંગ ૧૨. અણલિંગ
અન્નલિંગ ૧૩. ગિહિલિંગ
ગિહિલિંગ ૧૪. એગ
ઈ ગાવ પર માં લિંગભેદે એક સમયમાં ૧૫. અણગ
સિદ્ધ થનારની સંખ્યા ગણાવી છે. (4) પ્રથમસમય આદ
આ ઉપરથી સ્પષ્ટ છે કે ઉત્તરાધ્યયનના અ૦ ૩૬ પછી જ પ્રજ્ઞાપના રચાયું છે.
જીવના ભેદ-પ્રભેદો સિદ્ધના ભેદ
પ્રસ્તુતમાં જે જીવના ભેદ-પ્રભેદોની ગણતરી છે તે પ્રમાણે છો સર્વ કાળમાં અસ્તિત્વમાં હોય છે એમ સમજવાનું છે. અહીં જણાવેલ એક પણ ભેદથી શન્ય કયારેય પણ લોક હતો નહીં, હશે નહિ અને છે પણ નહિ.
જીવોના મુખ્ય બે ભેદ છે–સંસારીપ અને સિદ્ધ (સત્ર૧૪), સિદ્ધ એટલે મૌક્ષને પામનાર–મુક્ત. આમાંથી સિદ્ધના ભેદોનો જે ગણતરી છે તેમાં ખરી રીતે એ ભેદો સિદ્ધના નથી પણ સમયની અપેક્ષાઓ એટલે કે તે તે જીવ સિદ્ધ થયાને–મોક્ષ પામ્યાને-કેટલો સમય થયો તેની ગણતરીની દૃષ્ટિએ ભેદ કરવામાં આવ્યા છે. તેમાં જે સિદ્ધોનો તે અવસ્થાને પ્રાપ્ત કર્યાને હજી પ્રથમ સમય જ છે તેઓ જે પરિસ્થિતિને અનુસરીને સિદ્ધ થયા હોય તેને ધ્યાનમાં રાખીને તેમના પંદર ભેદ કરવામાં અાવ્યા છે (સૂત્ર ૧૬). એ પંદર ભેદ પરસ્પર અત્યંત વ્યાવૃત્ત છે એમ નથી સમજવાનું. પણ પ્રથમ સમય વીત્યા પછી તો માત્ર કાળની ગણતરી જ મુખ્ય રહે છે. આથી પ્રથમ સમયના સિદ્ધોનું પારિભાષિક નામ છે–વંતરસિદ્ગ = સનત્તરસિદ્ધ = પ્રથમસમયસિદ્ધ; અને જેને બે સમય કે તેથી વધારે સમય થયા હોય તે બધા વરંવરસિદ્ધ = ઘરઘરસિદ્ધ કહેવાય
૫. સંસારસમાવવવ = સંસારસમાપન્નગીત ६. असंसारसमावण्णजीव = अस सारसमापन्नजीव ।
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૩ છે. આ પરંપરસિદ્ધોના તો અનંત ભેદો થઈ શકે છે, કારણ, અનંત સમયથી સિદ્ધો થતા આવ્યા છે (સૂત્ર ૧૭).
અનન્તરસિદ્ધોને જે પંદર ભેદ (સૂત્ર ૧૬) ગણાવવામાં આવ્યા છે, તેથી એક બાબત સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે જીવ કેઈ પણ ગુરુના ઉપદેશ વિના પણ મુક્ત થઈ શકે છે. તેને વેશનું બંધન નથી, જાતિનું બંધન નથી; ગમે તે વેશમાં હોય તે પણ તે મુક્તિ પામી શકે છે. સ્ત્રી હોય કે પુરુષ જતિને હોય તે પણ મુક્તિ પામી શકે છે. જૈનધર્મનું આ તાત્ત્વિક સ્વરૂપ છે. ધર્મને કઈ નામ આપવામાં આપવામાં આવ્યું નથી કે અમુક ધર્મની શ્રદ્ધા હોય તે જ તેને મુક્તિ મળે, અન્યથા નહિ, એવું કોઈ બાધક તત્ત્વ આમાં નથી. જૈનધર્મની સ્થાપના થઈ. અર્થાત ભગવાન ઋષભદેવે તીર્થની સ્થાપના કરી, તે પહેલાં પણ જે સિદ્ધ થયા તે અતીર્થસિદ્ધ કહેવાયું છે. જેનધર્મમાં પ્રચલિત છે વેશ છે તે વિનાં પણ સિદ્ધ થનાર અન્યલિંગસિદ્ધ તરીકે માન્ય છે. વળી, સાધુનો વેશ સ્વીકાર્યો ન હોય અને ગૃહસ્થના વેશમાં રહ્યા હોય છતાં પણ સિદ્ધ થયા હોય તેમને હિસ્ટિંગ સિદ્ધ = હેસ્ટિાસિત્ર કહ્યા છે. આમ જૈનધર્મનું જે તાત્વિક સ્વરૂપ છે તે આથી ફલિત થાય છે.
જેનધર્મના મુખ્ય બે સંપ્રદાયો છે. તેમાં વેતાંબર સંપ્રદાય તો સ્ત્રીને પણ મોક્ષ માટે જ છે, પણ દિગબર સંપ્રદાય, નગ્નતાના આગ્રહને કારણે, સ્ત્રીના મોક્ષને નિષેધ કરવા લાગ્યો. આ નિષેધ પ્રારંભમાં હતો નહિ તેની સાક્ષી દિગંબર સંપ્રદાયના સિદ્ધાંતગ્રંથ પખંડાગમમાં છે. પરંતુ શ્વેતાંબર સાથેના વાદવિવાદને પરિણામે, વસ્ત્રના સદંતર અસ્વીકારના પરિણામ સ્વરૂપે, આચાર્ય, કંદ અને બીજાઓ સ્ત્રીમોક્ષનો નિષેધ કરવા લાગ્યા. પરિણામે પખંડાગમની ધવલા ટીકામાં તેનો પડઘો પડશે અને મૂળની વ્યાખ્યા જુદી જ રીતે થવા લાગી અને સામે પક્ષે સ્ત્રી મોક્ષનું સમર્થન પણ થવા લાગ્યું આચાર્ય મલયગિરિ પ્રસ્તુત સૂત્ર (સૂત્ર ૧૬)ની ટીકા (પત્ર ૨૦ વ) માં સ્ત્રી મોક્ષનું સમર્થન વિસ્તારથી કરે છે, કારણ, મૂળમાં રૂઢિrfઢા એવો એક ભેદ પણ સિદ્ધોનો બતાવવામાં આવ્યો છે. - પ્રસ્તુત પંદર ભેદમાં લઘુદ્ધિ, વધુઢઢિ અને યુદ્ધસિદ્ધ એવા ત્રણ ભેદો ઉલ્લેખ છે તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. નંદીચૂર્ણિને આધારે આચાર્ય મલયગિરિએ જે વિવરણ આપ્યું છે તેને સાર આ પ્રમાણે છે : સાંશુદ્ધ = સ્વયં બુદ્ધ તે છે, જેમાં કોઈ પણ બાહ્ય પ્રત્યય = કારણ વિના બધિને
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રાપ્ત કરે છે; આંતરિક કારણ જાતિસ્મરણ સ`ભવે છે. આ સ્વયમ્રુદ્ધના એ પ્રકાર છે : એક તે, જેએ તીથ કર હાય છે; અને બીજા તે, જે તીકર નથી હતા. પ્રસ્તુતમાં એટલે કે સિદ્ધના ભેદોમાં તીર્થકર સિવાયના જે સ્વયં મુદ્દ છે તે અભિપ્રેત છે, કારણ, તીથ કરદ્ધિના ઉલ્લેખ આ પર ભેદમાં થયેલા જ છે. સ્વયુદ્ધ બાહ્ય કારણ વિના પ્રતિોષ પામે છે, પણ પ્રત્યેકમુદ્ધ ખાદ્ય કારણથી પ્રતિમાધ પામે છે. તેઓ એકલા વિચરતા હાઈ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે; ગચ્છવાસીની જેમ તેએ સમૂહમાં વિચરતા નથી. સ્વયમ્રુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે આધિમાં કારણકૃત ઉક્ત મુખ્ય ભેદ છે. ઉપરાંત, ઉપધિ—ઉપકરણ, લિ ́ગ–વેશ અને શ્રુતની અપેક્ષાએ પણ બન્નેમાં ભેદ્દ છે, તે એ કે પાત્રાદિ બાર પ્રકારની ઉપધિ સ્વયમ્રુદ્ધને હાય છે, પણ પ્રત્યેકમુદ્દતે જધન્યથી એ ઉપધિ–ઉપકરણ હાય ૐ અને ઉત્કૃષ્ટ નવ પ્રકારની ઉપધિ હોય છે. તેમાં પ્રાવરણના વસ્ત્રના સમાવેશ થતા નથી. સ્વય બુદ્ધને ખેાધિ પ્રાપ્ત થયાં પહેલાં શ્રુતજ્ઞાન હોય અને ન પણ હાય તેમ બને. જો શ્રુત હોય અને એાધિ પ્રાપ્ત થાય તે તેઓ ગુરુ પાસે જઈ તે વેશને સ્વીકાર કરે છે, અથવા દેવતા આવીને તેમને વેશ સમર્પિત કરે છે. આવા સ્વયંબુદ્ધ પેાતાની ઈચ્છા હોય તા ગચ્છમાં રહે છે, અન્યથા એકલા પણ વિચરે છે. અને જો ખેાધિ પ્રાપ્ત થયા પહેલાં આ પ્રકારના સ્વયમ્રુદ્ધને શ્રુતના એધ ન હોય તેા તે અવશ્ય ગુરુ પાસે જાય છે અને વેશને સ્વીકાર કરીને ગચ્છમાં અવશ્ય રહે છે, એકલા વિચારતા નથી. સ્વયુદ્ધને ઉપર પ્રમાણે શ્રુતના સંભવ વિષે વિકલ્પ છે, પણ પ્રત્યેકબુદ્ધને તા ખેાધિ પ્રાપ્ત થયા પહેલાં શ્રુતના મેધ હોય જ છે, અને તે જધન્યથી અગિયાર અગના જ્ઞાતા હાય અથવા ઉત્કૃષ્ટ ભિન્નદશપૂર્વી સંભવે. પ્રત્યેકમુદ્ધ માટે વેશ અનિવાર્ય નથી; તે ધારણ કરે પણ ખરા અને ન પણ કરે; ધારણ કરે તેા દેવે દીધેલ વેષ હાય. સ્વયંમુદ્ધ કે પ્રત્યેકબુદ્ધને એધિમાં ખીન્તના ઉપદેશની જરૂર નથી; તે વિના જ એ બન્ને એધિ પ્રાપ્ત ક્રરે છે. પરંતુ મુખેાહિય = મુદ્દાધિત સિદ્ધ વિષે તેમ નથી. તેઓ કોઈ પણ યુદ્ધ એટલે કે આચાય દ્વારા એધિત થાય છે એટલે કે ઉપદેશને પામે છે. એટલે કે તેએ સ્વયં સૂઝથી એધિને પામેલા નથી,
૭. અહીં સ્પષ્ટ છે કે દેવતાની વાત પાછળથી દાખલ થઈ છે. તાત્ત્વિક રીતે તા વેશપરિવર્તન પણ આવશ્યક નથી; પણ જ્યારે કાઈ પણ ધર્મ પર ંપરા સુદૃઢ બને છે અને તેને બાહ્યાચાર સુસ્થિર થઈ જાય છે ત્યારે વેશ એ પર'પરાનું અનિવાર્ય અંગ બની જાય છે, તેનું આ પણ એક ઉદાહરણ છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૫
પણ બીજાના ઉપદેશથી માધિને પામ્યા છે. તેથી મુદ્દાધિત સિદ્ધ કહેવાય છે.. ખરી રીતે તીથ સિદ્ધ અને અતી સિદ્ધુએ એ ભેદમાં જ બાકીના ભેદો સમાઈ જાય છે, પરંતુ માત્ર એ બે ભેદો જ કરવામાં આવે તા સિદ્ધિની પૂર્વાવસ્થામાં જે વિવિધતા હોય છે—વિશેષતા હાય છે-તે વિષેને કશા ખ્યાલ આવવા સંભવ નથી, તેથી એ વિશેષતાનું ભાન કરાવવા વિસ્તારથી ભેદનિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત જૈન મતના અનુસંધાનમાં બૌદ્ધ મત જાણવા લાભપ્રદ છે. બૌદ્ધ મતે (સ્થવિરવાદમતે) ખેાધિના ત્રણ પ્રકાર છે : સાવકાધિ, પચ્ચેકમેધિ અને સમ્માસાધિ (શ્રાવકોાધિ, પ્રત્યેકાધિ અને સમ્યકુસંધિ). સમ્યક્ સએાધિ ધરાવનાર સભ્યફ્· સંબુદ્ધ કહેવાય છે. તેમના ઉપદેશથી જે અહ પદને પામે (–જૈન મતે કેવળી પદને પામે) તેને સાવકક્ષેાધિ ધરાવનાર કહેવાય. સારાંશ કે ઉપાસકને બીજાના ઉપદેશથી જે એધિ પ્રાપ્ત થાય છે, તે એધિ સાવકક્ષેાધિ છે. આ સાવસમુદ્ પણ બીજાને ઉપદેશ આપવાના અધિકારી છે (વિનયપિટક, મહાવર્ગી, ૧.ર૧).
જૈન મતની જેમ જ પÀકોધિને પ્રાપ્ત કરનાર ખીજાના ઉપદેશની અપેક્ષા રાખતા નથી, પણ તે સ્વયંસંબુદ્ધ છે. તે ઉપદેશ આપતા નથી, બીનને સમુદ્ધ કરી શકતા નથી; માત્ર બીન્ત માટે તેમનું જીવન ઉદ્દાહરણરૂપ બને છે.
*
સમ્માસ ખેાધિને પ્રાપ્ત કરનાર પણ, પોતાના પ્રયત્નથી જ—બીજાના ઉપદેશ વિના જ—તે પ્રાપ્ત કરે છે અને ખીજને એધિ પ્રાપ્ત કરાવવા સમ હાય છે. જૈન મત પ્રમાણે તી કરની જે યેાગ્યતા છે તેવી જ યાગ્યતા સમ્માસએધિ ધરાવનાર સમ્માસમ્રુદ્ધમાં હોય છે. સામાન્ય પરિભાષામાં આપણે તેમને યુદ્ધ તરીકે જાણીએ છીએ.૧૦
સસારી જીવા
પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં સિદ્ધ થવાનું નિરૂપણ કર્યાં પછી સંસારી
૮. ઉક્ત ત્રણેય વિષે જુઓ પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૧૯ ૫ થી. ૯. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૩ ૩.
૧૦. પ્રસ્તુત ચર્ચા માટે જુએ ઉપાસકજનાલ કારની પ્રસ્તાવના, પૃ૦ ૧૬ અને તેજ પુસ્તકનું લેાકુત્તરસ પત્તિનિસ (પૃ૦ ૩૪૦) નામનું પ્રકરણ (P. T. S.)
Page #137
--------------------------------------------------------------------------
________________
જીવોના ભેદભ્રભેદો ગણાવ્યા છે. એ ગણતરીને મુખ્ય આધાર ઈન્દ્રિય છે. તેના પ્રભેદમાં છની સમ્રતા અને સ્થૂલતા તથા પર્યાપ્તિ અને અપર્યાપ્તિને ભેદે જીવોના પ્રભેદો થાય છે. વળી, જન્મના પ્રકારને લઈને ભેદ પડે છે. એકન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સમૂચ્છિમ; તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યમાં ગર્ભજ અને સમષ્ઠિમ; અને નારક તથા દેવને ઉપપાત જન્મ છે. નારક અને સમૂર્ણિમ નિયમત નપુંસક જ હોય, ગર્ભજમાં ત્રણે લિંગ હોય, દેમાં પુરૂષ અને સ્ત્રી હોય છે. આમ લિંગભેદે પણ તે તે જીવોને ભેદ છે. પંચેન્દ્રિય જીવોમાં જે ભેદ પડે છે તેનો આધાર નરકાદિ ચાર ગતિ છે. ઉપરાંત ગર્ભજ તથા સમૂર્ણિમ એ પણ ભેદનિયામક છે. મનુષ્યના ભેદનિયામકમાં દેશભેદ, સંસ્કારભેદ, વ્યવસાયભેદ, જ્ઞાનાદિશક્તિભેદ જેવી બાબતો લેવામાં આવી છે. નારક અને દેવેના ભેદ સ્થાનભેદથી છે. " આટલી સામાન્ય હકીકત જાણ્યા પછી છવભેદ-પ્રભેદોની સૂચી, જે નીચે આપવામાં આવે છે, તે સમજવી સહેલી થઈ પડશે. સૂચીમાં મૂળમાં જ્યાં–જેમા કે વનસ્પતિની બાબતમાં–મેટી સંખ્યામાં ભેદો આપ્યા છે, ત્યાં માત્ર સંખ્યાંક આપીને જ સંતોષ માન્યો છે. જિજ્ઞાસુએ તે સ્થળે મૂળ જોઈ લેવું જોઈએ. છના આ જ ભેદ–પ્રભેદ વિષે દ્વિતીય આદિ પદોમાં અનેક બાબત–જેવી કે તેમનાં રહેવાનાં સ્થાન, તેમનું પરસ્પર સંખ્યાની દૃષ્ટિએ તારતમ્ય, આયુ, તેમના વિશેષ–પર્યાયો ઇત્યાદિ અનેક બાબત–નો વિચાર થયો છે. તેથી તે દૃષ્ટિએ આ સૂચી જરૂરી છે. ૧, જીવ (સત્ર ૧૪) ૧, ૧. અસંસારસમાપન (સિદ્ધ) (૧૫)
૧, ૧. ૧. અનન્તરસિદ્ધ (૧૬) ૧, ૧. ૧ ૧ તીર્થસિદ્ધ ૯ પુરૂષલિંગસિદ્ધ
.૨ અતીર્થસિદ્ધ .૧૦ નપુંસકલિંગસિદ્ધ .૩ તીર્થંકરસિદ્ધ .૧૧ સ્વલિંગસિદ્ધ .૪ અતીર્થંકરસિદ્ધ .૧૨ અન્ય લિંગસિદ્ધ ૫ સ્વયં બુદ્ધસિદ્ધ .૧૩ ગૃહિલિંગસિદ્ધ ૬ પ્રત્યેકબુદ્ધસિદ્ધ .૧૪ એકસિદ્ધ ૭ બુધિતસિદ્ધ:' .પ અનેક 1.૮ સ્ત્રીલિંગસિદ્ધ *
Page #138
--------------------------------------------------------------------------
________________
: ૧૧૭
૧. ૧. ૨. પરંપરસિદ્ધ (૧૭) : ૧. ૧. ૨ .૧ અપ્રથમસમયસિદ્ધ
.૨ દિસમયસિંહ .૩ ત્રિસમયસિદ્ધ
૪ ચતુ:સમયસિદ્ધ
.......... અ. અનંતરાયસિદ્ધ ૧. ૨ સંસારસમાપન્ન (સંસારી) (૧૪) [.. પર્યાપ્ત, ૨. અપર્યાપ્ત ૧, ૨. ૧, એકેન્દ્રિય (૧૯) [ગ. પર્યાપ્ત, ૨. અપર્યાપ્ત
૧, ૨. ૧, ૧ પૃથ્વીકાયિક (૨૦) [(મ.) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત - ૧, ૨. ૧. ૧. ૧. સૂક્ષ્મ–5. પર્યાપ્ત, ૨. અપર્યાપ્ત (૨૧) ૧, ૨. ૧. ૧. ૨. બાદર– (૨૫) [મ. પર્યાપ્ત, ૩. અપર્યાપ્ત
૧, ૨. ૧. ૧. ૨. ૧. શ્લષ્ણબાદરપૃથ્વી (૨૩). ૧. ૨. ૧. ૨. ૨. ૧ ૧ કૃષ્ણમૃત્તિકા ૧૧
૫ શુકલમૃત્તિકા ૨ નીલમૃત્તિકા
૬ પાંડુ મૃત્તિકા .૩ લહિતમૃત્તિકા .૭ પનકમૃત્તિકા
૪ હારિદ્રકૃત્તિકા ૧, ૨. ૧. ૧. ૨. ૨ ખરબદર પૃથ્વી (૨) ૧, ૨. ૧. ૧. ૨. ૨ .૧ પૃથ્વી૨ ૬િ લવણ ૨ શર્કરા
૭ ઊષ .૩ વાલુકા
.૮ અયસ ૪ ઉપલ
૯ તામ્ર .૫ શિલા
૧૦ ત્રપુસ
૧૧. ઉત્તરા, અo ૩૬, ગા૦ ૭૩ માં આ સાતેયને ઉલ્લેખ છે; સૂત્રકૃતાંગ
અને દશવૈકાલિમાં નથી. મૂલાચારમાં પણ નથી. પરંતુ અચારાંગનિર્યુક્તિ
(ગા. ૭૨) માં પાંચ ભેદ છે. ૧૨. ઉત્તરા, અ૦ ૩૬, ગા૦ ૭૩–૭૮ માં ભેદો છત્રીશ છે એમ કહ્યાં છતાં
ગાથાઓમાં પ્રસ્તુત જેમ ૪૦ ભેદ છે. મૂલાચાર–પંચાચારાધિકારમાં ગાવે ૮-૧૨ માં ૩૬ ભેદે ગણાવ્યા છે. આચારાંગનિર્યુક્તિમાં પણ (ગા. ૭૩-૭૬) છત્રીસ ભેદો ગણાવ્યા છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
૧૧ સીસક
.૨૬ સ્ફટિકમણિ, ૧૨ રૂમ
૨૭ લેહિતાક્ષમણિ .૧૩ સુવર્ણ .૨૮ મરક્તમણિ ૧૪ વજ
૨૯ મસારગલમણિ. .૧૫ હરિતાલ .૩૦ ભુજમોચકમણિ .૧૬ હિંગુલક
૩૧ ઇન્દ્રનીલમણિ ૧૭ મન:શિલા .૩૨ ચન્દનમણિ .૧૮ સાસગ
.૩૩ ગરિકમણિ .૧૯ અંજન
૩૪ હંસગર્ભમણિ ૨૦ પ્રવાલ
૩૫ પુલકમણિ ૨૧ અશ્વપટલ .૩૬ સૌગલ્પિકમણિ ૨૨ અભ્રવાલુકા .૩૭ ચંદ્રપ્રભમણિ ૨૩ ગામેક્નકમણિ ૩૮ વૈર્યમણિ .૨૪ રૂકમણિ ૩૯ જલકાંત મણિ .૨૫ અંકમણિ
૪૦ સૂર્યકાંત મણિ
ઇત્યાદિ. ૧, ૨. ૧. ૨ અકાયિક (૨૬) [ગ પર્યાપ્ત, ઈ અપર્યાપ્ત
1. ૨. ૧. ૨. ૧ સૂક્ષ્મ–(ગ) પર્યાપ્ત, (૪) અપર્યાપ્ત (૨૭)
૧. ૨. ૧. ૨. ૨ બાદર–(5) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૨૮) ૧. ૨. ૧. ૨. ૨ ૧ ૧૩ *
૬ શુદ્ધોદક .૨ હિમ
૭ શીતોદક .૩ મહિકા
.૮ ઉણેક .૪ કરક
૯િ ક્ષારોદક ૫ હરતનું
૧૦ ખોદક
૧૩. ઉત્તરા, અ૦ ૩૬, ગા. ૮૬ માં પાંચ અને આચારાંગનિર્યુક્તિમાં (ગા
૧૦૮) પણ પાંચ જ ભેદ છે. સૂત્રકૃતાંગ (૨, ૩. ૧૭) માં પ્રથમ છ ને નિર્દેશ છે. દશ૦ (૪. ૮) માં પ્રથમ છને નિર્દેશ છે. અને મૂલાચારમાં કરક સિવાયના પ્રથમ છ અને ઘનેદકને એમ કુલ ૬ ને ઉલ્લેખ છે ગા. ૫. ૧૩.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૯
.૧૧ અશ્લોક
.૧૫ ધૃતાદક ૧૨ લવણેક
.૧૬ ક્ષેદોદક ૧૩ વાદક
.૧૭ રસોહક ઇત્યાદિ. .૧૪ ક્ષીરાદક : ૧. ૨. ૧. ૩ તેજ:કાયિક (૨૯) ((ગ) પર્યાપ્ત, (૩) અપર્યાપ્ત ૧. ૨. ૧. ૩. ૧ સુક્ષ્મ-(2) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૩૦)
૨. બાદર-(ગ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૩૧) ૧. ૨. ૧. ૩. ૨ ૧ અંગાર૧૪
૭ ઉકા ૨ વાલા
.૮ વિદ્યુત ૩ મુમ્ર
૯ અશનિ ૪ અર્ચિ.
.૧૦ નિર્ધાત ૫ અલાત
.૧૧ સંઘર્ષ સમુસ્થિત ૬ શુદ્ધાગ્નિ
૧૨ સૂર્યકાંત મણિનિઃસૃત
ઈત્યાદિ. ૧. ૨. ૧. ૪ વાયુકાયિક (૩૨) [(ર) પર્યાપ્ત, (૨) અપપ્ત]. ૧. ૨. ૧. ૪. ૧ સુક્ષ્મ-(બ) પાંખ, () અપર્યાપ્ત (૩૨)
૨ બાદર–(બ) પર્યાપ્ત, (૩) અપર્યાપ્ત (૩) ૧. ૨. ૧. ૪. ૨ .૧ પ્રાચીનવાત૫
૬. અધેવાત ૨ પ્રતીચીનવાત
૭. તિર્યગ્વાત ૩ દક્ષિણ વાત
૮. વિદિવાત ૪. ઉદીચીનવાત
૯. વાતભ્રમ ૫. ઊદ્ધવાત
૧૦. વાત્કાલિકા
૧૪. આચારાંગનિર્યુક્તિ, ગા. ૧૧૮ માં પાંચ, મૂલાચારમાં પાંચ, (૫. ૧),
ઉત્તરા (૩૬: ૧૧૦, ૧૧૧) માં સાત ઉલ્લેખ છે. ૧૫. ઉત્તરા (૩૬. ૧૧૯, ૧૨૦) માં પાંચ, આચારાંગનિ. (ગા. ૧૮૫,
૧૬૬) માં પાંચ અને મૂલાચારમા પણ પાંચ છે (૫.૧૫), ઉત્તરાધ્યયનમાં - તેજ અને વાયુને ત્રસ ગણ્યા છે તેની પણ નોંધ લેવી ઘટે-૩૬.૧૦૮. આચા. નિ., ગા. ૧૫૩ માં તેજ,વાયુને લબ્ધિત્રસ કહ્યા છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦
૧૧ વાતમંડલી
.૧૬ સંવત કવાત પ૨ ઉત્કલિકાવાત
-૧૭ ઘનવાત ૧૩ મંડલિકામાતા
.૧૮ તનુવાત ૧૪ મુંજાવાત
.૧૯ શુદ્ધવાત .૧૫ ઝંઝાવાત
ઈત્યાદિ ૧. ૨. ૧૪:૫, વનસ્પતિકાયિક (૩૫) [ મ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત ૧. ૧.૧ ૫. ૧ સૂક્ષ્મ-(%) પર્યાપ્ત, () અપર્યાપ્ત (૩૬)
૧ બાદર–(૩૭) () પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૫૪) છે. ૨. ૧. ૫. ૨, ૧ પ્રત્યેકશરીર (૩૮)
૧. ૨. ૧. ૫. ૨. ૨ સાધારણશરીર (૫૪) ૧. ૨. ૧. ૫. ૨ ૧ પ્રત્યેકશરીર બાદરવનસ્પતિકાયિક (૩૮) ૧. ૨. ૧. પ. ૨ ૧ ૧ વૃક્ષ (૩૯)-(ગ) એકાસ્થિક (૪૦),
" : '.. . (4) બહુબીજક (૪૧) .૨ ગુછ (૪૨)–અનેક પ્રકાર
.૩ ગુલ્મ (૪૩) ( ! : ૪ લતા ) (જ) ,
૫ વલ્લી (૪૫) - ૬ પર્વગા (૪૬) '.૭ તૃણ (૪૭) ' .૮ વલય (૪૮)
૯ હરિત (૪૯) .૧૦ ઔષધિ (૫૦) .૧૧ જલસહ (૫૧) .૧૨ કુહણ (૫૨) ,
૧૬. ઉત્તરા૦, ૩૬, ૫-૬ ગાથામાં ક્રમભેદે આ જ ભેદ બતાવ્યા છે.
વનસ્પતિના ભેદો માટે જુદે ક્રમે જુએ મૂલાચાર, ૫ ૧૬–૧૮; સૂત્રકૃતાંગ. ('. ૨. ૩.૧, ૨ ૩. ૧૨, ૨ ૩. ૧૩ દશવૈ. ૪. ૧. પ્રસ્તુત પ્રજ્ઞાપનાની આ ગાળ ૧૨ આચારાંગનિર્યુક્તિમાં પણ છે ગા. ૧૨૯. વળી, પ્રજ્ઞાપનાની ગા૦ ૪૫-૪૬ આચારાંગનિયુતિમાં ગા૦ ૧૩૧–૧૩૨ છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૧ ૧. ૨. ૧. ૫. ૨. ૨ સાધારણુશરીર બાદરવનસ્પતિકાયિક–અનેક પ્રકાર (૫૪) ૧. ૨ ૨. દીન્દ્રિય-(૫૬) (બ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૫૬) ૧. ૨. ૨ ૧ પાયુકૃમિ૧૮ .૧૦ જલેયા ૧૯ કલુય
૨ કુક્ષિકૃમિ .૧૧ જલેઉવા .૨૦ વાસ •૩ ગંડૂલક ૧૨ સંખ ૨૧ એકાવત ૪ ગોલમ .૧૩ સંખણગ ૨૨ ઉભયાવર્ત ૫ ઉર ૧૪ થુલ
૨૩ નંદ્યાવત ૬, સોમંગલગ .૧૫ ખુલ . ૨૪ સંયુક ૭ વંસીમુહ .૧૬ વરાડ
૨૫ માઈવાહ .૮ સુઈમુહ ૧૭ સેતિય ૨૬ શુક્તિસંપુટ
.૯ ગજલોયા ૧૮ મોત્તિય - ૨૭ ચન્દનક ઇત્યાદિ ૧. ૨. ૩ ત્રીન્દ્રિય—() પર્યાપ્ત, () અપર્યાપ્ત (૫૭). ૧. ૨. ૩ ૧ વઈય .૧૧ તણહાર .૨૧ તઉસમિંજિય .૩૧ ઇંદિકાઈય .૨ રોહિણીય .૧૨ કટ્ટાહાર ૨૨ કપાસ િ .૩૨ ઈદગોવય
સમિએિ .૩ કુંથુ ૧૩ માલૂમ ૨૩ હિલિય'', ૩૩ ઉસલુંચક .૪ પિપીલિયા ૧૪ પત્તાહાર ૨૪ ઝિલિય: . .૩૪ કેન્થલવાહગ ૫ ઉદ્દસગ .૧૫ તણવિંટિય.૨૫ ઝિંગિર ૩૫ જૂથ ૬ ઉહિય .૧૬ પત્તવિંટિય ૨૬ કિંગિરિડ ૩૬ હાલાહલા ૭ ઉલિ ૧૭ પુષ્ફવિંટિય ૨૭ પાહુય .૩૭ પિસુય .૮ ઉલિય ૧૮ ફલવિંટિય ૨૮ સુભગ .૩૮ સતવાઈયા .૯ ઉર્ડ ૧૯ બીયવિટિય ૨૯ સોવરિય ૩૯ ગોડી .૧૦ ઉ૫ડ ૨૦ તેદુરણ- ૩૦ સુયવિંટ ૪૦ હત્યિસેંડ૧૮
મજિજય ૧૭. ઉત્તરા• ૩૬. ૯૭–૧૦૦. પ્રજ્ઞાપના ગાઢ ૯૯. પખંડાગમમાં ખૂ. ૫, પુસ્તક ૧૪ માં મહૂિં કહીને ઉદ્ધત છે પૃ૦ રર૯; પ્રજ્ઞા ગ૦ ૧૦૦ પણ
ખં, પૃ. રર૮ માં ઉદ્ધત છે. અને એ જ ગાથા ચા૨ નિ ગાર્ડ ૧૩૭ છે. પ્રજ્ઞા ગા૦ ૧૦૧ ૧ખં૦ માં પૃ૦ ર૬ માં ઉદ્ધત છે. અને
તે જ આચા૦ વિ૦ માં ગા૦ ૧૩૬ છે. ૧૮. ઉત્તરા ૩૬, ૧૨૯–૧૩૦ માં આથી એાછા ભેદો છે. ૧૯. ઉત્તરા૦ ૩૬. ૧૩૮–૧૪૦ માં ઓછા ભેદો છે.
:
,
ઈત્યાદિ.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧, ૨. ૪. ચતુરિન્દ્રિય-(૬) પર્યાપ્ત, (૬) અપર્યાપ્ત (૫૮)
૧. ૨. ૪ .૧ અંધિય૨૦
.૨ ણેત્તિય
.૩ મયિ
.૪ મમિગકીડ
.૫ યંગ
૬
.૭ કુકકુડ
•૮ ૩કહે
.૯ નાવત્ત
૧૦. સિગિરિ
૧૧ કિણ્ઠત્ત
ઢિંકુણ
૧૨૨
.૧૨ નીલપત્ત
.૧૩ લાહિયપત્ત
.૧૪ હાલિપત્ત
.૧૫ સુલિપત્ત
.૧૬ ચિત્તકખ
.૧૭ વિચિત્તપ±ખ
૧૮. એલ જલિય ૧૯. જલચારિય
.૨૦ ગભાર
.ર૧ ણીય
.રર તતવ
.૨૩ અòિરાડ
.૨૪ અગ્ઝિવેહ
.૨૫ સારગ
.૨૬ ણેલ
૨૭ દાલ
૨૮ ભમર
.ર૯ ભરિલી
.૩૦ જલ
.૩૧ તાલુ
.૩૨ વિશ્રુત
.૩૩ પત્તવિચ્યુય
.૩૪ છાવિષ્ણુય
.૩૫ જલવિષ્ણુય
.૩૬ પિય ગાલ
.૩૭ કગ
.૩૮ ગામયકીડ
૧. ૨, ૫. પંચેન્દ્રિય–(૫) [(અ) પર્યાપ્ત, (૬) અપર્યાપ્ત)
૧. ૨. ૫. ૧ નૈરિયક—(મ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૬૦)
૨૦. પ્રજ્ઞા, ગા૦ ૧૧૦ અને ઉત્તરા॰, ૩૬. ૧૪૭ માં માટું સામ્ય છે. ભેદ્દે માટે ઉત્તરા૦ ૩૬. ૧૪૭–૧૪૯ તેમાં ઓછા ભેદો છે.
ઇત્યાદિ.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૭
૧. ૨. ૫. ૧ ૧ રત્નપ્રભાપૃથ્વીનરયિક
.૨ શર્કરા પ્રભાપૃથ્વીનરયિક .૩ વાલુકાપ્રભાપૃથ્વીનેરયિક જ પંકwભાપૃથ્વીનૈરયિક ૫ ધૂમપ્રભાપૃથ્વીનરયિક ૬ તમઃપ્રભાપૃથ્વીનરયિક
૭ તમસ્તમઃપ્રભાપૃથ્વીનરયિક ૧. ૨.૫ ૨ તિર્યંચ-(૧) [(બ) પર્યાપ્ત સંમૂર્ણિમ, (૨) અપર્યાપ્ત સંભૂમિ ,
(%) પર્યાપ્ત ગર્ભજ, () અપર્યાપ્ત ગર્ભજી' ૧. ૨. ૫. ૨. ૧ જલચર પર્યાત ગર્ભ૨૧, (૬૨), (૬૮) ૧. ૨. ૫. ૨. ૧. ૧ મત્સ્ય (૬૩) (૧) સહ
(૧૧) વડનગર (૨) ખવલ્લ
(૧૨) તિમી (8) જુગ
(૧૩) તિબિંગિલા (૪) વિઝિડિયા
. (૧૪) શુક (૫) હલિ
(૧૫) તંદુલમચ્છ (૬) મગ્દરિ
(૧૬) કણિક્કામચ્છ (૭) રહિય
(૧૭) સાલિસચ્છિયા (૮) હલીસાગર
(૧૮) લસણ (૯) ગાગર
(૧૯) પડાગ (૧૦) વડ
(૨૦) પડાગાતિપડાગ
ઇત્યાદિ .૨ કચ્છભ (૧૪) (૧) અફ્રિકચ્છભ
(૨) મસકચ્છભ ૩ ગાહ (૫) (૧) દિલી
(૪) પુલગ (૨) વેઢલ
(૫) સીમાગાર (૩) મુદ્દય ૨૧. જલચરના મસ્યાદિ પાંચ ભેદ ઉત્તરા ૩૬, ૧૭૩ માં છે, પણ તેનો .
ઉત્તર ભેદોનો નિર્દેશ તેમાં નથી.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪.
.૪ મગર (૬૬) (૧) સાંઢ
.૫ સુસુમાર (૬૯).
૧. ૨ ૫. ૨. ૨ સ્થલચર–(૬૯)
એકાકાર
'
૧.૨ ૫. ૨. ૧ ૧. ૨. ૫ ૨. ૨. ૧. .૧ એગપુર (૭૧)૨૨
[ (ક) પર્યાપ્ત સ‘સૂચ્છિ’મ, (ચ) અપર્યાપ્ત સમ્રુચ્છિ`મ, (૪) પર્યાપ્ત ગભ જે, (૩) અપર્યાપ્ત ગર્લ્સેજ (૭૫) ] ચતુષ્પદ્ર (૭૦)
અસ
(૨) અતર (૩) ઘેાડગ
(૪) ગર્ભ
૨ દુપુર (ર)
(૧) ઉ
(૨) ગાણ
(૩) ગવય
(૪) રાઝ
(૫) પસય
(૬) મહિસ
(૭) મિય (૮) સંવર
૩ ગ’ડીપદ (૭૩) (૧) હથી
(ર) મટ્ટ
(૫) ગારકખર
(૬) કલગ (૭) સિરિક લગ (૮) આવત્ત
ઇત્યાદિ
(૯) વરાહ
(૧૦) અય
(૧૧) એલગ
(૧૨)
(૧૩) સરભ
(૧૪) ચમર
(૧૫) કુરંગ
(૧૬) ગાકણ
(૪) ખગ્ગ
(૫) ગઢ
(ર) પૂણ્ય (૩) મકુણહથી
ઇત્યાદિ
૨૨. સૂયગઢ, ૨. ૩. ૧૫ માં એગપુરાદિ મૂળ ભેદો છે, પણ ઉત્તર બેટ્ટા નથી.
ઇત્યાદિ
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૫
૪ સફદ (૭૪) (૧) સીહ
(૮) બિડાલ (૨) વિશ્વ
(૯) સુણગા (૩) દીવિય
(૧૦) કાલસુણગ (૪) અચ્છ
(૧૧) કેકંતિય (૫) તરછ
(૧૨) સસગ (૬) પરસ્ટર
(૧૩) ચિત્તગ (૭) સિયાલ
(૧૪) ચિત્તલગ
ઇત્યાદિ. ૧. ૨. ૫. ૨. ૨. ૧. ૨ પરિસર્ષ (9)
1. ૨. ૫. ૨. ર. ૧. ૨. ૧ ઉરપરિસર્ષ (૭૭) (અ) અહિ૩ (૭૮)
.૧ દÖીકર (૭૯) (૧) આસીવિસ
(૮) નિસ્સાસવિસ (૨) દિદ્ધિવિસ
(૯) કણહસણ (૩) ઉગ્નેવિસ
(૧) સેટસપ (૪) ભોગાવસ
(૧૧) કાદર (૫) તયાવિસ
(૧૨) દજઝપુફ (૬) લાલાવિસ
(૧૩) કેલાહ (૭) ઉસ્સાસવિસ
(૧૪) મેલિમિંદ
ઇત્યાદિ. .૨ મઉલી (૧) દિવ્વાગ
(૬) મંડલિ (ર) ગાણસ
(૭) માલિ (૩) કસાહીય
(૮) અહિ (૪) વઈઉલ : -
(૯) અહિસલામ (૫) ચિત્તલિ ' (૧) પડાગ
ઈત્યાદિ
૨૩. સૂયગડ, ૨. ૩. ૧૫ માં ઉરપરિયના અહિ આદિ મૂળ ભેદ છેઉત્તર . ભેદને નિર્દેશ નથી
Page #147
--------------------------------------------------------------------------
________________
૧. ૩.
(૬) અયગર (એકાકાર) (૮૧) (6) આસાલિયા (૮૨) (૩) મહેારગ (૮૩)
૫. ૨. ૨. ૧. ૨. ૨ ભુયપરિસ` (૮૫)
(૧) ણઉલ૨૪
(ર) ગાહા
(૩) સરા
(૪) સભ્ભા
(૫) સર‘ઠ
(૬) સાર
(૭) ખારા
(૮) ધાઇલા
૧. ર. ૫. ૨. ૩ ખેચર (૮૬)
૧૨૬
૧. ર. ૫. ૨. ૩.૧ ચુપકખી૨૫ (૮૭)
(૧) વઝુલી
(ર) લેાયા
(૩) અડિલા
(૪) ભારડ
૨ લેામપકખી (૮૮)
(9) 6'5
(ર) કંક
(૩) કુરલ
(૪) વાયસ
(૫) ચફૂંકાગ
(૯) વિસ્તભરા
(૧૦) મૂસ
(૧૧) મૉંગ્રેસ
(૧૨) પયલાઇય
(૧૩) છીરવિરાલિયા
(૧૪) જાહે
(૧૫) ચઉપાયા
ઇત્યાદિ.
(૫) જીવ જીવ
(૬) સમુદૃાયસ (૭) કણત્તિય
(૮) પિરિાલી
ઇત્યાદિ.
૨૪. સૂત્રકૃતાંગ, ૨. ૩. ૧૫ માં આ પંદર ભેદમાં પાઠાંતરી છે. ૫. સૂયગઢમાં જલચર પાંચેન્દ્રિયના ભેદો તરીકે ચમ` પક્ષી, લેામપક્ષી, સમુદ્ગકપક્ષી અને વિતતપક્ષી-એવા ભેદો છે. આમાં જલચર——એવા પાઠ બરાબર જણાતા નથી—સૂયગડ ૨. ૩. ૧૫, પણ તેમાં ઉત્તર ભેદ્યના ઉલ્લેખ નથી.
(i) હસ
(૭) કલહુંસ
(૮) પાહે સ
(૯) રાયહંસ
(૧૦) અડ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૭,
(૧૧) એડી
(૨૬) તિત્તિર (૧૨) બગ
(૨૭) વટ્ટગ (૧૩) બલાગા
(૨૮) લાવગ (૧૪) પારિષ્ણવ
(ર૯) કોય (૧૫) કેચ
(૩૦) કવિંજલ (૧૬) સારસ
(૩૧) પારેવય (૧૭) મેસર
(૩૨) ચિડગ (૧૮) મસૂર
(૩૩) ચાસ (૯૧) મયુર
(૩૪) કુકકુડ (૨૦) સતવચ્છ
(૩૫) સુગ (૨૧) ગહર
(૩૬) બરહિણ (રર) પડરીય
(૩૭) મદણ લાગ (૨૩) કાગ
(૩૮) કેઈલ (૨૪) કામંજુગ
(૩૯) સેહ (૨૫) વેજુલગ
(૪૦) વરેલ્લગ .૩ સમુચ્ચપખી (૮૯).
૪ વિતતપખી (૯૦) ૬. ૨. ૫, ૩ મનુષ્ય – ૨) [(ગ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત 1. ૨. ૫. ૩. ૧. સંમૂચ્છિમ (ગંદકીમાં ઉત્પન્ન થાય તેવાં ૧૪ સ્થાન
ગણાવી ઇત્યાદિ કહ્યું છે.) (૯૩) ૨ ગર્ભવ્યુત્ક્રાન્તિક૨૭
(૧) અન્તદપક (૨૮ પ્રકારના, સૂત્ર. ૯૫) (ર) અકર્મભૂમિક (૩૦ પ્રકારના, સૂત્ર. ૯૬) (૩) કર્મભૂમિક (૧૫ પ્રકારના, સૂત્ર, ૯૭)
૨૬. મનુષ્યના કર્મભૂ૦, અકર્મભૂ૦. અન્તી, આર્ય અને પ્લેચ્છ એવા મુખ્ય
ભેદો સૂયગડ ૨, ૩. ૧૪ માં છે, ઉત્તર ભેદો નથી. ર૭. ઉત્તરા ૩૬. ૧૯૫ માં આ જ ત્રણ ભેદો છે અને ઉત્તર ભેદની માત્ર
સંખ્યાને નિર્દેશ ગા૦ ૧૯૬ માં છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
(૩) કર્મ ભૂમિક મનુષ્ય (૧) મ્લેચ્છ (૯૮) (૧) સગ
(ર) જવણ
(૩) ચિલાય
(૪) સબર
(૧) અમ્મર
(૬) કાય
(૭) મુરુડ
(૮) ઉડ્ડ (૯) ભગ
(૧૦) ણિગ (૧૧) પાણિય (૧ર) કુલકખ (૧૩) ગાંડ
(૧૪) સિંહલ
(૧પ) પારસ
(૧૬)
ગાંધ
(૧૭) ઉડઅ
(૧૮) મિલ (૧૯) ચિલલ
(૬) આર્ય (૯૯)
૧–અરિહ‘ત
ર-ચવટ્ટી ૩-મલદેવ
૧૮
(૨૦) પુલિંદ
(૨૧) હારાસ
(રર) ડાંખ
(૨૩) વાકાણ
(ર૪) ગંધાહારક
(૨૫) બહુલિય
(૨૬) અલ
(૨૭) રામ
(A) ઋદ્ધિપ્રાપ્ત (૧૦૦)
(૨૮) પાસ
(૨૯) પસ
(૩૦) મલય
(૩૧) ચુંય
(૩૨) લિ
(૩૩) કાંકણ
(૩૪) મેય
(૩૫) પુલહ
(૩૬) માલવ
(૩૭) મગર
(૩૮) આભાસિય
(B) અનૃદ્ધિપ્રાપ્ત (૧૦૧)
(૩૯)
(૪૦) ચીણ
(૪૧) હેસિય
(૪ર) ખસ
(૪૩) ખાસિય
(૪૪) ણેપૂર
(૪૫) મઢ
(૪૬) ડાંઅિલક
(૪૭) લસ
(૪૮) અઉસ
(૪૯) કેય
(૫૦) અરઆગ
(૫૧) હ્રણ
(૫૨) રાસગ
(૫૩) ભરુગ
(૫૪) સ
(૫૫) વિલાય
૪–વાસુદેવ પ–ચારણ ૬-વિજજાહર
૧–ક્ષેત્રાય (મગધાદિ સાડા પચીસ દેશના, સૂત્ર−૧૦૨) ર–જાતિઆય (બટ્ટ આદિ ઇબ્લજાતિ છે, સૂત્ર−૧૦૩).
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૯
૩–કુલઆર્ય (ઉગ્રાદિ છ કુલ, સૂત્ર-૧૦૪). ૪–કર્મઆર્ય (દેસ્લિય આદિ અનેક સૂત્ર–૧૦૫) પ-શિલ્પઆયે (તુણાગ આદિ અનેક, સૂત્ર૧૦૬) ૬–ભાષાઆર્ય સૂત્ર–૧૦૭). –જ્ઞાનઆર્ય (સત્ર-૧૦૮).
-દર્શનઆર્ય૨૮ સૂત્ર-૧૦૯)
૮ચારિત્રઆર્ય (સૂત્ર૧૨૦) ૧. ૨. ૫, ૪ દેવ (૧૩૯) [(બ) પર્યાપ્ત ૧. ૨. ૫. ૪. ૧ ભવનવાસી (બ) પર્યાપ્ત, (૨) અપર્યાપત (૧૪૦) (૧) અસુરકુમાર
(૬) દીપકુમાર (૨) નાગકુમાર
(૭) ઉદધિકુમાર (૩) સુપર્ણકુમાર
| (૮) દિકુમાર (૪) વિઘુકુમાર
' (૯) વાયુકુમાર (૫) અગ્નિકુમાર
(૧૦) સ્તતિનકુમાર ૧. ૨. ૫. ૪. ૨ વ્યન્તર () પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૧૪) (૧) કિન્નર
(૫) યક્ષ (ર) કિંગુરુષ
(૬) રાક્ષસ (૩) મહારગ
(છ) ભૂત (૪) ગંધર્વ
(૮) પિશાચ ૧. ૨ પ. ૪ ૩ જયોતિષ્ક (ક) પર્યાપ્ત, (7) અપર્યાપ્ત (૧૪ર) (૧) ચન્દ્ર
(૪) નક્ષત્ર (૨) સૂર્ય
(૫) તારા (૩) ગ્રહ
૨૮. પ્રજ્ઞાપના, ગા. ૧૧૯-૧રર ઉત્તરા૦ ૨૮, ૧૬–૧૯ છે. પ્રજ્ઞા ૧૨૩ મી
ગાથા ગાઠાંતર સાથે ઉત્તરા૦ ૨૮. ૨૦ છે. ૧૨૪–૧૩૧ એ ઉત્તરા૦ ૨૮. ગા. ૨૧–૨૮ છે. પ્રજ્ઞા ગાા ૧૩ર એ ઉત્તરા૦ ૨૮. ૩૧ છે. ઉત્તરા માં વચ્ચે બે ગાથા વધારે છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
૧. ૨. ૫. ૪. ૪. વૈમાનિક (મ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૧૪૩)
(૧) કોપગ (૧૪૪) ૧–સૌધર્મ
૭-શુક્ર ૨–ઈશાન
૮-સહસ્ત્રાર ૩–સનકુમાર
-આત ૪–મહેન્દ્ર
૧૦–પ્રાણત પ-બ્રહ્મલોક
૧૧–રણ ૬–લાંતક
૧૨–અશ્રુત (૨) કપાતીત (૧૪૫)
A-2યક (નવ પ્રકાર) B–અનુત્તરૌપપાતિક ૧-વિજય
૪-અપરાજિત ૨–વૈજયંત પ–સર્વાર્થસિદ્ધ ૩–જયંત
બીજુ સ્થાન પદ : જીવેનું નિવાસસ્થાન
છ બે પ્રકારના છે : સંસારી અને સિદ્ધ. તેમના અનેક પ્રકાર પ્રથમ પદમાં ગણાવ્યા. હવે બીજા પદમાં તે તે પ્રકારના જીવનું નિવાસસ્થાન ક્યાં છે તે જાણવું જરૂરી છે. તેથી તેને વિચાર “સ્થાન” પદમાં કરવામાં આવ્યું છે. સ્થાનના વિચારમાં કાયમી નિવાસસ્થાન અને પ્રાસંગિક, એમ બે પ્રકાર સંભવે છે. પ્રસ્તુતમાં કાયમી નિવાસસ્થાનને–એટલે કે જીવ જન્મ ધારણ કર્યા પછી તે મરણ પર્યત કયાં રહે છે તેને–“સ્વસ્થાન” નામે ઓળખાવ્યું છે. અને પ્રાસંગિક નિવાસસ્થાનને વિચાર “ઉ૫પાત” અને “સમુઘાત –એમ બે પ્રકારે કરવામાં આવ્યું છે, જેને શાસ્ત્રની પરિભાષા પ્રમાણે પૂર્વભવમાં મૃત્યુ થાય એટલે કે પૂર્વભવનું આયુ સમાપ્ત થાય એટલે નવા ભવનાં નામ, ગોત્ર અને આયુનાં નિયામક કર્મોનો ઉદય થઈ જતું હોવાથી મૃત્યુ પછી નવે નામે ઓળખાય છે, જેમ કે પૂર્વભવમાં દેવ હોય અને મરીને તે જીવ મનુષ્ય થવાને હોય તે દેવાયુ સમાપ્ત થાય એટલે તે મનુષ્ય નામે ઓળખાય. પણ જેના મતે જીવ વ્યાપક
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૧
નથી. તેથી મૃત્યુ પછી તેણે નવા જીવનને સ્વીકાર કરવા માટે યાત્રા કરીને સ્વજન્મસ્થાનમાં જવું પડે છે. આવી યાત્રાના કાળમાં તેણે દેવલોક તો છેડી દીધે, મનુષ્યલોમાં હજી આવ્યો નથી, તે તે યાત્રા દરમિયાન તેણે જે પ્રદેશની યાત્રા કરી તે પણ તેનું સ્થાન” તે કહેવાય. આ “સ્થાનને “ઉપપાત સ્થાને કહ્યું છે. સ્પષ્ટ છે કે આ પ્રાસંગિક છે. છતાં પણ તે અનિવાર્ય તે છે જ. તેથી જીવના સ્થાનનો વિચાર કરતી વખતે તેને પણ લક્ષમાં લેવું તે જોઈએ. અને તીજુ “સમુદ્ધાત' સ્થાન છે. આપણે અનુભવ છે કે જ્યારે કઈ ક્રોધ કરતા હોય છે ત્યારે તેને ચહેરે લાલ-લાલ થઈ જાય છે, તે જ પ્રકારે જયારે કઈ વેદના થતી હોય ત્યારે પણ શરીરમાં વિકૃતિ જણાય છે. જેને માન્યતા પ્રમાણે આવે પ્રસંગે જીવના પ્રદેશનો વિસ્તાર થાય છે. તેને પરિભાષામાં “સમુદ્રઘાત' કહેવામાં આવે છે. સમુદ્દઘાત અનેક પ્રકારના છે. તેને વિષે વિશેષ નિરૂપણ પ્રજ્ઞાપનના ૩૬ મા પદમાં છે જ. એટલે આ “સમુઘાત' ની અપેક્ષાએ જીવના નિવાસસ્થાનને વિચાર પણ જરૂરી બને છે. આમ પ્રસ્તુત પદમાં જીવોના જે નાના પ્રકારે છે તે વિષે સ્વસ્થાન, ઉપપાતસ્થાન અને સમુદઘાતસ્થાન એમ ત્રણે પ્રકારનાં નિવાસસ્થાનને વિચાર કરવામાં આવ્યો છે.
- પ્રસ્તુત સ્થાનપદમાં હવે પછી જીવોના જે ભેદોનાં સ્થાનોને વિચાર અને ક્રમ જણાવ્યું છે તે ઉપરથી જણાય કે પ્રથમ પદમાં છવભેદોમાં નિર્દિષ્ટ એકેન્દ્રિય” જેવા કેટલાક સામાન્ય ભેદને વિચાર નથી કરવામાં આવ્યા, જ્યારે પંચેન્દ્રિય જેવા સામાન્ય ભેદોને વિચાર કરવામાં આવ્યો છે. વળી, વિશેષભેદપ્રભેદમાંથી પણ બધાને વિચાર નથી. આમ છવના ભેદો અને તેના પ્રભેદો વિષે પ્રથમ પદમાં જે માહિતી છે, તે બધા વિષેનાં જુદાં જુદાં સ્થાનોને વિચાર પ્રસ્તુત પદમાં નથી. પણ તેમાંથી મુખ્ય મુખ્યનો છે, પ્રજ્ઞાપનામાં થયેલી આ વિચારણા સાથે અન્યત્ર થયેલી આ વિષયની વિચારણાની તુલના તેના સંક્ષેપવિસ્તારનો ઇતિહાસ જાણવામાં ઉપયોગી થશે અને ક્રમે કરી વિષયવિસ્તાર કેમ થતો ગયો તેનું અધ્યયન કરવામાં જ નહિ પણ તે તે ગ્રંથોના સમયનિર્ધારણમાં પણ આ હકીકતો ઉપકારી થવા સંભવ છે. તેથી તેને અહીં આપવી જરૂરી જણાય છે.
પણ છવના આ નિવાસસ્થાનનો વિચાર શા માટે જરૂરી છે એ પણ પ્રશ્ન છે, તેનું સ્પષ્ટીકરણ એ છે કે માત્ર જૈન દર્શનમાં જ આત્માને શરીર૧. આત્માના પરિણામ વિષે જુઓ ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ. ૯૨.
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ માન્યા છે; તે વ્યાપક નથી. તેથી સસારમાં તેની નાના જ્ન્મ વખતે ગતિ થાય છે અને નિયત સ્થાનમાં જ તે શરીર ધારણ કરી શકે છે. તેથી કયેા જીવ ક્યાં હેાય તે વિચારવુ પ્રાપ્ત થતુ હોઈ તેનું વિવરણ જરૂરી બને છે અને તેથી જૈનધર્મીની આત્માના પરિણામ વિષેની જે માન્યતા છે તેની પણ પુષ્ટિ આથી થાય છે. અન્ય દČનમાં આત્મા સર્વવ્યાપક મનાયેા હોઈ તેમને નિવાસ સ્થાના વિચાર માત્ર શરીરદૃષ્ટિએ જ કરવા પ્રાપ્ત છે, પણ જીવ તા સ ત્ર સંદેવ લેકમાં ઉપલબ્ધ છે તેથી જીવના સ્થાનના વિચાર તેમને અનિવાય નથી. ચિત્ત તા છે જ અને તે ચિત્તની દૃષ્ટિએ આવ્યું છે. તે માટેની વ્યવસ્થા જિજ્ઞાસુએ
બૌધ્ દનમાં જીવ નથી. પણ લેાકમાં તેનું સ્થાન નક્કી કરવામાં અભિધમપિટકમાં જોઈ લેવી.
૧૩૨
વેાના જે ભેદ-પ્રભેદો વિષે સ્થાન વિચાર છે તે ત્રણે સ્થાનનેા છે. પરંતુ સિદ્ધ વિષે માત્ર સ્વસ્થાનને જ વિચાર છે. તેનું કારણ એ જણાય છે કે જે ઉપપાતદષ્ટિએ સ્થાન છે તે સિદ્ધોને ‘ઉપપાત’ ન હેાવાથી હાઈ શકે નહિ. સિહોના ઉપપાત એટલા માટે નથી કે બીજા વાને તે તે જન્મસ્થાન પ્રાપ્ત કરતાં પહેલાં તે તે નામ-ગાત્ર-આયુના ઉદય હાય છે તેથી તે નામ ધારણ કરી નવા જન્મ લેવા તે ગતિ કરતા હાય છે. સિદ્ધોને તા કર્મોને અભાવ છે. તેથી સિદ્ધરૂપે તેમનેા જન્મ થતો નથી, પણ જીવ પેાતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે જ સિદ્ધ છે. વળી, નવા જન્મ લેતી વખતે અન્ય જીવાની જે ગતિ છે. તે આકાશપ્રદેશાને સ્પર્શ કરીને થતી હાઈ તે તે પ્રદેશામાં તેનું સ્થાન' થયું એમ કહેવાય, પણ સિદ્ધના જીવાની સિદ્ધિમાં અથવા તેા મુક્ત જીવાને રહેવાના સ્થાનમાં જે ગતિ થાય છે તે આકાશપ્રદેશાને સ્પર્શીને નધા થતી—એવી જૈન માન્યતા છે, તેથી તે ગતિ અસ્પૃશદ્ધતિ કહેવાય છે.ર આમ મુક્ત જીવનું ગમન છતાં આકાશપ્રદેશાનેા સ્પર્શ ન હોઈ તે તે પ્રદેશમાં સિદ્ધોનું સ્થાન' થ્યું કહેવાય નહિ. આથી ઉપપાતસ્થાન સિદ્ધોને છે નહિ. સમુદ્ધાત પણ સિદ્ધવાને સભવતો નથી. કારણ, તે સકમ જીવાને હોય છે; સિદ્ધ તો અક છે-ક રહિત છે. તેથી સિદ્ધના સમુદ્ધાતસ્થાનને વિચાર પણ અસ્થાને છે. આમ માત્ર સ્વસ્થાન–સિદ્ધિસ્થાન જ સિદ્ધજીવાને સંભવતુ હોઈ તેને જ વિચાર ' સિદ્ધના જીવે વિષે છે.
૨. ભગવતી, શ॰ ૧૪, ૬૦ ૪; ભગવતીસાર, પૃ યોવિજય”એ અસ્પૃશદ્ધતિવાદ નામે પ્રકરણ રચ્યું છે.
૩૧૩; ઉપાધ્યાય શ્રો
Page #154
--------------------------------------------------------------------------
________________
સામાન્ય રીતે એમ કહી શકાય કે એકેન્દ્રિય જીવા સમગ્ર લેાકમાં પ્રાપ્ત ચાય છે. પણ જયારે આમ કહીએ છીએ ત્યારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ એક વ્યક્તિની વાત નથી પણ સમગ્રભાવે–સામાન્ય રૂપે એકેન્દ્રિય જાતિની છે. વળી, સમગ્ર લેાકમાં પ્રાપ્ત થાય છે એમ કહીએ છીએ ત્યારે પણ તે જીવનાં ત્રણે સ્થાનેાની જુદી જુદી દૃષ્ટિ રાખી નથી, પણ ત્રણે સ્થાને સમગ્રભાવે સમજવાનાં છે. દ્વીન્દ્રિય જીવા સમગ્ર લેાકમાં નહિ પણ તેના અસંખ્યાતમાં ભાગમાં છે. એ જ બાબત ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ લાગુ પડે છે. પંચેંદ્રિય” વિષે તેમનું સ્થાન લેાકના અસંખ્યાતમા ભાગમાં કહ્યું છે. અને સિદ્ધિ લેાકાચે છે.પ તે પણ લેાકને અસંખ્યાત ભાગ જ સમજવા જોઈએ.
૧૩૩
૩. સૂત્ર ૧૫૦, ૧૫૩, ૧૫૬, ૧૫૯, ૧૬૨ માં “સવજ્રોવરિયાવળા” કહ્યા છે. ૪. પંચેન્દ્રિય વિષે જે નિર્દેશ છે (સૂત્ર ૧૬૦) તે સામાન્ય પચેન્દ્રિય વિષે છે એમ ટીકાકાર જણાવે છે. અને ત્ યાગ્ય છે. કારણ, તે પછી નારક, તિય "ચપ ચેદ્રિય, મનુષ્ય અને દેવા વિષે પૃથક્ નિર્દેશ છે. પરંતુ આ સૂત્ર એક અસંગતિ જણાય છે તે એ કે મનુષ્યસૂત્ર ૧૭૬ માં—સમુન્નાન સભ્યàા” એમ કહ્યું છે. તેથી તેને અનુસરીને પ્રસ્તુત સૂત્ર ૧૬૬ માં પણ તેમ જ હાવુ જોઈએ, પણ તેમ નથી અને સમુÜાળ હોયરસ મસ લેગ્ગફે સરે” એમ છે. અસંગતિ દૂર કરવા માટે ટીકાકારે મનુષ્યસૂત્ર (૧૯૭૬) માં સમુÜાળ સવજો” આ સૂત્રપાઠની ટીકામાં વસિમુઘાતમધિત્ય એમ - ખુલાસા કર્યાં છે. આથી એમ લાગે છે કે પચેન્દ્રિયસૂત્ર (૧૬૬) માં અસદ્વેગડમાળે એમ જે જણાવ્યું છે તે છાવસ્થિક સમુદ્ધાતને લક્ષીને જ છે. કેવલિસમુદ્ધાતને વિષય અલ્પ હોવાથી ૧૬૬ માં સૂત્રમાં તેની વિવક્ષા કરી નથી. ખંડાગમમાં (પુ॰ છ, સૂ૦ ૧૧-૧ર, પૃ૦ ૩૧૦~૧૧) આ વિષયનાં એ સૂત્રેા જુદાં કર્યાં છે. તે ઉપરથી પણ એમ સમજાય છે કે પ્રાચીન પરંપરામાં છાજ્ઞસ્થિક સમુદ્ધાતને લક્ષીને જ આ વસ્તુ કહેવામાં આવતી હશે.
૫.
સિદ્ધશિલા અથવા ઇષત્પ્રાગ્બારા પૃથ્વીનું વર્ણન તથા સિદ્ધોનું સ્વરૂપ, તેમનુ સુખ અને તેમની જધન્યાદિ અવગાહના વિષે મૂળમાં સુ ંદર નિરૂપણ છે, તે સૂત્ર ૨૧૧ માં જોઈ લેવુ.
Page #155
--------------------------------------------------------------------------
________________
જીવલેદા
કાં હાય
(૧) બાદરપૃથ્વીકાયિક પર્યાપ્ત (૧૪૮) ત્રણે લેકમાં સ્વસ્થાન પ્રાપ્ત અપ્રર્યાપ્ત (૧૪૯)
થાય છે.
(ર) સૂક્ષ્મપૃથ્વીકાયિક પ્રર્યાપ્ત-અપર્યાપ્ત (૧૫૦)
(૩) બાદરઅાયિક
(૧૫૧–૨)
">
""
(૧૫૩)
""
(૪) સમાયિક (૫) બાદરતેજ:કાયિક પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૫૪–૫)
(૬) સૂક્ષ્મતેજ:કાયિક
(૧૫)
""
(૭) બાદરવાયુકાયિક (૮) સમવાયુકાયિક (૯) બાદરવનસ્પતિકાયિક (૧૦) સૂક્ષ્મવનસ્પતિકાયિક (૧૧) દ્વીન્દ્રિય
(૧૨) ત્રીન્દ્રિય (૧૩) ચતુરિન્દ્રિય (૧૪) પંચેન્દ્રિય
(૧૫) નારક
""
(૧૬-૨૨) પ્રથમથી સાતમીના નારકે
"3
33
""
ܕܙ
25
૧૩૪
39
..
""
33
""
""
"3
"3
..
"3
""
""
(૧૫૭-૮)
(૧૫૯)
(૧૬૦~૧)
(૧૬૨)
(૧૬૩)
(૧૬૪)
(૧૬૫)
પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૬૮–૧૭૪)
૨૩ ૫'ચેન્દ્રિયતિય ચ પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૭૫)
,,
22
33
.
#3
""
..
""
..
""
(૧૬૬)
(૧૬૭) અધેાલેાકની સાત પૃથ્વી
..
૬. પ્રસ્તુતમાં માત્ર સ્વસ્થાનની નોંધ લીધી છે. કારણ, ખરી રીતે તે જ કાયમી હાઈ તેનું સ્થાન વિચારણીય છે. ઉપપાત અને સુમુદ્ધાતસ્થાન તો કાદાચિત્ક છે તેથી મૂળમાં તેના નિર્દેશ છતાં પ્રસ્તુત સૂચીમાં તેને નિર્દેશ કર્યાં નથી. વળી, સમુદ્ધાતપદ (૩૬) અને વ્યુત્ક્રાન્તિપદ (૬) ના કત્તોદ્દાર (સૂત્ર-૬૩૯–૬૬૫) માં તે બાબતોનું વિશેષ વિવરણ છે જ, ૭. પ્રસ્તુતમાં સામાન્ય નિર્દેશ કર્યાં છે. એટલે કે ઊધ્વ, અધ: અને તિગ્લેાકમાં ગમે ત્યાં સમગ્રમાં કે અશમાં તે પ્રાપ્ત થતા હાય તો તે ત્રણે લેાકમાં છે એમ સામાન્ય નિર્દેશ કર્યાં છે. વિગતે જાણવા માટે મૂળ જોવું. ૮. મૂળમાં નિર્દેશ છે કે જે સ્થાને પર્યાપ્તનાં છે અપર્યાપ્તનાં પણ તે જ છે. જુએ સૂત્ર ૧૪૯ આદિ.
તે તે પૃથ્વીમાં
ત્રણે લેાકમાં
Page #156
--------------------------------------------------------------------------
________________
(૨૬) અસુરકુમાર, (૨૭) દક્ષિણના અસુરકુમાર, (૨૮) ઉત્તરના અસુરકુમાર, (૨૯–૩૧) નાગકુમાર, દક્ષિણ-ઉત્તરના નાગકુમાર,
(૨૪) મનુષ્ય, પર્યાપ્ત-અપ†સ (૧૭૭)
(૨૫) ભવનવાસી દેવ,
(૫૩-૫૫) સ્તનિતકુમાર, દક્ષિણ-ઉત્તર સ્તનિતકુમાર,
૧૩૫
(૩૨–૩૪) સુપ કુમાર, દક્ષિણ-ઉત્તરના સુપણ કુમાર, (૩૫–૩૭) વિદ્યુત્સુમાર, દક્ષિણ-ઉત્તરના વિદ્યુત્સુમાર, (૩૮–૪૦) અગ્નિકુમાર, દક્ષિણ-ઉત્તરના અગ્નિકુમાર,
(૪૧–૪૩) દ્વીપકુમાર, દક્ષિણ-ઉત્તરના દ્વીપકુમાર (૪૪–૪૬) ઉધિકુમાર, દક્ષિણ-ઉત્તરના ઉદધિકુમાર, (૪૭–૪૯) દિકકુમાર, દક્ષિણ-ઉત્તરના કિકુમાર, (૫૦-પર) વાયુકુમાર. દક્ષિણ-ઉત્તરના વાયુકુમાર
(૫૬) બ્યન્તર, (૫૭) પિશાચ,
અઢી દ્વીપમાં, તિગ્લાકમાં, મનુષ્યક્ષેત્રમાં. પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૭૭) રત્નપ્રભા પૃથ્વીના
પ્રથમ કાંડમાં
.
""
""
"2
39
""
""
""
""
""
..
',
""
39
..
..
..
..
""
""
93
33
""
"2
""
(૧૭૮)
(૧૭૯)૯
(૧૮૦)
(૧૮૧-૮૩)
(૧૮૪-૮૬)
(૧૮૭)
(૧૮૭)
""
(૧૮૭)
(૧૮૯)
..
""
..
""
..
د.
ވ
,,
.
,,
(૧૮૭) રત્નપ્રભાપૃથ્વીના પ્રથમ કોંઢમાં
.
૯. અસુરકુમાર આદિ દેશ ભવનપતિના દક્ષિણ-ઉત્તરના ઇન્દ્રોના પણ. પૃથક્ નિર્દેશ છે, જેની અહી જુદી નોંધ લીધી નથી.
""
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૬
(૧૯૬)
(૫૮–૧૯) પિશાચ, દક્ષિણ—ઉત્તરના ૧૦ પર્યાપ્ત અપર્યાપ્ત (૧૯૦) (૬૦–૬૨) ભૂત, દક્ષિણ-ઉત્તરના, ,, , ૧૯૨) (૬૩–૫) યક્ષ, દક્ષિણ-ઉત્તરના, , , (૬૬-૬૭) રાક્ષસ, દક્ષિણ-ઉત્તરના, , (૬૮-૭૦) કિન્નર, દક્ષિણ–ઉત્તરના, (૭૧-૭૩) પુિરુષ. દક્ષિણ-ઉત્તરના, (૭૪–૭૬) ભુજગપતિ મહાકાય,
દક્ષિણ-ઉત્તરના, , (૭–૭૮) ગંધર્વ૧૧ દક્ષિણ-ઉત્તરના, , (૭૯) જ્યોતિષ્કદેવ...૧૨
,, (૧૫) ઊર્વેલકમાં– [આ
પછીના ઉત્તરોત્તર ઊંચે સમજવા (૮૦) વૈમાનિકદેવ– (૮૧) સૌધર્મદે
, (૧૯૭) (૮૨) ઈશાનદેવ
,, (૧૯૮) (૮૩) સનસ્કુમારદેવો
(૧૯) (૮૪) માહેન્દ્રદેવો (૮૫) બ્રહ્મલોકદે (૮૬) લાંતદે (૮૭) મહાશુકદેવો
y, ” (૨૦૩) (૮૮) સહસ્ત્રારદેવ (૮–૯૦) આનત-પ્રાણતદેવો
, , (૨૫) (૯૧–૯૨) આરણ—અય્યદેવ (૯૩) હેખ્રિમ શ્રેયકદેવ
. (
૨૭) (૯૪) મધ્યમ , , ૧૦. પિશાચ આદિ વ્યંતરના ઇન્દ્રોને પણ પૃથક નિર્દેશ છે, તેની નોંધ અહીં
જુદી લીધી નથી. ૧૧. વ્યંતરના પિશાચાદિ આઠ પ્રકાર ઉપરાંત અણવણિણય આદિ આઠ
અવાન્તર પ્રકારને પણ નિર્દેશ મૂળમાં છે. સૂત્ર ૧૮૮, ૧૯૪), પણ તેની
જુદી નોંધ અહીં લીધી નથી. ૧૨. તેમના ચન્દ્ર અને સૂર્ય બે ઈન્દ્રો છે. સૂત્ર ૧૯૫[૨]
(૧૦૦)
3 ૦૧
» :
છે
(૨૦૧૨)
”
, (૨૦૪)
'
''
ઇ (૨૦૬)
છે (ર૦૮)
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૭
(૫) ઉવરિમ શૈવયકદેવી પર્યાપ્ત અપર્યાપ્ત (ર૦૯) . (૯૬) અનુત્તરીપપાતિદેવો ૧૩ ,, . (૨૧૦) (૭) સિદ્ધો
(૧૧) સૌથી ઉપર પ્રશ્ન થાય કે અજીવન સ્થાન વિષે વિચાર કેમ નથી કર્યો ? એમ જણાય છે કે જેમ જીવોના પ્રભેદોમાં અમુક નિશ્ચિત સ્થાન કલ્પી શકાય છે તેમ પુદ્ગલ વિષે નથી. પરમાણુ અને કંધે સવગ્ર કાકાશમાં છે અને તેમનું સ્થાન કેઈ નિશ્ચિત નથી. ગમે ત્યારે ગમે ત્યાં હોય એમ સંભવે છે કે પાંચમા પદમાં તેમની અવગાહનાના અનેક રીતે વિચાર કરવામાં આવ્યું છે. એક રીતે તે તેમના સ્થાનનો વિચાર કહી શકાય. પણ “સ્થાન માં જે પ્રસ્તુતમાં અભિપ્રેત છે તેવું નિશ્ચિત કોઈ સ્થાન પુદ્ગલ વિષે કપી શકાતું નથી. તેથી તેમના સ્થાન વિષે પ્રસ્તુતમાં ચર્ચા જરૂરી નથી. વળી, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશના સ્થાનની જુદી ચર્ચા જરૂરી નથી, કારણ, પ્રથમ બેને તે સમગ્ર કવ્યાપી માનવામાં આવ્યા છે અને આકાશ તે અનંત છે. એટલે પ્રસ્તુતમાં છે તેવી ચર્ચા તેમને વિષે જરૂરી નથી.
પખંડાગમમાં જીવોના સ્થાન–ક્ષેત્રની ચર્ચા આવે છે, પણ તેમાં જીવોનું ક્રમે કરી પ્રજ્ઞાપનાની જેમ નહિ પણ ગતિ આદિના ભેદમાં નિરૂપણ છે. પુસ્તક ૭, પૃ. ર૯૯ થી ખેતાણુગામના પ્રકરણમાં આ ચર્ચા છે. તેમાં પણ સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્રઘાતને લઈને સ્થાન–ક્ષેત્રનો વિચાર છે.
ત્રીજુ બહુવક્તવ્ય પદ : છો અને અજીવોનું સંખ્યાગત તારણ્ય
પ્રસ્તુત તીજા પદમાં તત્ત્વોને સંખ્યાની દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીરના સમયમાં અને ત્યાર પછી પણ તન સંખ્યાવિચાર મહત્ત્વ ધરાવે છે. ઉપનિષદોમાં સમગ્ર વિશ્વ એક જ તત્વને પરિણામ કે વિવર્ત છે એ મત એક તરફ છે, તો બીજી તરફ છો અનેક પણ અજીવ એક જ એવો સાંખ્યોનો મત છે. બૌદ્ધો ચિત્ત અનેક માને છે અને રૂપ પણ અનેક
૧૩. વિજયાદિ પાંચને જુદા ગણાવ્યા નથી. મૂળમાં પાંચને અનુત્તરસામાન્યમાં
જ ગણાવી દીધા છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
માને છે. આ વિષે જૈન મતનું સ્પષ્ટીકરણ આવશ્યક હતું તે આ પદમાં કરવામાં આવ્યું છે. અન્ય દર્શનેમાં માત્ર સંખ્યાનું નિરૂપણ છે, જ્યારે પ્રસ્તુતમાં તે સંખ્યાને વિચાર અનેક દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. મુખ્ય વિચારતંતુ તારતમ્મનું નિરૂપણ એટલે કેણ કેનાથી ઓછી કે વધારે છે, તે છે. પરંતુ પ્રસ્તુતમાં એ વિચારણે અનેક રીતે કરવામાં આવી છે.
પૂર્વાદિમાંથી કઈ દિશામાં જ વધારે છે અને કઈ દિશામાં એાછા–એમ દિશાને આધારે પ્રથમ વિચારણા છે. વળી, તેમાંની કઈ દિશામાં તે તે પ્રકારના જીવોમાં ઓછા-વધતા છે તેને વિચાર છે, એટલું જ નહિ પણ છવોના તે તે પ્રકારના ભેદ-પ્રભેદોમાં પણ પરસ્પર કઈ દિશામાં ઓછા વધતા છે, તેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે (૨૧૩–૨૨૪).
તે જ પ્રમાણે ગતિ (૨૨૫), ઈન્દ્રિય (૨૨૭), કાય (૨૩૨), યોગ (ઉપર) ઇત્યાદિ અનેક રીતે જીવના જે પ્રકારે છે તેમાં સંખ્યાને વિચાર કરીને છેવટે સમગ્ર જીવના જે વિવિધ પ્રકારે છે તેમાં કયો પ્રકાર ક્રમમાં સૌથી ઓછી સંખ્યાવાળો અને સંખ્યાક્રમે ઉત્તરોત્તર કયા જી વધારે છે અને છેવટે સૌથી વધારે કેણ છે તે રીતને સમગ્ર જીવોને સંખ્યાક્રમ નિર્દિષ્ટ છે (૩૩૪).
માત્ર જીવોનું જ નહિ પણ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોનું પણ પરસ્પર સંખ્યાબત તારતમ્ય નિરૂપવામાં આવ્યું છે અને તે તારતમ્ય દ્રવ્યદૃષ્ટિએ (ર૭૦) અને પ્રદેશદૃષ્ટિએ વિચારાયું છે (૨૭૧). પરસ્પર ઉપરાંત તે તે ધર્મોસ્તિકાય આદિ પ્રત્યેક દ્રવ્યમાં પણ ઉક્ત બે દૃષ્ટિથી સંખ્યાવિચાર છે (સૂત્ર ર૭૨). અને છેવટે અને બંને દૃષ્ટિએ યે દ્રવ્યના તારતમ્યનું નિરૂપણ છે (૨૭૩).
પ્રારંભમાં દિશાને મુખ્ય રાખીને સંખ્યાવિચાર છે તો આગળ જઈ ઊર્ધ્વ, અધ: અને તિર્યગૂ લોક એમ ત્રણ લોકની દૃષ્ટિએ સમગ્ર જીવોના પ્રકારને સંખ્યાગત વિચાર છે (૨૭૬).
જીવોની જેમ પુદ્ગલોની સંખ્યાનું તારતમ્ય પણ તે તે દિશામાં, તે તે ઊર્વે લોકાદિ ક્ષેત્રમાં તે નિરૂપિત થયું જ છે, ઉપરાંત દ્રવ્ય, પ્રદેશ અને બંને દૃષ્ટિએ પણ પરમાણુ અને સ્કંધની સંખ્યાનો વિચાર છે (૩૨૬-૩૩૦). અને તે પછી પુગલેની અવગાહના, કાલસ્થિતિ તથા તેમના પર્યાયની દૃષ્ટિએ પણ સંખ્યાવિચાર છે (૩૩૧-૩૩૭).
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૯
દ્રવ્યોનું સંખ્યાગત તારતમ્ય અહીં યે દ્રવ્યોનું જે સંખ્યાગત તારતમ્ય છે તેની સૂચી ચડિયાતા ક્રમે આપવામાં આવે છે, જેથી કયું દ્રવ્ય કેનાથી સંખ્યામાં સરખું અથવા વધારે છે તે જણાઈ આવશે. જીવોનો જે સંખ્યાની દૃષ્ટિએ ચડિયાત ક્રમ છે તેની સચી પૃથફ આપવામાં આવી છે. તેથી આ સૂચીમાં અજીવ દ્રવ્યોને તે ક્રમ વિશેષરૂપે સમજવાને છે (સૂત્ર–૨૭૩). ૧ (૧) ધર્માસ્તિકાયદ્રવ્ય !
ધર્માસ્તિકાયાદિ પ્રત્યેક, દ્રવ્યથી એક હોઈ ત્રણે (૨) અધર્માસ્તિકાયદ્રવ્ય (૩) આકાશાસ્તિકાયદ્રવ્ય |
| સરખા છે. અને સંખ્યામાં સૌથી છેડા. ૨ (૧) ધર્માસ્તિકાયપ્રદેશે | પ્રત્યેકના પ્રદેશોની સંખ્યા અસંખ્યાત્ અસં. (૨) અધર્માસ્તિકાયપ્રદેશો
ખ્યાત છે અને સરખી જ છે. પૂર્વ કરતાં
અસંખ્યાતગુણ અધિક. ૩ જીવાસ્તિકાય ક...છવદ્રવ્ય અનંત સંખ્યામાં છે તેથી પૂર્વ કરતાં
અનંતગણુ. જીવાસ્તિકાયપ્રદેશે...પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશ હેઈ પૂર્વ કરતાં અસંખ્યાતગુણ અધિક. પુગલસ્તિકાય ક...અનંત પુદ્ગલ દ્રવ્યો છે અને તે પૂર્વ કરતાં
અનંતગુણ અધિક છે. ૬ પુદ્ગલપ્રદેશે...બધા મળી પુદ્ગલપ્રદેશની સંખ્યા પુદગલો કરતાં
અસંખ્યાતગુણ અધિક છે. ૭ અહાસમયદ્રવ્યો...પૂર્વ કરતાં અનંતગુણ છે. અઢાપ્રદેશ દેતા નથી. ૮ આકાશાસ્તિકાયપ્રદેશે પૂર્વ કરતાં અનંતગુણ અધિક છે. જીવોનું સંખ્યાબત તારતમ્ય
નીચે જણાવેલ ક્રમે નાના પ્રકારના છ ઉત્તરેત્તર અધિક સંખ્યામાં છે. કેટલીકવાર પૂર્વથી ઉત્તર વિશેષાધિક એટલે કે માત્ર થોડા અધિક હોય છે, તે વળી કેટલીકવાર સંખ્યાતગુણ અધિક હોય છે તો કેટલીકવાર અસંખ્યાતગુણ અને કેટલીકવાર અનંતગુણ હોય છે. પ્રસ્તુત સૂચી તૃતીયપદગત મહાદંડક (સૂત્ર
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦
૩૩૪) ને આધારે છે. તૃતીયપદને અંતે છેલ્લા સુત્રમાં આ સૂચી છે. સ્વયં તૃતીય પદમાં ગત્યાદિ અનેક પ્રકારે વર્ગીકરણ કરીને અલ્પબહુત્વને વિચાર કર્યો છે. એ વિચારને તાળો મેળવવાને આમાં પ્રયત્ન છે અથવા તે સમગ્રભાવે જીનું અ૫બહુત્વ કેવું નકકી થાય છે તે આ સૂચીથી ફલિત કરવામાં આવ્યું છે. તેથી આનું વિશેષ મહત્ત્વ હોઈ તે અહીં આપવી ઉચિત જણાય છે. વળી, સંખ્યાની બાબતમાં મૂળમાં સામાન્ય સૂચન છે. પરંતુ ટીકાકારે તે તે સંખ્યાઓ કેટલી છે તે સમજાવવા અને તેની સંગતિ યુક્તિપૂર્વક બતાવવાને પ્રયત્ન કર્યો છે.
આ સુચી ઉપરથી જે કેટલીક બાબતે ફલિત થાય છે તે આ પ્રમાણે છે–તે કાળે પણ આચાર્યોએ જીવોની સંખ્યાનું તારતમ્ય બતાવવાને આ પ્રકારે પ્રયત્ન કર્યો છે તે મુખ્ય બાબત છે. વળી, પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા-પછી તે મનુષ્ય હોય કે તિર્યંચ હોય–વધારે માનવામાં આવી છે. અધોલોમાં નારકમાં પ્રથમથી સાતમી નરકમાં ક્રમે ઘટે છે. એટલે કે સૌથી નીચેના નરકમાં સૌથી ઓછા છવો છે આથી ઊલટ ક્રમ ઊર્ધ્વકના દેવામાં છે; તેમાં સૌથી નીચેના દેવમાં સૌથી વધારે જીવો છે. એટલે કે સૌધર્મમાં સૌથી વધારે અને અનુત્તરમાં સૌથી ઓછા છે. પણ મનુષ્યલોકની નીચે ભવનવાસી દે છે તેથી તેમની સંખ્યા સૌધર્મ કરતાં વધારે છે અને તેથી ઊંચે છતાં વ્યંતર દેવો સંખ્યામાં વધારે અને તેથી પણ વધારે જ્યોતિષ્કો છે, જેઓ વ્યંતર કરતાં પણ ઊંચે છે.
સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે, તેથી તે ભવ દુર્લભ ગણાય તે સ્વાભાવિક છે. જેમ ઈન્દ્રિયો ઓછી તેમ જીવોની સંખ્યા વધારે અથવા તો એમ કહી શકાય કે વિકસિત જીવો કરતાં અવિકસિત જીવોની સંખ્યા વધારે. અનાદિ કાળથી આજ સુધીમાં જેમણે પૂર્ણતા સાધી છે એવા સિદ્ધના જીવોની સંખ્યા પણ એકેન્દ્રિય જીવો કરતાં ઓછી જ છે. સંસારીની સંખ્યા સિદ્ધોથી વધી જ જાય છે. તેથી લોક સંસારી જીવથી શુન્ય થશે નહિ, કારણ પ્રસ્તુતમાં જે સંખ્યાઓ આપી છે તેમાં કદી પરિવર્તન થવાનું નથી; એ ધ્રુવસંખ્યાઓ છે.
: ૧. પ્રસ્તુત ભાગની ટીકા માટે જુઓ પ્રજ્ઞાવનાવી, વત્રે ૧ ૬૩ મ થી.
Page #162
--------------------------------------------------------------------------
________________
સાતમી નરકમાં અન્ય કરતાં સૌથી ઓછા નારક જીવા છે, તા સૌથી ઊંચા દેવલાક અનુત્તરમાં પણ અન્ય દેતલાક કરતાં સૌથી ઓછા જીવા છે. તે સૂચવે છે કે જેમ અત્યંત પુણ્યશાળી થવું દુષ્કર છે, તેમ અત્યન્ત પાપી થવુ પણ દુષ્કર છે. પણ જીવનેા જે ક્રમિક વિકાસ માનવામાં આવ્યે છે તે પ્રમાણે તેા નિકૃષ્ટ કેાટિના થવા એકેન્દ્રિય છે. એકેન્દ્રિયમાંથી જ આગળ વધીને જા ક્રમે વિકાસ પામે છે.
એકેન્દ્રિય અને સિદ્ધોની સંખ્યા અનંત કેટિમાં પહેાંચે છે. અભવ્ય પણ અન ત છે, અને સિદ્ધ કરતાં સમગ્રભાવે સંસારીની સંખ્યા પણ અધિક છે. અને તે સંગત છે. કારણ, અનાગત કાળમાં સંસારીમાંથી જ સિદ્ધ થવાના છે; તે એછા હાય તે! સંસાર ખાલી થઈ જશે એમ માનવું પડે.
૧૪૧
એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી ક્રમે જીવાની સખ્યા ઘટે છે—આ ક્રમ અપર્યાપ્તમાં (નં. ૪૯-૫૩) જળવાયા છે, પણ પર્યાપ્તમાં વ્યુત્ક્રમ જણાય છે (નં. ૪૪–૪૮). તેનુ રહસ્ય જાણવામાં નથી.
સમગ્ર જીવાનું સખ્યાગત તારતમ્ય
૧. ગજ મનુષ્ય પુરુષઃ સર્વથી થાડા ૨. મનુષ્ય સ્ત્રી (સંખ્યાતગુણ૪ અધિક) ૩. બાદર તેજ:કાય
૪. અનુત્તર।પપાતિકદેવ
૫ ઉપલા (ત્રણ) ત્રૈવેયકના દેવ
૬. મધ્યમ (,,)
૭. નીચલા (,, )
""
(અસંખ્યાતગુણઅધિક) (અસંખ્યાત (સંખ્યાતગુઅધિક)
(
..
..
૨. મનુષ્યમાં સ્ત્રી-પુરુષને ભેદ, ધ્યાનમાં લીધેા છે, પણ નપુંસક વિષે મૌન : સેવ્યું છે, જોકે સમાચ્છમ મનુષ્ય, જેએ નપુસક છે, તેમને જુદા ગણ્યા છે, જુએ અંક ૨૪.
।।
૩. સંધ્યેય ફાટી × કાટી – એવી સંખ્યા ટીકાકારે સૂચવી છે. અને પછીના માટે પણ સયા અને તેની સંગતિ ટીકાકાર સૂચવે છે તે જિજ્ઞાસુએ ટીકામાં જોઈ લેવું.
૪. ટીકાકારે પુરુષ કરતાં સ્ત્રીની સંખ્યા ૨૭ ગણી વધારે જણાવી છે.
>
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
(સંખ્યાતગુણઅધિક)
( , , ) (અસંખ્યાત , ) ( , , )
(
,
,
)
૮. અય્યત કલ્પના દેવો -૯, આરણ કલ્પના દેવો ૧૦. પ્રાણત , , ૧૧. આનત , , ૧૨. સાતમી નરકના નારા ૧૩. છઠ્ઠી નરકના નારકે ૧૪. સહસ્ત્રાર કલ્પના દેવો ૧૫. મહાશુક્રના દેવ ૧૬. પાંચમી નરકના નારક ૧૭. લાંતક કલ્પના દે ૧૮. ચેથી નરક નારકો ૧૯. બ્રહ્મલેક કલ્પના દે ૨૦. તૃતીય નરકના નારકો ૨૧. માહેન્દ્ર કલ્પના દે રર. સનકુમાર કલ્પના દેવ ૨૩. બીજી નરકના નારકો ૨૪. સંમૂર્ણિમ મનુષ્ય ૨૫. ઈશાન કલ્પના દેવે ૨૬. ઈશાન કલ્પની દેવીઓ ૨૭. સૌધર્મ કલ્પના દે. ૨૮. સૌધર્મ ક૯૫ની દેવીઓ ર૯ ભવનવાસી દેવ ૩૦. ભૂવનવાસી દેવીએ ૩૧. પ્રથમ નરકના નારકે ૩૨. ખેચર પંચૅન્દ્રિય તિર્યંચ પુરુષ ૩૩. , , , સ્ત્રીઓ
(સંખ્યાત
)
(અસંખ્યાત , ) (સંખ્યાત ,, (અસંખ્યાત છે ) ( , , ) (સંખ્યાતગુણઅધિક)
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૩
૩૪.
સ્થલચર
પુરુષો
(સંખ્યાતગુણઅધિક)
- - - - - - - -
(
,,
છે
,
- - -
( ,, ,, (વિશેષાધિક)
૩૫. ,, , , સ્ત્રીઓ ૩૬. જલચર ,, , પુરુષે ૩૭. ', , , સ્ત્રીઓ ૩૮. વ્યન્તર દેવો ૩૯. વ્યન્તર દેવીઓ ૪૦. તિષ્ક દે ૪. ,, દેવીઓ જર. બેચર પંચેન્દ્રિયતિર્યંચ નપુંસક ૪૩. સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક ૪૪. જલચર , , ,
૫. ચતુરિન્દ્રિય પર્યાપ્ત ૪૬. પચેન્દ્રિય , ૪૭. દીન્દ્રિય , ૪૮. ત્રીન્દ્રિય , ૪૯. પંચેન્દ્રિય અપર્યાપ્ત ૫૦. ચતુરિન્દ્રિય » ૫. ત્રીન્દ્રિય , પર. હીન્દ્રિય , ૫૩. પ્રત્યેકબાદરવનસ્પતિ પર્યાપ્ત ૫૪. બાદર નિગદ પર્યાપ્ત ૫૫. બાદર પૃથ્વી , ૫૬. બાદર અપ્લાય , ૫૭. બાદર વાયુકાય , ૫૮. બાદર તેજ:કાય અપર્યાપ્ત
(અસંખ્યાતગુણઅધિક)
(વિશેષાધિક)
(
) (અસંખ્યાતગુણઅધિક)
WWW.jainelibrary.org
Page #165
--------------------------------------------------------------------------
________________
૫૯. પ્રત્યેકબાદરવનસ્પતિ અપર્યાપ્ત
૬૦. બાદર નિગેાદ અપર્યાપ્ત
૬૧. બાદર પૃથ્વી
૬૨. ખાદર અપ્લાય
૬૩. બાદર વાયુકાય ૬૪. સૂક્ષ્મ તેજ:કાયિક,,
૬પ. સૂક્ષ્મ પૃથ્વીકાયિક,,
,,
""
૬૬. સૂક્ષ્મ અષ્ઠાયિક
૬૭. સૂક્ષ્મ વાયુકાયિક,,
૬૮.
૬૯.
,,
""
..
',
..
""
७०.
૭૧.
૭૨.
૭૩.
૭૪. અભવસિદ્દિક
૭૫. પ્રતિપતિતસમ્યક્ત્વ
૭૬. સિદ્ધો
૭૭. ભાદરવનસ્પતિ પર્યાપ્ત
..
23
""
તેજ:કાયિક પર્યાપ્ત
પૃથ્વી
,,
અપ્લાયિક પર્યાપ્ત
વાયુકાયિક નિગેાદ અપર્યાપ્ત
પર્યાપ્ત
."
૭૮. આદર પર્યાપ્ત
૯. ભાદરવનસ્પતિ અપર્યાપ્ત
e, બાદર અપર્યાપ્ત
et. બાદર જીવે
૮૨. સૂક્ષ્મ વનસ્પતિ અપર્યાપ્ત
૮૩.
અપર્યાપ્ત
૮૪.
વનસ્પતિ પર્યાપ્ત
૧૪૪
""
..
',
""
(વિશેષાધિક)
.
>>
""
""
.
',
(સંખ્યાતગુણઅધિક) (વિશેષાધિક) (વિશેષાધિક)
(વિશેષાધિક) (અસંખ્યાતગુણઅધિક) (સંખ્યાતગુણઅધિક) (અન તગુણઅધિક)
..
(વિશેષાધિક) (અસંખ્યાતગુણઅધિક) (વિશેષાધિક)
(અસંખ્યાતગુણઅધિક) (વિશેષાધિક) (સંખ્યાતગુણઅધિક)
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૫
૮૫. .. પર્યાપ્ત
(વિશેષાધિક) ૮૬. , જી ૮૭. ભવસિદ્ધિક ૮૮. નિગોદ જીવ ૮૯. વનસ્પતિ ૯૦, એકેન્દ્રિય ૯૧. તિર્યંચ ૯૨. મિથ્યાદષ્ટિ ૯૩. અવિરત ૯૪. સકષાય ૮૫. છદ્મસ્થ ૯૬. સગી ૯૭. સંસારી ૯૮. સર્વ છે
પખંડાગમમાં પ્રસ્તુત પદગત વિચાર જે રીતે કરવામાં આવ્યો છે તેની પણ નોંધ અહીં લેવી જરૂરી છે. પ્રજ્ઞાપના સૂત્ર ર૧૨ માં અ૮૫બહુત્વને વિચાર ર૭ દ્વારે વડે કરવામાં આવ્યો છેપરંતુ પખંડાગમમાં ગત્યાદિ ૧૪ દ્વારે વડે જીવોના અપબહુત્વને વિચાર છે (પુ૭, પૃ. પર); જ્યારે પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં તે ૧૪ દ્વારે ઉપરાંત પણ ધારે છે. આ ચર્ચા પખંડાગમના પુત્ર ૭ માં દ્રવ્યપ્રમાણાનુગમ નામે પ્રકરણમાં પણ પૃ. ૨૪૪ થી છે. વળી, તેમાં અસંખ્યાત જેવી સંખ્યાનું સ્પષ્ટીકરણ પણ મૂળમાં જ છે. જે પ્રજ્ઞાપનાની ટીકામાં છે, ષખંડાગમ, પુત્ર ૭ પૃ. ૨૪૪ થી વળી, પખંડાગમમાં આ ચર્ચા અન્યત્ર પણ જોવા મળે છે. પુ. ૧૪, સુત્ર ૫૬૮, પૃ. ૪૬૫ માં છાના અલ્પબહુત્વને વિચાર દ્રવ્યપ્રમાણ અને પ્રદેશપ્રમાણુની દષ્ટિએ પણ કરવામાં આવ્યો છે. પ્રજ્ઞાપનાના અત્યિકાય દ્વાર સૂત્ર ર૭૦ માં દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક–એ બે દૃષ્ટિઓ છે, તે એ રીતે જુદી છે કે પખંડાગમમાં પકાયનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં પદ્ધોને લઈને વિચાર છે. પ્રજ્ઞાપનાન (સૂત્ર ૩૩૪) મહાદંડક અને પખંડાગમનો મહાદંડક પણ તુલનીય છે (પુ. ૭, પૃ. ૫૭૫ થી–). બન્નેમાં સર્વ જીવની અપેક્ષાએ અલ્પબદુત્વને વિચાર છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ચાયુ ‘સ્થિતિ’ પદ્મ : જીવાની સ્થિતિ=આયુ
ચોથા પદમાં નાના પ્રકારના જવાની સ્થિતિ અર્થાત્ આયુના વિચાર છે. જીવાની તે તે નારકાદિરૂપે સ્થિતિ-અવસ્થાન કેટલા કાળ હાય તેની વિચારણા આમાં હાવાથી આ પન્નું નામ સ્થિતિ પદ છે. અર્થાત્ આમાં જીવાના જે વિવિધ પર્યાં છે, તેના આયુના વિચાર છે. જીવદ્રવ્ય તા નિત્ય છે, પણ તે જે નાના રૂપા-નાના જન્મ-ધારણ કરે છે તે પર્યાયેા તે અનિત્ય છે, તેથી તે ક્યારેક તા નષ્ટ થાય જ છે. આથી તેમની સ્થિતિના વિચાર કરવા પડે છે. અને તે પ્રસ્તુતમાં કરવામાં આવ્યા છે. જધન્ય આયુ કેટલુ અને ઉત્કૃષ્ટ આયુ કેટલુ એમ એ પ્રકારે તેના વિચાર પ્રસ્તુત છે. આમાં માત્ર સંસારી જીવાને જ આયુ હોઈ તેમના ભેને વિચાર છે. સિદ્દો તે સારીયા અપન્નચિતા’'—Tg ૭૮, ૫ ૨૪, સૂત્ર ૨૬૨) કહ્યા છે, તેથી તેમના આયુના વિચાર અપ્રાપ્ત હાઈ તે કર્યાં નથી. વળી, અજીવદ્રવ્યના પર્યાયાની સ્થિતિના વિચાર પણ આમાં નથી. કારણુ, તેમના પર્યાયે જીવના આયુની જેમ અમુક મર્યાદામાં કાલની દૃષ્ટિએ મૂકી શકાય તેમ નથી. તેથી તે વિચાર છેાડી દેવામાં આવે તે સ્વાભાવિક છે.
પ્રસ્તુત પટ્ટમાં આયુને નિર્દેશક્રમ આ પ્રકારે છે : પ્રથમ તે તે વેના સામાન્ય પ્રશ્નાર લઈને તેના આયુના નિર્દેશ છે; પછી તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદોના નિર્દેશ છે, જેમ કે પ્રથમ સામાન્ય નારકનું આયુ, પછી નારકના અપર્યાપ્તનું અને ત્યાર પછી પર્યાપ્તનું આયુ નિર્દિષ્ટ છે. આ જ ક્રમે એકેક નારક આદિ લઈને સ` પ્રકારના જવાના આયુવિચાર છે.
નીચે અપાતી સૂચીમાં સામાન્યનું આયુ આપવામાં આવ્યું છે, પર્યાપ્તઅપર્યાપ્ત ભેદૅને આપ્યા નથી. વળી, આયુના વિચાર જધન્ય અને ઉત્કૃષ્ટ એમ એ પ્રકારે છે, તેથી તે અન્ને પ્રકારના સૂચીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્થિતિની જે સૂચી છે તે ઉપરથી પણ એ તેા ફલિત થાય જ છે કે પુરુષ કરતાં સ્ત્રીનું આયુ એછું છે. નારક અને દેવાનું આયુ મખ્ખુય અને તિર્યંચ કરતાં વધારે છે. એકેન્દ્રિયમાં અગ્નિકાયનું આયુ સૌથી એછું માનવામાં આવ્યું
૧.
Ëંડાગમમાં કાલાનુગમ નામે આ જ વિચાર છે (પુ॰ ૭, પૃ ૧૧૪ અને ૪૬૨) ભેદ એ છે કે ગત્યાદિ ૧૪ દ્વારા વડે એકેક વના અને નાના જીવાની અપેક્ષાએ પણ વિચારે છે. આ વિચારની તુલના ઉત્તરા૦, ૩૬.૮૦ આદિમાં સતતિની અપેક્ષાએ જે કાલવિચાર છે તેની સાથે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૭
જે તે, અગ્નિ ઓલવાઈ જતા અનુભવમાં આવે છે, તે ઉપરથી જણાય છે. એકેન્દ્રિયમાં પૃથ્વીકાયિકનું આયુ સૌથી વધારે છે, પણ દ્રીન્દ્રિય કરતાં ત્રીન્દ્રિયનુ આયુ એન્નું માનવા પાછળ શું કારણ હશે તે જણાતું નથી. વળી, ચતુરિન્દ્રિયનુ આયુ ત્રીન્દ્રિય કરતાં વધારે છે. પણ દ્રીન્દ્રિય કરતાં ઓછુ છે, એ પણુ રહસ્ય છે. જીવલે
૧. નારક (૩૩૫)
(૧) રત્નપ્રભા (૩૩૬)
(૨) શકરાપ્રભા (૩૩૭)
(૩) વાલુકાપ્રભા (૩૩૮)
(૪) ૧’પ્રભા (૩૩૯)
(૫) ધૂમપ્રભા (૩૪૦) (૬) તમઃપ્રભા (૩૪૧) (૭) અધઃસપ્તમ (૩૪૨)
. (અ) ૩૧ (૩૪૩) (૩) ધ્રુવી (૩૪૪) (૧) ભવનવાસી દેવ (૩૪૫) દેવી (૩૪૬)
૩. પૃથ્વીકાયિક (૩૫૪)
(૧) સૂક્ષ્મ પૃથ્વીકાયિક (૩૫૫)૪ (૨) આદર (૪) અપ્લાયિક
(૩૫૬)
(૩૫૭)
(૫) તેજ:કાયિક (૩૬૦)
૬. વાયુ
, (૩૬૩)
૭. વનસ્પતિ (૩૬૬)
..
""
જઘન્ય
દશ હજાર વ
""
૧ સાગરોપમ
3
७
૧૦
૧૭
૨૨
""
દશ હજાર વર્ષ
"3
""
""
"2
""
""
,,
39
[અસુરકુમારાદિ વિષે મૂળમાં જોવુ] અન્તમુત
""
,,
""
""
..
ઉત્કૃષ્ટ
૩૩ સાગરાપમ
૧
૩
9
૧૦
૧૭
૨૨
૩૩
૩૩
૧૫
23
..
93
""
12
""
२
..
૧ સાગરે પમથી કંઈક અધિક
૪ પક્ષેાપમ
""
પયેાપમ
૨. નારકામાં પ્રથમાદિ પૂનારકનું જે ઉત્કૃષ્ટ આયુ તે જ પછીના દ્વિતીયાદિ નારકમાં જધન્ય મનાયું છે. તે ઉપરની સૂચીથી ફલિત થાય છે.
૨૨૦૦૦ વર્ષ અન્ત ત
૨૨૦૦૦ વર્ષ
૭૦૦૦ વર્ષ
ત્રણ રાત-નિ
૩૦૦૦ વર્ષ ૧૦૦૦૦ વર્ષ
૩. આ પછી સૂત્ર ૩૪૭-૩૫૩ સુધીમાં અસુરકુમારાદિ દેશ ભવનપતિનાં દેવ-
દેવીનું આયુ છે.
૪. સૂક્ષ્મ અાય, તેજઃકાય વાયુ અને વનસ્પતિની સ્થિતિ આ જ પ્રમાણે છે;
સૂત્ર ૩૫૮, ૩૬૧, ૩૬૪, ૩૬૭,
Page #169
--------------------------------------------------------------------------
________________
(૩૬૯)
૮. દ્વીન્દ્રિય ૯. ત્રીન્દ્રિય
(3190)
૧૦. ચતુરિન્દ્રિય (૩૭૧) ૧૧. પંચેન્દ્રિયતિય ચ (૩૭૨) (અ) સંમૂખ઼િમ (૩૭૩)
(૬) ગલ`જ (૩૭૪)
(૬) જલચર (૩૭૫)૧ (૨) ચતુષ્પદ સ્થલચર (૩૭૮) (૩) ઉપરિસ` (૩૮૧) (૪) ભુજરિસપ` (૩૮૪) (૫) ખેચર (૩૮૭) ૧૨. મનુષ્ય (૩૯૦) ૧૩. વ્યન્તર દેવ (૩૯) દેવી (૩૯૪) ૧૪. જ્યાતિષ્ક દેવ (૩૯૫) જ્યેાતિક દેવી (૩૯૫)°
,,
૧૫. વૈમાનિક દેવ (૪૦૭)
દેવી (૪૦૮)
39
૧૪૮
,,
""
,,
..
""
.
..
""
""
..
""
૧૦૦૦૦ વર્ષ
? પલ્સેાપમ → પડ્યેાપમ
[ચન્દ્રાની વિગત મૂળમાં જોવી] ૧ પલ્યેાપમ
૧૨ વર્ષ ૪૯ રાત-નિ
..
પલ્યાસ ધ્યેયભાગ
ત્રણ પલ્ય
૧ પયૅાપમ ? પયેાલમ
૧ પલ્યેાપમ + ૧ લાખ વર્ષ
,,
[સૌધર્માદિની સ્થિતિ મૂળમાં જોવી
છ માસ
૩ પક્ષેાપમ
૧ પૂવ કાટિ
૩ પુલ્યેાપમ
૧ પૂવ કાટિ
૩ પલ્સેાપમ
૧ પૂ'કેટિ
o પયેાપમ + ૫૦૦૦૦
પ્રસ્તુતમાં અજીવની સ્થિતિને વિચાર નથી. તેનુ કારણ એ જણાય છે કે ધ, અધમ અને આકાશ તે નિત્ય છે અને પુદ્ગલેાની સ્થિતિ પણ એક સમયથી માંડી અસંખ્યાત સમયની છે તે પાંચમાં પદમાં કહ્યું જ છે (૫૧૫-૫૧૮), ૫. જલચરાદિમાં પણ ગજ અને સમૂછિમની સ્થિતિ જુદી જુદી ગણાવી છે. પણ તે સૂચીમાં નથી લખી. સૂત્ર ૩૭૬ આદિ.
૬. મનુષ્યમાં પણ ગંજ અને સમગ્ઝિમની સ્થિતિ જુદી ગણાવી છે.- સૂત્ર
૩૯૧-૯૨.
૩૩ સાગરોપમ ૫૫ પત્યેામ
૭. ચંદ્રાદિનાં દેવ-દેવીઓની સ્થિતિ પણ વંત છે-સૂત્ર ૩૯૭-૪૦૬,
૮. સૂત્ર ૪૦૯-૪૨૬.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૯ તેથી તેને જુદે નિર્દેશ જરૂરી નથી. વળી પ્રસ્તુતમાં તે આયુર્મકૃત સ્થિતિને વિચાર છે. તે અછવમાં અપ્રસ્તુત છે.
પાંચમું “વિશેષ પદ : જીવ અને અજીવ દ્રવ્યના ભેદ અને પર્યાયે
પ્રસ્તુત પાંચમાં પદનું નામ “વિશેસં–વિશેષ પદ છે. વિશેષ એટલે જીવાદિ દ્રવ્યના વિશેષ અર્થાત પ્રકારે. અને બીજો અર્થ છે છવાદિ દ્રવ્યના વિશેષ અર્થાત પર્યાયે, પ્રથમ પદમાં જીવ અને અજીવ એ બે દ્રવ્યના પ્રકારો, ભેદ-પ્રભેદ સાથે, ગણાવી દીધા છે. તેનું અહીં પણ સંક્ષેપમાં પુનરાવર્તન કર્યું છે, તે એટલા માટે કે પ્રસ્તુતમાં જે બાબત સ્પષ્ટ કરવાની છે તે એ કે જીવ અને અજીવના જે પ્રકારે છે તે પ્રત્યેકના અનંત પર્યાય છે. જે પ્રત્યેકના અનંત પર્યાયો હોય તો સમગ્રના પણું અનંત હોય જ. અને દ્રવ્યના જે પર્યાયો-પરિણામે હોય તે તે દ્રવ્ય ફૂટસ્થનિત્ય ન ઘટી શકે, પણ તેને પરિણુમિનિત્ય માનવું જોઈએ –આવું સૂચન પણ ફલિત થાય છે. અને વસ્તુનું રવરૂપ દ્રવ્ય અને પર્યાયરૂપ છે એ પણ આથી ફલિત થાય છે.
એક બાબત, જે ધ્યાનમાં રાખવાની છે, તે એ પણ છે કે પદનું નામ ‘વિસેસ આપ્યા છતાં તે શબ્દનો ઉપયોગ સૂત્રોમાં કર્યો નથી; પણ સમગ્ર પદમાં તેને માટે પર્યાય શબ્દ વાપર્યો છે (સૂત્ર ૪૩૮-). જૈન શાસ્ત્રમાં આ પર્યાય શબ્દનું વિશેષ મહત્ત્વ છે. ગ્રંથકારે આથી પ્રથમ તે એ સુચન કર્યું કે પર્યાય કહે કે વિશેષ કહે એમાં કાંઈ ભેદ નથી. જે નાના પ્રકારના છ દેખાય છે, કે અજીવો દેખાય છે, તે સૌ તે તે દ્રવ્યના પર્યાય જ છે. પછી ભલે તે સામાન્યના વિશેષરૂપે–પ્રકારરૂપે—હોય અગર દ્રવ્યવિશેષના પર્યાયરૂપે હોય. જીવના જે ભેદે ગણાવ્યા છે, જેમ કે નારકાદિ, તે બધા પ્રકારે ને તે છવદ્રવ્યના પર્યાયે પણ છે. કારણ, અનાદિ કાળમાં જીવ અનેક વાર તે તે પ્રકારે અવતર્યો હોય છે. અને જેમ કોઈ પણ એક જીવના તે પર્યા છે તેમ સલ જીવોની સમાન યોગ્યતા હોઈ તે બધાએ પણ તે તે નારકાધિરૂપે જન્મ લીધે જ હોય છે. આમ જેને પ્રકાર કે ભેદ કે વિશેષ કહેવામાં આવે છે તે પ્રત્યેક જીવદ્રવ્યની અપેક્ષાએ પર્યાય જ છે, તે જીવની એક વિશેષ અવસ્થા જ છે, પર્યાય કે પરિણામ જ છે. પર્યાયશૂન્ય દ્રવ્ય કદી હતું જ નથી. એટલે તે તે દ્રવ્ય તે તે પર્યાયઅવસ્થામાં જ હોય છે-આવું સૂચન પ્રસ્તુત પદમાંથી ફલિત થાય છે, કારણ, જેને દ્રવ્ય કહેવામાં આવે છે તેને પણ પ્રસ્તુતમાં પર્યાયના નામે જ ઓળખવવામાં આવ્યાં છે (૪૩૯). સારાંશ કે દ્રવ્ય અને પર્યાયને અભેદ છે, એવું સૂચન આમાં છે. તેથી જ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ગ્રંથકારે દ્રવ્યના પ્રકાર માટે પણ પર્યાય શબ્દ વાપર્યો છે (૪૩૯, ૫૦૧). આ વસ્તુ આચાય` મલયગિરિએ પણ નોંધી છે.
આમ દ્રવ્ય અને પર્યાયના અભેદ છતાં ગ્રંથકારને એ પણ સ્પષ્ટ કરવું હતું. કે દ્રવ્ય અને પર્યાયના ભેદ પણ છે, અને કોઈ એક જ દ્રવ્યના આ બધા પર્યાયેા-પરિણામેા નથી : આ બાબતની સૂચના જુદાં જુદાં દ્રબ્યોની સંખ્યા અને પર્યાયાની સંખ્યામાં જે ભેદ છે તે દર્શાવીને કરી છે, જેમ કે તેમણે નારકોને અસંખ્ય કથા (૪૩૯), પણ નારકના પર્યાયાને અનંત કહ્યા છે (૪૪૦). જીવાના જે નાના પ્રકાર છે, તેમાં વનસ્પતિ અને સિદ્ધએ એ જ પ્રકારે એવા છે, જેના દ્રવ્યાની સખ્યા અનંત છે. તેથી સમગ્રભાવે જીવદ્રવ્યા અનંત કહી શકાય, પણ તે તે પ્રકારામાં તે! ઉક્ત એના અપવાદ સિવાય બધાં જ દ્રવ્યો અસંખ્યાત છે, અનંત નહિ. અને છતાં તે બધા જ પ્રકારાના પર્યાયાની સંખ્યા અનત છે તે વસ્તુ પ્રસ્તુત પદમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
ગ્રન્થકારનાં આવાં સૂચનાને આધારે જ જૈન દાઈનિકેએ તિ સામાન્ય અને ઊર્ધ્વતાસામાન્યની માન્યતા સ્વીકારી છે. વૈશિક ભેદનું જે સામાન્ય છે તે તિય સામાન્ય છે અને કાલિક ભેદોનુ જે સામાન્ય છે તે ઊર્ધ્વતાસામાન્ય છે. ઊર્ધ્વતા સામાન્ય દ્રવ્યને નામે ઓળખાય છે. ઊર્ધ્વતાસામાન્ય એક છે અને તે અભેદજ્ઞાનમાં નિમિત્ત બને છે; જ્યારે તિય સામાન્ય અનેક છે, અને તે સમાનતામાં નિમિત્ત બને છે. વસામાન્ય એ અનેક વાની અપેક્ષાએ તિ સામાન્ય છે, પણ એક જ જીવના નાના પર્યાયાની અપેક્ષાએ તે ઊર્ધ્વતાસામાન્ય છે. કાલક્રમે દાર્શનિકાએ દ્રવ્ય, પર્યાય, સામાન્ય અને વિશેષ એ બધાં વિશે અન્ય દનાની તુલનામાં જે સ્પષ્ટીકરણા કર્યાં છે, તેનાં મૂળ આ ગ્રંથમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને પ્રસ્તુતમાં પણ જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેનું મૂળ ભગવતી જેવા અગત્ર થામાં ઉપલબ્ધ છે જ.૨
વેદાન્તની જેમ જૈન મતે જીવદ્રવ્ય એક નથી પણ અનંતસંખ્યામાં છે. એટલે જીવસામાન્ય જેવી સ્વતંત્ર એક વસ્તુ કોઈ નથી, પણ અનેક જીવામાં જે ચૈતન્યધર્માં દેખાય છે તે નાના છે, અને તે, તે તે જીવમાં જ પરિબ્યાપ્ત છે અને તે ધર્મ અવથી ને જુદો પાડનાર છે, તેથી નાના છતાં એકસરખી રીતે
૧. ટીકા, પત્ર ૧૭૯ ૬, ૨૦૨ ૬.
૨. આ વિષયની ચર્ચા માટે જુએ . ન્યાયાવતારવાતિ કવૃત્તિની પ્રસ્તાવના, પૃષ્ઠ ૨૫-૩૧; અને આગમ યુગકા જૈન દર્શન, પૃષ્ઠ ૭૬-૮૬.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૧
અછવથી જીવને ભિન્ન સિદ્ધ કરવાનું કાર્ય કરતા હોવાથી સામાન્ય કહેવાય છે. આ સામાન્ય તિર્લફસામાન્ય છે, તે એક નથી પણ નાના છે, તેથી તેની અસમાનતા છતાં એના એ ભ્રમ છે; અથવા કલ્પિત એકતા છે. –વાસ્તવિક એકતા નથી તે જ પ્રમાણે અછવદ્રવ્ય કેઈ જુદુ એક દ્રવ્ય નથી. પણ અનેક અછવદ્રવ્યઅચેતનદ્રવ્ય છે. તે બધાં છવથી જુદાં છે માટે તે અર્થમાં તેમની સમાનતા અછવદ્રવ્ય કહેવાથી વ્યક્ત થાય છે, તેથી તે સામાન્ય અછવદ્રવ્ય તિર્લફસામાન્ય છે. આ તિર્યસામાન્યના પર્યા–વિશે–ભેદે તે પ્રસ્તુતમાં છવ અને અજીવના પર્યાય-વિશેષ-ભેદ છે (૪૩૯, ૫૦૧) એમ સમજવાનું છે.
પણ જેને મતે કોઈ પણ એક દ્રવ્ય અનેક રૂપે પરિણત થાય છે, જેમ કે કેાઈ એક છવદ્રવ્ય નારકાદિ અનેક પરિણામોને ધારણ કરે છે. આ પરિણામો કાળક્રમે બદલાયા કરે છે. પણ છવદ્રવ્ય ધ્રુવ છે, અર્થાત તેને જીવ રૂપે કદી નાશ થતો નથી, નારકાદિ પર્યાયરૂપે નાશ થાય છે. અનેક નારકાદિ પર્યાયે ધારણ કરવા છતાં તે અચેતન બની જતું નથી. આ છવદ્રવ્યને સામાન્ય-ઊર્ધ્વતાસામાન્યકહ્યું છે, અને તે એક છે. અને તે સામાન્યના નાના પર્યા-પરિણામો-વિશે–ભેદે છે. પ્રસ્તુતમાં રયિકાદિના જે પર્યાયોની ચર્ચા છે (૪૪૦, ૫૦૪), તે આ ઊર્થતા સામાન્યની અપેક્ષાએ કરવામાં આવી છે. તેથી તે તેના પર્યાય-પરિણમે છે, એમ સમજવું.
આમ પ્રસ્તુતમાં પર્યાય શબ્દ પ્રકાર–ભેદ અર્થમાં અને અવસ્થા કે પરિણામ એમ બે અર્થમાં પ્રયુક્ત છે. અને તે બન્નેનું સામાન્ય જુદુ જુદુ છે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ભેદોનું તિર્લફસામાન્ય વાસ્તવિક છતાં એક નથી, જ્યારે પર્યાનું ઊર્ધ્વતા સામાન્ય એક છે અને વાસ્તવિક છે.
જવસામાન્યના નારકાદિ અનેક ભેદો-વિશેષ છે, તેથી તેને જીવન પર્યાય કહ્યા છે. અને જીવસામાન્યના અનેક પરિણામો–પર્યાયો પણ છે, તેથી તેને જીવના પર્યાયે કહ્યા છે. આ જ પ્રકારે અજીવ વિષે પણ સમજી લેવાનું છે. આમ ગ્રંથકારે પર્યાય શબ્દને બે અર્થમાં વાપર્યો છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને પર્યાય અને વિશેષ એ બન્ને શબ્દોને એકાWક જ સ્વીકાર્યા છે. જેમાં અંગગ્રંથમાં પર્યાય શબ્દ જ પ્રચલિત હતું તેથી તે શબ્દ વિવરણમાં રાખે છે. પરંતુ વૈશેષિક દર્શનમાં વિશેષ શબ્દનો પ્રયોગ થવા લાગ્યો હતો તેથી તે શબ્દને પણ પ્રયોગ પર્યાય અર્થમાં અને વસ્તુના ભેદ અર્થમાં પણ થઈ શકે છે તે ૩. આવી કલ્પિત એકતાની દૃષ્ટિએ જ સ્થાનાંગમાં આવતાં “જે મા,
ઇત્યાદિ વાક્યો સમજવાનાં છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫ર સચવવા આચાર્ય પ્રકરણનું નામ “વિસેસ એમ રાખ્યું હોય તેમ જણાય છે.
વળી, એક બીજી વાતનું ધ્યાન રાખવાનું છે તે એ કે સંસારી અવસ્થાના જીવોમાં કમકૃત જે અવસ્થાએ છે, એટલે કે જેને આધારે જીવ સાથે પગલે સંબદ્ધ થાય છે અને તે સંબંધને લઈને જીવની નાની અવસ્થાઓ–પર્યાય બને છે, તે પૌગલિક પર્યાયે પણ છવના પર્યાય ગણવામાં આવ્યા છે. આમ સંસારી અવસ્થામાં જીવ અને પુગલને જાણે કે અભેદ હોય તેમ માનીને જીવના પર્યાનું વર્ણન છે. જેમ સ્વતંત્ર રીતે વર્ણ, રસ, ગંધ અને સ્પર્શની વિવિધતાને કારણે પુદ્ગલના અનંત પર્યાયે થાય છે (૫૧૯-), તેમ જ્યારે તે પુદ્ગલા જીવસંબદ્ધ હોય ત્યારે તે બધા જ જીવના પર્યાયો (૪૪૦) પણ ગણવામાં આવ્યા છે. આનું કારણ એ છે કે જ્યારે જીવ સાથે તે સંબદ્ધ હોય છે ત્યારે પુદગલમાં થતા પરિણમનમાં જીવ પણ કારણ છે, તેથી તે પર્યાયે પુદગલના છતાં જીવના છે એમ માનવામાં આવ્યું છે. અને આથી જ એ સ્પષ્ટ થાય છે કે સંસારી અવસ્થામાં જીવ અને પુગલને કથંચિત્ અભેદ પણ છે. અનાદિકાળથી આ અભેદ ચાલ્યો આવે છે અને તેને જ કારણે જીવનમાં આકાર, રૂપ આદિનું વૈવિધ્ય છે; અન્યથા સિદ્ધજીવોની જેમ સૌ જીવો એકસરખા જ રહે, માત્ર વ્યક્તિભેદ રહે, પરંતુ જે વિવિધ પ્રકારે સંસારી જીવોમાં નારકાદિ રૂપે ભેદ પડે છે તે પડે નહિ. આથી તે ભેદના નિયામક તરીકે જીવ અને પુગલનો કથંચિત અભેદ સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે કર્મના આવરણથી છવ મુક્ત થાય છે, ત્યારે જીવમાં કોઈ પણ પ્રકારનું પુદ્ગલનું બંધન રહેતું નથી તેથી તેમાં કઈ પણ બાહાકારને ભેદ પણ–રૂ૫ આદિને પણ-રહેતા નથી. જેમ કમના ઉદયને કારણે જીવમાં બાહ્ય આકાર-પ્રકારમાં ભેદ પડે છે અને નાના પર્યાયનું સર્જન થાય છે, તેમ જીવમાં જે તેનું સ્વરૂપ જ્ઞાનાદિ છે, તેને કારણે પણ નાના પર્યાનું સર્જન થાય છે, આમ જીવના અનંત પર્યાયની સંગતિ ગ્રંથકારે જણવી છે.
આ રીતે પ્રસ્તુત પદમાં જીવ અને અજીવ દ્રવ્યના ભેદો અને પર્યાનું નિરૂપણ છે. ભેદો વિષે તે પ્રથમ પદમાં નિરૂપણ હતું જ, પણ તે પ્રત્યેક ભેદમાં અનંત પર્યાયે છે, તેનું સૂચન કરવું એ પ્રસ્તુત પાંચમા પદની વિશેષતા છે. પ્રથમ પદમાં ભેદ બતાવ્યા હતા અને ત્રીજા પદમાં તેમની સંખ્યા જણાવી હતી, પણ તીજા પદમાં સંખ્યાગત તારતમ્યનું નિરૂપણ મુખ્ય હેઈ ક્યા વિશેની કેટલી સંખ્યા છે તે જાણવાનું બાકી રહી જતું હતું, તેથી પ્રસ્તુતમાં તે તે ભેદની સંખ્યા પણ જણાવી દીધી છે. અને પછી તે તે ભેદોના પર્યાયોની સંખ્યા પણ જણાવી દીધી છે. પર્યાયોની સંખ્યા તે બધા જ દ્રવ્યભેદોની અનંત છે. ભેદની
Page #174
--------------------------------------------------------------------------
________________
૧પ૩
સખ્યામાં કેટલાક અસખ્યાત તે કેટલાક અનંત છે. માત્ર વનસ્પતિ અને સિદ્ધોની સખ્યા જીવભેદાની અનત છે, બાકીના બધા જીવભેદે અસખ્યાત છે. વળી, પ્રસ્તુતમાં પ્રથમપદનિર્દિષ્ટ બધા જ ભેદ–પ્રભેદોને લઈને વિવરણ નથી, પણ સંસારી જીવેામાં મુખ્ય મુખ્ય જીવભેદ, જેતે Àાવીસ દડક' નામે ઓળખવામાં આવે છે, તેમની તથા સિદ્ધોની સંખ્યા અને પર્યાયાના વિચાર છે તે ધ્યાનમાં રાખવુ જરૂરી છે. આગળ ઉપર એ સૂચી આપવામાં આવે છે, તે જોવાથી એ સ્પષ્ટ થશે. તેમાં ન. ૧ થી ૨૪ સંસારી જીવાના ભેદો છે, તેને ચાવીસ દડક કહેવામાં આવે છે અને ૨૫મે નબર સિદ્ધોને છે.
દ્રવ્યના નારકાદિ ભેદોના પર્યાયાને વિચાર અનેક પ્રકારે-અનેક દૃષ્ટિથી કરવામાં આવ્યા છે. અને તેમાં જૈનસંમત અનેકાંતદૃષ્ટિને ઉપયોગ સ્પષ્ટ છે. જીવના નારકાદિ જે ખેદાના પર્યાયાનું નિરૂપણુ છે, તેમાં દ્રવ્યા'તા (જ્વદયા), પ્રદેશા'તા (વરેસāતા), અવગાહનાતા (મોળાદ્દળતા), સ્થિતિ (fૐ), કૃષ્ણાદિ વ, ગંધ, રસ, સ્પ`, જ્ઞાન અને દર્શન- શ દૃષ્ટિઆના ઉપયોગ કરવામાં આવ્યે છે (સૂત્ર ૪૪૦-૪૫૪).
વિચારણાના ક્રમ આવેા છે-પ્રશ્ન છે કે નારક જીવાના કેટલા પર્યાયેા છે. ઉત્તરમાં જણાવ્યુ` છે કે નારક જીવામાં અનંત પર્યાયેા છે. આ પર્યાયેાની સંગતિ જણાવવા માટે ઉક્ત દશે દૃષ્ટિથી તે પર્યાયાની સંખ્યા જણાવી છે. તેમાં કેકલીક દૃષ્ટિથી સખ્યાત તે કેટલીક દૃષ્ટિથી અસખ્યાત અને કેટલીક દૃષ્ટિથી અનંત સખ્યા થાય છે. અનતા કદષ્ટિને ધ્યાનમાં લઈ ને નારકના પર્યાયને અનંત કળ્યા છે, કારણ કે તે દૃષ્ટિએ સૌથી વધારે પર્યાયે ઘટે છે. વળી, તે તે સંખ્યાઓને સીધી રીતે નથી જણાવી, પણ એક નારકની અન્ય નારક સાથે તુલના કરીને તે સંખ્યા ફલિત કરવામાં આવી છે, જેમ કે——
દ્રવ્યાતા વડે કોઈ નારક અન્ય નારકોથી તુલ્ય છે, આમ કહ્યું. આના અ` એ છે કે દ્રવ્યદૃષ્ટિએ કોઈ નારક એક દ્રવ્ય છે તેમ અન્ય નારક પણ એક દ્રવ્ય છે. સારાંશ કે કોઈ પણ નારકને દ્રવ્યદૃષ્ટિથી એક જ કહેવાય, તેની સંખ્યા એકથી વધારે હાય નહિ અર્થાત્ તે સંખ્યાત છે. તે જ રીતે—
૪પ્રદેશાતા વડે પણુ નારક જીવે પરસ્પર તુલ્ય છે. આને અથ એ છે કે જેમ એક નારક—વના પ્રદેશ અસંખ્યાત છે, તેમ અન્ય નારકના પ્રદેશ X. દ્રવ્ય ધર્માસ્તિકાયાદિની જેમ સપ્રદેશ હાવાથી આ દૃષ્ટિએ વિચાર જરૂરી બને છે. વળી, કાળ અને પરમાણુ અપ્રદેશી છે તેથી સમગ્ર જીવાજીવના વિચાર હૈાય ત્યાં દેશદૃષ્ટિએ વિચારણા જરૂરી છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪ પણ અસંખ્યાત છે. સારાંશ કે પ્રદેશોની અપેક્ષાએ કઈ પણ એક નારક અસંખ્યાત છે એમ કહેવાય.
અવગાહનાર્થતા વડે એટલે કે જીવના શરીરની ઊંચાઈની અપેક્ષાએ વિચારવામાં આવે તો એક નારક અન્ય નારકલી હીન પણ હોય, તુલ્ય પણ હોય
અને અધિક પણ હોય. જીવપ્રદેશોની દષ્ટિએ સરખા છતાં નારકામાં શરીરની ઊંચાઈને લઈને જે ભેદ પડે છે, તે ઉક્ત ત્રણ પ્રકારનું છે. સંખ્યાની પરિભાષામાં આ વસ્તુ જણાવવી હોય તે એ જાણવું જરૂરી બને છે કે નારકની ઓછામાં ઓછી અવગાહના કેટલી? રત્નપ્રભામાં જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલ પ્રમાણે છે. આ અવગાહના ઉત્તરોત્તર બમણું વધતી જાય છે અને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ અવગાહના પાંચસો ધનુષ છે. સારાંશ કે જઘન્ય અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ; આ બે વચ્ચેની સંખ્યાઓનું તારતમ્ય તે હીનાધિકતાનું નિયામક બને છે. તેથી કઈ નારક અન્યથી હીન હોય તે અસંખ્યાત ભાગ કે સંખ્યાતભાગ હીન હોય; અથવા તે સંખ્યા ગુણ કે અસંખ્યાતગુણ હીન હેય. અધિક હોય તે પણ ઉક્ત પ્રકારની સંખ્યાથી જ અધિક હોય. આ રીતે નારકના અવગાહનાની દૃષ્ટિએ અસંખ્યાત પ્રકારના પર્યાય બને છે.
સ્થિતિની અપેક્ષાએ વિચારવામાં આવે તે પણ અવગાહનાની જેમ જ છે. એટલે કે ઉક્ત અસંખ્યાતભાગહીન આદિ ચતુઃસ્થાનકે હીન અને અધિક હોય છે, અથવા તે તુલ્ય હોય છે. સારાંશ કે અસંખ્યાત પ્રકારે પર્યાય બને છે.
ગણાદિવની અપેક્ષાએ વિચારવામાં આવે તે તેની અનંત પર્યાયે બને છે, કારણ કે એકમુણ કૃષ્ણથી માંડીને અનંતગુણ કૃષ્ણ હવાને સંભવ છે.
આ જ બાબત ગંધ, રસ અને સ્પશને પણ લાગુ પડે છે. એટલે કે તે તે દૃષ્ટિએ નારકના અનંત પર્યાયે ઘટી શક્તા હોઈ તેના અનંત પર્યાયે છે.
આમ નારક જીવના અનંત પર્યાની સંગતિ વણું રસ-ગંધ-સ્પર્શના પર્યાયે ધ્યાનમાં લેવામાં આવે તે છે, એમ ગ્રંથકારે સ્પષ્ટ કર્યું છે.
૫
પ્રજ્ઞાપનાર, પત્ર ૧૮૧ એ.
For.Private & Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૫ તે જ પ્રમાણે જ્ઞાન અને દર્શનની દષ્ટિએ પણ તેને અનંત પર્યાયે છે, તેમ ગ્રંથકાર જણાવે છે. વર્ણાદિ પર્યાયે પૌગલિક છતાં તે જીવના છે, તે સ્પષ્ટીકરણ પ્રથમ થઈ જ ગયું છે. અને જ્ઞાનાદિ તો જીવના સ્વરૂપગત જ પર્યા છે. તેથી પણ જીવના-નારક જીવના-અનંત પર્યાની સંગતિ છે.
આચાર્ય મલયગિરિ નેંધે છે કે પ્રસ્તુત જે દશ દૃષ્ટિઓ છે તેને સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ–એ ચાર દષ્ટિમાં વિભક્ત કરી શકાય છે. દ્રવ્યર્થતા અને પ્રદેશાર્થતા એ દ્રવ્યમાં, અવગાહના એ ક્ષેત્રમાં સ્થિતિ એ કાલમાં અને વર્ણાદિ તથા જ્ઞાનાદિ એ ભાવમાં સમાવિષ્ટ છે.
આ જ ન્યાયે દંડકોને વિચાર છે (૪૪૧-૫૪). અવગાહના અને સ્થિતિને લઈને તથા વર્ણાદિ અને જ્ઞાનાદિને લઈને છમાં હીનાધિકતા છે, એ આપણે જોયું. તેથી પુનઃ જઘન્ય-અવગાહનાવાળા, મધ્યમ અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નારકાદિ વીશે દંડકે, અને તે જ પ્રમાણે સ્થિતિ-જ્ઞાનદર્શનને લઈને ચોવીશે દંડકોના પયાની ક્રમે ચિંતા કરવામાં આવી છે. (સૂત્ર-૪૫૫–૪૯૯) અને તે અનંત છે એમ સિદ્ધ કર્યું છે. એ સમાપ્ત થયે અછવ-પર્યાયનો વિચાર છે.
જીવોની અને તેમના પર્યાની સંખ્યા જીવભેદ વિશેષ (દંડક) દ્રવ્યસંખ્યા
પર્યાયસંખ્યા અનંત (૪૩૯)
અનંત ૧. નારક અસંખ્ય (૪૩૯)
અનંત (૪૪૦૦૦ ૨. અસુર
(૪૪૧) ૩. નાગ
, (૪૨) ૪. સુપણું ૬. પ્રજ્ઞાપના , પત્ર ૧૮૨ એ. ૭. સૂત્ર ૪૩૯ માં સમગ્રભાવે છવપર્યયા (દ્રવ્યો)ને અનંત કહ્યા છે. અને પછી
ક્રમે ૪૪૦ આદિ સૂત્રમાં જવના તે તે પ્રકારને અનંત પર્યાયવાળે
જણવ્યો છે. આથી ફલિત થાય છે કે જીવના પર્યાયે અનંત છે. ૮. સૂગ ૪૩૯ નારકોને અસંખ્ય જણાવે છે અને ૪૪માં નારકના પર્યા
અનંત જાણુવે છે, તેથી પ્રથમ દ્રવ્યપરક છે અને બીજુ પર્યાયપરક, એ સ્પષ્ટ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
:
૫. વિશુકુમાર ૬. અગ્નિકુમાર ૭. દીપકુમાર ૮. ઉદધિકુમાર ૯. દિપકુમાર ૧૦. વાયુકુમાર ૧૧. સ્વનિતકુમાર ૧૨. પૃથ્વીકાયિક ૧૩. અકાયિક
(૪૪૪) ૧૪. તેજ:કાયિક
(૪૫) ૧૫. વાયુકાયિક
(૪૪૬) ૧૬. વનસ્પતિ અનંત
(૪૪૭) ૧૭. દીન્દ્રિય અસંખ્ય
(૪૪૮) ૧૮. શન્દ્રિય
(૪૯) ૧૯. ચતુરિન્દ્રિય
(૫૦) ૨૦. પંચેન્દ્રિયતિ ચ
(૪૫૧) ૨૧ મનુષ્ય
(૪૫ર) ૨૨. વ્યન્તર
(૪૫૩) ૨૩. તિષ્ક
(૪૫૪) ૨૪. વૈમાનિક
(૪૫૫) ૨૫. સિદ્ધ
અનંત ,,
અજીવના ભેદો અને પર્યા પ્રથમ પદમાં અછવના જે પ્રકારે ભેદ કર્યા છે (૪–૬), તે જ ભેદ પ્રસ્તુત પાંચમા પદમાં પણ છે. ફરક એ છે કે પ્રથમમાં તે પ્રજ્ઞાપનાને નામે છે અને અહીં પર્યાયને નામે (૫૦૦-૫૦૨) છે. પ્રથમ પદમાં પુગલ એટલે કે રૂપી અજીવ, જે નાના પ્રકારે પરિણત થાય છે, તે પણ આપણે જોઈ ગયા છીએ. પ્રસ્તુતમાં તે મુખ્ય પ્રશ્ન છે તે ગણવેલ ભેદોના પર્યાયોની સંખ્યાને, એટલે તેને ઉત્તર આપે છે કે તે અનન્ત છે (૫૦૩). પણ રૂપી અજવના કંધાદિ જે ચાર ભેદે છે, તેમાં વિચારણુમાં તો મુખ્યત્વે બે જ એટલે કે પરમાણુ અને સ્કંધ જ લેવામાં આવ્યા છે, કારણ, સકંદેશ અને સ્કંધપ્રદેશ
WWW.jainelibrary.org
Page #178
--------------------------------------------------------------------------
________________
૧પ૭
એ ખરી રીતે તે સ્કન્ધાન્તર્ગત જ છે. તેથી પરમાણુ, જે અંધથી જુદો છે. તે અને અનેક પરમાણુ જ્યારે ભેગા મળે ત્યારે જે પિંડ બને છે તે અંધ, એમ બે જ મુખ્ય ભેદ પુદ્ગલના બને છે. તેથી પ્રથમ સમગ્રભાવે રૂપી અજીવના પર્યાયની સંખ્યા અનંત કહી (૫૦૩) અને પછી પરમાણુ (૫૦૪), દિપ્રદેશી સ્કંધ (૫૦૫), રિપ્રદેશી ક ધ (૫૦૬), યાવત દશપ્રદેશી (૫૦૭) અને સંખ્યાતપ્રદેશી (૫૦૮) અસંખ્યાતપ્રદેશી (૫૦૯) અને અનન્તપ્રદેશી (૫૧૦) એ પ્રત્યેકના પર્યાયે અનન્ત કહ્યા છે.
તે સૌના પર્યાનો વિચાર જીવની જેમ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી કરવામાં આવ્યો છે. તે ઉપરથી પરમાણુ વિષે જે બાબત ધ્યાનમાં લેવા જેવી છે તે એ કે જ્યારે પરમાણુ સ્કંધથી જુદો હોય ત્યારે તેના બધા જ સ્વતંત્ર પરમાણુની અવગાહના સમાન છે, એટલે કે સૌ સરખું ક્ષેત્ર રેકે છે (૫૦૪). પણ તેમની કાલિક સ્થિતિમાં ભેદ છે. કેઈ પરમાણુ એકજ સમયની સ્થિતિવાળા હોય છે, તે કઈ બે સમયની સ્થિતિવાળ, ચાવત અસંખ્યાત કાલની સ્થિતિવાળા હોય છે.
માળોઃ સાપરિગ્સ ૩ષતોડr૪મસ્થાન-વૈજ્ઞાપનાર, પત્ર ૨૦૨ ૨. પણ સ્વતંત્ર પરમાણુની અનંતકાળની સ્થિતિ નથી, તેથી એક પરમાણુ અન્ય પરમાણુની કાલિક સ્થિતિથી અપેક્ષાએ હીન પણ હોય, તુલ્ય પણ હોય અને અધિક પણ હોય. હીનાધિક હોય તે ચતુઃસ્થાનપતિત છે, એટલે કે સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણહીન કે અધિક હોય. પણ પરમાણુના વર્ણાદિ પર્યાય-પરિણામો તે અનંત પ્રકારના છે, તેથી કઈ એક પરમાણુ અન્ય પરમાણુની તુલનામાં હીન-અધિક હોય તે સ્થાન પતિત કહેવાય છે એટલે કે અનંતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ હીન કે અધિક હોય છે (૫૦૪). આ રીતે પરમાણુના પર્યાયે ભાવની અપેક્ષાએ અનંત સિદ્ધ થતા હોવાથી અનંત કહેવાય છે.
ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશ યાવત્ અનંતપ્રદેશી સ્કે ધોની બાબતમાં જે ધ્યાનમાં લેવાનું છે તે એ કે પ્રદેશોની અપેક્ષાએ તે તે છે સમાન પ્રદેશી કંધે સાથે તુલ્ય હોવા છતાં પણ તેમની જે અવગાહના છે, એટલે કે ક્ષેત્રના જેટલા પ્રદેશ તે સ્કંધે રોકે છે, તેમાં તફાવત પડે છે. દિપ્રદેશી ઢંધ આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે છે અને બે પ્રદેશમાં પણ રહી શકે છે (પ૦૫). તે જ પ્રમાણે ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ, બે અથવા એકમાં રહી શકે છે (૫૦૬). અને તે જ પ્રમાણે સંખ્યાત સુધીમાં જટલા પ્રદેશ જે કંધના હોય તે સ્કછે પિતાપિતાના
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રદેશાની સખ્યા જેટલા આકાશપ્રદેશ રોકે છે. અને ક્રમે ધટે તે યાવત્ આકાશના એક પ્રદેશમાં પણ સંખ્યાતપ્રદેશી સ્કંધ સમાઈ શકે છે (૫૦૭–૮). અને અસ ખ્યાતપ્રદેશી કધ એક પ્રદેશથી માંડીને અસખ્યાત પ્રદેશ કી શકે છે (૫૦૯). પણ અનંતપ્રદેશી સ્કંધ એકથી માંડી અસંખ્યાત પ્રદેશમાં જ સમાઈ શકે છે; તેને અનંત પ્રદેશની જરૂર નથી (૫૧૦). આમ માનવાનું કારણ એ છે કે લાકાશના પ્રદેશા તો અસંખ્યાત જ છે, તેથી અનંતપ્રદેશી સ્પધને તેટલા જ પ્રદેશામાં સમાઈ જવુ પડે છે, કારણ કે લેાકાકાશની બહાર તા આકાશ સિવાય કાઈ દ્રવ્ય છે જ નહિ. આ બાબતને પ્રદીપદૃષ્ટાંતથી પણ સમજાવવામાં આવે છે.
પરમાણુની જેમ સ્ક ંધાની સ્થિતિ પણ એક સમયથી માંડી અસંખ્યાત કાળથી વધારે નથી. પરમાણુની જેમ સ્ક ંધાના પણ વક્તિ પર્યાયના અનંત જ છે (૫૦૫-૫૧૦).
આમ પ્રથમ પરમાણુથી માંડીને અનતપ્રદેશી સ્મુધાના પર્યાયાને જે વિચાર થયા, તેમાંથી ફલિત એ થયું કે પુદ્ગલા આકાશના એક પ્રદેશમાં, એ પ્રદેશમાં, યાવત સખ્યાત પ્રદેશમાં અને અસખ્યાત પ્રદેશમાં સમાવેશ પામે છે, તે જ પ્રમાણે એક સમયથી માંડીને યાવત અસંખ્યાત કાળની સ્થિતિ ધરાવે છે. તેથી એકપ્રદેશાવગાઢથી માંડીને અસ ખ્યાતપ્રદેશાવગાઢ (૫૧૧-૫૧૪) અને એકસમયસ્થિતિથી માંડીને અસંખ્યાતસમયસ્થિતિક પુદ્ગલાના પર્યાયેા વિષે (૫૧૫-૫૧૮) પણ જુદી વિચારણા કરીને તે બધાયના પર્યાયેા પણ અનંત છે તેમ જણાવી દીધું. આમાં પણુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની દૃષ્ટિએ જ વિચાર છે. એ જ ન્યાયે વણું આકૃિત પુદ્ગલના જે ભેદો છે, તેમાં પણ અનંત પર્યાય સિદ્ધ કર્યા છે (૫૧૯–પર૪). આ ઉપરાંત અવગાહના, સ્થિતિ અને વર્ણાદિકૃત જે ભેદો છે તેના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા માત્ર ત્રણ ભેદ પાડીને તેમના પર્યાયાને પણ અનંત કહ્યા છે (પર૫–૫૫૮). આમ અનેક રીતે એક જ વાત કહેવામાં આવી છે કે પુદ્ગલના પર્યાયે અનત છે.
*
વિશેષમાં એ જાણવું જરૂરી છે કે પરમાણુવાદી ન્યાય—વૈશેષિકા પરમાણુને નિત્ય માને છે; તેના પરિણામેા માનતા નથી; જ્યારે જૈના પરમાણુને પરિણામી નિત્ય માને છે. તે સ્વતંત્ર હોય ત્યારે પણ તેમાં પરિણુામા થાય છે, તે પ્રસ્તુત અને પ્રથમ ૯. યુક્તિ અને પ્રદીપદૃષ્ટાંત માટે પ્રજ્ઞાવનાટીા, પત્ર ૨૪૨ ૬ જુઓ.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧પ૦
પદના નિરૂપણથી સ્પષ્ટ થાય છે જ. વળી, જ્યારે તે સ્કંધના પ્રદેશરૂપે હોય છે ત્યારે પણ, સ્કંધ અને પરમાણુમાં, ન્યાય-વૈશેષિકના અવયવ અને અવયવીના અત્યંત ભેદની જેમ, અત્યંત ભેદ નથી. પરમાણુ સ્કંધરૂપે પરિણત થાય છે, અને તે સંકધના વળી પરમાણુઓ બને છે. આવી પ્રક્રિયા જેનાભિમત છે.
વળી, પરમાણુ વિષે બીજી એક વાત જે સ્પષ્ટ થાય છે તે એ કે પરમાણમાં તૈયાયિક-વૈશેષિકની જેમ જાતિભેદ નથી. એટલે કે પાર્થિક પરમાણુ આદિપે જુદી જુદી જાતિના પરમાણુઓ નથી, પણ કઈ પણ એક પરમાણુ પૃથ્વી આદિ અનેક રૂપે પરિણત થઈ શકે છે. કોઈ પણ એક પરમાણુમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ ચારેય હોય છે. અને તે ચારેયના તારતમ્યને કારણે તેના અનંત પરિણામો બને છે. આથી વિરુદ્ધ ન્યાય-વૈશેષિકને મત છે. તેમાં પ્રત્યેક પરમાણુમાં રૂપરસાદિ ચારેય અનિવાર્ય નથી.
છઠ્ઠ વ્યુત્કાન્તિઃ પદ : જીવોની ગતિ અને પાગતિ પ્રસ્તુત પદના વિષયની સુચના પ્રારંભમાં વઘંતિ–(સત્ર ૨) “વ્યુત્કાન્તિ એ શબ્દથી આપવામાં આવી છે. ટીકાકાર એ વિષે પ્રારંભમાં કશું જે વ્યાખ્યાન કરતા નથી, પણ છઠ્ઠા ૫દાના પ્રારંભમાં જે અધિકારગાથા આપવામાં આવી છે (સૂ) ૫૫૯) અને તેની જે વ્યાખ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ છે કે પ્રસ્તુત પદને વિષય નાના પ્રકારના જીવોની વ્યુત્ક્રાતિ એટલે કે તે તે ગતિમાં ઉત્પત્તિ અને તે તે ગતિમાંથી અન્યત્ર ઉત્પત્તિને લગતા પ્રશ્નોની ચર્ચા કરવી એ છે. સારાંશ કે જીવોની ગતિ અને આગતિનો વિચાર પ્રસ્તુત પદમાં છે. અને તે વિચારણું નીચેના મુદ્દાઓ વિષે કરવામાં આવી છે–
૧. (મ) ઉપપાતવિરહકાલ–નારકાદિ તે તે પ્રકારના છો તે તે રૂપે ઉત્પન્ન થયા કરે છે, તેમાં વચ્ચે ઉત્પત્તિશૂન્ય કાળ કેટલે, તેની ચર્ચા.
(૧) ઉનાવિરહકાલ– નારકાદિ જો મર્યા કરે છે તેમાં વચ્ચે મરણ શૂન્ય કાળ કેટલે, તેની ચર્ચા.
આમાં નારક, તિૌચ, મનુષ્ય અને દેવ એ ચારેય ગતિમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત ઉપપાતવિહકાળ અને ઉધનાવિરહકાળ હોવાથી પ્રથમ અધિકારનું નામ વારસ–બાર એમ રાખ્યું છે (૫૬૦–૬૮).
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
૨. અને તે તે ગતિના પ્રભેદોને વિચાર કરવામાં આવે તેા ઉપાતવિરહકાળ અને ઉર્દૂત'નાવિરહકાળ પ્રથમ નરકમાં જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીશ મુહૂર્ત હોવાથી ખીજા અધિકારનું નામ ચવીસા-ચાવીશ એમ રાખ્યુ છે (૫૬૯–૬૦૮).
સિદ્ધગતિમાં ઉપપાત તેા છે, કારણુ, મનુષ્યનું નિર્વાણું થાય છે ત્યારે તે સિદ્ધગતિમાં જાય છે, પણ સિદ્ધગતિમાંથી ઉદ્ધૃત'ના નથી, એટલે કે જે જીવ સિદ્ધ થઈ ગયા છે તેને તે સિદ્ધગતિ કદી પણ છેડવાની નથી. આથી સિદ્દગતિ વિષે ઉપપાતવિરહકાળના પ્રશ્ન ઉપસ્થિત થતા હાવાથી તેનેા ખુલાસા કર્યા છે કે સિદ્ધગતિમાં ઉપપાતવિહકાળ જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ છ માસના (૫૬૪), પણ ઉદ્દતનાવિરહકાળ વિષે તે પ્રશ્ન જ ઊઠતા નથી. આથી મેાક્ષમાંથી પુનરાગમન સંસારમાં નથી થતું એવી જૈનાની માન્યતા ફલિલ થાય છે એ ચાક્કસ છે, તે ધ્યાનમાં રાખવા જેવુ છે.
આચાય. મલયગિરિએ ઠીક જ પ્રશ્ન ઉઠાવ્યેા છે કે આગામી સૂત્રમાં એક પણ નરકના ઉપપાતવિરહકાળ ૧૨ મુદ્દત જણાવ્યા નથી, પણ ૨૪ મુદ્દત અને તેથી વધારે છે, તે સામાન્યમાં ઉત્કૃષ્ટ ૧૨ મુદ્દત' વિરહુકાળ કેવી રીતે ઘટે ? તેને ખુલાસો તેમણે આપ્યા છે કે જ્યારે રત્નપ્રભાદિ એકેક નારકના વિચાર કરવામાં આવે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૨૪ મુર્તી આદિ વિરહકાળ છે, છતાં પણ સાતેય નરકાતે એકસાથે રાખીને વિચાર કરીએ તે બાર મુદ્દત' પછી તો કોઈને કોઈ નરકમાં જીવ ઉત્પન્ન થાય જ છે, તેથી તેમાં બાધ નથી. આ જ ન્યાય અન્ય ગતિ વિષે પણ છે.—‘fષે દિ નામ રત્નત્રમાgિજૈનિર્ધારનેન અવિરતિમુકૂર્તાदिप्रमाण उपपातविरहो वक्ष्यते, तथापि यदा सप्तापि पृथिवीः समुदिता अपेक्ष्य उपपातविरहश्चिन्त्यते तदा स द्वादशमुहूर्तप्रमाण एव लभ्यते, द्वादशमुहूर्तानन्तरमवश्यमन्यतरस्यां पृथिव्यामुत्पादसम्भवात् । तथा केवलवेदसोपलब्धेः । यस्तु प्रत्येकमभावे समुदायेऽप्यभावः' इति न्यायः स कारणकार्यधर्मानुगमचिन्तायां नान्यत्र - इत्यदोषः । " प्रज्ञापनाटीका, पत्र २०५ ब.
એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે વપ્રભેદમાં બધાને સરખી રીતે ઉત્કૃષ્ટ વિરહકાળ ૨૪ મુદ્દ` નથી પણ એછે-વધતા પણ છે. અને છતાં અધિકારનું નામ ચવીસા’' રાખ્યુ છે તેનુ કારણ એ જણાય છે કે પ્રભેદમાં રત્નપ્રભાથી ગણતરી શરૂ કરી છે અને તેને ઉપપાત અને `તના વિરહકાળ
Page #182
--------------------------------------------------------------------------
________________
૨૪ *
ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત છે, તેથી તે પ્રારંભનું પદ પકડીને અધિકારનું નામ આપ્યું હોય એવો સંભવ છે.
વળી, આર્ય શ્યામાચાય એ ધ્યાનમાં લેવા જણાવે છે કે જ્યોતિષ્ક અને વૈમાનિક દે વિષે ઉતના શબ્દને પ્રયોગ કરે નહિ પણ “ચ્યવન” શબ્દને પ્રયોગ કરવો (૬૦૮).
જીવપ્રભેદમાં ઉપપાતવિરહકાળ અને ઉતનાવિરહકાળ સમાન જ છે, તેથી સાથેની સૂચીમાં તે આપવામાં આવે છે અને બધા જ છો જઘન્ય વિરહકાળ તે એક જ અભિપ્રેત છે તેથી તેને જુદો નિર્દેશ જરૂરી નથી.
જીવાના ઉપપાતને અને ઉદ્વર્તનને વિરહકાળ (ઉત્કૃષ્ટ) 1. નિરયગતિ
૧૨ મુદ્દત
(૫૬ ૦) ૧-૧. રત્નપ્રભા નરક
(૫૬૯) ૧-૨. શર્કરામભા નરક ૭ રાત-તિ (૫૭૦) ૧-૩. વાલુકાપ્રભા નરક અધમાસ
(૫૭૧) ૧–૪. પંકપ્રભા ,
૧ ભાસ
(૫૨) ૧–૫. ધૂમપ્રભા , ૨ માસ
(૫૭૩). ૧-૬. તમા
૪ માસ
(૫૭૪) ૧-૭. અધઃસપ્તમી નરક ૬ માસ
(પ૭૫) તિરિયગતિ
૧૨ મુહૂર્ત
(૫૬૧) ૨–૧. પૃથિવીકાયિક
અપુરમયવિરહિ= વિરહકાળ નથી (પ૭૯) ૨-૨. અપ્લાયિક
(૫૮ ૦). ૨-૩. તેજ:કાયિક
(૫૮ ૦) ૨-૪. વાયુકાયિક
(૫૮ ૦) ૧. બધાના ઉદ્ધતના વિરહકાળ માટે સૂત્ર ૬ ૭ અને ૬૦૮ જેવાં. કૌંસમાં આપેલ
સૂત્રે ઉપપાતવિરહકાળ માટે છે. ૨. તિર્યંચગતિને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુદ્દત વિરહકાળ કહ્યો છે
(૫૧); અને પ્રસ્તુત માં વિરહકાળ નથી જ એમ ફલિત થાય છે, તે આની સંગતિ શી હોઈ શકે, તે બાબતમાં આચાર્ય મલયગિરિ કશે ખુલાસો કરતા નથી.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૨
૩.
૨–૫. વનસ્પતિ
વિરહકાળ નથી (૫૮૦) ૨–૬. દીન્દ્રિય
અન્તમુહૂર્ત
(૫૮૧) ૨–૭. ત્રીન્દ્રિય
(૫૮૨) ૨-૮. ચતુરિન્દ્રિય
(૫૮૨) ૨–૯. સંછિમ પંચેન્દ્રિય
(૫૮૩) ૨–૧૦. ગર્ભવ્યુત્કાતિક પંચેન્દ્રિય ૧૨ મુદત (૫૮૪) મનુષ્યગતિ
(૫૬૨) ૩–૧. સંમરિછમ
૨૪
(૫૮૫) ૩–૨. ગર્ભવ્યુત્કાન્તિક
૧૨ ,,
(૫૮૬) દેવગતિ
૧૨ મુહૂર્ત (૫૬૩) ૪–૧. અસુરકુમાર
(૫૬૪) ૪–૨–૧૦. નાગકુમારાદિ
(૫૬૫–૭૮) ૪–૧૧. વાણુમંતર
(૫૮૭) ૪–૧૨. જ્યોતિષ્ક
(૫૮૮) ૪–૧૩. સૌધર્મ
(૫૮૯) ૪–૧૪. ઈશાન
(પ૯૦) ૪-૧૫. સનકુમાર
નવ રાતદિન + ૨૦ મુહૂર્ત (૫૯૧) ૪–૧૬. મહેન્દ્ર
૧૨ રાતદિન + ૧૦ ,, (૫૯૨) ૪–૧૭. બ્રહ્મલોક
૨૨ રાતદિન (૫૯૩) ૪–૧૮. લાંતક
(૫૯૪) ૪–૧૯, મહાશુક્ર
(૫૫) ૪–૨૦. સહસ્ત્રાર ૪-૨૧, આનત
સંખ્યાત માસ
(૫૯૭) ૪–૨૨. પ્રાણત
(૫૯૮) ૪–૨૩. આરણ
(૫૯૯) ૪-૨૪. અયુત સંખ્યાત વર્ષ (૬૦૦૦) ૪-૨૫. હેદિમ ચૈવેયક , ,, શત (૬૦૧) ૪–૨૬. મનિઝમ , ,, સમસ્ત્ર (૬૦૨) ૪–૧૭. ઉવરિમ
લાખ (૬૦૩) ૪–૨૮-૩૧. વિજયાદિ અસંખ્યાતકાળ (૬૦૪)
૮ ૦
છે
વર્ષ
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૩ ૪-૩૨. સર્વાર્થસિદ્ધ પલ્યને સં યભાગ (૧૫) ૫. સદ્ધગતિ
છ માસ (પ૬૪) } . પતિપ. સિદ્ધ
, (૬૦૬) ઉધના સિદ્ધનનાથી ૩. સાંતર દ્વારમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે તે તે જીવપ્રભેદોમાં નિરંતર જીવોને ઉપપાત અને ઉના થયા કરે છે કે તેમાં વ્યવધાન પણ છે? - આનું સ્પષ્ટીકરણ એ છે કે સાંતર એટલે કે વ્યવધાન પણ છે અને નિરંતર પણ
છે વ્યવધાન રહિત પણ છે. પ્રથમ બે કારમાં જે જીભેદને લીધા છે, તે જ ભેદને પ્રસ્તુતમાં પણ લીધા છે. ઉક્ત નિયમમાં અપવાદ માત્ર પૃથ્વીકાયિક, અપકાયિક, તેજ:કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાવિક છે. તેમાં નિરંતર જ ઉપપાત થયા કરે છે અને ઉકતના પણ નિરંતર જ છે (૬ ૧૭–૧૮, ૬૨૫); સાંતરને વિકલ્પ સ્વીકાર્યો નથી.
અહી' પણ પ્રશ્ન થાય છેપ્રથમ બે ધારેમાં વિરહકાળનું વિધાન છે, તે પછી પ્રસ્તુત દ્વારમાં ‘નિરંતર” કહેવાનું તાત્પર્ય શું છે? અહી આચાર્ય મલયગિરિએ પણ કંઈ ખુલાસો નથી કર્યો. અહીં પણ સંભવ એવો જણાય છે કે સમગ્રભાવે નરકે લઈએ તે નિરંતર હોય અને એકેક નરકગતિ લઈએ તે તેમાં નારકને ઉપપત નિરંતર ન હોય પણ વ્યવધાન પડતું હોય.
પખંડાગમમાં આ ચર્ચા જુદી રીતે આવે છે તેની અહીં નોંધ લેવી જોઈએ. અને વિવરણમાં તુલના કરતાં મતભેદ પણ જણાય છે, તે જિજ્ઞાસુએ તુલના કરી જોઈ લેવું જોઈએ. પખંડાગમમાં અંતરાનુગમ પ્રકરણમાં એક જીવ તે તે ગતિ આદિમાં ફરી ક્યારે આવે તેના અંતરનો વિચાર (પુર ૭, પૃ. ૧૮૭), નાના જીવની અપેક્ષાએ અંતર છે કે નહિ તેને વિચાર (પુ. ૭, પૃ. ૨૩૭), તથા નાના જીવની અપેક્ષાએ નરકે આદિમાં નારક જી આદિ કેટલે કાળ રહી શકે છે તેને વિચાર (પુ. ૭, પૃ. ૪૬૨) છે. અને ષટૂખંડાગમની પદ્ધતિ પ્રમાણે ગત્યાદિ ૧૪ માર્ગદ્વારેને લઈને એ વિચાર છે, તે તેની વિશેષતા છે. ઉપરાંત, જુઓ ખંડાગમ. પુત્ર ૫ માં અંતરાનુગમ પ્રકરણ, પૃ ૧ થી.
૪. એકસમયદ્વારમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે તે તે જીવોમાં એક સમયમાં કેટલાનો ઉ૫પાત અને કેટલાની ઉકતના છે ? આનું વિવરણ નીચેની સૂચી પ્રમાણે છે. ઉપપાત અને ઉધનાની સંખ્યામાં પણ ભેદ નથી, તે ધ્યાનમાં
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪ લેવાનું છે. પણ તેનો અર્થ એ નથી કે એક સમયમાં જેટલા ઉત્પન્ન થાય છે. તેટલા જ મરણ પામે છે. કારણ, ઉપપાત અને ઉનાની સંખ્યામાં વિકલ્પ છે.
એક સમયમાં કેટલા ને ઉપપાત અને ઉકતના ૧. નારકો (૧-૭) જઘન્ય એક, બે અથવા ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા તે
અસંખ્યાત (૬૨૬-૬ર૭). ૨. અસુરકુમારાદિ (-૧૦) જઘન્ય એક, બે અથવા ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાતા
અથવા તે અસંખ્યાત (૬૫૮-૯). ૩. પૃથ્વીકાયિક યાવત વાયુ પ્રત્યેક સમયમાં નિરંતર અસંખ્યાત (૬૩૦-૩૧). ૪. વનસ્પતિ (અ) સ્વસ્થાન અર્થાત વનસ્પતિમાંથી મરીને વનસ્પતિરૂપે ઉત્પન્ન
થનાર પ્રત્યેક સમયમાં નિરંતર અનંત છે (૬૩૨). (૧) પરસ્થાન અર્થાત પૃથ્વી આદિમાંથી મરીને વપસ્પતિરૂપે
ઉત્પન્ન થનાર પ્રત્યેક સમયમાં નિરંતર અસંખ્યાત છે (૬૩૨). આ જ પ્રમાણે ઉદ્વર્તન વિષે પણ સમજવું (૩૮). ૫. હીન્દ્રિય જધન્ય એક બે કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત (૬૩૩). ૬. ત્રીન્દ્રિય ૭. ચતુરિન્દ્રિય
1 જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે ૮. સંમૂછિમ પંચેન્દ્રિયતિય ચ | અસંખ્યાત (૬ ૩૪). ૯. ગભજ પંચેન્દ્રિયતિર્યંચ 1 ૧૦, સંમૂછિએ મનુષ્ય ૧૧. ગર્ભજ મનુષ્ય જઘન્ય એક, એક બે, કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત (૩૫) ૧૨. વાણુમંતર – ૧૩. જ્યોતિષ્ઠ– ૧૪. સૌધર્મ યાવત સહસ્ત્રાર જઘન્ય એક બે કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે
અસંખ્યાત (૬ ૩૪). ૧૫. આનત યાહત અનુત્તર જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત (૩૫). ૧૬. સિદ્ધ જઘન્ય એક, બે કે ત્રણ; ઉત્કૃષ્ટ ૧૦૮ (૬૩૬).
૫. જૉ (:) દ્વારમાં જીવો તે તે પ્રભેદમાં ક્યાંથી મરીને ઉત્પન્ન થાય એ પ્રશ્નને ઉત્તર આપે છે. એટલે કે જીવના જે નાના પ્રકારો ૩. કસમાં મૂકેલ સૂત્રો ઉ૫પાત માટે છે, ઉઠના માટે સૂત્ર ૬૩૭-૬૩૮. ૪. જીવની ગતિ ગતિ વિષેની ચર્ચા ટૂખડાગમમાં પોતાની રીતે ૧૪ ભાગ. @દાર વડે કરવામાં આવી છે.—પુસ્તક ૬, પૃ. ૪૧૮ થી.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૫
છે, તેમાં ઉત્પન્ન થવાની યેાગ્યતા સૌની સરખી છે કે તેમાં કંઈ અપવાદ છે ? સામાન્ય રીતે બધા જ જીવે નાના ભવ એટલે કે બધા જ ભવાને યોગ્ય છે. પરંતુ અમુક પ્રકારના જીવરૂપે ઉત્પન્ન થવાનુ. હાય તેા અવ્યવહિત પૂર્વમાં તે જીવને કયા ભવ હાવા જરૂરી છે તેના નિર્ણીય પ્રસ્તુતમાં કરવામાં આવ્યા છે.
જીવા કયા ભવમાંથી આવે ?
૧. નારક (અ) તિ યચપ ંચેન્દ્રિય પર્યાપ્તના બધા જ ભેદમાંથી; સિવાય કે અસ ખ્યાત વર્ષાયુવાળા ચતુષ્પદ્દ, સ્થલચર અને ખેચર ૬૩૯ [૧-૨૨].
(આ) ક`ભૂમિજ સખ્યાત વર્ષાયુવાળા ગભČજ પર્યાપ્ત મનુષ્યમાંથી (૬૩૯ [૨૩–૨૬]).
(૧) પ્રથમ રત્નપ્રભામાં સામાન્ય નારકની જેમ (૬૪૦).
(૨) શ`રામાં સમૂચ્છિમ તિ પ ંચેન્દ્રિય સિવાયના ઉપર પ્રમાણે (૬૪૧). (૩) વાલુકામાં ભુજપરિસપ` સિવાયના શકરા પ્રમાણે (૬૪૨).
(૪) પંકપ્રભામાં ખેચર સિવાયના વાલુકા પ્રમાણે (૬૪૩).
(૫) ધૂમપ્રભામાં ચતુષ્પદ સિવાયના સિવાયના પકપ્રભા પ્રમાણે (૬૪૪). (૬) તમામાં સ્થલચર સિવાયના ધૂમપ્રભા પ્રમાણે (૬૪૫).
(૭) સપ્તમીમાં (અ) જલચર તિર્યંચપચેદ્રિય પર્યાપ્ત અને (૬) ગભંજ પર્યાપ્ત
(૬) કમ`ભૂમિજ સખ્યાતવર્ષાયુવાળા ગજ પર્યાપ્ત મનુષ્ય~~~ પુરુષ અને નપુંસક (૬૪૬-૬૪૭).
૨. અસુરકુમારાદિ (૧-૧૦) (અ) પર્યાપ્ન તિયેચપ ચેદ્રિયમાંથી) (૬૪૮) (૬) ગભ જ પર્યાપ્ત મનુષ્યમાંથી (૬૪૯)
૩. પૃથ્વીકાયિક (ત્ર) તિયેચમાંથી ( ૫૦ [૧-૧૦] ).
(૬) મનુષ્યમાંથી (૬૫૦ [૧૧-૧૨]).
(૪) દેવામાંથી; સિવાય કે સનત્કુમારથી માંડીને અનુત્તરના દેવે
(૬૫૦[૧૩-૧૮]).
૪. અપ્કાય ઉપર પ્રમાણે ૬૫૧). ૫. તેજ અને વાયુ (અ) તિયેચ અને (૨) મનુષ્યમાંથી (૫૨). ૬. વનસ્પતિ પૃથ્વીકાયિકની જેમ (૬૫૭).
Page #187
--------------------------------------------------------------------------
________________
૭. દ્વીન્દ્રિય છે.
ત્રીન્દ્રિય | તેજ વાયુ પ્રમાણે (૬૫)
ચતુરિન્દ્રિય ૮. પંચેન્દ્રિયતિર્યંચ (મ) નારકમાંથી.
(૨) તિચમાંથી. (5) મનુષ્યમાંથી. () દેવોમાંથી; સિવાય કે આનતથી માંડીને માંડીને
- ઉપરના દે––(૬૫૫). ૯. મનુષ્ય
(અ) નારકમાંથી; સિવાય કે સપ્તમી. (૩) તિચમાંથી સિવાય કે તેજ અને વાયુ. (૪) મનુષ્યમાંથી. (૩) દેવમાંથી
(૬પ૬). ૧૦. વાણુમંતર અસુરકુમારાદિની જેમ
(૬૫૭). ૧૧. જોતિષ્ક (5) ગર્ભજ તિચપચેદ્રિય, સિવાય કે અસંખ્યાત વર્ષાયુવાળા, ૧૨. સૌધર્મ અને ઈશાન તિષ્ક પ્રમાણે.
(૬૫૯)..
ખેચર..
() મનુષ્યમાંથી, સિવાય કે અન્તરપજ મનુષ્ય. (૫૮). ૧૩. સનકુમાર યાવત્ સવસાર અસંખ્યાત વર્ષાયુવાળા અને અકર્મભૂમિ સિવાયના ઉપર પ્રમાણે.
(૬૬૦૬૬૧). ૧૪. આનત, યાવત અયુત સમ્યગદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ પર્યાપ્ત
સંખે વર્ષાયુવાળા કમભૂમિજગર્ભજ મનુષ્યોમાંથી (૬૬૨-૬ ૬ ૩). ૧૫. ગ્રેવેયક સંયત મનુષ્યમાંથી.
(૬૬૪). ૧૬. અનુત્તરપપાતિક અપ્રમત્ત સંયત મનુષ્યમાંથી. ઉપરની સૂચી ઉપરથી જે કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે તે આ છે– ૧. સાતમી નરકમાં મનુષ્યસ્ત્રી જતી નથી. ૨. નારક મરીને નારક થતું નથી, દેવ થતો નથી. ૩. દેવ મરીને દેવ થતો નથી કે નારક થતો નથી, તેમ જ તેજ અને વાયુ
અને વિલેઢિયમાં જતો નથી, પણ પૃથ્વી, અપૂ અને વનસ્પતિમાં જઈ
શકે છે અને મનુષ્ય પણ થઈ શકે છે. ૪. પંચેદિયથી ઓછી ઈદ્રિયવાળા મરીને નાક કે દેવ થતા નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
૫. બધાય નારકો મરીને પંચેદિયતિયેચ થાય છે. અને સાતમી નરક સિવાયના
નારકે મનુષ્ય પણ થાય છે. કઈ પણ નારક એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિયવાળા
થતા નથી. ૬. તેજ અને વાયુની બાબતમાં અન્ય પૃથ્વી આદિથી જુદી વાત છે. તેમાં
માત્ર મનુષ્ય અને તિર્યંચમાંથી જન્મે છે. અને મારીને તેઓ મનુષ્ય થઈ
શકતા નથી. ૭. મિથ્યાદષ્ટિ મનુષ્ય સહસ્ત્રારથી ઊચેના દેવલોકમાં જઈ શક્તા નથી. ૮. અસંયત અને સંયતાસંયત મનુષ્ય શૈવેયક અને અનુત્તરમાં જતા નથી. ૯. મનુષ્ય મરીને ચારેય ગતિમાં જઈ શકે છે, પણ સાતમીને જીવ મરીને મનુષ્ય
થતું નથી.
૬. ‘૩ષzળr” –ઉતના એટલે કે જીવો મરીને ક્યાં જાય તેને વિચાર છઠ્ઠા ઠારમાં છે. પાંચમાં ઠારને ઉલટાવીને વાંચીએ તે આ છઠ્ઠા ઠારને વિષય સ્પષ્ટ થાય છે. પાંચમામાં છો ક્યાંથી આવે તે જણાવ્યું છે. તે ઉપરથી જ જીવો મરીને ક્યાં જાય છે તેનું પણ સ્પષ્ટીકરણ થઈ જ જાય છે. આથી આની જુદી સૂચી આપવાની જરૂર જણાતી નથી (૬૬૬-૬૭૬).
૭. “ઘરમવિયાડ' અર્થત પરભવનું એટલે કે આગામી નવા ભવનું આયુ જીવ ક્યારે બાંધે છે, તેની ચર્ચા આ દ્વારમાં કરવામાં આવી છે. જીવે જે પ્રકારનું આયુ બાંધ્યું હોય તે જ પ્રકારનો નવો ભવ તે ધારણ કરે છે, તેથી જીવની ગતિ-આગતિની વિચારણું સાથે આ પ્રશ્નનો સંબંધ છે જ. તેનું નિરાકરણ આ દ્વારમાં કરવામાં આવ્યું છે.
આયુના બે ભેદ છે : સોપકમ અને નિરુપમપ તેમાં દેવ અને નારકને તે નિરૂપમ જ આયુ હોય છે એટલે કે તેમને આકસ્મિક મૃત્યુ હોતું નથી. અને તેઓ આયુના છ માસ શેષ રહે છે ત્યારે નવા આગામી ભવનું આયુ બાંધે છે (૧૭૭, ૬૭૮, ૬૮૩). - એકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય સુધીના જીવોને ઉક્ત બન્ને પ્રકારના આયુ છે. નિરપક્રમ હોય તે આયુને તીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે અને સેપકમ હોય તો ત્રિભાગ, ત્રિભાગને ત્રિભાગ કે વિભાગના વિભાગને ત્રિભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે (૬૭૯, ૬૮૦). ૫. યોગસરા, ૩. ૨૨ અને તેનું ભાષ્ય જુઓ.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પંચેન્દ્રિય તિયેચ અને મનુષ્યમાં જે અસંખ્યાતવર્ષાયુવાળા હાય છે તે નિયમથી આયુના છ માસ શેષ રહે ત્યારે, અને સખ્યાતવર્ષાયુવાળામાંથી જે નિરુપમ આયુવાળા હાય છે તે આયુના ત્રિભાગ શેષ રહે ત્યારે અને જે સાપમ આયુવાળા ડ્રાય છે તે પૂર્વોક્ત સાપક્રમ આયુવાળા એકેન્દ્રિય આદિની જેમ પરભવનું આયુ બાંધે છે (૬૮૧, ૬૮૨).
૮. ‘આસિ’ —આક. તે તે પ્રકારના પ્રયત્ન વડે થતું કર્માનું ઉપાદાન તે આકષ છે, જેમ કે આપણે એક ગ્લાસ પાણી પીવુ હાય તેા એક જ ઘૂંટડે પી જઈએ છીએ અથવા તે એક ઘૂંટમાં નથી પી જતા પણ તેના અનેક ઘૂંટ કરીએ છીએ, તેમ કમ પુદ્ગલાનું ગ્રહણ પણ એક કે અનેક આકષમાં થાય છે. પ્રસ્તુતમાં પ્રથમ તે તે વેમાં આયુકમના કેટલા પ્રકારો છે તેનું નિરૂપણ કરીને તે તે આયુક`ના પુદ્ગલાનુ ગ્રહણ કેટલા આકમાં થાય છે તેની ચર્ચા કરવામાં
આવી છે.
બધા જ જીવા છ પ્રકારના આયુબંધ કરે (૬૮૫) અને બધા જ જીવા એકથી માંડીને ઉત્કૃષ્ટ આઠ આકમાં આયુના પુદ્દગલાનું ગ્રહણુ કરી લે છે (૬૮-૬૯૦). આ એકથી માંડીને વિકલ્પે આઠ સુધી થાય છે એટલે વળી એક આકષ કે તેથી વધારે આકર્ષી કરનારાઓનું તારતમ્ય પણ નિરૂપવામાં આવ્યું છે. તેમાં ક્રમ એવા છે કે આઠ આકષ કરનારા સૌથી થેાડા છે. અને પછી જેમ જેમ આકર્ષી એા તેમ તેમ તેમની સંખ્યા ક્રમે સખ્યાતગુણ છે, અર્થાત્ સૌથી વધારે સખ્યા એક આકષ કરનારાઓની છે. (૬૯૧–૬૯૨).
આયુબ ધના છ પ્રકારે નીચે પ્રમાણે છે (૬૮૪) :
૧. જાતિનામનિધત્ત આયુ : નિધત્ત = નિષિક્ત, સામાન્ય નિયમ એવા છે કે જીવા એક સમયમાં જેટલા કમપ્રદેશાનું ગ્રહણ કરે છે તેની ગેાઠવણી કે રચના તે જે ક્રમે અનુભવમાં આવવાના હોય છે તે પ્રમાણે કરી નાખે છે. આ રચના નિષેક કહેવાય છે. તેથી આવી રચનામાં જે ગેાઠવાયું તે નિધત્ત = નિષિક્ત કહેવાય છે. નામમની ઉત્તર પ્રકૃતિમાં એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. એ જાતિનામમાં સાથે જે આયુ નિધત્ત હૈાય તે જાતિનામનિધત્ત આયુ છે.
૨. ગતિનામનિધત્ત આયુ : નામકમની ઉત્તર પ્રકૃતિમાં નરકાદિ ચાર ગતિ છે. તે ગતિનામકમ સાથે જે આયુ નિધત્ત ડ્રાય તે ગતિનામનિધત્ત આયુ છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૩. સ્થિતિનામનિધત્ત આયુ : તે તે ભવમાં સ્થિર કરનાર જે કમ ઉદયમાં હોય તે સ્થિતિનામ છે. તેને ગતિ, જાતિ અને શરીરાદિ નામકર્મથી ભિન્ન સમજવાનું છે, કારણ કે તેમનો જુદે ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે (જુઓ નં. ૧, ૨, ૪ આદિ). એ સ્થિતિ સાથે જે આયુ નિધત્ત હોય તે સ્થિતિનામનિધત્ત આયુ છે.
૪. અવગાહનાનામનિધત્ત આયુ : અવગાહના એટલે જેમાં જીવ અવગાહીને રહે . અર્થાત શરીર-દારિકાદિ પાંચ શરીર–નામકર્મની ઉત્તર પ્રકૃતિઓ છે. તેમની સાથે જે આયુ નિધત્ત હોય તે અવગાહનાનામનિધન આયુ છે.
પ. પ્રદેશના મનિધત્ત આયુ : કમપરમાણુઓ પ્રદેશ કહેવાય છે. જે કર્મોને અનુત્ત્વ માત્ર પ્રદેશરૂપે થાય એટલે કે જેને વિપાકોદય નહિ પણ પ્રદેશોદય હેય છે તેવા પ્રદેશો સાથે જે આયુ નિધત્ત હોય તે પ્રદેશના મનિધત્ત આયુ છે.
૬. અનુભાવનામનિધત્ત આયુ : કર્મના વિપાક-ફળને અનુભાવ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં તે વિપાક તેના પ્રકૃષ્ટ રૂપમાં સમજવાનું છે. એટલે કે પ્રકૃષ્ટ વિપાક દેનારા કર્મની સાથે જે આયુ નિધત્ત હોય તે અનુભાવનામનિધત્ત આયુ છે.
પ્રસ્તુતમાં આચાર્ય મલયાગિરિ સ્પષ્ટીકરણ કરે છે કે આયુના આ ભેદો કરવાનું રહસ્ય એ છે કે ઉક્ત જાતિ, ગતિ આદિમાં આયુકમ પ્રધાન છે, કારણ કે તેનો ઉદય થવાથી જ તે તે જાતિ આદિ કર્મને ઉદય થાય છે.
સાતમું “ઉજ્જુવાસ પેદ : જીવોના ધા છુવાસ આપણે જાણીએ છીએ કે જીવનધારણ માટે શ્વાસોચ્છુવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રસ્તુત સાતમાં પદમાં સિદ્ધિ સિવાયના બધા જ સંસારી જીવોના શ્વાસેછૂવાસના કાલની ચર્ચા છે. આ સમગ્ર ચર્ચા ઉપરથી જે એક વાત ફલિત થાય છે તે તરફ આચાર્ય મયગિરિએ ધ્યાન દોર્યું છે. અને તે યથાર્થ જ છે કે જેમ દુઃખ વધારે તેમ શ્વાસે છૂવાસ વધારે અને અત્યંત દુઃખીને તો તે નિરંતર જ ચાલ્યા કરે; અને જેમ સુખ વધારે તેમ શ્વાસે છૂવાસની–ક્રિયાનો વિરહકાલ ૬. પ્રજ્ઞાવનારી, પત્ર ૨૭ એ. १. "अतिदुःखिता हि नैरयिकाः, दुःखितानां च निरन्तरं उच्छवासनिःश्वासौ, तथा
लोके दर्शनात् ।” प्रज्ञापनाटीका, पत्र २२० ब ।
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦ વધારે, કારણ કે શ્વાસોચ્છુવાસની ક્રિયા એ પણ દુઃખ છે. આ વાત આપણુ અનુભવની છે, અને શાસ્ત્ર પણ તેનું સમર્થન કરે છે. '
આચાય મલયગિરિએ પ્રસ્તુત ચર્ચાને આધારે જે એક નિયમ તારવી આપે છે તે એ છે કે દેવોમાં જેમની જેટલા સાગરોપમની સ્થિતિ છે તેમને તેટલાં પખવાડિયાં શ્વાસોચ્છવાસને વિરહકાળ સમજવાનું છે.'
મૂળ સત્રમાં “આનંતિ વા વાળાનંતિ વા કાસત્તિ ની સંસિ વા” એ પાઠ છે. આચાર્ય મલયગિરિ નમતિ અને ક્રાંતિને એકાથક ગણે છે અને વાળમતિ અને નીતિને પણ એકાથક ગણે છે. પણ તેમણે આ બાબતમાં અન્યનો મત પણ નિર્દિષ્ટ કર્યો છે, જેમાં પ્રથમ બે પદોને આન્તરિક શ્વાસે છૂવાસ ક્રિયાના અર્થમાં અભિપ્રેત કરવામાં આવ્યા છે.”
જીવોની શ્વાસોચ્છુવાસયાને વિરહકાલ ૬. નારક
સતત ચાલ્યા કરે છે. ૨. અસુરકુમાર જધન્ય સાત સ્તંક, ઉત્કૃષ્ટ પખવાડિયાથી
થડે વધારે. ૩. નાગકુમાર યાવત્ જધન્ય સાત સ્તોક, , મુહૂર્ત પૃથકત્વ
સ્વનિતકુમાર ૪. તિય"ચ અને મનુષ્ય વિમાત્રાએ=અનિશ્ચિત
વિમાત્રાએ ૫. વાણુમંતર જઘન્ય સાત સ્તોત્ર
મુહૂર્ત પૃથકત્વ ૬. તિષ્ક
જધન્ય મુહપૃથકત્વ વૈમાનિક
૩૩ ૫ ખવાડિયાં (અ) ૧. સૌધર્મ ૨. ઈશાન
,, થી અધિક ૩. સનકુમાર જઘન્ય બે પક્ષ ૪. મહેન્દ્ર , બે પક્ષથી અધિક , છ પખવાડિયાથી
અધિક २. "सुखितानां च यथोत्तर महानुच्छवासनिःश्वासक्रियाविरहकाल: ।” प्रज्ञापनाटीका,
पत्र २२१ अ. 3. यथा यथाऽऽयुषः सागरोपमवृद्धिस्तथा तथोच्छवासेनिःश्वासक्रियाविरहप्रमाणस्यापि
વક્ષવૃદ્ધિઃ | ४. प्रज्ञापनाटीका, पत्र २२०
Page #192
--------------------------------------------------------------------------
________________
૬. લતાંક
૧૭૧ ૫. બ્રહ્મલોક
જધન્ય 9 પક્ષ ઉત્કૃષ્ટ ૧૦ પખવાડિયાં
, ૧ ૦ પક્ષ છે. મહાશુક્ર
, ૧૪ પક્ષ ૮. સહસ્ત્રાર
, ૧૭ પક્ષ ૯. આનત
, ૧૮ પક્ષ ૧૦. પ્રાણુત
,, ૧૯ પક્ષ ૧૧. આરણ
, ૨૦ પક્ષ ૧૨. અચુત
, ૨૧ પક્ષ () ૧. રૈવેયક નીચલાના નીચલા , ૨૨ પક્ષ
૨. શ્રેયક નીચલાના મધ્યમ , ૨૩ ૩. ગ્રેવેયક નીચલાના ઉપલા ,, ૨૪
પક્ષ ૪. રૈવેયક મધ્યમના નીચલા ,, ૨૫ ૫. રૈવેયક મધ્યમના વચલા ,, ૨૬ ૬. શૈવેયક માધ્યમના ઉપલા ,, ૨૭ પક્ષ ૭. શ્રેયક ઉપલાના નીચલા , ૨૮ ૮. શૈવેયક ઉપલાના વચલા , ૨૯ પક્ષ
૯. રૈવેયક ઉપલાના ઉપલા , ૩૦ પક્ષ ૩૧ () ૧. અનુત્તર વિજ્યાદિ ૧-૪ ,, ૩૧ પક્ષ ૩૩
૨. સર્વાર્થસિદ્ધ ૩૩ ૫ખવાડિયાં અજઘન્ય અનુત્કૃષ્ટ (૬૯૩–૭૨૪)
આઠમું “સંજ્ઞા પદ : જીવની સંજ્ઞા પ્રસ્તુતમાં જીવોની સંજ્ઞા એટલે કે જેને લઈને તે જીવે છે તે જાણી શકાય છે તે, અર્થાત જીવોમાં થતી આહારાદિ પ્રાપ્તિની ક્રિયા એ સંજ્ઞા છે. પ્રારંભના સૂત્રમાં (૨૫) દશ સંજ્ઞાઓ ગણવી છે અને તે સંસારી સર્વ જીવોમાં છે, એ પણ તે પછી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (૭૨૬–૭ર૯); પરંતુ ત્યાર પછી જે સંજ્ઞા વિષે ચોવીશે દંડકની અપેક્ષાએ વિચાર કર્યો છે, તેમાં (સૂત્ર ૭૩૦, ૭૩૨ આદિ) અને સંજ્ઞાસંપન્ન જીવને જે અલ્પબહુત વિચાર કરવામાં આવ્યું છે, તેમાં (૭૩૧, ૭૩૩ આદિ) માત્ર પ્રથમથી ચાર એટલે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહને જ સ્વીકારી છે તે બતાવી આપે છે કે વસ્તુતઃ પ્રાચીન કાળમાં ચાર
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સંજ્ઞાઓ જ મનાતી હશે અને પછીથી તેની દશ સંખ્યા કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે.
૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. લોક અને ૧૦. એલ.
આહારાદિ સંજ્ઞાને અર્થ નામથી જ સ્પષ્ટ છે. પણ લેક અને ઓઘની વ્યાખ્યા જરૂરી બને છે. શબ્દાદિ અર્થને સામાન્ય બોધ હોવો તે ઓઘ સંજ્ઞા છે અને તેમને વિશેષ અવધ તે લોકસંજ્ઞા છે–એમ આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા કરી છે. પણ અન્ય મતે જે વ્યાખ્યા તેમણે નોંધી છે તે પ્રમાણે વલ્લી આદિનું જે (વગર વિચાયે) આરહણ થાય છે તે ઘસંજ્ઞા છે અને લેકમાં જે હેય પ્રવૃત્તિ છે તે લકસંજ્ઞા છે.
જીવોમાં સંજ્ઞાનો વિચાર એક તે ઉત્સુન્નબાહુલ્ય)ની દૃષ્ટિએ અને બીજો સંતતિભાવ (સાતત્ય)ની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે, અને નોંધવામાં આવ્યું છે. કે નારકમાં ભય સંજ્ઞાનું બાહુબલ્ય છે અને સાતત્ય તે ચારેય સંજ્ઞાનું છે (૭૩૦). તિચમાં આહારજ્ઞાનું (૭૩૨), મનુષ્યમાં મૈથુનનું (૭૩૪) અને દેવોમાં પરિગ્રહનું બાહુબલ્ય છે (૭૩૬), પણ તે બધામાં સાતત્ય તે ચારેય સંજ્ઞાનું છે.
અલ્પાબહત્વનો વિચાર નીચે પ્રમાણે છે :– ૧, નાર-મૈથુનસંતાવાળા સૌથી છેડા, તેથી
–આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી— –પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી—
–ભયસંજ્ઞાવાળા સંખ્યતા ગુણ છે (૭૩૧). ૨. તિર્યંચ- પરિગ્રહસંજ્ઞાવાળા સૌથી થોડ, તેથી—
–મૈથુનસંસાવાળા સંખ્યાતગુણ, તેથી— –ભયસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી—
–આહારસંશાવાળા સંખ્યાતગુણ છે (૭૭૩). ૩. મનુષ્ય-ભયસંજ્ઞાવાળા સૌથી થોડા, તેથી—
–આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી–
Page #194
--------------------------------------------------------------------------
________________
૪. દેવા
૧૭૩
-પરિગ્રહસનાવાળા સખ્યાતગુણુ, તેથી~~~ —મૈથુનસંજ્ઞાવાળા સખ્યાતગુણ છે (૩૫),
—આહારસત્તાવાળા સૌથી થાડા, તેથી— —ભયસત્તાવાળા સંખ્યાતગુણુ તેથી – —મૈથુનસત્તાવાળા સખ્યાતગુણુ, તેથી —પરિગ્રહસત્તાવાળા સંખ્યાતગુણ છે (૭૩૭).
નવમું ચેનિ’ પદે : જીવાનુ` ઉત્પત્તિસ્થાન
એક ભવમાંથી મૃત્યુ પામે છે ત્યારે જીવ તેની સાથે કામણુ અને તેજસ શરીર લઈને જાય છે, પણ જે સ્થાનમાં તે નવા જન્મને લાયક ઔદારિક આદિ શરીરના પુદ્દગલાનું ગ્રહણ કરે છે, તેને ચેાનિ અથવા તેા ઉત્પત્તિસ્થાન કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં એ યાનિના અનેક રીતે વિચાર કરવામાં આવ્યા છે. પ્રથમ શીતાદિ સ્પર્શીને લઈને (૩૭૮), પછી તે સ્થાન સચિત્ત છે કે કેવું છે તેને લઈ ને (૭૫૪) અને ત્યાર પછી તે સ ંવૃત છે કે વિદ્યુત (૭૬૪) ઇત્યાદિને લઈને સલ જીવાની યાનિના વિચાર પ્રસ્તુત પદમાં છે. વિશેષમાં, મનુષ્યજન્મની ચેાનિની જે વિશેષતા છે, તેનું પણ (૭૭૩) નિરૂપણુ કરવામાં આવ્યું છે, કે કૂર્માંન્નતા, શ'ખાવાં અને વશીપત્રાએ ત્રણ પ્રકારે પણ મનુષ્યની ચાન છે. કૂર્માંન્ત ચેનિમાં તીથે કરાદિ મહાપુરુષે। જન્મધારણ કરે છે. સ્ત્રીરત્નને શખાવર્તાયેાનિ હોય છે, પણ તેમાં અનેક જીવા આવે છે અને ગંનુ ચયન પણ થાય છે, પણ તેમાંથી કાઈના જન્મ થતા નથી; જન્મ પહેલાં જ તે બધા ચ્યવી જાય છે, કાઈની નિષ્પત્તિ થતી નથી. સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીમાં વશીપત્રયેાનિમાં હાય છે (૭૭૩). તે તે જીવામાં ચેાનિની અપેક્ષાએ અલ્પબહુત્વને પણ વિચાર કરવામાં આવ્યા છે (૭૫૩, ૭૬૩, ૭ર). મનુષ્યની જે વિશેષ યાનિ ચર્ચા છે (૭૭૩), તેમાં અલ્પબહુત્વને વિચાર નથી.
૧. આચાય મલયગિરિ વૃદ્ઘપ્રવાદ નોંધે છે કે સ્ત્રીરત્નમાં અતિપ્રબલ કામાગ્નિ હાઈને ગત ધ્વંસ થઈ જાય છે. પ્રનાપનાટીકા, પત્ર ૨૨૮
Page #195
--------------------------------------------------------------------------
________________
અચિત્ત
1
અચિત
x
* * * *
x
x
x
x x x 8 | x | 8
છાની થિનિએ (૩૭૮-૭૭૨) છવભેદ
શીત ઉષ્ણ શીતણું સચિત્ત અચિત્ત મિશ્ર સંસ્કૃત વિવૃત સંત-વિવૃત ૧. નારક
શીત ઉષ્ણ * ૨. ભાવનપતિ ૩ પૃથ્વી, અપર વાયુ, વનસ્પતિ શીત ઉષ્ણ શતિષ્ણ સચિત્ત અચિત્ત મિશ્ર સંવૃત x ૪. તેજ
* ઉષ્ણ x સચિત્ત અચિત્ત મિશ્ર સંવૃત x ૫. જિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય ૬. પંચેન્દ્રિયતિચ સંભૂમિ તિર્યચ
ઉષ્ણ શરણ સચિત્ત અચિત્ત મિશ્ર ૪ વિદ્યુત * ગર્ભજ તિચ
ચેત x સંવૃત x સંત-વિવૃત ૭. મનુષ્ય સમૂર્ણિમ મનુષ્ય
ઉષ્ણ શરણ સૂચિત્ત અચિત્ત મિશ્ર ૪ વિદ્યુત ૪ ગર્ભજ મનુષ્ય
* શીતષ્ણ ૪ ૪ મિશ્ર ૪ ૪ સંસ્કૃત વિદ્યુત ૮. વાણુમંતર
x x શીતોષ્ણ x અચિત x સંવૃત્ત ૪ ૯. તિષ્ઠા
x x શીતષ્ણ * અચિત્ત x સંવૃત્ત ૪ ૧૦. વૈમાનિક
x x શીતળું x અચિત્ત x સંવૃત ૪ ૧૧. સિદ્ધિ ૨. તેજસ્કાય સિવાયના એકેન્દ્રિયેની નિ જણાવતાં (૭૪૨-૪૩)ની ટીકાને પાઠ કિયાળામજનનાં..
ત્રિવિધા નિઃ “આ બેટ છપાયે છે (પ્રજ્ઞાપના-ટીકા, પત્ર ૨૨૫ ૨, ૨૨૬ અ.) પણ ટીકાની સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં અહીં ઇન્દ્રિયાનામમિયનનાં...ત્રિવિધા યોનિઃ આ મૂળ સૂત્રને સંવાદી શુદ્ધ પાઠ છે.
હું
x
*
*
x
*
X
x
| *
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ચેાનિની અપેક્ષાએ તારતમ્ય (૫૩, ૭૬૩, ૭૭૨) ૧. શીતાબ્ઝયાનિવાળા જીવા સૌથી ઘેાડા, ઉષ્ણુયેાનિક તેથી અસંખ્યાતગુણ, અયેાનિક (સિદ્ધ) તેથી અનંતગુણુ, શીતયેાનિક તેથી અનંતગુણુ. ૨. મિશ્રયેાનિક સૌથી ઘેાડા,
અચિત્તયેાનિક તેથી અસંખ્યાતગુણુ, અયેાનિક તેથી અન તગુણુ, સચિત્તયેાનિક તેથી અનંતગુણ. ૩. સંવૃતવિવૃતયેાનિક સૌથી થેાડા, વિસ્તૃતયેાનિક તેથી અસંખ્યાતગુણુ, અયેાનિક તેથી અનંતગુણુ, સંવૃતયેાનિક તેથી અનંતગુણુ.
દસમું ‘ચર્મ’પદ્મ : દ્રબ્યા વિષે ચરમ-અચરમના વિચાર ચર્મ અને અચરમ-રત્નપ્રભા આદિનુ
-
જગતમાં રચના છે, તે તેમાં કોઇ ચરમ-અ ંતે હોય અને કાઈ અચરમ હાય = અન્તે ન હોય = મધ્યમાં હોય એમ બને. આથી પ્રસ્તૃતમાં વિભિન્ન દ્રવ્યા વિષે તે બાબતને વિચાર કરવામાં આવ્યે છે. રત્નપ્રભા આદિ પૃથ્વી સમગ્ર લાકના એક એક ખડ છે, તેમ પરમાણુ અને તેના વિવિધસંખ્યાવાળા પ્રદેરોાથી બનેલા સ્કંધા પણ જુદા જુદા ખડા છે. તે જ રીતે જુદા જુદા જીવા પણ ખો છે. તેથી એ ખ`ડાના એકેક ખંડ લઈને અને લોક-અલેકને સમગ્રભાવે પણુ લઈ ને ચરમ-અચરમનો વિચાર કરવામમાં આવ્યેા છે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કોઈને ચરમ કે અચરમ કહેવુ હોય તે ખીજા કોઈની અપેક્ષાએ ચરમ કે અચરમ કહેવાય, પણ તેવી અપેક્ષા વિના તે તેને ચરમ પણ ન કહેવાય અને અચરમ પણ ન કહેવાય (એકવચનમાં) અને ચરમેા કે અયરમે (બહુવચનમાં) પણ ન કહેવાય ઇત્યાદિ નિરૂપણ પ્રસ્તુતમાં છે.
તેની હવે વિગતે ચર્ચા કરીએ—
સૌથી પ્રથમ રત્નપ્રભાદિ સાત અને આઠની ધૃષપ્રાગ્લારા (સિદ્ઘાલય) પૃથ્વીએ ગણાવી છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
(૭૭૪). તે આઠેય પૃથ્વી, સૌધર્માદિ વિમાના, લોક અને અલાય (૭૭૬) એ સૌ વિષે ચરમની બાખતમાં એકસરખા નિષેધ અને એક સરખુ` જ વિધાન છે (૭૭૫–– ૭૭૬). પ્રશ્નમાં નીચેના છ વિકલ્પો કર્યાં છે—
૧. ચમ છે ?
૨. અચરમ છે ? ૩, ચરમેા છે ?
અને એ છયે વિલ્પને નિષેધ કરવામાં આવ્યા છે (૭૬૫). આનું રહસ્ય, આચાર્ય મલયગિરિના થન પ્રમાણે એ છે કે જ્યારે તે તે રત્નપ્રભા દિને નિરપેક્ષ કરીને પ્રશ્ન કરવામાં આવે તે ઉત્તર નિષેધમાં જ હોય. અર્થાત્ રત્નપ્રભા આદિ અમુકથી ચરમ કે અચરમ છે એમ પૂછવામાં આવે તે ઉત્તર વિધિમાં મળી શકે, પરંતુ કેવળ રત્નપ્રભાદિને લઈ ને પ્રશ્ન હોય તો ઉત્તર નિષેધમાં જ મળે; કારણ, ચરમ અને અચરમ એ કોઈ ની અપેક્ષાએ ઘટી ચકે છે, વિના અપેક્ષાએ ટી શકતા નથી.
૪. અચરમેા છે ?
૫. ચરમાન્તપ્રદેશેા છે ?૧ ૬. અચરમાન્તપ્રદેશેા છે ?
આથી મૂળ સૂત્રમાં ઉક્ત જ્યે આવ્યા છે; પરંતુ માત્ર નિષેધમાં જ નિષેધ કર્યા પછી સૂત્રમાં આ પ્રકારે નિયમા અરિમં 7 ચમળિય;
વિકોને ઉત્તર ઉત્તર છે એમ વિધિ પણ છે—
મિંત વેસા ય અમિતવવેત્તા ય (૭૭૫). આને શે। અ કરવા એ વિચારણીય છે. ટીકાકારે જે સ્પષ્ટીકરણ કર્યુ. છે તે આ પ્રમાણે છે : જ્યારે રત્નપ્રભાને અખંડ એક માનવામાં આવે ત્યારે તે ઉક્ત યે પ્રકારના નિષેધ જ કરવા પડે. પણ તેને જો તે અસખ્ય પ્રદેશમાં અવગાઢ હાઈ અનેક અવયવેામાં વિભક્ત માનવામાં આવે તેા તેને વિશે ઉક્ત વિધાન સંભવિત બને. એટલે કે તેને તેના ચરમ ભાગમાં રહેલા (બધી દિશામાં રહેલા) અવયવેા (ચરમા) અને મધ્ય ભાગના એક ખંડ (અયમ)-તે બન્નેના સમુદાયરૂપે વિવક્ષિત કરવામાં આવે અને એક અખડ માત્ર અવયવી કે સ્કંધરૂપે વિક્ષિત કરવામાં ન આવે, તે તે અચરમ એટલે કે મધ્યમ ખંડ અને ચરમા એટલે કે તેના સવે દિશામાં રહેલા ચરમ ખંડે, એ બન્નેના સમુદાયરૂપ કહેવાય; આથી તેને ગવરમં ચ ારમાળ યં” એમ ઉભય રૂપે નિર્દિષ્ટ કરવામાં આવી ૧. પ્રસ્તુતમાં ટીકાકારે બહુવ્રીહિ સમાસ નથી કર્યાં; અથ એ છે કે રત્નપ્રભાને એક દ્રવ્યરૂપે નહિ પણ તે અસખ્યાત પ્રદેશામાં અવગાઢ હાઈ તેને મગ તેના પ્રદેશરૂપ માનવામાં આવે તે તે અનેક પ્રદેશેારૂપ છે (૭૭૫).
નિષેધમાં જ આપવામાં નથી. તે છ વિક`ાના
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭
છે. આને ચિત્રમાં બતાવવું હોય તે આ રીતે બતાવી શકાય?
ચારેય તરફ્લી ચાર લીટીઓ છે તે તેના ચરમો કહેવાય અને વચ્ચેનો ભાગ અચરમ કહેવાય, તેથી તે “અચરમ અને ચરમો” એમ ઉભય રૂપ કહેવાય ? આ ઉત્તર, દ્રવ્ય એટલે કે અવયવી તેના અનેક અવયવોમાં વિભક્ત છે એમ માનીને આપવામા આવે છે. આમાં દ્રવ્યને પ્રધાન માનવામાં આવ્યું. ; પ્રદેશ એટલે કે તેના અવયવોને પ્રધાન માનવામાં આવે તો જે ઉત્તર મળે તે આ છે—“રિમંતર્વે જ અરમંત્રના ” | એટલે કે રત્નપ્રભા પૃથ્વી અનેક પ્રદેશારૂપ છે અને તે બે ભાગમાં વહેંચાયેલા છે. ચારેય લીટીમાં રહેલા પ્રદેશ તે ચરમાન્ત પ્રદેશો છે અને મધ્યમાં રહેલા પ્રદેશ તે અચરમાન્ત પ્રદેશો છે. આમ એ બંને પ્રકારના પ્રદેશે મળીને રત્નપ્રભા પૃથ્વી કહેવાય. તેથી તેને “અરમાન્તપ્રદેશ અને અચરમાન્ત પ્રદેશે એમ ઉભય રૂપે નિર્દિષ્ટ કરવી જોઈએ.
જૈનદર્શનમાં સ્થિર થયેલ અવયવ અને અવયવીના ભેદભેદવાદનું મૂળ પ્રસ્તુત ચર્ચામાં જોઈ શકાય છે.?
ચરમાદિનું અપબહુવ (તારતમ્ય) પ્રારંભનાં સૂત્રો (૭૭૪-૭૭૬)માં રત્નપ્રભાદિ વિષે ચરમ આદિનો વિચાર કર્યા પછી તેમના અપબહુવની ચિંતા (૭૭૭–૭૮ •) કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે – ૧. રત્નપ્રભા વિષે.
(4) દ્રવ્યાર્થિક નયથી (૧) અચરમ એક હેઈ સૌથી સસ્તક, તેથી– (૨) ચરમે અસંખ્યાતગુણ, તેથી– (૩) અચરમ+ચર વિશેષાધિક છે. પ્રસ્તુતમાં પ્રથમ અને બીજાને સરવાળે
સમજવાને છે. ૨. પ્રસ્તુત ચરમ અને અચરમ આદિની અન્ય વ્યાખ્યા પણ ટીકાકાર નોંધે છે.
પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૯ નં. ૩. પ્રજ્ઞાપનાટીક, પત્ર ૨૨૯ ૨. ૧૨
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
() પ્રશિર્થિક નયથી (૧) ચરમાન્ત પ્રદેશ સૌથી ઓંક, તેથી(૨) અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ તેથી(૩) ચરમાન્ત પ્રદેશ + અચરમાન્ત પ્રદેશ વિશેષાધિક છે.
| (ક) દ્રવ્ય-પ્રદેશ ઉભય નથીઆમાં દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક બનેનું પૂર્વોક્ત તારતમ્ય ક્રમે મૂકી દેવામાં આવ્યું છે, તેથી દ્રવ્યાર્થિકના ત્રણ + પ્રદેશ થિકના ત્રણ–એમ એકથી છના ક્રમમાં તારતમ્ય છે. વિશેષમાં એટલું કે દ્રવ્યાર્થિકમાંના તીજાના કરતાં પ્રદેશાથિકને પ્રથમ અસંખ્યાતગુણ સમજવાને છે.
ર-૩. જે પ્રકારનું તારતમ્ય ઉપર રત્નપ્રભા વિષે જણાવ્યું છે, તે જ પ્રકારનું તારતમ્ય શેષ છે નરકે, સૌધર્માદિ બધાં વિમાને, ઈશ્વસ્ત્રાબ્બારા પૃથ્વી અને આ બધું મળીને તે લેક–એ પ્રત્યેકનું સમજવાનું છે; કારણુ લેકના પ્રદેશો પણ અસંખ્યતથી તે વધારે નથી જ.
જે ભેદ પડે છે તે અલક વિષે છે, કારણ, પ્રદેશાથિકની દષ્ટિએ અલકના પ્રદેશ અનંત સંખ્યામાં છે. આથી અલેકની ચિંતામાં અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગુણને બદલે અનંતગુણ સમજવાના છે (૭૭૯) અને પછી લેક અને અલકને સાથે રાખીને (૭૮૦) જે તારતમ્યની સૂચી આપી છે તે નીચે પ્રમાણે છે : ૪. લેક-અલેક વિષે
(4) દ્રવ્યાર્થિકથી (૧) બન્નેને એક–એક અચરમ સર્વસ્તક, તેથી– (૨) લોકના ચરો અસંખ્યાતગુણ, તેથી –
અલકના ચરણે અસંખ્યાતગુણ, તેથી— બનેના અચરમો (૧) + બનેના ચરમ (૨–૩) વિશેષાધિક છે. () પ્રદેશાહિકથી
લેકના ચરમાન્ત પ્રદેશે સર્વસ્તક છે, તેથી– (૨) અલેકના ચરમાન્ત પ્રદેશે વિશેષાધિક તેથી (૩) લેકના અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગુણ, તેથી— (૪) એલેકના અચરમાન્ત પ્રદેશ અનંતગુણ, તેથી ૫) લોક અને અલકના ચરમાન્ત પ્રદેશ (૧+૨) + અચરમાન્ત પ્રદેશ
(૩–૪) વિશેષાધિક છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
રે
દે દે
૧૭૯ () ઉભય નથી (૧) લેક-અલેક બન્નેના એક-એક અચરમ સર્વસ્તક, તેથી– (૨) લેકના ચરણે અસંખ્યાતગુણ, તેથી---
અલકના ચરમ વિશેષાધિક, તેથી– (૪) લેક-અલોક બન્નેના અચર અને ચરમ [= (૧) + (૨), (૩)]
વિશેષાધિક તેથી– લેકના ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ, તેથી– અલેકના ચરમાન્ત પ્રદેશ વિશેષાધિક, તેથી— લેકના અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ, તેથી
અલેક અચરમાન્ત પ્રદેશ અનન્તગુણ, તેથી– (૯) લેક અને અલેકના અરમાન્ત (૫+ ૬) + અચરમાન્ત (૭+ ૮) પ્રદેશ
વિશેષાધિક, તેથી(૧૦) સર્વ દ્રવ્ય વિશેષાધિક, તેથી (૧૧) સર્વ પ્રદેશે અનંતગુણ, તેથી –
(૧૨) સર્વ પર્યાયે અનંતગુણ છે. (૭૮૦) પરમાણુપુદ્ગલ અને પુદ્ગલસ્કંધ વિષે ચરમાદિ વિચાર
પરમાણુ અને સ્કંધના ચરમાદિ વિચાર પ્રસંગે પ્રશ્નમાં છવ્વીશ (૨૬) અંગે કરવામાં આવ્યા છે. અને પછી પરમાણુ અને દિપ્રદેશિક આદિ સ્કંધમાં ઉક્ત ૨૬ ભંગોમાંથી ક્યાનું વિધાન કરવું અને ક્યા શેષને નિષેધ કરવો, તે સ્પષ્ટ કર્યું છે (૭૮૧-૭૮૯) અને અંતે તે અંગેની બાબતમાં સંગ્રહણીગાથાઓ પણ આપવામાં આવી છે (૯૦).
ચરમ. અચરમ અને અવક્તવ્ય એ ત્રણ મૂળ ભંગે છે. તેના એકવચન અને બહુવચનને લઈને અને એ ત્રણને પરસ્પર મેળવીને જે છીશ ભંગ થાય છે તે આ પ્રમાણે છે (૭૮૧) :– (૧) ૧. ચરમ
૪. ચરમ અચરમ
૫. અચર (૩) ૩. અવક્તવ્ય ૬. અવક્તવ્યો (૪) ૭. ચરમ અને અચરમ ૮. ચરમ અને અચરમ ] * . . ૯. ચરમે અને અચરર્મ કે પ્રથમ ચતુર્ભગી.
૧૦. ચરમ અને અચર)
WWW.jainelibrary.org
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
(૫) ૧૧. ચરમ અને અવક્તવ્ય ૧૨. ચરમ અને અવક્તવ્યો :
૧૩. ચરમ અને અવક્તવ્યમદ્વિતીય ચતુર્ભાગી
૧૪. ચરમ અને અવક્તવ્યો (૬) ૧૫, અચરમ અને અવક્તવ્ય ૧૬. અચરમ અને અવક્તવ્યો).
૧૭. અચરમો અને અવક્તવ્ય તૃતીય
૧૮. અચરમો અને અવક્તવ્યો) ચતુર્ભાગી (૭) ૧૯. ચરમ, અચરમ અને અવક્તવ્ય ૨૦. ચરમ, અચરમ અને અવક્તવ્ય
૨૧. ચરમ. અચરમ અને અવક્તવ્ય, ૨૨. ચરમ, અચરમો અને અવક્તવ્ય ૨૩. ચરમ, અચરમ અને અવકતવ્ય, ૨૪ ચરમ, અચરમ અને અવક્તવ્યો, ૨૫ ચરમે, અચરમો અને અવક્તવ્ય
૨૬. ચરમ, અચરમો અને અવક્તવ્યો. ઉપરના છવ્વીશ ભંગોને એ રીતે લખ્યા છે કે જેથી એકવચનમાં પ્રયુકત ભંગે જુદા તરી આવે. પ્રયોજન એ છે કે જેન દાર્શનિકેએ સપ્તભંગીને નામે જે
સ્યાદ્વાદની પ્રરૂપણું કરી છે, તેનું મૂળ આ પ્રકારના ભંગમાં રહેલું છે તે રપષ્ટ થાય. આ જ પ્રકારની સપ્તભંગી ભગવતીસૂત્રમાં પણ મળે છે, તે અન્યત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેથી તે વિષે વિશેષ વિચારણું અહીં જરૂરી નથી. આગમયુગ પછીના અનેકાંતયુગમાં આ બંનેમાંથી બહુવચનને લઈને જે અંગે થાય છે, તે દૂર કરીને જેન દાર્શનિકેએ સપ્તભંગીની પ્રરૂપણું કરી છે તે સ્પષ્ટ થાય છે, એટલુ, જ સૂચવવું અહીં પર્યાપ્ત છે.
હવે પરમાણુ આદિમાં આ બંનેમાંથી કયા ભંગ લાગુ પડે છે તે જોઈ એ (૭૮૧૭૮૯) :
૧. પરમાણુ માત્ર એક ભંગ નં. ૩. ૨. દિપ્રદેશિક અંધ બે ભંગ = નં. ૧, ૩. ૩. ત્રિપ્રદેશિક સ્કંધ ૪ ભંગ = નં. ૧, ૩, ૯, ૧૧. ૪. ચતુર પ્રદેશિક ૭ ભંગ = નં. ૧, ૩, ૯, ૧૦, ૧૧, ૧૨, ૨૩. ૫. પંચપ્રદેશિક ૧૧ ભંગ = નં. ૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૩, ૨૫. ૬. છપ્રદેશિક ૧૫ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩,
૧૪, ૧૯, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૪. કોઈને મતે આમાં ૧૪ ભંગ છે. તે પ્રમાણે નં. ૮મે સંમત નથી. પ્રજ્ઞાપના
ટીકા, પત્ર ર૩૮ .
-
'
Page #202
--------------------------------------------------------------------------
________________
- ૧૮૧ ૭. સપ્તપ્રદેશિક ૧૭ ભંગ =નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩,
- ૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૮. અષ્ટપ્રદેશિક ૧૮ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩,
૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૯. નવ પ્રદેશથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી, એ પ્રત્યેક
સ્કંધોના ભંગે પણ ૧૮ જ છે; તે ઉપર પ્રમાણે–અષ્ટપ્રદેશિક સ્કંધની જેમ-સમજવાના છે (૭૮૯).
સંસ્થાન વિશે ચરમાદિ પરિમંડલ આદિ પાંચ સંસ્થાન (૭૮૧), તેના પ્રભેદો (૭૯૩), તેની અવગાહના (૭૮૪) અને તેના ચરમાદિ (૭૯૭)ને ક્રમે વિચાર કરવામાં આવ્યો છે અને છેવટે અલ્પબદુત્વ પણ નક્કી કરવામાં આવ્યું છે (૮૦૨-૮૦૬), તેને સાર નીચે પ્રમાણે છે :
સંસ્થાને પાંચ છે : પરિમંડલ, વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત (૭૯૧). એ બધાં સંસ્થાનોમાંનાં પ્રત્યેક અનંત છે (૭૯૨); અને સંખ્યાત અસંખ્યાત અથવા અનંતપ્રદેશી છે (૭૯૩) અને સંખ્યાતપ્રદેશી સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ છે, અસંખ્યાત પ્રદેશી સંખ્યાત કે– અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે અને અનંતપ્રદેશ પણ સંખ્યાત અથવા અસંખ્યાત પ્રદેશ માં અવગાઢ છે. (૭૬૪–૭૯૬).
સંસ્થામાં ચરમાદિ વિચારમાં પૂર્વોક્ત (૭૭૫) જેમ છ વિકપ કરીને તેને નિષેધ તે જ પ્રમાણે કરવામાં આવ્યું છે અને વિધિ પણ પૂર્વવત (૭૭૫) છે (૭૭-૮૦૧). આને ખુલાસો કરવામાં આવ્યો જ છે એટલે અહીં તેનું પુનરાવર્તન જરૂરી નથી.
અલ્પબહુને વિચાર પણ રત્નપ્રભાને (૭૭) અનુસરતો જ છે (૮૦૨– ૮૦૬), તેથી તે વિષે પણ વિશેષ લખવું જરૂરી નથી; પણ એક વિશેષતા છે, તે છે–“નવરં સંક્રમે અનંતકુળ' (૮૦૫, ૮૦ ૬); આનું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે કે જ્યારે ક્ષેત્રવિચારમાંથી દ્રવ્યવિચારમાં સંક્રમણ થાય ત્યારે “અનન્તગુણનું વિધાન કરવું, તે આ પ્રમાણે--
૧. અચરમ સર્વસ્તક છે; ૨. તેથી ક્ષેત્રની અપેક્ષાએ ચરમો અસંખ્યાતગુણ છે; ૩. પણ દ્રવ્યની અપેક્ષાએ ચરમો અનંતગુણ છે. અને ૪. અચરમ+ ચરમે તેથી વિશેષાધિક છે. પ્રજ્ઞાપનાટીકા પત્ર ૨૪૪ ૨. ૫. સંસ્થાને પાંચ છે તે પૂર્વગત સૂત્ર ૬ થી પણ ફલિત થાય છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જીવે વિષે ચશ્માદિ
નારકાદિ ચેાવીશ દંડકના વૈજ્વાનેા, સંગ્રહણીગાથામાં જણાવ્યા પ્રમાણે (૮૨૯), ગત્યાદિ અગિયાર અપેક્ષાએ ચરમાદિનો વિચાર કરવામાં આવ્યા છે (૮૦૭–૮૨૯), જેમ કે ગતિની અપેક્ષાએ ચરમ એ કહેવાય જે હવે અન્ય કાઈ ગતિમાં જવાને નથી, મનુષ્યગતિમાંથી સીધે। મેાક્ષમાં જવાના છે. પણ મનુ• માંથી કાંઈ બધા મેકક્ષમાં જવાના નથી તેથી જેના ભવ હજી ખાકી હોય તે બધા જીવા ગતિની અપેક્ષાએ અચરમ કહેવાય. આ પ્રમાણે સ્થિતિ આદિની અપેક્ષાએ પણ જીવાને ચરમાચરમવિચાર પ્રસ્તૃતમાં કરવામાં આવ્યા છે.
અગિયારમું ‘ભાષાપ૬ : ભાષાવિચારણા
અગિયારમું ભાષાપદ ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એ કયાં રહે છે, તેની આકૃતિ કેવી છે, એ તથા તેનુ' સ્વરૂપ તથા ભેદે અને તેને ખેલનાર ઇત્યાદિ અનેક મહત્ત્વતા પ્રશ્નો ચર્ચે છે. અનેક ઠેકાણે થયેલ ભાષાવિચારના એકત્ર સંગ્રહરૂપે હાય એમ જણાય છે. ભાષા વિચારને સરળતાથી સમજાવવા માટે સૂત્રેા તેના ક્રમને બદલે વ્યુત્ક્રમમાં લેવાં પડયાં છે, તેની વાચક નોંધ લે.
ભાષાનું સ્વરૂપ અને ઉત્પત્તિ
ભાષા એટલે જે ખેલાય છે તે. અર્થાત્ અન્યને અવમેધ-જ્ઞાનમાં જે કારણ બને છે તે, એવા અથ ટીકાકાર કરે છે.૨ એ ભાષાનુ આદિ કારણ જીવ છે (૮૫૮) અર્થાત્ મૂલ કારણ જીવ છે. જીવ ન હેાય તે ભાષા ઉત્પન્ન ન થાય. પણ તે મૂલ કારણ ઉપાદાનકારણુ સમજવાનું નથી. તેનું ઉપાદાનકારણ તે, પ્રજ્ઞાપના પ્રમાણે, ભાષાદ્રવ્યના પુદ્ગલ છે, જેમાં વર્ષોં, ગંધ, રસ અને સ્પર્શી છે (૮૭[૬]). તેવાં પુદ્ગલા પણ જ્યારે સ્થિતિશીલ ટ્રાય છે ત્યારે જ જીવ તેમનું ગ્રહણ (૮૭[૧]) કરે છે. જીવ ભાષાપુદ્ગલાનું ગ્રહણ શરીર વડે કરે છે, અને ભાષારૂપે તેનું પરિણમન કરે છે. જૈન પરિભાષામાં તેને ‘કાયયોગ વડે ગ્રહણ કરે છે,' એમ કહેવાય છે એમ પ્રજ્ઞાપનામાં કહ્યું છે (૮૫૮, ૮૫૯). શરીર વડે ગ્રહણ કરાયેલાં ભાષાનાં પુદ્ગલા ભાષારૂપે પરિણત થઈને જ્યારે નીકળે છે, ત્યારે તેના આકાર કેવા ડાય છે તે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યુ` છે કે તે વજ્રાકાર છે (૮૫૮) ટીકાકાર જણાવે છે કે ભાષા જ્યારે નીકળે છે ત્યારે સમગ્ર લેકમાં તેનાં
૧. માધ્યતે રૂતિ માથા’– ૫૦ ટી૦, ૨૪૬ ૬ । ૨. ‘'માણા ગોધની નમૂતા”.'—૧૦ ટી૦, ૨૬ અ.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૩ પુદગલો વ્યાપી જાય છે અને લોકને આકાર વજાકાર છે તેથી ભાષાને પણ વજાકાર કહી છે= પ્રજ્ઞાપનામાં પણ એ સ્પષ્ટ જણાયું છે કે ભાષાનું પર્યવસાન લોકાન્તમાં છે (૮૫૮), એટલે કે ભાષાના પુગલે ફેલાઈને સમગ્ર લેકને ભરી દે છે. એ તેથી આગળ જઈ શકતા નથી તેનું કારણ એ છે કે ગમનમાં સહાયભૂત દ્રવ્ય ધર્માસ્તિકાય લોકમાં જ છે, તેથી બહાર નથી.'
ગ્રહણ કરાયેલા ભાષાના પુદગલ ભાષારૂપે પરિણત થઈને બહાર નીકળે એમાં માત્ર બે સમય જેટલો કાળ જાય છે (૮૫૯), કારણ કે પ્રથમ સમયમાં ગ્રહણ છે અને દ્વિતીય સમયમાં નિસર્ગ છે–બહાર નીકળે છે."
પુદ્ગલો પરમાણુથી માંડીને અનંતપ્રદેશી સ્કંધરૂપે હોય છે. તેમાંથી જે સ્કો અનંતપ્રદેશ છે તેનું જ ગ્રહણ ભાષા માટે ઉપયોગી છે (૮૭૭ [૩]) અને તે સ્કંધ પણ જે ક્ષેત્રની દૃષ્ટિએ અસંખ્યાત પ્રદેશમાં સ્થિત હોય તે ભાષાને ગ્ય છે (૮૭૪]), અન્યથા નહિ. કાળની દષ્ટિએ ભાષાના પગલે એક સમયથી માંડીને અસંખ્યાત સમયની સ્થિતિવાળા હોય છે. (૮૭૭[૫]). અર્થાત્ તે પુદ્ગલની ભાષારૂપે પરિણતિ એક સમય પણ રહે અથવા તો વધુમાં વધુ અસંખ્યાત સમય સુધી પણ રહે છે. ગ્રહણ કરાયેલા ભાષાના પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શના જે પ્રકારે છે તે, પ્રત્યેક ભાષાપુદ્ગલોમાં એકસરખા નથી હોતા, પણ સમગ્રભાવે વિચારવામાં આવે તો એટલે કે ભાષા માટે ગ્રહણ કરાયેલા સમગ્ર પુદ્ગલેને વિચાર કરવામાં આવે છે, તે બધા જ પ્રકારને સમાવેશ એમાં થઈ જાય છે. અર્થાત પુગલને રસાદિપે કઈ પણ પરિણામ ભાષાના પુલમાં ન હોય એમ બનતું નથી; બધા જ પરિણામે તેમાં મળી આવે છે (૮૭[૬] થી ૮૭૧૪]). ૫ણુ અપવાદ છે તે પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે, કારણ કે સ્પશની બાબતમાં વિરોધી સ્પમાંથી એક જ સ્પર્શનું ગ્રહણ થાય છે એથી પ્રત્યેકમાં બેથી માંડી માત્ર ચાર સ્પર્શવાળાનું જ ગ્રહણ થાય છે. અને સમગ્રભાવે જોઈએ તે નિયમતઃ ચાર સ્પર્શવાળાનું ગ્રહણ થાય છે (૮૭[૧૩]). ૩. . ટી ૦, ૨૫૬ . ૪. ઝ૦ ર૦, ૨૫૬ ૨. ૫. આચાર્ય ભદ્રબાહુના કથનાનુસાર કાયોગથી ભાષાદ્રવ્યના પુલનું ગ્રહણ
થાય છે અને વાગ્યેગથી નિર્ગમન થાય છે.–આવશ્યકનિર્યુક્તિ, ગા. ૭; . વિશેષા, ગા૦ ૩૫૩. ૬. પ્રસ્તુતમાં ટીકાકાર વ્યાખ્યાભેદની પણ સેંધ લે છે. ઘ૦ ટી , વત્ર ૨૬૨ .
Page #205
--------------------------------------------------------------------------
________________
૪
પુદ્ગલા તે સમગ્ર લેાકાકાશમાં ભર્યાં પડયા છે, પણ આત્મા તે શરીર પ્રમાણુ જ ઇં, તેથી પ્રશ્ન થાય કે તે ગમે ત્યાંથી ભાષાપુદ્ગલાનુ ગ્રહણ કરે છે કે નહિ ? આને ખુલાસા પ્રજ્ઞાપનામાં એ છે કે માત્ર સ્પષ્ટ એટલે કે આત્મા સાથે સ્પશ'માં આવેલા જ પુદ્ગલાનું ગ્રહણ થાય છે, બીજાનુ ં નહિ (૮૭૭ [૧૫]). વળી, આત્માના પ્રદેશાનું અવગાહન આકાશના જેટલા પ્રદેશામાં હોય તેટલા જ પ્રદેશામાં રહેલ ભાષાના પુદ્ગલાનું ગ્રહણ થાય છે, અન્યનું નહિ (૮૭૭ [૧૬)]. આત્માના તે તે પ્રદેશ વડે ભાષાપુદ્ગલાનું ગ્રહણ થાય છે. આથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે તે આત્મપ્રદેશથી જે ભાષાપુદ્ગલે નિરંતર હોય—એટલે કે આત્માના તે તે પ્રદેશમાં અવ્યવહિત ભાવે જે ભાષાપુદ્ગલા હાય, તે તે અણુખ કે બાર રૂપે હાય—તેમનું જ ગ્રહણ થાય છે, વ્યવહિતનું નહિ (૮૭૭ [૧૭૧૮]). આવાં ગ્રહણ કરાતાં દ્રવ્યો ઊ, અધઃ કેતિક્ દિશામાં સ્થિત હાય છે. અને આદિ, મધ્ય કે અંતમાં પણ ગ્રહણ કરે છે (૮૬૭ [૧૯૨૦]). જીવ પોતાના વિષયમાં—પ્રદેશમાં આવેલને = સૃષ્ટાવગાઢ અનન્તરાવગાઢને ગ્રહણકરે છે અને તે આનુપૂર્વી ક્રમે = જે આસન્ન હાય તેને યે દિશામાંથી આવેલને ગ્રહણ કરે છે (૮૭૭ [૨૧–૨૩]).
=
આ ભાષાપુદ્ગલાનું ગ્રહણુ સાન્તર કે નિરંતર હાય છે, અર્થાત્ ખેલવાનું ચાલુ ન રાખે તે ગ્રહણુમાં વ્યવધાન પડે છે તેથી તે સાંત્તર કહેવાય છે. અને ખેલવાનુ` અમુક સમય સુધી સતત ચાલુ રાખે તે નિરંતર ગ્રહણ કરવું પડે છે. આમાં સમજવાનું એ છે કે પ્રથમ સમયમાં તેા ગ્રહણુ જ છે, નિ`મ નથી, પણુ ખીજા સમયમાં ગ્રહણુ અને નિગ`મ બન્ને સંભવે છે, કારણ કે પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલેાનુ દ્વિતીય સમયમાં નિર્ગમન છે અને તૃતીય સમયમાં જેનું નિ`મન થવાનું છે તેનું દ્વિતીય સમયમાં ગ્રહણ છે. આમ વચ્ચેના બધા જ
૭. ૮૭૭ [૩] માં માત્ર અનન્તપ્રદેશાનુજ ગ્રહણ થાય છે એમ સ્પષ્ટ કર્યુ... છે અને અહીં અણુનું પણ ગ્રહણ થાય છે તેમ જણાવ્યું છે. આમાં વિરોધ નથી સમજવાના, કારણ કે પ્રસ્તુતમાં અણુશબ્દના અ` પરમાણુ નથી, પણુ અણુ એટલે આછા પ્રદેશમાં રહેનાર, અને બાદરી એટલે વધારે પ્રદેશમાં રહેનાર એવા છે. ૬૦ ટા, ૨૬૨ ૬.
૮. ૬૦ ટી૦, ૨૬૨ અંત દૂત કાળ પર્યંત તે પુદ્દગલ ગ્રહણુયેાગ્ય છે. તેમાં આદિ, મધ્ય કે અંત સમયે તે ગ્રહણ કરે છે, એમ સમજવું.
Page #206
--------------------------------------------------------------------------
________________
સમયમાં ગ્રહણ અને નિગમન બને થાય છે અને અંતે માત્ર નિર્ગમન છે, ગ્રહણ નથી, તેમ પ્રથમ સમયમાં માત્ર ગ્રહણ છે, નિગમ નથી (૮૭૮-૭૭૯), કારણ કે નિગમ દ્વિતીય સમયથી શરૂ થાય છે. લાકાતગમન
પ્રથમ એ કહેવાઈ ગયું છે કે ભાષા લેકાત સુધી ગમન કરે છે, તેનો ખુલાસો કરતાં પ્રજ્ઞાપનામાં જણાવ્યું છે કે ગૃહીત પુલનું નિર્ગમન બે રીતે થાય છે. એક તે જે પ્રમાણમાં ગૃહીત કર્યા હોય તે સર્વે પુલોના પિંડનું એમ ને એમ નિસરણ થાય છે–અર્થાત વક્તા ભાષાવગણના પુદ્ગલેને પિંડને અખંડ રૂપમાં જ બહાર કાઢે છે. આ પિંડ અમુક યોજના ગયા પછી ધ્વંસ પામે છે, અર્થાત્ તેનું ભાષાનું પરિણમન સમાપ્ત થાય છે. પણ જો વક્તા ગૃહીત પુદ્ગલેને ભેદીને અર્થાત તેના વિભાગ કરીને કાઢ૧૦ (તો તે પિંડે સૂક્ષ્મ થઈ જાય છે તેથી શીઘ ધ્વંસ પામતા નથી, ઊલટું સંપર્કમાં આવનાર અન્ય પુદ્ગલેને વાસિત કરે છે = ભાષારૂપે પરિણત કરી દે છે.) તે તેથી તે અનંતગુણ વૃદ્ધિ પામતાં પામતાં લોકના અંતને સ્પર્શે છે (૮૮૦).
પુદગલોનું આવું ભેદન અનેક પ્રકારે થાય છે. તેના ખંડ, પ્રતર, ચૂર્ણિકા, અનુતટિકા અને ઉત્સરિકા એવા પાંચ ભેદ સૂત્રમાં દૃષ્ટાતો સાથે જણાવ્યા છે (૮૮૧-૮૮૭), એટલું જ નહિ પણ એ પાંચેયનું અલ્પબદુત્વ પણ નિર્દિષ્ટ છે. (૮૮૭) ભાષાના પ્રકાર
પ્રસ્તુત પદમાં ભાષાના ભેદે અનેક રીતે વર્ણવ્યા છે (૮૩૦, ૮૪૯, ૮૫૯, ૮૭૦, ૮૯૬), પણ તે ભેદનું વ્યવસ્થિત નિરૂપણ સૂ૦ ૮૬ ૦૮૬૬ માં થયું છે, તેથી ભેદો માટે તે સૂત્રને મુખ્ય માનીને અહીં વિવરણ કરવામાં આવશે.
ભાષાના બે પ્રકાર છે : પર્યાપ્તા અને અપર્યાપ્તા (૮૬૦). ટીકાકારે આનું વિવરણ કર્યું છે, તદનુસાર જેના પ્રતિનિયત સ્વરૂપને નિશ્ચય થઈ શકે છે, તે પર્યાપ્ત છે અને જેના વિષે એ નિશ્ચય નથી થઈ શકતો તે અપર્યાપ્ત છે. નિશ્ચય યથાર્થ પણ હોય છે અને અયથાર્થ પણ હોય છે. યથાર્થ હોય તો સત્ય કહેવાય અને અયથાર્થ હોય તે મૃષા અથવા મિથ્યા કહેવાય. આથી જે ભાષા યથાર્થ નિશ્ચય ૯. ઘ૦ ટી , વત્ર ૨૬૪માં વિશેષાવશ્યક ભાષ્ય (ગા ૦ ૩૭૧) ને આધારે સ્પષ્ટ
કર્યું છે કે એક જ સમયમાં બે ક્રિયાને વિરોધ નથી; માત્ર બે ઉપયોગને
વિરોધ છે. ૧૦. કાષ્ઠકગત ભાગ મૂળમાં નથી પણ સ્પષ્ટતા ખાતર જોડયો છે. જુએ, વિશેષા
ગા૦ ૩૭૮ અને ઘ૦ ટી ૦, પત્ર ૨૬૫ ૨.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૬
કરાવતી હાય તે ભાષા સત્ય છે અને અયથાર્થ નિશ્ચય કરાવતી હોય તે તૃષા છે; આમ પર્યાપ્તાના ભેદ એ છે ઃ સત્યભાષા અને મૃષાભાષા (૮ ૬૧). યથાર્થ કોને કહેવુ" એ પણ અપેક્ષાભેદથી નક્કી કરવું પડે છે. આથી સત્યભાષાના અપેક્ષાભેદે શ ભેદેા છે : ૧. જનપસત્ય, ૨. સમ્મતસત્ય, ૨. ૩. સ્થાપનાસત્ય, ૪. નામસત્ય, ૫. રૂપસત્ય, ૬. પ્રતીત્યસત્ય. ૭. વ્યવહારસત્ય ૮. ભાવસત્ય ૯. યેાગસત્ય અને ૧૦. ઔપમ્યસત્ય (૮૬૨).૧૧અસત્ય અથવા તે। તૃષા ખેલવા પાછળ અનેક કારણે! હાય છે, આથી એ કારણભેદે મૃષા અર્થાત્ અસત્યભાષાના જે ભેદો છે તે પશુ દા છે ઃ ૧. ક્રાનિઃસૃત ૨. માયાનિઃસૃત ૪. લાભનિઃસૃત, ૫. પ્રેમનિઃસૃત, ૬. દ્વેષનિઃસૃત, ૭. હાસ્યનિઃસૃત, ૮. ભયનિઃસૃત ૯. આખ્યાનિકનિઃસૃત ૧૦. ઉપશ્ચાત નિઃસૃત (૮૬૩).
અપર્યાપ્તા ભાષાના બે પ્રકાર છે : સત્યા-મૃષા અસત્યા-મૃષા (૮૬૪). આમાંથી સત્યામૃષાના દેશ (૮૬૫) અને અસત્યા-મૃષાના ખાર ભેદો છે (૮૬૬), જેમાં અસત્ય અભિપ્રેત હોય તે સત્યા મૃષા કહેવાય. અને જેમાં સત્ય કે મિથ્યાના સબંધ ન હોય તે અસત્યા-મૃષા; એટલે કે કોઈને મેલાવવા હાય ા કહેવું કે એ દેવદત્ત ! ઇત્યાદિ. તેના ભેદોનું વિવરણ ટીકાકારે કર્યુ છે, તેથી અહીં તેના વિસ્તાર કરવાની જરૂર નથી (પ્ર૦ ટી૦, ૨૫૯).
માનું છુ”, ચિતવું છું.આ પ્રકારની ભાષા અવધારણી નિશ્ચયાત્મક કહેવાય છે (૮૩૦) અને તે સત્યાદિ ચારેય પ્રકારે સંભવે છે. જે ભાષા ખેાલવાથી ધર્માંની આરાધના થાય તે સત્ય, જેથી ધર્માંની વિરાધના થાય તે અસત્ય, મિશ્રણવાળી સત્ય-મૃષા ભાષાથી આરાધના વિરોધના બન્ને થાય છે, પણ અસત્યાક્રૃષા ભાષાના સંબંધ આરાધના કે વિરાધના સાથે નથી (૮૩૧, ૮૫૬).
પ્રજ્ઞાપની ભાષા, જે અસત્યતૃષાના એક ભેદ છે (૮૬૬), તે બાબતમાં પ્રસ્તુત્ત પદમાં વિગતે ચર્ચા છે તે આવી છે—(ભાષાના શબ્દોમાં તેા સ્ત્રી, પુરુષ કે નપુસકને ભાવ હેાતા નથી છતાં પણ જાતિવાચક) ગે! આદિ શબ્દોમાં પુલ્લિંગને પ્રયેાગ થાય છે, તેા તેવા શબ્દોને મૃષાભાષા ન કહેવાય, પણ તે પ્રજ્ઞાપની ભાષાના નમુના ગણાય (૮૩૨), (કારણ કે તે શબ્દોથી અમુક અંનુ નિરૂપણુ થાય છે. તે જ પ્રમાણે શબ્દોમાં લિગ નથી, છતાં પણુ) કેટલાક શબ્દો પુલ્લિ ંગી (૮૫૨) છે, કેટલાક સ્ત્રીલિ’ગી (૮૫૧) છે અને કેટલાક નપુસકલિંગી (૮૫૩) છે, (પણ તેમનેા પ્રતિપાદ્ય અથ તો તે શબ્દગત લિંગ ધરાવતો નથી છતાં) તે પણ મૃષાભાષા ન કહેવાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૩, ૮૫૪, ૮૫૭). ૧૧. સ્થાનાંગ–સમવાયાંગ, પૃ૦ ૧૨૨-૨૩; પ્ર૦ ટી॰ વત્ર ૨૫૭.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૭
(ભાષાના શબ્દો વડે ગમે તે લિંગ ધરાવનારને આજ્ઞા પણ કરવામાં આવે છે અને સાંભળનાર આજ્ઞા પ્રમાણે કરે કે ન કરે તેમ પણ બને છે, છતાં પણુ) ૨ આજ્ઞાપની ભાષાને મૃષા ન કહેવાય, પણ માત્ર પ્રજ્ઞાપની ભાષા. કહેવાય, (૮૩૪, ૮૫૫); પુરુષાદિ ત્રણે લિંગનાં લક્ષણનું પ્રત્તાપન કરનારી ભાષા પશુ મૃષા ન કહેવાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૫); (પછી ભલેને તે તે લિંગધારીમાં સમગ્રભાવે તે તે લક્ષણા ઉપલબ્ધ થતાં ન હેાય) જાતિવાચક શબ્દોમા પુલ્લિંગાદિ ત્રણે લિંગે દેખાય છે (પણ જાતિમાં તા કાઈ લિગ નથી), તાપણું. તે મૃષા નથી પણ પ્રજ્ઞાપની છે (૮૩૬). તે જ પ્રમાણે જાતિને લક્ષ કરીને આજ્ઞા કરવામાં આવી હાય કે તેનાં પુલ્લિંગાદિ લક્ષણાનુ નિરૂપણ થયુ હોય તે તે ભાષા પણ મૃષા ન ગણાય પશુ- પ્રજ્ઞાપની કહેવાય (૮૩૭, ૮૩૮, ૮૫૬).
ભાષાના શબ્દોનું વર્ગીકરણુ અન્ય રીતે પણ કરવામાં આવ્યુ છે અને તેના સોળ પ્રકાર જણાવ્યા છે. તેમાં લિંગ,૧૩સખ્યા૧૪ અને કાળના ત્રણ-ત્રણ ભેદીને લઈને વચનના નવ પ્રકાર છે ઃ પ્રત્યક્ષ વચન, પરાક્ષ વચન, અધ્યાત્મવચન આદિ જેવા; શેષ પણ જુદા જુદી અપેક્ષાથી ભિન્ન છે (૮૯૬); આ બધા જ પ્રકારના સમાવેશ પ્રજ્ઞાપનીમાં કરવામાં આવ્યા છે અને તે મૃષા નથી તેમ જણાવ્યું છે (૮૯૭).
★
બારમું પદ્મ : જીવાનાં શરીર
પ્રસ્તુત બારમા પદમાં વાનાં શરીર વિષે ચર્ચા છે. શરીર પાંચ છે : ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણુ (૯૦૧). ઉપનિષદોમાં આત્માના પાંચર કાની ચર્ચા મળે છે, તેમાં માત્ર અન્નમય કોષ સાથે ઔદારિક શરીરની તુલના થઈ શકે તેમ છે. અને પછીથી સાંખ્ય આદિ દર્શનમાં અવ્યક્ત, સમ કૈં લિગશરીર માનવામાં આવ્યું છે તે જૈનસંમત કામણુને સ્થાને છે.
૧૨. આજ્ઞાપની એ અસત્યમૃષાને પણ એક ભેદ છે. સૂ૦ ૮૬૬. ૧૩. લિ ગભેદથી શબ્દભેદ માટે જુએ સૂ૦ ૮૫૧ ૮૫૨, ૮૫૩.
૧૪. સંખ્યાભેદથી શબ્દનો ભેદ સ્૦૮૪૯-૮૫૦માં પણ છે. પણ ત્યાં સંસ્કૃતભાષાસંમત દ્વિવચનને નિર્દેશ નથી, કારણ કે પ્રાકૃતમાં તે છે નહિ. ૧. ભગવતી, ૧૭–૧ . ૧૯૨.
૨. તૈત્તિરીય ઉપનિષદ, મનુવી; ખેલવલકર અને રાનડે, History of Indian Philosophy P. 250.
૩. સાંખ્યકારિકા ૩૯-૪૦; મેલવલકર અને રાનડે, History of Indian Philosophy P. 358, 430; 370; માલવણિયા ‘ગણુધરવાદ”, પ્રસ્તા
વના ૫૦ ૧૨૧–૧૨૩.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
નારક્રાદિ ૨૪ દડકામાં તે પાંચમાંથી કયાં કયાં કાને હાય છે તેનું નિરૂપણુ કરીને (૯૦૨-૯૦૯) તે પાંચે શરીશના બે ભેદ્દે બહુ = વત માનમાં બંધાયેલ, અને મુક્ત = પૂર્વાંકાળે બાંધીને ત્યજી દીધેલાં શરીરા વિષે વિચારણા કરવામાં આવી છે કે તેમનું સખ્યાપરિમાણુ દ્રવ્ય, ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ કેટલુ છે (૯૧૦). અને પછી ૨૪ ૬ડકામાં એ બન્ને પ્રકારનાં શરીગની સંખ્યાને દ્રવ્યા દિની અપેક્ષાએ વિચાર છે (૯૧૧–૯૨૪).
કાલની દૃષ્ટિએ સખ્યા એટલે સૂત્રમાં જણાવેલ કાલમાનના જેટલા સમય થતા હેાય તેટલા સમય જેટલી તે સખ્યા સમજવી. અને તે જ પ્રમાણે ક્ષેત્ર એટલે તે તે સૂચિત ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હાય તેટલી સખ્યા ક્ષેત્રની અપેક્ષાએ સમજવાની છે. અસંખ્યાત અને અનંત સંખ્યા ક્રમશઃ અસ`ખ્યાત અને અનંતપ્રકારની સભવે છે, તેથી સામાન્ય રૂપે અસંખ્ય કે અનંત કહેલ, છતાં તે સંખ્યા કયા પ્રકારની અસંખ્ય કે અનંત સમજવી તે દર્શાવવા માટે વચ્ચે વચ્ચે અનેક જાતનાં સમીકરણો સૂત્રમાં સૂચવ્યાં છે, તે ગણિતમાં રસ ધરાવનાર માટે પણ રસપ્રદ થઈ પડે તેવાં છે. ટીકાકારે તેની વિસ્તૃત સમજૂતી આપી છે.
ઔદારિક આદિ શરીરવાચક શબ્દોના અર્થ તેના પ્રયેાજનની દષ્ટિએ ટીકાકારે સમજાવ્યા છે, તે પ્રમાણે જોઇએ તે જે માંસ-અસ્થિ-આદિયુક્ત સ્થૂલ શરીર છે તે ઔદારિક છે, છતાં તે શરીર પ્રધાન પણ છે, કારણ કે સૌથી ઊંચે વસનારા અનુત્તર વિમાનના દેવા કરતાં પણ તે શરીરનુ` મહત્ત્વ એટલા માટે વધારે છે કે તે ઔદારિક શરીર જ એવું છે જે તીથકર આદિને હાય છે, અને દેવાને દુર્લભ તે શું પણ સંભવતું જ નથી; નારક અને દૈવ સિવાયના વેાને આ શરીર જન્મથી હાય છે.
વળી, ઔદારિક આદિ શરીર જે ક્રમે નિર્દિષ્ટ છે. તે ક્રમે જ ઉત્તરાત્તર સૂક્ષ્મ છે. પ્રદેશેાની સંખ્યા ઉત્તરાત્તર શરીરેામાં વધારે છતાં ક્રમે કરી ઉત્તરોત્તર સુક્ષ્મ છે, એ વસ્તુ ટીકાકારે જણાવી છે.
જે શરીર વિવિધ પ્રકારની ક્રિયા કરી શકે છે, એટલે કે અનેક પ્રકારનાં રૂપે ધારણ કરી શકે છે તે, વૈક્રિય છે. આ શરીર દેવ-નારકને જન્મથી છે અને મનુષ્યને ઋદ્ધિરૂપે પ્રાપ્ત થાય છે.
ચતુર્દશપૂર્વી' મુનિ પ્રયેાજન ઉપસ્થિત થયે યેાગમલથી જેની રચના કરે છે તે આહારક શરીર છે. કોઇ બાબતની શંકા ઉપસ્થિત થયે સમાધાન અર્થે તીથ કર પાસે જવા માટે આ શરીરને ઉપયાગ છે.
શરીરમાં જે તેજસ અર્થાત્ પાચન આદિમાં અગ્નિનું કાર્યાં કરે છે તે તેજસ શરીર છે. અને કનિમિ`ત જે સૂક્ષ્મ શરીર છે તે કામ`ણુ-આ એ શરીર જીવથી
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯ કદી વિયુક્ત થતાં નથી; માત્ર સિદ્ધિ સમયે તેમનાથી છવ વિમુક્ત બને છે, અનાદિ કાળથી આ બન્ને શરીર જીવ સાથે જોડાયેલાં જ છે. પુનર્જન્મ માટે ગમન કરનાર જીવને પણ આ બે શરીરે તે હોય જ છે, અને પછી ઔદારિક આદિ શરીરની રચના થાય છે.
પટ્રખંડાગમમાં છવનાં આ શરીરની વિચારણામાં બદ્ધ અને મુક્ત-એવા ભેદોનો વિચાર નથી થયો, પરંતુ સત્પદપણુ, દ્રવ્યપ્રમાણુનુગમ આદિ આઠ અનાગધારે વડે જીવનાં શરીર સંબંધી વિસ્તૃત વિચાર જોવા મળે છે (પુસ્તક ૧૪, સૂ૦ ૧૨૯, પૃ. ૨૩૭), એટલું જ નહિ પણ શરીરમરૂપણું પણ કરવામાં આવી છે, જેમાં નામ, નિરુક્તિ આદિ છ અનુગદ્વાર વડે વિચાર છે (પુ. ૧૪, સૂ૦ ૨૩૬, પૃ. ૩૨૧).
- શરીર વિષેની એકત્ર માહિતી માટે જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩૯૯.. દંડકમાં શરીરવિચાર બાહ્ય અને આત્યંતર એમ બે ભેદે પણ થયું છે.
આ પદનો સાર નીચેના કેપ્ટકોથી મળી રહેશે. સૂ૦ ૦૦૧–૯૦૯
દંડકમાં શરીર
ઔદારિક વૈક્રિય આહારક તૈજસ કામણ ૧. નારક ૨-૧૧. અસુર યાવત
સ્વનિત ! ૧૨. પૃથ્વીકાય ૧૩. અકાય ૧૪. તેજ:કાય ૧૫. વાયુકાયા ૧૬. વનસ્પતિકાય ૧. કીન્દ્રિય ૧૮. ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પંચેન્દ્રિયતિચ ૨૧. મનુષ્ય ૨૨. વાણુવ્યંતરે ૨૩. તિષ્ક ૨૪. વૈમાનિક
x
x
x
x
x x
x x
x x
x
x
x x
Page #211
--------------------------------------------------------------------------
________________
| |
|
બદ્ધ અને મુક્ત શારાની સંખ્યા અહિ (o) સંખ્યા
કાલસમીકરણ ક્ષેત્રસમીકરણ દ્રવ્યસમીકરણ ૧. સંખ્યા ૨.અસંખ્ય ૩ અનંત ૧.અસ૨ અનંત ૧.પ્રતરને અસં ભાગ ૨.અસ ૦૩.અનંત શરીર
ઉ.અ. ઉ.અ અસંશ્રેણી લેટ લેક ૧. ઔદારિક
૧. બદ્ધ ૨. મુક્ત
, C અભવ્યથી અનંત
{ ગુણ = સિદ્ધોને ૨. વૈક્રિય
|| અનંતભાગ ૧. બદ્ધ ૨. મુક્ત
દારિક પ્રમાણે ૩. આહારક ૧. બદ્ધ શૂન્ય અથવા જધન્ય એકથી માંડી ઉત્કૃષ્ટ સહપૃથકત્વ
', ઔરિક પ્રમાણે ૪. તેજસ ૧. બદ્ધ
, સિદ્ધથી અનંતગુણ
3= સર્વજીવને
1 અનંતભાગ ૨. મુક્ત
- , - સર્વ જીવથી
અનંતગુણ = જીવવગને
અનંતભાગ ૫. કાર્પણ ૧, બહ
તેજસ પ્રમાણે
|
-
૨. મુક્ત
| |
|
Page #212
--------------------------------------------------------------------------
________________
x
x
*
x
x
અસ છે
x
હકમાં બદ્ધ અને મુક્ત શરીરની સંખ્યા (ા-૯૨૪).
હારિક- વૈયિ આહારક- તૈજસ કામણ
બદ્ધ, મુક્ત બદ્ધ, મુક્ત બદ્ધ, મુક્ત બદ્ધ, મુક્ત બદ્ધ, મુક્ત ૧. નારક
» અનંત અસં અનંત x અનંત અસં. અનંત અસં અનંત ૨-૧૧. અસુર યાવતો ,
સ્વનિત | * ૧૨. પૃથ્વીકાય
અસં ૧૩. અપ્લાય ૧૪. તેજ કાયા ૧૫. વાયુકાયા ૧૬. વનસ્પતિકાય
અનંત , અનંત , ૧૭. દીન્દ્રિય
અસં૦ , અસં૦ , ૧૮. ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પદ્રિય તિર્યંચ
અસંતુ ૨૧. મનુષ્ય સં. અથવા, સ
૧ થી માંડી ,, સંઅથવા , અસં. સહસ્ત્રપૃથકત્વ અસં૦
અસંહ ૨૨. વાણવ્યંતર 1 x , અ... "
, અસં
અસં , ૨૩. તિક ૨૪. વૈમાનિક
જ
x
x
x
x
x
સં અથવા
X
X
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨
તેરમું પરિણામ ૫૬ : પરિણામવિચાર
ભારતીય નામાં સાંખ્ય આદિ પરિણામવાદી છે, જ્યારે ન્યાય આદિ પરિણામવાદી નથી. ધ અને ધી ને અત્યંત ભેદ માનનારે પરિણામવાલ્ને ત્યાગ કર્યાં અને ધર્માંધ ના અભેદ માનનારે પરિણામવાદના સ્વીકાર કર્યાં છે. આને જ કારણે ભારતીય દર્શનમાં ત્રણ પ્રકારની નિત્યતાને વિચાર દાખલ થયે . છે. સાંખ્ય, જૈન અને વેદાન્તીઓમાંથી રામાનુજ જેવાઓએ પરિણામિનિત્યતા સ્વીકારી; તેમાં પણ સાંખ્યાએ માત્ર પ્રકૃતિમાં પરિણામિનિત્યતા સ્વીકારી; પણુ પુરુષમાં તે ફૂટસ્થનિત્યતા માની. અને એ જ ફૂટસ્થનિત્યતા નૈયાચિકાદિએ બધા પ્રકારની નિત્ય વસ્તુમાં માની અને પરિણામિનિત્યતાને ત્યાગ કર્યો; કારણ કે તેમને મતે ધમ' અને ધી`ના અત્યંત ભેદ હતા. બૌદ્ધોએ ક્ષણિકવાદ માન્યા છતાં પુનર્જન્મ તા માન્યો છે. તેથી તેમને મતે નિત્યતાનેા વળી એક ત્રીજો પ્રકાર થયે અને તે છે સંતતિનિત્યતા.
પ્રસ્તુતમાં જૈન મતે જીવ અને અજીવ બંન્ને પ્રકારના પદાર્થોના પરિણામેા ગણાવ્યા છે, તેથી સાંખ્યાદિસ ંમત પુરુષકૂટસ્થવાદ જૈનાને અમાન્ય છે તે સૂચિત થાય છે . (૯૨૫). પ્રથમ જીવના પરિણામેાના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે (૯૨૬–૯૩૭) અને પછી નારકાદિ ચોવીશે દડકામાં તે પરિણામેના વિચાર કરવામાં આવ્યા છે (૯૩૮-૯૪૬). અને અંતે અજીવના પરિણામેાના ભેદ–પ્રભેદોની ગણતરી આપી છે (૯૪૭-૯૫). આ ઉપરથી એક ધ્યાન દેવા જેવી વાત એ ફલિત થાય છે કે અજીવ–પરિણામેામાં માત્ર પુદ્ગલના પરિણામેાની ગણના છે; ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યાના પરિણામે ગણાવ્યા નથી તે સૂચવે છે કે એક કાળ એવા હતા જ્યારે ધર્માસ્તિકાર્યાદિ અરૂપી અજીવ દ્રવ્યામાં પરિણામે મનાતા નહિ હાય. ભગવતી શ. ૨, ઉ. ૧૦માં અને સ્થાનાંગ (૩૦ ૪૪૧)માં ધર્માસ્તિકાયાદ્રિના
નમાં “ો ન જ્યાં, નાસી, ન યાર્ન મતિ, ન યાર્ન મવિસ ત્તિ, भुवं भवति भविस्सति य धुवे णितिए सासते अक्खए अन्वए अवधि जिच्चे । માવતો પ્રવને બધે અને અાસે” ઇત્યાદિ ઉલ્લેખ છે તે પણ સિદ્ધ કરે છે કે તેમના પરિણામે વિષેની માન્યતા પ્રાચીન નથી, પરંતુ એ માન્યતા પછીના કાળે ૧. ‘ઢથી ચેયનિતા લૂટનિત્યાન , तत्र कूटस्थनित्यता पुरुषस्य ।
પરિમિનિત્યતા શુળનામ્ ।” વાર્ત॰ મા, ૪, ૩૨ ભગવતીમાં પણ પદ્મવાની જેમ જ રિનામવયં નિરવસેસ માળિયર—૧૪. ૯, સ, ૧૧૪.
પરિણામે મજી લેવાનુ` કહ્યું છે
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૦૩
કયારેક શરૂ થઈ જ્યારે વસ્તુનું લક્ષણ ઉત્પાદ-ધ્રૌવ્ય એ ત્રિપદી વડે કરવામાં આવ્યું. અને પરિણામ સ્વરૂપે આપણે તત્ત્વાર્થસૂત્રમાં જોઈએ છીએ કે તેમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય–એ સતની વ્યાખ્યા કરવામાં આવી (૫. ૨૯) એટલું જ નહિ પણ નિત્યની વ્યાખ્યા પણ તેને જ અનુસરીને કરવામાં આવી કે “તમવા નિત્ય (પ.૩૦). આ લક્ષણ ઉપર પાતંજલ યોગસુત્રની પરંપરાની છાપ સ્પષ્ટ
છે. પાતંજલના વ્યાસભાષ્યમાં નિત્યની વ્યાખ્યા છે—“સ્ત્રિનું પરિભ્યને તરવું ન વિદતે સન્નિત્ય'-મધ્ય ૪-૩૩. તત્ત્વાર્થસૂત્રમાં પરિણામની વ્યાખ્યા છે – તમારા પરિણામઃ -૫૪૧.
ભગવતી અને સ્થાનાંગમાં ધમસ્તિકાયાદિ ભાવ=પરિણામોના વિચારપ્રસંગે એટલું કહ્યું હતું કે તેમાં રૂપ, રસ આદિ નથી, પણ શું છે તે બાબત મૌન છે. સ્થાનાંગસૂત્ર, ૪૪૧; ભગવતી, ૨-૧૦, સૂ૦ ૧૧૮.
પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં અછવના દશ પરિણામોમાં એક “અગુરુલઘુ પરિણામ પણ છે (૯૪૭), પરંતુ તે વિષે સ્પષ્ટ કહ્યું છે કે તે “કાજ (૯૪૬) છે. એટલે તેના વિશેષ પરિણામે સંભવ ઘટે નહિ. ભગવતીમાં ગુરુલઘુનો વિચાર અનેક ઠેકાણે છે. તે સમગ્ર ચર્ચાથી એક બાબત એ ફલિત થાય છે કે સૂક્ષ્મ પુદગલપરમાણું અને અરૂપી દ્રવ્યને “અગુરુલઘુ' કહ્યા છે. એટલે એ પ્રમાણે છવ, ધર્મ અધમ, આકાશ અને કાલ એ “અંગુરુલઘુ સિદ્ધ થાય છે. અહીં એ ધ્યાનમાં લેવાનું છે કે સાપેક્ષ ગુરુ અને લધુને તો ગુરુલઘુ” નામ આપ્યું જ છે, એટલે “અંગુરુલઘુ શબ્દથી તેને નિષેધ જ સમજી શકાય. એટલે કે જે દ્રવ્ય “અંગુરુલધુ' તરીકે ઓળખાવ્યાં તેમાં ગુરુ કે લઘુ એ બેમાંથી એકેય કે સાપેક્ષ ગુરલ’ એ ભાવ નથી એમ જ સમજાય. ગુરુ-લધુની ચતુર્ભગીમાં એ ચે ભંગ છે. તેથી પણ એ નિષેધ જ સૂચવે છે. આમ એ ધમથી કોઈ વિવિધરૂપ ધર્મ કે ભાવ સૂચવાત નથી, એમ ભગવતીની ગુરુલઘુની ચર્ચા (1. ૯. સૂ૦ ૭૩)થી સમજાય છે, પરંતુ ભગવતીમાં જ કુંદકના અધિકારમાં પાછું લેકના અનંત અગુરુલઘુ પર્યાયે હોવાનું જણાવ્યું છે, એટલું જ નહિ પણ છવ, સિદ્ધિ અને સિદ્ધના (૨. ૧. સૂ૦ ૯૧) અનંત અગુરુલઘુ પર્યાયે કહ્યા છે. આમ માંથી સર્જનની પ્રક્રિયા દેખાય છે અને તેથી ભગવતીમાં જુદા જુદા વિચારના સ્તરે હોવાનું જણાય છે. અને એથી એટલું કહી શકાય કે બધી વસ્તુના પર્યાયપરિણુમાં હોવા જોઈએ; એ નવા વિચારના પરિણામસ્વરૂપે ધર્માસ્તિકાયાદિમાં પણ . તે ઘટાડવાને આ પ્રયાસ છે. આ વિચારવિકાસની એ પણ એક ભૂમિકા છે, જે ''
૧૩
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪૫ તત્ત્વાર્થ સૂત્રમાં જોવા મળે છે, જ્યાં પરિણામોના અનાદિ અને આદિ એવા ભેદ કરીને (૫ ૪૨) અરૂપીમાં અનાદિ પરિણમે હેવાનું ભાષ્યમાં જણાવ્યું છે, (પ. ૪૨). આ સૂત્રની માન્યતા અને વ્યાખ્યામાં જે મતભેદો થયા તેનું પણ એ જ કારણ છે કે આ વિચાર ન હતો અને તેણે સ્થિરભૂમિકા પ્રાપ્ત કરી ન હતી.
ગુરુ, લઘુ, ગુરુલઘુ અને અગુરુલઘુ વિષેની વિશેષ તાર્કિક વિચારણા માટે આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યકભાષ્ય (ગા ૬૫૪-૬ ૬૩) જોવું જોઈએ.
પરિણામેનું ગણન આ પ્રમાણે છે – જીવના પરિણામ (૯૨૬-૯૩૭) અજીવ પરિણામો (૯૪-૯૫૬) ૧. ગતિ (નરકાદિ ૪)
૧. બંધન (સ્નિગ્ધરક્ષ) ૨. ઇન્દ્રિય (શ્રોત્રાદિ ૫) ૨. ગતિ (સ્મશદુ-અસ્પૃશદ્ અથવા દીધ
૩. કષાય (ક્રોધાદિ ૪)
૩. સંસ્થાન (પરિમંડલાદિ ૫) ૪. લેશ્યા (કૃષ્ણદિ ૬)
૪. ભેદ (ખંડ આદિ ૫) ૫. યોગ (મન આદિ ૩)
૫. વર્ણ (કૃણ આદિ ૫) ૬. ઉપયોગ (સાકાર-અનાકાર) ૬. ગંધ (સુરભિ-દુરભિ) ૭. જ્ઞાન (આભિનિધિ આદિ ૫) ૭. રસ (તિક્ત-આદિ ૫). ૮. દર્શન (સમ્યફ આદિ ૩) ૮. સ્પર્શ (કખડ આદિ ૮) ૯. ચારિત્ર (સામાયિકાદિ ૫) ૯. અગુરુલઘુ (એક) ૧. વેદ (સ્ત્રી આદિ ૩)
૧૦. શબ્દ (સુમ્મુિ-દુલ્મિ) અછવપરિણામોના બંધનપરિણામ પ્રસંગે જે ગાથા નં. ૨૦૦ છે તે જ ગાથા પખંડાગમમાં પણ ઉપલબ્ધ થાય છે. (પુસ્તક ૧૪, સૂત્ર, ૩૬, પૃ. ૩૩)
અવગતિપરિણામના જે બે પ્રકાર છે તે આ છે–પૃશગતિ પરિણામ અને અસ્પૃશગતિપરિણામ (૯૪૯). જેને માન્યતા પ્રમાણે આકાશપ્રદેશ તે સર્વત્ર વિદ્યમાન છે જ, પરંતુ પ્રસ્તુતમાં તે પ્રદેશને સ્પર્શ કરીને અને તે વિના–એમ બે
Page #216
--------------------------------------------------------------------------
________________
- પ્રકારની ગતિ છે એવો અર્થ નથી સમજવાને એમ આચાર્ય મલગિરિને અભિપ્રાય
છે. પણ અન્ય મત પ્રમાણે તેથી ઊલટું છે. તેને વિષે મલયગિરિ કહે છે કે આ કેમ સંભવે તે અમને સમજાતું નથી-ચે તુ વ્યાજતે પૃથ્રતિવરા નામ येन प्रयत्नविशेषात् क्षेत्रप्रदेशान् स्पृशन् गच्छति, अस्पृशद्गतिपरिणामो येन क्षेत्रप्रदेशानस्पृशन्नेव गच्छति-तन्न बुध्यामहे, नभसः सर्वव्यापितया तत्प्रदेशसंस्पर्शव्यतिरेकेण गतेरसम्भवात् । बहुश्रुतेभ्यो वा परिभावनीयम्" प्र० टीका, पत्र २८९ अ ।
આચાર્ય મલયગિરિએ સ્પૃશગતિ અને અસ્પૃશગતિનું દૃષ્ટાંત આપ્યું છે. કે તળાવમાં જ્યારે ઠીકરી તિરછી દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે વચ્ચે વચ્ચે જલને સ્પર્શ કરતી અને સ્પર્શ ન કરતી એમ જાય છે. પ્રસ્તુતમાં મતાન્તર થવાનું કારણ એ જણાય છે કે આકાશનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું અને તેને પ્રદેશને સ્વીકારવામાં આવ્યા, તે પહેલાં પ્રસ્તુત ચર્ચા પરંપરામાં થઈ હશે તે એમની એમ ચાલી આવી છે. આ અસંગતિનો તાકિક ખુલાસો કરવાનો પ્રયત્ન ઉપાધ્યાય યશવિજયજીએ અસ્પૃશગતિવાદમાં કર્યો છે. આ ખુલાસે એટલા માટે પણ જરૂરી હતો કે એક તરફ એમ માનવામાં આવ્યું કે સિદ્ધના જીવ એક જ સમયમાં સિદ્ધિસ્થાને પહોંચી જાય છે, પરંતુ બીજી તરફ એમ કહેવામાં આવ્યું હતું કે જીવન મૃત્યુસ્થાન અને સિદ્ધિસ્થાન વચ્ચે અસંખ્યાત આકાશપ્રદેશનું અંતર હોય છે. અને ગતિનિયમ એવો છે કે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પહોંચતાં એક સમય લાગે છે. એટલે સિદ્ધિગતિમાં પ્રસ્થાન કરનારા જીવને ઓછામાં ઓછા અસંખ્યાત સમય તો થવા જ જોઈએ. આ અસંગતિ ટાળવા માટે અસ્પૃશગતિને આશ્રય લેવામાં આવ્યા છે. આ સમગ્ર ચર્ચા એક મુદ્દા ઉપર. તે આપણું ધ્યાન કેન્દ્રિત કરે જ છે કે જૈનધર્મની માન્યતાઓમાં કઈ એક જ કાળે બધું કહેવાઈ ગયું હતું અથવા તો મનાઈ ગયું હતું એમ માની લેવાનું નથી.
Page #217
--------------------------------------------------------------------------
________________
1
+1
૧૯૬
છવદંડકમાં ૨. ઇન્દ્રિય ૩. કષાય ૪. લેશ્યા ૫. યોગ
ચેન્દ્રિય ધ, કૃષ્ણ, નીક, કાપિત મન, વચન, કાય
૧ ગતિ
નરક
૧ નારક
માન,
માયા, લાલ
૨-૧૧. ભવનવાસી દેવ
છે
,
કૃષ્ણ નીલકત તેજ , , ,
૧૨, પૃથ્વીકાય ૧૩, અકાય >તિ ૧૪. વનસ્પતિકાય).
ચ
એકીય
છે
,
છ
,
,
કાય
કાય
વચન
2
:
૧૫. તૈજસ્કાય ] ૧૬. વાયુકાય ઈ , ,
કૃષ્ણ, નીલ, પત ૧૭. દીન્દ્રિય , દીન્દ્રિય , ૧૮. શ્રીન્દ્રિય
ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય , ચતુરિન્દ્રિય ૨૦. પંચેન્દ્રિય
તિર્યંચ ,, પંચેન્દ્રિય , ૨૧. મનુષ્ય મનુષ્ય
, તે છે, અલેશ્ય
અનિન્દ્રિય અકવાયી ૨૨. વાણવ્યંતર દેવ પંચેન્દ્રિય ચારકષાય કૃષ્ણ,નીલ,કતિ, તેજ ૨૩. તિષ્ક , , , તેજ ૨૪. વૈમાનિક , , , તેજ, પર, શુક્લ
ત્રણયગ ત્રણ, અગ
ત્રણેયોગ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૭ પરિણામે ૯૩૮-૯૪૬ ૬. ઉપગ ૭ જ્ઞાન ૮૪ દર્શન સિાકાર- આિભિ૦, શ્રુત, અવધિ સિમ્યફ, અનાકાર રમતિઅજ્ઞાન
‘મિસ્થા, શ્રુતજ્ઞાન, વિભગ સમિથા
૯. ચારિત્ર અચારિત્રી
૧૦. વેદ
નપુસક,
પુરૂષ, સ્ત્રી
મતિઅજ્ઞાન ) શ્રુતઅજ્ઞાન
મિથ્યા
-
નપુસક
આભિ. શ્રત, 1. મતિઅજ્ઞાન, 1 શ્રુતજ્ઞાન, J.
સમ્યફ, મિથ્યા
આભિ૦, શ્રુ, અo, મતિઅ૦, મુતઅ. સમ્યફ, મિથ્યા,
વિભંગ . સમ્યગમિયા પાંચ જ્ઞાન ) ત્રણ અજ્ઞાન | આભિ૦ મુઇ અવધિ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભગ 5
અિચારિત્રી, ‘ચારિત્રા૧ ચારિત્રી ચિારિત્રી, અચારિત્રી, 1ચારિત્રાચારિત્રી
અચારિત્રી
પુરુષ,
સ્ત્રી
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ચૌદમું “કષાય ૫૯ : કષાયનિરૂપણ
આ પદમાં ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયે (૫૮)જીના વીશે દંડકોમાં સંભવે છે (૫૯) એમ જણાવીને કષાયની આત્મામાં, ૫રમાં, ઉભયમાં પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા વીશે દંડકના સકલ જીવોની અપેક્ષાએ દર્શાવી છે (૯૬૦). આમાં ક્રોધના ભાજન-અભાજનની અપેક્ષાએ પ્રતિષ્ઠા-અપ્રતિષ્ઠા શબ્દનો પ્રયોગ છે. ઘણીવાર એવું બને છે કે અકારણ કષાય થાય છે ત્યારે કષાયનું પાત્ર કાઈ હોતું નથી. તે અપ્રતિષ્ઠિત કષાય છે, એમ ટીકાકારે આ આ બાબતમાં સ્પષ્ટીકરણ કર્યું છે.
ક્ષેત્ર, વસ્તુ, શરીર અને ઉપાધિને લઈને કષાયની ઉત્પત્તિ સકલ સંસારી છોના વીશે દંડકમાં છે (૯૬ ૧).
કષાયોના ઉત્તરભેદોમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્યલન એવા ઉત્તરોત્તર મંદ, મંદતર કષાયો છે (૯૬૨). વળી, તેના આભોગનિવર્તિત, અનાભોગનિર્વતિત, ઉપશાંત અને અનુશાંત-એવા પણ ભેદ છે (૯૬૩). તેમાં કારણ ઉપસ્થિત થયે, તેને સમજીને કષાય કરવો તે આભેગનિર્વતિત છે. અને વગર સમજે કષાય કરે તે અનાગનિર્વતિત છે. ક્ષાયને ઉદય ન થાય ત્યાં સુધી તે ઉપશાંત કહેવાય અને ઉદયાવસ્થામાં તે અનુપશાંત કહેવાય છે.
જૈન આગમમાં આત્માના દોષોનું વર્ણન અનેક રીતે કરવામાં આવ્યું છે. અને તે દોષોને સંગ્રહ પણ જુદી જુદી રીતે કરવામાં આવે છે. તેમાં એક સંગ્રહપ્રકાર રાગ-દ્વેષ-મોહ એ છે, પરંતુ કર્મસિદ્ધાન્તમાં ઉક્ત ચાર કષાયોને અને મેહને આધારે જ વિચારણું થઈ છે, તેથી તે સંગ્રહપ્રકાર જૈનસંમત દોષવર્ણનનું અંતિમ રૂપ હોય એમ જણાય છે.?
આ પૂર્વેના પદમાં આત્માના વિવિધ પરિણામે દર્શાવ્યા છે, તેમાં જ કષાય એ પણ એક પરિણામ છે તેની નોંધ લેવી જોઈએ (૯૨૬). ૧. ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ૦૧૦. ૨. પ્રેયસ્ અને ષ તથા ચાર કક્ષાના વિસ્તૃત વર્ણન માટે “કસાયપાહુડ તેની
ટીકાઓ સાથે જોવું.
-
'
Page #220
--------------------------------------------------------------------------
________________
આ કલા જ મુખ્યરૂપે કર્મબંધનું કારણ છે, તેથી પ્રસ્તુતમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય કાળમાં આઠેય કેમપ્રકૃતિના ચયનનાં સ્થાન–પ્રકારો વીશે દંડના છમાં ચારે કષાય જ છે. માત્ર ચયન જ નહિ પણું ઉપચયન, બંધ, ઉદીરણ, વેદના અને નિર્જરાનાં પણ ચારેય કષાયો જ સ્થાને છે (૯૬-૯૭૧).
કષાયપ્રકરણને અંતે વિષય નિદર્શક સંગ્રહણીગાથા આપવામાં આવી છે.
પંદરમું ઇન્દ્રિય પદ: ઇન્દ્રિયનિરૂપણ જીવના પરિણામોમાં ઈન્દ્રિવપરિણામને પણ નિદેશ છે. ગણનામાં કષાય પૂ ઈદ્રિયપરિણામને નિર્દેશ છે (૯૨૬), પરંતુ નિરૂપણમાં પ્રથમ કષાયને ચૌદમાં પદમાં સ્થાન આપ્યું અને ઇન્દ્રિયને તે પછી પંદરમાં પદમાં. આથી સિદ્ધ થાય છે કે આર્ય શ્યામાચા જુદાં જુદાં પ્રકરણે, જે પરંપરાપ્રાપ્ત હતાં, તેનું પિતાની રીતે સંકલન-સંપાદન કર્યું છે. આ જ બાબતના સમર્થનમાં લેશ્યા (૫દ ૧૭), સમ્યકત્વ (પદે ૧૯), ઉપલેગ (પદ ૨૯), ઔહી-અવધિજ્ઞાન (પદ ૩૩), એ પરિણમે છતાં ક્રમે એક સાથે તેમનું નિરૂપણ નથી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. મા ઉપયોગ પદમાં ખરી રીતે અવધિજ્ઞાન પણ છે જ. પરંતુ અવ. ધિજ્ઞાનને જુદા પદરૂપે લેવામાં આવ્યું છે તે સૂચિત કરે છે કે અવધિજ્ઞાન વિષેની જુદી સ્વતંત્ર વિચારણા ચાલી આવતી હશે, તેથી તેને સ્વતંત્ર પદમાં સંગૃહીત કરવાનું શ્યામાચાયે ઉચિત માન્યું છે.
' અહીં ઇન્દ્રિય વિષેની વિચારણા બે ઉદ્દેશામાં કરવામાં આવી છે. તેમાં પ્રથમ ઉદેશમાં ૨૪ દ્વારા અને બીજા ઉદ્દેશમાં ૧૨ દ્વારે છે. પ્રથમ ઉશના પ્રારંભમાં જ તેનાં ૨૪ દ્વારેને નિર્દેશ કરી દેવામાં આવે છે (૯૭૨). સૌપ્રથમ ઇન્દ્રિયે પાંચ છે (૯૭૩), એમ જણાવી તે વીશે વિષયોની ચર્ચા ક્રમે કરી કરવામાં આવી છે. તેમાં પ્રથમ છ દ્વારની એટલે કે સંઠાણ-સંસ્થાનથી માંડીને અબદુત્વ સુધી ચર્ચા સમાર કરીને તે છયે કારેને વિચાર ૨૪ દંડકામાં કરવામાં આવ્યા છે (૯૯૩-૯૮૯). અને પછી સાતમા દ્વાર પુરું (સ્કૃષ્ટ)થી માંડીને વિષય નામના નવમા ઠારનું વિવરણ કરવામાં આવ્યું છે (૯૯૦-૯૯૨). આ દ્વારમાં દંડવિચાર નથી. તે દ્વારેનો વિષય એ છે, જેમાં ૨૪ દંડકને લગતે વિચાર અશક્ય જ છે એમ તે મને કહેવાય, પણું એ બાબતની પરંપરા કોઈ સ્થિર નહિ થઈ હોય તેથી તે ચર્ચા કરવામાં નથી આવી એમ લાગે છે.
''
'
E
-
.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦ સ૯૯૭માં ભારણુતિક સમુધાત વખતે જે કમપુદગલોની નિર્જરા થાય છે, એટલે જે પરમાણુઓએ પોતાના કર્મરૂપ પરિણામને ત્યાગ કર્યો હોય છે, તે પરમાણુઓ સૂમ હોય છે, એવું વિધાન કરવામાં આવ્યું છે. અને એવું પણ વિધાન છે કે તેવા પરમાણુ સમગ્ર લોકમાં હોય છે. વળી, સૂ૦ ૯૯૩માં એવું પણ વિધાન છે કે છવસ્થ છો એ સૂક્ષ્મ પરમાણુઓને જાણુ–દેખી શકતા નથી. કેટલાક દે પણ એવા છે, જે તે સૂક્ષ્મ પુદ્ગલેને જાણી-દેખી શકતા નથી, તે સામાન્ય મનુષ્યની તો વાત જ શું કરવી ?
તે પછી જીવના ૨૪ દંડકોની ચર્ચામાં જણાવ્યું છે કે કેટલાક છો તે સૂક્ષ્મ પરમાણુઓને જાણી-દેખીને આહારમાં લે છે અને કેટલાક જાણ્યા-દેખ્યા વગર (સૂ૦ ૯૫–૯૯૮).
સૂ૦ ૯૯હ્માં આદર્શદણ, અસિ આદિ ચકચકિત પદાર્થોમાં જે પ્રતિબિંબ પડે છે તેને જોનાર શું જુએ છે તે ચર્ચા પ્રસંગે આદર્શ આદિને અને પિતાને જેતે નથી પણ માત્ર પ્રતિબિંબને જુએ છે એમ જણાવ્યું છે. પ્રસ્તુતમાં પ્રતિબિંબ માટે પ્રતિભાગ (વક્ટિમા) એ શબ્દને પ્રયોગ છે. આ સૂત્રના પાઠમાં આદર્શને જુવે કે નહિ, તે બાબતમાં પાઠાંતર છે. આચાર્ય મલયગિરિને મતે આદર્શને પણ જુવે એવો પાઠ છે, પણ અન્ય બધી પ્રતિમાં અને જુના ગુજરાતી રબામાં તેથી વિરુદ્ધ પાઠ છે. આનું સમાધાન એ હોઈ શકે કે માત્ર દશ્ય વિષયની અપેક્ષાએ આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા કરી અને આદર્શ પણ દશ્ય છે એમ માન્યું. પરંતુ દશ્ય ગમે તે હોય, પણ જે વિષયને ઉપયોગ અથવા તે વિકલ્પ આત્માને થાય તેને જ દશ્ય માનીએ તે પ્રતિબિંબ જોતી વખતે આપણને ભાન–ઉપયોગ કે વિકલ્પ તે આદર્શગત પ્રતિબિંબ વિષયક જ હોય છે. આથી આદર્શને જેતે નથી એમ કહેવું હોય તો ઉપયોગ–ભાનની દષ્ટિએ એમ પણ કહી શકાય.
પ્રતિબિંબ વિષેની રોચક ચચ નિશીથભાષ્યમાં ગાય ૪૩૧૮ થી છે. અને સ્યાદાદરત્નાકરમાં તે તે સમગ્ર ચર્ચા વિસ્તારથી છે, પૃઇ ૮૫૮ થી. તત્ત્વાથ સૂત્રની સિદ્ધસેનીય ટીકામાં પણ પ્રતિબિંબની રોચક ચર્ચા છે, ૫. ૨૪, પૃ. ૩૬૪.
કંબલનાટક (કામળા)ને ગાઢ વણવામાં આવે કે પાંખો વણવામાં આવે, પણ તે સરખા પ્રદેશને જ સ્પર્શે છે, આ વાત ઇન્દ્રિયના પ્રકરણમાં સ્પર્શ સામ્યને કારણે મૂકવામાં આવી હોય તેમ જણ્ય છે (૧૦૦૦).
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૧
ધૂણું-સ્તંભ ઊભો હોય કે આડો પડ્યો હોય પણ તે સરખી જ જગ્યા રોકે છે, એ હકીક્તને નિર્દેશ પણ ઈદ્રિયવિષયને લક્ષીને જ હશે (૧૦૦૧).
આ જ પ્રમાણે આગાસથિગલ = લોક વગેરે ભૌગોલિક પદાર્થો વિષે ધર્માસ્તિકાયાદિના સ્પર્શને વિચાર પણ કરવામાં આવ્યું છે (૧૦ ૦૨-૫), તેમાં આચાર્ય મલયગિરિની વ્યાખ્યા પ્રમાણે આગાસથિગ્નલ (૧૦૦૨) અને લોક (૧૦૦૮) એ બન્ને દ્વારેને વિષય એક જ છે, માત્ર શબ્દ જુદા છે. પરંતુ જે તેમ હોય તે બે તારો જુદાં કેમ રાખ્યાં એ પ્રશ્ન થાય છે. આચાર્ય મલયગિરિને મત, બન્ને દ્વારામાં સ્પર્શ વિષેનું નિરૂપણ એકસરખું જ ગણવામાં આવ્યું છે તેથી બંધાયો હશે, પરંતુ મૂળકારને પણ માત્ર શબ્દભેદ જ અભિપ્રેત હશે કે નહિ તે પ્રશ્નનો ઉત્તર આથી મળતું નથી.
પ્રસ્તુત પંદરમા પદના બીજા ઉદેશમાં બાર દ્વારા છે, તેમને નિદેશ પ્રારંભમાં જ છે (૧૦૦૬).
જિયોનો ઉપચય ૨૪ દંડકમાં વર્ણવવાના ઉદેશે જેને જેટલી ઇન્દ્રિયો હોય તે જીવ તેટલી ઇન્દ્રિયોના નિર્માણ માટે પુલનું ગ્રહણ કરે છે (૧૦૦૭૧૦૦૮) તેમ જણાવીને તે જ પ્રમાણે ઉપચયન થયા પછી તે તે ઇન્દ્રિયનું તે તે છવ નિર્માણ કરે છે તે જણાવ્યું છે (૧૦૦૯) અને તેવા નિમણુમાં બધા જ જીવોને અસંખ્યાત સમય જેટલા અંતમુહૂતને કાળ લાગે છે (૧૦૧૦). ૨૪ દંડકોમાં ઈન્દ્રિયલબ્ધિને નિર્દેશ કરીને (૧૦૧૧) તે તે ઈન્દ્રિયોને ઉપયોગકાળ ૨૪ દંડકના છમાં હોય છે તે જણાવ્યું છે (૧૦૧૨). ઈન્દ્રિયોના ઉપયોગકાળનું અલ્પબદુત્વ નીચે પ્રમાણે છે (૨૦૧૩) :
૧. ચક્ષુનો ઉપયોગકાળ જધન્ય છે તે સૌથી થોડો છે. ૨. શ્રોત્રને
તે તેથી વિશેષાધિક ૩. ધ્રાણેન્દ્રિયને ૪. જિનેન્દ્રિયને ૫. સ્પર્શેન્દ્રિયંના "पूर्वमाकाशथिगलशब्देन लोकः पृष्टोऽधुना लोकशब्देनैव तं पिपृच्छिषुराह"પ્રજ્ઞાવના ટીવ, પત્ર ૩ ૦ ૮ ૩. સમગ્ર આકાશમાં લોકભાગ સાવ થોડો હોવાથી તે થીગડા જેવો છે એવા અભિપ્રાયથી લેક માટે આકાશથિગ્નલ શબ્દનો પ્રયોગ છે એમ આચાર્ય મલયગિરિએ સ્પષ્ટીકરણ કર્યું છે, એજન વત્ર ૩ ૦ .
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨
આ
ક્રમ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટમાં પણ સમજી લેવાના છે. અને પરસ્પરમાં જધન્ય—ઉત્કૃષ્ટ વિષે પણ એમ સમજવાનું છે કે સ્પર્શે ન્દ્રિયના ઉપયેાગના જે જધન્ય કાળ છે તેથી વિશેષાધિક ચક્ષુના ઉત્કૃષ્ટ ઉપયેગકાળ છે. પછી ક્રમે તેથી વિશેષાધિક ઉત્કૃષ્ટ કાળ શ્રો,ત ધ્રાણુ, જિદ્દવા અને સ્પર્શેન્દ્રિયને છે.
૨૪ દડકોના જીવેામાં ઇન્દ્રિયા વડે આગાહણા (અવગ્રહણ) = પરિચ્છેદ, અવાય, ઈહા, ઉગૃહ (અવગ્રહ) -અ અને વ્યંજન બન્ને પ્રકારો—વડે એનુ નિરૂપણુ છે (૧૦૧૪-૧૦૨૩). આમાં ધ્યાન દેવા જેવુ એ છે કે જે દ્વારા પ્રારભમાં (૧૦૦૬) નિર્દિષ્ટ છે તેમાં ઈહા પછી વ્યંજનાવગ્રહના નિર્દેશ છે. પણ નિરૂપણમાં (૧૦૧૭) અવગ્રહના બે પ્રકારો જણાવી પછી બન્નેનુ નિરૂપણુ છે. વળી જ્ઞાનના જે ક્રમ તત્ત્વા સૂત્ર, નદી આદિમાં સ્વીકૃત થઈ ગયા છે, તે ક્રમમાં પણ નિરૂપણું નથી પણ વ્યુત્ક્રમ છે. વળી, એ પણ ધ્યાનમાં લેવું કે માત્ર ચાર ઈન્દ્રિયાના જ વ્યંજનાવગ્રહ છે, ચક્ષુના નથી (૧૦૧૮) અને અર્થાવગ્રહ તે છ પ્રકારના છે, જેમાં પાંચ ઇન્દ્રિયા ઉપરાંત, નાઇન્દ્રિય = મન પણ સમાવિષ્ટ છે (૧૦૧૯). પરંતુ અવગ્રહણ (૧૦૧૪), ઈહા (૧૦૧૬) અને અવાય (૧૦૧૫) ના માત્ર ઇન્દ્રિયાના પાંચ ભેદે પાંચ પ્રકારોનું જ કથન છે. સારાંશ કે અવગ્રહણુ, અવાય અને ઇહાને માત્ર ઇન્દ્રિયાનાં ગણાવ્યાં, અનિન્દ્રિયનાં નહિ; પરંતુ ઉગૃહ (અવગ્રહ)માં ઇન્દ્રિય–અનિન્દ્રિય બન્નેને લક્ષમાં લીધા છે. આ ઉપરથી શું એમ સમજવુ` કે ઈડા, અવાય અને અવગ્રહણુમાં મનને ઉપયોગ અભિપ્રેત નથી ? પછીના કાળે મનઃકૃત પણ ભેદ ઈહા અને અવાયના પડે જ છે, જે આમાં નથી. વળી, ધારણા નામના ભેદ તે સવથા નિર્દિષ્ટ નથી એ પણ ધ્યાનમાં લેવા જેવુ છે. શુ' એમ અને કે ૧૦૧૪ માસૂત્રમાં આગાહા-અવગ્રહણની જે વાત છે તેથી ધારણા અભિપ્રેત હાય ? કારણ કે આગાણા અને ઉગૃહ-એ બન્નેને પ્રસ્તુતમાં જુદા ગણાવ્યા છે. અને ઉગૃહના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ એવા જે ભેદ પાડવા તેથી તે તે અવગ્રહ સિદ્ધ થાય છે, અને આગાહણા-અવગ્રહણ તેથી જુદું નિર્દિષ્ટ છે, તેા તેથી ધારણા અભિપ્રેત હોય એમ સભવે. એટલુ નક્કી કે પ્રસ્તુતમાં જ્ઞાનનિરૂપણું આ સ્તર પ્રાચીન છે.
આ પછી ઇન્દ્રિયાના ભેદી વળી જુદી રીતે કર્યાં છે : દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય (૧૦૨૪); પરંતુ વિલક્ષણતા એ દેખાય છે કે તત્ત્વાર્થ સૂત્રમાં પાંચે દ્રવ્યેન્દ્રિયોના નિવૃત્તિ અને ઉપકરણ એવા બે ભેદા કર્યાં છે, એટલે દશ દ્રવ્યેન્દ્રિય થાય (તત્ત્વાર્થસૂત્ર ૨. ૧૭).
૨. નદીસૂત્ર, પર, ૫૩.
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૩
. પ્રજ્ઞાપનામાં ઇન્દ્રિયપદનાં કારમાં ઈન્દ્રિયાપચય, ઇન્દ્રિયનિવર્તન, ઇન્દ્રિયલબ્ધિ, ઈજિપગાદ્ધા. એવાં જે ધારે છે તેની તત્ત્વાર્થસૂત્રમાં વ્યવસ્થા કરીને દ્રવ્યેન્દ્રિયમાં પ્રથમ બેને અને ભાવેન્દ્રિયમાં અંતિમ બેને સમાવેશ કરી - લીધું હોય એમ સંભવે છે. પરંતુ પ્રજ્ઞાપનામાં આગળ ચાલી દ્રવ્યેન્દ્રિયના આઠ
ભેદ બતાવ્યા છે. જિહવા અને સ્પશ સિવાયની ઇન્દ્રિયોના જ બબ્બે ભેદ છે (૧૯૨૫). એ બને ભેદને તત્વાર્થસૂત્રની જેમ કોઈ નામ અપાયાં નથી. અને પછી ૨૪ દંડકમાં એ આઠ વ્યક્ટિ કોને કેટલી છે તેને નિર્દેશ છે (૧૦૨૬૧૦૨૯). આથી પ્રસ્તુતમાં દ્રવ્યેન્દ્રિયના બે ભેદ તત્વાર્થસૂત્રાસચિત નિવૃતિ અને ઉપકરણ અભિપ્રેત હોય તેમ જણાતું નથી; અને પ્રજ્ઞાપનાગત ઉપચય અને નિવતન અભિપ્રેત હોય એમ જણાતું નથી. કારણ કે તત્વાર્થસૂરા અને પ્રજ્ઞાપના બનેમાં એ ભેદ બધી જ ઇન્દ્રિયના છે, જ્યારે અહીં પ્રજ્ઞાપનામાં (સૂઈ ૧૦૨૫) માત્ર ત્રણ જ ઇન્દ્રિયોના બે બે ભેદ જણાવ્યાં છે. * ત્યાર પછી ૨૪ દંડકોના જીવનમાં એ પણ વિચાર કરવામાં આવ્યું છે કે તે તે છોને અતીતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં કેટલી બેન્દ્રિયે હેય છે (૧૦૩૦-૧૦૫૪) ?
ભાવેદ્રિના પાંચ પ્રકાર (૧૫૬) જણાવીને ર૪ દંડકાના જીવમાં તેને વિનિયોગ કર્યો છે (૧૦૫૬-૧૦૬૭).
ઈન્દ્રિયે વિષે ભારતીય દર્શનિકેની વિચારણા માટે પ્રમાણમીમાંસા (સિંધી જૈન ગ્રંથમાળા), ભાષાટિપ્પણ, પૃ. ૩૮-૪૧ જેવું. .' ' ,
સેળયું “પ્રયોગ પદ : પ્રયાગ-આત્માનો વ્યાપાર - " મન-વચન-કાય એ ત્રણના આધારે થનાર આત્માના વ્યાપારને યોગ કહેવામાં આવે છે. તેને જ નિદેશ પ્રસ્તુત પદમાં પ્રયોગ શબ્દથી છે. તે આત્મવ્યાપાર ૧. “પ્રયોગ: રિસ્પથિા , આત્માર રૂત્ય–કરાવનારીજ, પત્ર ૨૭.
"आत्मप्रवृत्तेः कर्मादाननिबन्धनवीर्योत्पादो योगः । अथवा आत्मप्रदेशानां सङ्कोરવિવો યોઃ”—ધવ, ૬, પૃ. ૬૪૦. આચારાંગનિયુક્તિમાં (ગા. ૧૮૩) કમના દશ ભેદોમાં એક પ્રયોગકમ” એ ભેદ છે. તેની વ્યાખ્યામાં આચાર્ય શીલાંક ૧૫ ભેદો ગણવે છે. પત્ર ૯૪.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪ એટલા માટે કહેવાય છે કે આત્મા ન હોય તો એ ત્રણેની વિશિષ્ટ કિયા થઈ શકતી નથી. જૈન પરિભાષા પ્રમાણે એ ત્રણે પુગલમય છે અને પુદ્ગલને જે સામાન્ય વ્યાપાર ગતિ એ તે આત્મા વિના પણ તેમાં હોઈ શકે, પરંતુ જ્યારે પુદ્ગલે મનવચન-કાયરૂપે પરિણત થયા હોય છે ત્યારે તેમને આત્માના સહકારથી જે વિશિષ્ટ પ્રકારનો વ્યાપાર થાય છે, તે તે તે તે રૂપે અપરિણુતમાં સંભવે નહિ. વળી, પુદ્ગલને મન આદિ પરિણામ પણ આત્માના કમને જ આધીન છે. તેથી તેમના વ્યાપારને આત્મવ્યાપાર કહી શકાય છે. એ વ્યાપાર-પ્રયોગના ૧૫ ભેદ (૧૯૬૮) ને નિર્દેશ કરી સામાન્ય જીવમાં અને વિશેષ રૂપે ૨૪ દંડકમાં પ્રયોગની યોજના જણાવી છે (૧૦૬૯–૧૦૮૪). આ પેજનામાં અમુક પ્રયોગ હોય ત્યારે એની સાથે અન્ય કેટલા પ્રયોગ હોય એની પણ ભંગરચના કરી બતાવી છે.
• વખંડાગમમાં પણ યોગના, પ્રજ્ઞાપનાની જેમ જ, પંદર ભેદો છે અને તેની રોજના જીવોને લગતાં માગણકારેને અવલંબી છે.–પુ૧, પુ. ૨૭૮થી.
ખંડાગમમાં મન-વચન-કાય એ ત્રણ મૂળ ભેદોને “પ્રયોગમમાં સમાવેશ છે, પણ તેના ઉત્તર ભેદોની ગણના ધવલામાં છે.–૫૦ ૧૩, પૃ૦ ૪૩.
પ્રયોગના પંદર ભેદ નીચે પ્રમાણે છે (૧૦૬૮) : ૧. સત્યમનઃપ્રયોગ. ૨. અસત્યમનઃપ્રયોગ. ૩. સત્ય–મૃષામનઃપ્રાગ. ૪. અસત્ય–મૃષામના પ્રયોગ. ૫-૮. એ જ પ્રમાણે વચનના પ્રયોગના ચાર ભેદ. ૯. દારિક શરીરકાયપ્રયોગ.૨ ૧૦. દારિકમિશ્રશરીરકાયપ્રગ. ૧૧. દિયશરીરકાયપ્રયોગ. ૧૨. વૈયિમિશ્રશરીરકાયપ્રયોગ. ૧૩. આહારકશરીરકાયપ્રગ. પખંડાગમમાં “કાયપ્રયોગમાં “શરીર પદ નથી. “ોરાન્ટિયાનો' એવા પાઠ છે. પખંડા પુ. ૧, પૃષ્ઠ ૨૮૧. વળી, મનના ચાર, વચનના ચાર અને કાયના સાત એમ ભેદો ગણાવ્યા છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૫
૧૪. આહારકમિશ્રશરી કાયપ્રયોગ. ૧૫. કર્મશરીરકાયપ્રયોગ
આચાર્ય મલયગિરિએ સત્ય–મૃષામન:પ્રયોગ અને એ જ પ્રકારના વચનપ્રયોગને વ્યાવહારિકનયની અપેક્ષાએ મિશ્ર, પણ નિશ્ચયનયની અપેક્ષાએ તો અસત્ય જ જણાવ્યું છે. અસત્ય–મૃષામન:પ્રયોગ અને વચનપ્રયાગ સ્વરૂપમાત્રનું પર્યાલચન અને વચન છે. અજ્ઞાપરક વાક્યોને પ્રવેગ, જેમ સત્ય-અસત્યને કોઈ સંબંધ નથી તે પણ અસત્ય–મૃષાવચનપ્રયોગ છે. નિશ્ચયનયે તે વિપ્રતારણબુદ્ધિથી આવો પ્રયોગ હોય તો તે અસત્ય જ ગણાય. કાયપ્રયોગમાં તેજસકાયપ્રયોગને ઉલ્લેખ નથી તે ધ્યાન દેવા જેવી વાત છે.
પ્રયોગ પદમાં પંદર પ્રકારના પ્રયોગોની ચર્ચા સમાપ્ત કર્યા પછી “ગતિપવાય –ગતિપ્રપાતનું નિરૂપણ છે (૧૦૮૬–૧૧૨૩); આ પ્રાસંગિક સંગ્રહની દષ્ટિએ જણાય છે. આમાં જ્યાં “ગતિ'નો સંબંધ છે તે બધા વ્યવહારનો સંગ્રહ કરી તેના પાંચ પ્રકાર જણાવ્યા છે, તે આ છે –
૧. પ્રયોગગતિ, ૨. તતગતિ, ૩. બંધન છેદનગતિ, ૪. ઉપપાતગતિ. ૫. વિહાગતિ (૧૦૮૫). આમાંની પ્રયોગગતિની ૨૪ દંડકના જીવમાં યોજના કરી છે. બાકીની વિષે તેમ કર્યું નથી.
આમાં પ્રથમ પ્રયોગગતિ છે તે જ છે, જેના પંદર પ્રકારની ચર્ચા પૂર્વે (૧૦૬૮-) થઈ જ ગઈ છે એનું અહીં પુનરાવર્તન જ છે (૧૦૮૬–૧૦૮૯).
તતગતિ વિષે જણાવ્યું છે કે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચ્યા પહેલાંની બધી ગતિને તતગતિ કહે છે, તે એટલા માટે કે તે વિસ્તીર્ણ છે (૧૦૯૦). ૩. આચાર્ય મલયગિરિને મતે “તેજસ-કામણશરીર પ્રગ” એવું નામ અહીં
અભિપ્રેત છે. પરંતુ ખંડાગમમાં પણ પાઠ છે– “Hફાયકો'.— પુ. ૧, પૃ. ૨૮૯. આચાર્ય મલયગિરિને શંકા થઈ હશે કે કાયમયેગમાં તૈજસનું ક્યાંય નામ આવતું નથી, તેથી કામણ સાથે તેજસ જોડીને તેની . વ્યાખ્યા કરી. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૧૯. આવી કોઈ શંકા ધવલમાં જોવામાં
આવી નહિ. ૪. “ામ તિઃ પ્રસિરિયર્થઃ ! પ્રસિદ્ઘ શત્તરવિણયા પચાત્તાવિષા ...
તે જાતિવાત...... તિરાદ્ધપ્રવૃત્તિ નિવાર્ય – રા૦ ટl, પુત્ર રૂ ૨૮.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૬
જીવ અને શરીર વચ્ચેનું બધંન છૂટી જવાથી જે ગતિ તે બંધન છેદનગતિ છે (૧૦૯૧). - ભોપાતગતિના ચાર પ્રકાર છે, દેવ, નારક, મનુષ્ય, તિય ચ; એ ચાર ભવમાં જે ગતિ એટલે કે જીવને તે રૂપે કમજન્ય પયય તે ભપાતગતિ છે. વનિર્દિષ્ટ ક્ષેત્રનો પાંચમે ભેદ સિદ્ધગતિ આમાં નથી, કારણ કે અહીં કમજન્ય ગતિ વિવક્ષિત છે, જે સિદ્ધમાં નથી. છે, ઉપપાતગતિના ત્રણ ભેદ છે : ક્ષેત્રે પપાત, ભપાત અને ભોપપાત ગતિ. છ તે તે ક્ષેત્રમાં ગતિ કરે તે ક્ષેત્રે પપાતગતિ. જીવોને તે તે મને આધારે નારકાદિ ગતિરૂપ ભવ થાય તે ભોપપાતગતિ છે (૧૦૯૯૨-૯૯). છે. ભાભપાતગતિના બે ભેદ છે : પુગલોની અને સિદ્ધોની ગતિ. આ બનેની ગતિ કર્મજન્ય નથી તેથી તે ગતિને ભોપાતગતિ કહી છે (૧૧૦૦). . . કોઈ પણ દિશાને એક છેડેથી બીજા છેડે માત્ર એક સમયમાં પુગલની જે ગતિ થાય છે તેને પુગલની ભાષપાતગતિની સંજ્ઞા આપી છે (૧૧૦૧), પરંતુ સિદ્ધિ વિષે પ્રસ્તુતમાં સિદ્ધના પૂર્વોક્ત ભેદ (સૂ૦ ૧૫–૧૭) જ ગણાવ્યા છે. તેમની પણ ગતિ પરમાણુની જેમ એક સમયમાં થાય છે તે કેઈ નિર્દેશ પ્રસ્તુ તમાં નથી (૧૧૦૨-૪). વિહાગતિના ૧૩ ભેદો છે (૧૧૦૫), જેનું વિવરણ નીચે પ્રમાણે છે :–
- ૧. સ્પેશગતિ–સ્વતંત્ર પરમાણુની અન્ય પુદ્ગલેને સ્પર્શ કરતાં કરતાં જે ગતિ થાય તે (૧૧૦૬).
૨. અસ્પૃશગતિ ––સ્પર્શ કર્યા વિના પરમાણુની જે ગતિ થાય તે (૧૧૦૭). : ૩. ઉપપદ્યમાનગતિ–કોઈનું અવલંબન લઈને જે ગતિ થાય છે. જેમ કે કોઈ રાજા વગેરેને આશ્રય લઈને યાત્રા કરે તે (૧૧૦૮).
જ. તેથી વિરુદ્ધ કેઈના અવલંબન વિના સ્વતંત્ર ભાવે કરવી તે અનુપસંપદ્યમાનગતિ છે (૧૧૦૯).
૫. પરમાણુપુલ યાવત અનંતપ્રદેશી પુગલસ્કંધની જે ગતિ તે પુદગલગતિ છે. (૧૧૧૦).
૬. કુદી કુદીને ગતિ કરવી તે અંકગતિ છે (૧૧૧૧). ૭. નૌકા દ્વારા ગતિ કરવી તે નૌગતિ (૧૧૧૨).
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૭
૮. નયગતિ–ૌગમાદિ એક નયે કરીને વિચારણું તે નયગતિ. અથવા સમગ્ર ન વડે વિચારણું તે નયગતિ (૧૧૧૩).
૯. છાયાનું અવલંબન લઈને ગતિ કરવી તે છાયાગતિ (૧૧૧૪). ૧૦. વસ્તુ પ્રમાણેની છાયા પડે તે છાયાનુપાતગતિ (૧૧૧૫).
૧૧. એક કઈ કૃષ્ણાદિ લેયા અન્ય લેગ્યાના સંપર્કથી તે રૂપે પરિણમે તે લેશ્યાગતિ (૧૧૧૬).
૧૨. લેયાનપાતગતિ તે છે કે જેમાં જે તે લેશ્યાને અનુસરીને ભરણ પછી જીવની જે તે લેસ્યા થાય (૧૧૧૭).
૧૩. કોઈને નિમિત્તો—જેમ કે આચાર્ય આદિને ઉદ્દેશીને–ગતિ તે ઉદિશ્ય પ્રવિભક્તગતિ છે (૧૧૧૮).
૧૪. પ્રસ્થાન અને પર્યાવસ્થિતિને લક્ષીને ચતુરભંગીની અપેક્ષાએ પુરુષની જે ગતિ તે ચતુ પુરુષ પ્રવિભક્તગતિ; જેમ કે ચાર પુરુષો સાથે ચાલ્યા અને સાથે જ સ્થિર થયા; સાથે ચાલ્યા પણ સ્થિરતામાં સાથે રહ્યા નહિ; સાથે ચાલ્યા નહિ પણ સાથે સ્થિર થયા; અને ચાલ્યા પણ સાથે નહિ અને સ્થિર પણું સાથે થયા નહિ (૧૧૧૯). | ૧૫. વક્ર ગતિના ચાર પ્રકાર—ઘટનતા એટલે લંગડાતી ગતિ; સ્તંભનતા એટલે ધમણ આદિનું સ્તબ્ધ થઈ જવું, અથવા સ્થિર થાય ત્યારે પોતાના શરીરના અંગેનું સ્થિર થવું તે; &ષણતા એટલે કે શરીરના અંગેનો પરસ્પર સ્લેષ થવો તે; પતનતા એટલે કે ઊભા રહેતાં કે ચાલતાં પડી જવું તે (૧૧૨૦).
૧૬. પંકગતિ એ છે કે જે કાદવમાં ચાલતી વખતે હોય છે તે.
૧૭. બંધનવિમેચાનગતિ–ફળ પાકાં થઈ બંધ છૂટી જવાથી જે નિમ્ન ગતિ થાય તે (૧૧૨૧).
આ ગતિના જે સત્તર ભેદ બતાવ્યા છે તે એવા નથી કે જે પરસ્પરને વ્યાવૃત્ત કરતા હોય, પણ ગતિની જે નાના પ્રકારની વિશેષતા દેખાય છે તે તરફ ધ્યાન દેરવા માટે આ અનેક ભેદ વર્ણવ્યા છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
२०८
સત્તરમું “લેશ્યા પદ : વેશ્યાનિરૂપણ લેશ્યાનું નિરૂપણ કરનાર પદના છ ઉદ્દેશ છે. ઉદેશોમાં કોઈ વ્યવસ્થિત ધારણે કમનિયમન થયું હોય એમ જણાતું નથી. પ્રથમ ઉદેશમાં તો વળી અનેક દ્વારોમાં એક વેશ્યાદ્વાર હોઈ તે પ્રકરણને વેશ્યાપદમાં સંધરવામાં આવ્યું હોય એમ જણાય છે. આ પદ એ સ્પષ્ટ કરે છે કે આય શ્યામાચાયે કેટલાંક પ્રકરણે પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં પરંપરામાં જે રીતે ચાલ્યાં આવતાં હશે તેમ તેને માત્ર સંગ્રહ જ કર્યો છે. આ વાતની પુષ્ટિ ભાષાપદથી પણ થાય છે.
ષટ્રખંડાગમમાં લેશ્યા ૧૪ માગણાસ્થાનમાં સ્થાન પામી છે, તેથી તેની ચર્ચા અનેક સ્થળોમાં મળે એ સ્વાભાવિક છે. પુ. ૧, પૃ૦ ૧૩૨, ૩૮૬ આદિ; ૫૦ ૭, પૃ. ૪૫૯ આદિ; પુ. ૪, પૃ. ૨૦૦ આદિ વગેરે.
પ્રથમ ઉદ્દેશમાં નારક આદિ ૨૪ દંડકે વિષે આહાર, શરીર, શ્વાસોચ્છવ્વાસ, કમર, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને આયુ–એ બધું વિષમ છે તે શા માટે, તેનું સ્પષ્ટીકરણ કર્યું છે (૧૧૨૪-૧૧૫૫). આ ઉપરથી કેટલીક જાણવા જેવી બાબતે એ ફલિત થાય છે કે નારકમાં જેનું શરીર મોટું તેના આહારાદિ વધારે અને જેનું નાનું તેના આહારાદિ થોડા (૧૧૨૪); જે પ્રથમના જન્મેલા હોય તેનાં કમ છેડાં અને જે પછી જન્મેલા હોય તેનાં કમ વધારે (૧૧૨૫); પહેલા જન્મેલાનાં વણું અને લેણ્યા વિશુદ્ધતર અને પછી જન્મેલાનાં વણ અને લેગ્યા અવિશુદ્ધ (૧૧૨૬–૧૧૨૭); સંજ્ઞીને મહાવેદના અને અસીને અ૫ર (૧૧૨૮); સમ્યગદષ્ટિને ક્રિયા ઓછી અને અન્યને વધારે (૧૧૨૯); નારકનું આયુ બધાનું સરખું હોતું નથી (૧૧૩૦). ૧. લેવિચાર જેન આગમ અને કર્મસાહિત્ય તથા જૈન દર્શનગ્રંથમાં અને
જેતરમાં કેવા પ્રકારનો છે તેની વિસ્તૃત માહિતી માટે જુઓ, લેગ્યાકેષ સંપાદક, મોહનલાલ બાંડિયા તથા શ્રીચંદ ચોરડિયા, કલકત્તા, ૧૯૬૬; લેશ્યાque call 2441 H12 Yan Sehubring, Doctring of the Jajnas : p. 195. નારકોની સંજ્ઞી-અસંજ્ઞી એવા ભેદ જે અહીં કરવામાં આવ્યા છે તેથી સૂચિત થાય છે કે આ પ્રકરણ તે શબ્દોની પરિભાષા નિશ્ચિત થયા પ્રવે રચાયેલ છે. આથી જ આચાર્ય મલયગિરિને આ શબ્દોની પ્રસ્તુતમાં વ્યાખ્યા કરવામાં અને વિકલ્પ કરવા પડ્યા છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૯
*
*
*
*
ઉક્ત હકીકત વિષે ક્રમે કરી ભવનવાસી આદિ ૨૪ દંડકોમાં વિચારણું છે (૧૧૩૧–૪૪).
આ પછી સલેશ્ય જીવોને લઈ નારકાદિ ૨૪ દંડકમાં ઉક્ત આહાર આદિ વિષે સમ-વિષમતાની ચર્ચા છે. (૧૧૪૫–૧૧૫૫), અને તેને અંતે પ્રથમ ઉદ્દેશ સમાપ્ત થાય છે.
બીજ ઉદ્દેશમાં પ્રથમ લેયાના છ ભેદ (૧૧૫૬) જણાવીને નારકાદિ ચાર ગતિના જીવોમાં કેને કેટલી લેયા હોય, તેની ચર્ચા કરી છે (૧૧૫૭–૧૧૬૯), તે આ પ્રમાણે છે.–
કૃષ્ણ નીલ કાપત તેજ પમ શુક્લ ૧. નારક ૨. તિર્યંચ
,, ,, ,, ,, ,, ,, એકેન્દ્રિય , પૃથ્વી છે, અપૂ એકેન્દ્રિય વનસ્પતિ , તેજ
, વાયુ કીન્દ્રિય ગીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિયતિયચ સંમમિ , ગર્ભજ ,,
તિર્યંચણું ૩. મનુષ્ય
-સંભૂમિ –ગર્ભજ
મનુષ્યણી. ૪. દેવ
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૧૪
Page #231
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણ
૨૧૦ નીલ કપત તેજ
પત્ર શુક્લ
દેવી
x
x
x
x x
* :
ભવનવાસા દર છ છ • • *
,, દેવી વાણવ્યંતર દેવ ,, , , , *
, દેવી ,, ,, , , તિષ દેવ દેવી
x x x , ૌમાનિક દેવ ૪ , દેવી x x x
x x સૂસ ૧૧૭૦ માં લેશ્યાની અપેક્ષાએ જીવોના અલ્પબદુત્વને કમ આ પ્રમાણે છે :૧. શુકલેશ્યાવાળા સૌથી થોડા. ૨. પદ્મલેશ્યાવાળા તેથી અસંખ્યાતગુણું. ૩. તે લેયાવાળા ,, , ૪. અલેશ્ય , અનંતગુણ
૫. કાપતલેશ્યાવાળા, : ૬. નીલલેશ્યાવાળા ,, વિશેષાધિક.
૭. કૃષ્ણલેશ્યાવાળા , ,
૮. લેશ્યાવાળા ,, , પરંતુ નરકના જીવોમાં અલ્પબદુત્વને કમ આ પ્રમાણે છે (૧૧૭૧) :
૧. કૃષ્ણલેશ્યાવાળા સૌથી થોડા. ૨. નીલ ,, તેથી અસંખ્યાતગુણ. ૩. કાપિત , , ,
આનું કારણ એ છે કે જેમ જેમ નીચેની નરક તેમ તેમ તેમાં જનારની સંખ્યા ઓછી. આથી સાતમી નરકમાં જનાર કૃષ્ણલેશ્યાવાળાની સંખ્યા ઓછી હોય એ સ્વાભાવિક છે.
' તિયમાં અલ્પબદુત્વને ક્રમ વળી નારકથી ઊલટો છે. તે સામાન્ય કમને (૧૧૭૦) અનુસરે છે. ફેર એટલે કે તેમાં અલેશ્ય નથી હોતા. ૩. આના સ્પષ્ટીકરણ માટે ટીકા જેવી.
Page #232
--------------------------------------------------------------------------
________________
રા તિયોમાં એકેન્દ્રિય આદિને જુદો વિચાર પણ કરવામાં આવ્યો છે (૧૧૭૩૧૧૮૦), તેમાં ક્યાંઈક ક્યાંક સંખ્યાની દૃષ્ટિએ ભેદ પણ પડે છે. લેહ્યાની અપેક્ષાએ મનુષ્યો અને દેવોમાં પણ અલ્પબહુત્વને વિચાર છે (૧૧૮૧–૧૧૮૭). પણ આમાં ભવનવાસી આદિ ચારે પ્રકારના દેવોનું લશ્યાની અપેક્ષાએ પરસ્પર અલ્પબદુત્વ પણ વિચારાયું છે એ વિશેષતા છે (૧૧૮૮–૧૧૯૦) ઋદ્ધિની અપેક્ષાએ તે તે લેશ્યાવાળા જીવમાં તાસ્તને વિચાર પણ છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કૃષ્ણલેશ્યાવાળા આદિથી ઉત્તરોત્તર વેશ્યાવાળા મહર્દિક હોય છે. એટલે કે શુકલરયાવાળા અન્ય પ્રકારની વેશ્યાવાળા જીવો કરતાં સર્વાધિક ત્રદ્ધિવાળા હોય છે (૧૧૯૧), અને પછી ઉદ્દેશને અંતે ચારેય ગતિમાં લેરયાની અપેક્ષાએ જીવોની હિનું અપબહુત્વ વિચારાયું છે (૧૧૯૨-૧૧૯૭). .
અંતિમ સૂત્ર છે “ મળતિ-જાવનgli રૂઢી માળિયા ” (૧૧૯૮) એટલે કે ગતિની અપેક્ષાએ અહીં ઋદ્ધિનો વિચાર કર્યો છે તેને બદલે પ્રસ્તુતમાં ૨૪ દંડકના જીને લઈને વેશ્યાની અપેક્ષાએ ઋદ્ધિનું અલ્પાહુત્વ કહેવું. આ ઉપરથી જણાય છે કે આ વાચનાભેદ પ્રજ્ઞાપનાના પાઠ વિષેનો છે. એથી એ પણ સિદ્ધ થાય છે કે પ્રજ્ઞાપનાના પુસ્તકનું સંકલન થયું ત્યારે આ બાબતમાં વાચના. ભેદ ચાલુ હશે.
તીજા ઉદ્દેશ (૧૧૯૯-૧૨૧૭) માં તે તે જન્મ અને મૃત્યુ કાળની લશ્યા વિષેની ચર્ચા (૧૧૯૯-૧૨૧૪) અને તે તે વેશ્યાવાળા જીવોના અવધિજ્ઞાનની વિષયમર્યાદા તથા તે તે વેશ્યાવાળા જીવને કેટલાં જ્ઞાન હોય તે પણ જણાવ્યું છે (૧૨૧૫–૧૭).
ચોથા ઉદેશમાં એક લેયાનું અન્ય લેશ્યરૂપે જે પરિણમન થાય છે, તે તથા તેના વર્ણ–રસગંધ-સ્પર્શની વિસ્તૃત ચર્ચા છે (૧૨૧૯-૧૨૪૧). આ ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે લેગ્યા એ છેને નિમિત્ત થતા પુગલના પરિણામરૂપ છે.
સૂત્ર ૧૨૪૨માં લેશ્યાના વિવિધ રીતે થતા પરિણામોની ગણના છે અને તે પછી તેના પ્રદેશ (૧૨૪૩), અવગાહનક્ષેત્ર (૧૨૪૪), વગણું (૧૨૪૫), સ્થાન (૧૨૪૬) અને અલ્પબહુત (૧૨૪૭–૪૯)ને વિચાર સ્થાનની અપેક્ષાએ દ્રવ્ય અને. પ્રદેશને લઈને કરવામાં આવ્યું છે.
પાંચમાં ઉદ્દેશના પ્રારંભમાં તે ચેથા ઉદેશના પરિણામ પ્રકરણની પુનરાવૃત્તિ છે અને પછી તે તે લેયાનું અન્ય લેયામાં પરિણમન નથી થતું એવું નિરૂપણું
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
છે (૧૨૫૨–૧૨૫૫). આચાર્ય મલયગિરિનું કહેવું છે કે ચેથા ઉદેશમાં પરિગમનને જે સ્વીકાર છે તે તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ સમજવાનું છે અને પ્રસ્તુતમાં પરિણમનને અસ્વીકાર છે તે દેવ-નારની અપેક્ષાએ સમજવાનું છે, (પ્રજ્ઞા ટી. પત્ર ૩૭૧). સૂત્ર ૧૨૫૨-૫૫ વિષે આચાર્ય મલયગિરિ જે બેંધે છે તે ધ્યાનમાં લેવા જેવું છે.
“अमूनि च सूत्राणि साक्षात् पुस्तकेषु न दृश्यन्ते केवलमर्थतः प्रतिपत्तव्यानि, तथो મૂટા ન થાયથાના”-પ્રશ૦ ટl, વત્ર, રૂ ૭૨..
છઠ્ઠા ઉદ્દેશમાં નાના ક્ષેત્રમાં રહેતા મનુષ્ય અને મનુષ્યણીની લેગ્યાનો વિચાર છે (૧૨૫૬-૧૨૫૭). અને પછી જનક અને જનનીની વેશ્યા જે હોય તે જ જન્યની લેગ્યા પણ હોવી જોઈએ-એવો નિયમ નથી, એ બાબતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જન્ય-જનક અને જન્ય-જનનીની સમ અને વિષમ લેશ્યા સંભવી શકે છે એ ફલિત કરવામાં આવ્યું છે (૧૨૫૮).
પ્રસ્તુત પ્રજ્ઞાપનાનું શ્યાસંબંધી પ્રકરણ આટલું વિસ્તૃત છતાં તેમાં, તે તે લેશ્યાવાળા જીવોના અધ્યવસાયે કેવા હોય તે ચર્ચા જે અન્ય ગ્રન્થોમાં વિસ્તારથી જોવા મળે છે તેને તથા લશ્યાના દ્રવ્ય-ભાવ-એવા બે ભેદોની ચર્ચા જે અન્યત્ર છે. તેને સદંતર અભાવ છે તે પ્રસ્તુત પ્રજ્ઞાપનાના સંકલનની પ્રાચીન તરફ ઇશારે. કરી જાય છે તે નોંધવું જોઈએ.
અઢારમું કાયસ્થિતિ પદ પ્રસ્તુત પદમાં ‘કાયમાં સમાવિષ્ટ થતા જીવ અને અજીવ બનેની સ્થિતિને એટલે કે તે તે પર્યાયરૂપે રહેવાના કાળને વિચાર છે. ચોથા “સ્થિતિ' પદમાં અને આ કાયસ્થિતિ પદમાં વિચારણાને જે ભેદ છે તે પ્રથમ સમજી લેવો જરૂરી છે. “સ્થિતિ પદમાં ૨૪ દંડકે માં જીવની ભવસ્થિતિ એટલે કે એક ભવના આયુને વિચાર છે, ત્યારે આ અઢારમા પદમાં એક જીવ મરીને સતત પાછા તેના તે જ ભવમાં જન્મે છે તેવા સમગ્ર ભવોની પરંપરાની કાળમર્યાદા કેટલી અથવા તે સમગ્ર માં ભોગવેલ આયુનો સરવાળો કેટલે હોઈ શકે તેને ૪. ઉત્તરાધ્યયન, અ૦ ૩૪, ૨૧-૩ર. ૫ ભગવતી,શતક ૧૨, ઉદેશ ૫, સૂ૦ ૪૫૦, પત્ર પ૭ર. ૧. “ય રુઠ્ઠ પર્યાયઃ વરિદ્યતે–પ્રજ્ઞા ૦ ટીકા, પત્ર ૩૭૫,
Page #234
--------------------------------------------------------------------------
________________
રા
વિચાર છે. વળી સ્થિતિ' પદમાં માત્ર જીવાના આયુના જ વિચાર છે, જ્યારે પ્રસ્તુતમાં ધર્માસ્તિકાય આદિ અછદ્રવ્યો, જે ‘કાય’ તરીકે ઓળખાય છે, તેમના તે રૂપે રહેવાના કાળના પણ વિચાર કરવામાં આવ્યા છે.
ષટ્સ ડાગમમાં ‘સ્થિતિ' વિચારણા એક અને નાના જીવની અપેક્ષાએ કરવામાં આવી છે અને તે પણ ગતિ આદિ ૧૪ મા ણાસ્થાનાને લઇ ને અને ૧૪ ગુણસ્થાનાની અપેક્ષાએ. પ્રસ્તુત ‘ક્રાયસ્થિતિ'ના જેવી જ વિચારણા પણ ખ્ંડાગમમાં તેની ઉપર જણાવેલી આગવી રીતે જ છે. જુઆ ષટ્રૂખડાગમગન ‘કાલાનુગમ’ પ્રકરણ, પુસ્તક ૪, પૃ૦ ૩૧૩, ૩૫૭ અને પુસ્તક ૭, પૃ
૧૧૪, ૪૬૨.
પ્રસ્તુતમાં તે Ëંડાગમગત ૧૪ માગણુાસ્થાનાને ખલે બાવીશ ‘પદો’ વડે કાયસ્થિતિને વિચાર કરવામાં આવ્યે છે. એ બાવીશ 'પદો' અને તેના જેવાં અન્યત્ર નિર્દિષ્ટ અનેક દ્રારાને આધારે ′′ડાગમમાં ૧૪ દ્વારાની સખ્યા સ્વીકારવામાં આવી છે, તે આ પ્રમાણે છે:
પ્રજ્ઞાપના
૧. ૧
૨. ગતિ ૩. ઈન્દ્રિય
૪. કાય
૫. યેગ
૬. વેદ
૭. કાય
૮. લેશ્યા
૯. સમ્યકત્વ
૧. જ્ઞાન
૧૧. ન
૧૨. સંયુત
૧૩. ઉપયેગ
૧૪. આહાર
૧૫. ભાષ
ષટ્ખંડાગમ
૧. ગતિ
ર. ઇન્દ્રિય
૩. કાય
૪. યોગ
૫. વેદ
૬. ક્યાય ૧૦. લેશ્યા
૧૨. સભ્યત્વ
૭. જ્ઞાન
૯. ન ૮. સંયમ
૧૪. આહારક
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૪
૧૬. પરિત ૧૭. પર્યાપ્ત ૧૮. સૂક્ષ્મ ૧૯. સંસી
૧૩. સંજ્ઞા ૨૦. ભવ (સિદ્ધિ)
૧૧. ભવ્ય. ૨૧. અસ્તિ (કાય). ૨૨. ચરિમ " - પ્રસ્તુતમાં એક બાબત સ્પષ્ટ કરવી જોઈએ કે નારક મરીને નારક થત નથી અને દેવ કરીને દેવ થતો નથી એટલે તે બન્નેની સ્થિતિ ભવસ્થિતિ–એક - ભવની આયુમર્યાદા (જુઓ શું “સ્થિતિ પદ) અને “કાયસ્થિતિમાં કાંઈ ભેદ પડતો નથી. તિર્યંચ અને મનુષ્યમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં ભેદ પડે છે. એટલે જિજ્ઞાસુએ ચેથા પદ અને પ્રસ્તુતની તુલના કરી લેવી જોઈએ.
૨૨ દ્વારમાં પ્રથમ કાર છે “જીવ'. જીવનું અસ્તિત્વ સર્વ કાળમાં છે (૧૨૬૦) એમ જણાવ્યું છે, એટલે કે જીવ અનાદિકાળથી છે; તે છવરૂપે ક્યારેય ઉત્પન્ન થયા નથી અને જીવરૂપે કદી નષ્ટ પણ થશે નહિ–એવો સિદ્ધાન્ત આથી ફલિત થાય છે. ટીકાકારે “પ્રાણધારણું” એવી વ્યાખ્યા જીવનની કરી છે અને પ્રાણની વ્યાખ્યામાં કહ્યું છે કે દ્રવ્ય-ઇન્દ્રિયદિ અને ભાવ-જ્ઞાનાદિ એ બને પ્રકારના પ્રાણુ છે. ભાવપ્રાણમાં જ્ઞાનને સમાવેશ થતો હોઈ સિદ્ધોને પણ છોમાં જ સમાવેશ છે.
કાલને વિચાર બે પ્રકારે મૂળમાં જોવા મળે છે (૧૨૬૨-૧૨૮૬ આદિ), તેને ખુલાસે ટીકાકારે કર્યો છે કે કાલને કાલ દષ્ટિએ અને ક્ષેત્ર દષ્ટિએ વિચાર કર્યો છે. સારાંશ એ છે કે ‘અનંત સંખ્યા અનંત પ્રકારની હોઈ કાલના સમયની સંખ્યાની તુલના આકાશપ્રદેશની સંખ્યા સાથે કરવાથી સંખ્યાનું તારતમ્ય સમજાઈ જાય છે.*
ટીકાકારે તિર્યંચ નિમાં નિર્દિષ્ટ કાયસ્થિતિ (૧૨૬૨) વિષે સ્પષ્ટીકરણ ૨. સંરિપંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના પણ ઉત્કૃષ્ટ આઠ ભવ જ સતત થાય , છે.—પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૬. ૩. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૫. ૪. પ્રજ્ઞા ટીકા, પગ ૩૭૫.
Page #236
--------------------------------------------------------------------------
________________
રા૫ કર્યું છે કે આ સ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ સમજવાની છે. શેષ તિર્યંચમાં આટલી સ્થિતિ હોતી નથી. ,
દેવીની કાયસ્થિતિ (૧૨૬૪) વિષે પણ ટીકાકારે જણાવ્યું છે કે આ સ્થિતિ ઈશાનની દેવીની અપેક્ષાએ સમજવાની છે.
તિની કાયસ્થિતિમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ (૧૨૬૮) જણાવી છે તે દેવકુરુમાં થનાર તિયચની અપેક્ષાએ સમજવાની છે (પ્રજ્ઞા ટીકા, પગ ૩૭૭).
ન્દ્રિયની કાયસ્થિતિ, સંખ્યાતકાળ” કહી છે (૧૨૭૩). તેનું સ્પષ્ટીકરણ એ છે કે તે “જોયનિ વર્ષસદળ' સમજવી (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૮).
સૂત્ર ૧૨૭૭માં અપર્યાપ્તને ઉલેખ છે તેનું સ્પષ્ટીકરણ એ છે કે પ્રસ્તુતમાં લબ્ધિ અને કરણબન્ને પ્રકારના અપર્યાપ્ત સમજવા (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૮).
સૂગ ૧૨૭૯માં અને બીજા સૂત્રોમાં પણ પર્યાપ્ત શબ્દથી લબ્ધિપર્યાપ્ત સમજવા (પ્રજ્ઞા ટીકા. પત્ર ૩૭૮).
કાયદ્વાર (૧૨૮૫-૧૩૨૦)માં કાય શબ્દ શરીરના અર્થમાં લેવાને છે અને સૂા ૧૨૮૫માં “કાય’ શબ્દથી કામણ અને તેજસ એ બે જ શરીરના અર્થમાં કાયશબ્દ પ્રયુક્ત છે એમ સમજવું (પ્રજ્ઞા ટીકા, પગ ૩૭૯).
સૂત્ર ૧૨૮૮માં વનસ્પતિની કાયસ્થિતિ “શના વરિયા' જણાવી છે, તો તેને અર્થ એ થાય કે કોઈ પણ વનસ્પતિ છવ અનાદિ કાળથી વનસ્પતિ. રૂપે રહી શકે નહિ; તેણે વનસ્પતિ સિવાયને પણ ભવ કર્યો હે જોઈએ. પરંતુ આ ભ્રમ દૂર કરવા માટે વનસ્પતિના વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિ એવા બે ભેદ બતાવ્યા અને નિગદ જીવોનું સ્વરૂપ વર્ણવ્યું. આ આખી રસપ્રદ ચર્ચા મરુદેવીને જીવ અનાદિકાળથી વનસ્પતિમાં હતો એવી અને એના જેવી બીજી ઘટનાઓની પુષ્ટિમાં કરવામાં આવી છે (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૯ તથા પત્ર ૩૮૫).
આ સૂત્ર ૧૩૦૫માં પૃથ્વીકાય આદિના બાદરસામાન્ય સૂત્રમાં કહ્યું છે કે તેમની કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સપિણી એટલે કાળ છે અને તેનું ક્ષેત્ર સાથે સમીકરણ કરતાં જણાવ્યું છે કે અંગુલને અસંખ્યાતમે ભાગ. એટલે સહેજે પ્રશ્ન થાય કે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા જ સમય ૫. એજન, પગ ૩૭૫. ૬. એજન, પરા ૩૭૬.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૬
અસંખ્યાત ઉત્સર્પિણીના કેવી રીતે થાય? આનું સ્પષ્ટીકરણ એ છે કે કાળ કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ છે તેથી એ શક્ય બને છે (પ્રજ્ઞા ટીકા, પગ ૩૮૨).
સેન્દ્રિય જીવા (૧૨૭૧), સકાય જીવા (૧૨૮૫), સન્નેગી જીવા (૧૩૨૧), સવેદ જીવા (૧૩૨૬) આદિના ભેદોમાં અનાદિ અનત જીવા એવા પણુ એક ભેદ ગણવામાં આવ્યા છે, તે સૂચવે છે કે જીવેામાં કેટલાક જીવા અભવ્ય પણ છે, જે કદી મુક્ત થવાંના નથી.
યેાગદ્વાર (૧૩૨૧-૨૫) માં ધ્યાન દેવા જેવી વાત એ છે કે મનેયાગ અને વચનયોગના જધન્ય કાળ એક સમય જેટલા કહ્યો છે અને ઉત્કૃષ્ટ કાળ અન્તસુ'દૂત' જેટલા દર્શાવ્યા છે; આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સતત વચનયોગની અને મનેયાગની એટલે કે ધ્યાનની ઉત્કૃષ્ટ માત્રા અન્તમુત જ સંભવે ત્યાર પછી વચનયેાગ કે મનેયાગ ઉપરત થઈ જાય છે, એવા વના સ્વભાવ છે. કાળ સૂક્ષ્મ હેાવાથી એ ઉપરિત જાણમાં આવતી નથી એમ સ્પષ્ટીકરણ ટીકાકારે કર્યુ છે (પ્રત્તા ટીકા, પત્ર ૩૮૨).
વેદવિચારણામાં વેદના કાળ વિષે પાંચ મતભેદોના ઉલ્લેખ ગૌતમ અને ભગવાનના સવાદરૂપે મૂળ સૂત્રમાં (૧૩૨૭) છે. તે પાંચે માનુ` સ્પષ્ટીકરણ આચા મલયગિરિએ કયુ તા છે, પરંતુ એમાં કયા મત સમીચીન છે અને ભગવાન અને ગૌતમના સંવાદમાં આવું કેમ બને ?-એ બાબતમાં ટીકાકારે જે કહ્યું છે તે આ છે— “અમીષાં च पञ्चानामादेशानामन्यतमादेसममीचीनता निर्णयोऽतिशयज्ञानिभिः सर्वोत्कृष्टश्रुतलब्धिसम्पन्नैर्व्याकर्तुं शक्यते । ते च भगवदार्यश्यामप्रतिपत्तौ नासीरन् । केवलं तत्कालापेक्षया ये पूर्व- पूर्वतमाः सूरयः तत्तत्काल भाविग्रन्थपौर्वापर्यपर्यालोचनया यथास्वमति स्त्रीवेदस्य स्थितिं प्ररूपितवन्तस्तेषां सर्वेषामपि प्रावचनिकसूरीणां मतानि भगवानार्यश्याम उपदिष्टवान् । ते च प्रावचनिकसूरयः स्वमतेन सूत्र पठन्तो गौतमप्रश्नभगवन्निर्वचनरूपतया पठन्ति । ततस्तदवस्थान्येव सूत्राणि लिखतागोतमा ! इत्युक्तम् | अन्यथा भगवति गौतमाय निदेष्ठरि न संशयकथन सुपपद्यते, भगवतः सकलसंशयातीतવાત –પ્રસા૦ ટીન્ગ, પુત્ર ૨૮.
ષટ્કંડાગમમાં આ બાબતમાં એક જ મત આપવામાં આવ્યેા છે; ત્યાં - મતભેદોની ચર્ચા નથી.
સમ્યકત્વદાર (૧૩૪૩–૪૫)માં ટીકાકારે સમ્યગ્દષ્ટિ અને સ મ્યુમિથ્યાદ ષ્ટિની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : જિનભગવાન પ્રણીત વાદિ સમગ્ર તત્ત્વ વિષે
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૭ અવિપર્યસ્ત દષ્ટિ જેને હોય તે સમ્યગ્દષ્ટિ; ભગવાન પ્રણેત તત્ત્વની બાબતમાં જેને જરા પણ વિપ્રતિપત્તિ હોય તે મિથ્યાદષ્ટિ; અને જેને તે બાબતમાં સમ્યશ્રદ્ધા પણ ન હોય અને તે બાબતમાં વિપ્રતિપત્તિ પણ ન હોય તે સમ્યગ્નધ્યાદષ્ટિ છે. શતકણિને આધારે ચેખા આદિથી અજાણ્યા માણસને જેમ તે પ્રત્યે રુચિ કે અરુચિ એ બેમાંથી એકેય નથી તેમ આ સમ્યમિથ્યાદષ્ટિને જિનપ્રણીત પદાર્થોની બાબતમાં રુચિ પણ નથી તેમ જ અરુચિ પણ નથી. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૮૮.
ટીકાકારે અવધિદર્શના (૧૩પ૬)ના કાળના પ્રસંગે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હેવા ન હોવા વિષેના સૂત્રકાર અને કામચશ્વિકના મતભેદની ચર્ચા આચાર્ય જિનભદ્રને અનુસરી કરી છે (પ્રજ્ઞા ટી., ૫૦ ૩૯૧).
ઉપયોગદ્વાર (૧૩૬૨-૬૩) પ્રસંગે સૂત્રકારે જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ અન્તમ્હૂત જણું છે તે બાબતમાં ટીકાકારે સ્પષ્ટીકરણ કર્યું છે કે આ કાળ સંસારી જીવની અપેક્ષાને છે, પરંતુ કેવળીને એક સમયને ઉપયોગી હોય છે તે અહીં વિવક્ષિત નથી (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૯૨). ખરી વાત એવી છે કે કેવળીને જ્ઞાન-દર્શને પગ ક્રમે હોય છે કે યુગપ એ ચર્ચા જ્યારથી શરૂ થઈ ત્યાર પહેલાંની આ સૂત્રની રચના છે. એટલે તેમાં પછીથી એ બાબતમાં જે સ્પષ્ટીકરણ થયું તે આ સૂત્રમાં વિવક્ષિત હવાનો સંભવ જ નથી.
આવી અનેક વિવક્ષાઓ આચાર્ય મલયગિરિએ પિતાની ટીકામાં સ્પષ્ટ કરી છે, તે માટે જિજ્ઞાસુએ ટીકામાં જોઈ લેવું. અહીં તે માત્ર કેટલાક નામના આપ્યો છે, તે એ સૂચવવા કે વિચારણા જેમ આગળ વધતી જાય છે તેમ વિચારમાં વ્યવસ્થા આવતી જાય છે.
*
૧૯મું “સમ્યકત્વ પદ: સમ્યકત્વ વિષે આમાં છવ સામાન્ય, સિદ્ધ અને ૨૪ દંડકમાં છવમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સમ્યગમિથ્યાદષ્ટિની વિચારણું છે (૧૩૯૯–૧૪૦૫) તે આ પ્રમાણે
સભ્યગ મિથ્યા સમયમિશ્યા ૧. નરકના છે ૨–૧૧. ભવનપતિ
Page #239
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૧૨. પૃથ્વીકાય. : ૧૩. અકાય.
૧૪. તેજ:કાય ૧૫. વાયુકાય ૧૬. વનસ્પતિકાય ૧૭. ઠીન્દ્રિય ૧૮. શ્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પચેદ્રિયતિયચ ૨૧. મનુષ્ય ૨૨. વાણવ્યંતર ૨૩. જ્યોતિષ્ક
૨૪. વૈમાનિક - સિદ્ધ * આના ઉપરથી એમ ફલિત થાય છે સમ્યગમિથ્યાદષ્ટિ માત્ર પંચેન્દ્રિય જ હોય છે, અને એકેન્દ્રિય મિાદષ્ટિ જ હોય છે. દ્વિ-ઈન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીમાં સમ્યમિથ્યાદષ્ટિ હેતા નથી. વખંડાગમમાં સંસી અને અસંજ્ઞી પંચેન્દ્રિય એવા ભેદ પાડીને અસંજ્ઞી પંચેન્દ્રિયને માત્ર મિથ્યાદષ્ટિ જ કહ્યા છે.––ષખસંડાગમ, પુસ્તક ૧, પૃ. ૨૫૮, ૨૬૧, આ વિચારણું કેવી રીતે આગળ વધી તે સૂચવે છે.
ખંડાગમમાં જીવો સમ્યકત્વ ઉત્પન્ન કરે તે કયા કારણે તેની ચર્ચા પણ છે.–પુસ્તક ૬, પૃ. ૪૧૮-૪૩૭. પછી મૃત્યુ વખતે તે બાબતમાં પરિસ્થિતિ કેવી હોય તેનું વર્ણન છે. –પૃ૦ ૪૩૭.
વીસમું અન્તક્રિયાપદ ભવને અંત કરનાર ક્રિયા તે અંતક્રિયા. એ ક્રિયાથી બે પરિણામ આવે; ન ભવ અથવા મોક્ષ. એટલે અન્તક્રિયા શબ્દ અહીં મેક્ષ અને મરણ એ બને અર્થમાં વપરાય છે. એ અંતક્રિયાને વિચાર વીશે દંડકના જીવમાં દશ ઠારે વડે કરવામાં આવ્યો :–
૧. નારકાદિ છે અંતક્રિયા (મેક્ષ) કરે છે ?
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૯
૨. નારકાદિ છે અનન્તર ભવમાં કે વ્યવધાનથી અન્તક્રિયા (મેક્ષ) કરે છે ? ૩. નારકાદિ છે અનન્તર ભવમાં અન્તકિયા (મોક્ષ) કરે તે એકસમયમાં
કેટલા કરે ? ૪. નારકાદિ છે ઉવૃત્ત થઈ (મરીને) કઈ યોનિમાં જાય ? ૫. નારકાદિ જો મરીને તીર્થંકર થઈ શકે ? કે. , ,, ,, ચક્રવતી થઈ શકે? છે. , , , બળદેવ થઈ શકે? ૮. • » , વાસુદેવ થઈ શકે ? ૯. ,
, માંડલિક , ? ૧૦. " , , રત્ન છે ?
આ કારને આધારે કહી શકાય કે અન્તક્રિયા શબ્દ બે અર્થમાં વપરાય છે. પ્રથમ ત્રણ ધારેમાં અનક્રિયા એટલે મેક્ષની ચર્ચા છે, અને પછીનાં ધારને સંબંધ પણ અન્તક્રિયા સાથે છે, પણ ત્યાં તેનો અર્થ મરણ લઈએ તે ઘટે. ઉપરાંત, આ દ્વારમાં અન્તક્રિયાને અર્થે મોક્ષ પણ ઘટે, કારણ કે તે દ્વારોમાં તે તે એનિમાં ઉઠના આદિ કરનારને મેક્ષ સંભવે કે નહિ એવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો છે.
પ્રથમ ઠારને સાર એ છે કે માત્ર મનુષ્યો જ મોક્ષ પામી શકે છે, અને તે પણ બધા જ નહિ–(૧૪૦૮ [૩]). જીવના નારકાદિ અનેક પર્યાયે થાય છે એટલે નારક આદિ પર્યાયમાં રહેલ છવ મનુષ્યભવમાં જઈ મુક્ત થઈ શકતો હોઈ નારકાદિ વિષે પણ એમ તે કહી શકાય કે કેઈ નારકાદિ મુક્ત થાય છે અને કઈ નથી થતા (૧૪૦૭ [૨]).
બીજા દ્વારમાં એ વિચારણું છે કે નારકાદિ જેવો અનન્તરાગત કે પરંપરાગત થઈને અંતક્રિયા કરે છે? એટલે કે નારકાદિ ભવમાંથી મરીને વ્યવધાન વિના જ મનુષ્યભવમાં આવીને મોક્ષ પામે છે કે નારકાદિ પછીના એક કે અનેક ભવો કરી પછી મનુષ્યભવમાં મુક્તિ પામે છે? આને ઉત્તર એ છે કે પ્રથમ ચાર નરકમાંથી આવનારમાં બન્ને પ્રકાર સંભવે છે. પરંતુ પછીના ત્રણ નરકોમાંથી આવનાર માત્ર પરંપરાગત હોય તે (એક કરતાં વધુ ભવ કરે તો) જ અંતક્રિયા કરે અર્થાત્ મોક્ષ પામે.
બધા જ ભવનપતિ, પૃથ્વી, અપ્લાય અને વનસ્પતિમાંથી આવનારમાં બને પ્રકાર સંભવે છે. તેજ, વાયુ, દિ-ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિય માંથી આવનારમાં
Page #241
--------------------------------------------------------------------------
________________
ર૦ જે માત્ર પરંપરાગત હોય તેમાં અને શેષ જીવનમાં બન્ને પ્રકાર સંભવે છે (૧૪૧૦-૧૩). - આચાર્ય મલયગિરિએ સ્પષ્ટીકરણ કર્યું છે કે, તેજ અને વાયુ મરીને મનુષ્ય થતા જ નથી માટે અને દ્વિ-ઈન્દ્રિયાદિને એવો સ્વભાવ છે માટે અનન્તરાગતની અન્તક્રિયા તેમને નથી (પૃ. ૩૯૭) હતી.
અનન્તરાગત વિશે તીજા દ્વારમાં પ્રશ્ન છે કે એક સમયમાં તેઓ કેટલી સંખ્યામાં અન્તક્રિયા કરે ? (૧૪૧૪–૧૬). - અનન્તરાગત
જઘન્ય સંખ્યા ઉત્કૃષ્ટ સંખ્યા નારક
૧, ૨, ૩
, ૧-૩
૪
ભવનપતિ દે , દેવીઓ પૃથ્વી, અપ વનસ્પતિ પંચેન્દ્રિય તિર્યંચ , , સ્ત્રી મનુષ્ય
- 2 8 - ર : 8 8 8 + 4 ૮ ૨ ૮
»
સ્ત્રી
ܕܕ
ܝ
ܕܕ
વાણુવ્યંતર , વ્યંતરી
ત્તિષ્ક દેવ , દેવી વૈમાનિક દેવ , દેવી
ચોથા ઉદ્વતારમાં જીવ મરીને ક્યાં જઈ શકે તેને વિચાર છે. પ્રજ્ઞાપનામાં આ પ્રકરણમાં ઉદ્ધત શબ્દ બધી ગતિમાં થતા મરણને માટે પ્રયુક્ત છે. પરંતુ ખંડાગમમાં તેને સ્થાને ઉત્ત, કાલગત અને શ્રુત એવા ત્રણ શબ્દોને પ્રયોગ છે, નરક ભવનવાસી, વનવ્યંતર અને જ્યોતિષ્ક ગતિમાંથી મરીને જનાર ૧. સૂત્ર ૧૪૧૦-૧૩માં જે અનન્તરાગત અન્તક્રિયા કરે છે. તેમને વિષે
જ આ વિચારણું છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
માટે “ઉત્ત, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી મરીને જનાર માટે કાલગત” શબ્દને અને વૈમાનિકમાંથી અન્યત્ર જનાર માટે “ચુત” શબ્દ પ્રયોગ દેખાય છે.
ભરીને તે તે સ્થાને ગયા પછી તે છવ ક્રમે કરી ધમનું શ્રવણ, બોધ, શ્રદ્ધા, મતિ-શ્રુતજ્ઞાન, વ્રતગ્રહણ, અવધિજ્ઞાન, અણગારત્વ, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન અને સિદ્ધિ આ બધાંમાંથી શું શું પ્રાપ્ત કરી શકે છે તેની પણ ચર્ચા કરવામાં આવી છે. પખંડાગમમાં ઉક્ત બાબત ઉપરાંત અન્ય બાબતોને–જેવી. કે તીર્થંકરપદ, ચક્રવતી પદ આદિને–પણ સમાવેશ કરી લેવામાં આવ્યું છે.' પરંતુ પ્રજ્ઞાપનામાં તીર્થકર આદિ પદોની વિચારણું જુદાં દ્વાર વડે કરવામાં આવી છે, તે પ્રજ્ઞાપનાની વિચારણાનું મુળ જૂનું હોય એમ સૂચવી જાય છે, અને પખંડાગમમાં તે વધારે વ્યવસ્થિત છે. વળી, એક બાબત નેંધવા જેવી એ છે કે પ્રજ્ઞાપનાના પ્રસ્તુત દ્વારમાં માંડલિક (દ્વાર ૯ મું) અને રત્ન (દશમું દ્વાર) એ પદે અધિક છે, જેને અભાવ પખંડાગમના પ્રસ્તુત પ્રકરણમાં છે. - ખંડાગમમાં જે પદની પ્રાપ્તિ ગણાવી છે તેની ગણતરીને ક્રમ આ પ્રમાણે છે : આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન, સમ્યગૂમિથ્યાત્વ, સમ્યકત્વ, સંયમસંયમ, સંયમ, બલદેવત્વ, વાસુદેવત્વ, ચક્રવતિત્વ, તીર્થકરત્વ, નિર્વાણ. (પુસ્તક છે, પૃ. ૪૯૪) આ સૂચિત કરે છે કે આ ક્રમ પ્રાપ્તિનો નથી, પણ જ્ઞાન-દર્શનચારિત્ર અને અન્ય વિશિષ્ટ પદો-એ ક્રમે પરિગણના છે. મરી કયાં જઈ શકે મરીને નવા જન્મમાં
ધર્મશ્રવણદિને સંભવ નારક
પિચેયિ તિર્યંચ દેશસંયમી અને અવધિજ્ઞાન
મનુષ્ય ૨. વખંડાગમ, પુ૬, પૃ. ૪૭૭ માંને વિશેષાર્થ. ૩. તુલના માટે ઉત્તરા. અ૨૯ મું જોવું તેમાં સંવેગથી માંડી ૭૩
પદો છે. તથા જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩-૮. ૪. પુસ્તક ૬, પૃ. ૪૮૪–૫૦૨. ૫. જુઓ પ્રસ્તુત વીશમા પદના પાંચમાંથી દશમા સુધીનાં દ્વારા.
ચોથા ઉત્તદ્વારા સાર આ પ્રમાણે છે (૧૪૧૭–૪૩) : ૬. મૂળમાં “સી૪ વા વય વા ગુણ વા વેરમળ વ વ વ વા સોવેકિં
” (૧૪૨૦ []) માં એ પાઠ છે. ૧૪૨ ૦ [૮] અણગારની વાત છે તેથી આ દેશસંયમી ગણવા જોઈએ. શીલાદિતી વ્યાખ્યા માટે જુઓ ટીકા (પત્ર ૩૯૯).
માક્ષ
Page #243
--------------------------------------------------------------------------
________________
અવધિજ્ઞાન
{ ભવનપતિ,
રરર
પૃથ્વી, અપ, વનસ્પતિ ભવનપતિ ડેપચેદ્રિયતિયચ
નાટક જેમ મનુષ્ય
નારક જેમ ||પૃથ્વી, અપ, તેજ, વાયો. પૃથ્વી, અપ, વનસ્પતિ ધિ-ત્રિચતુરિન્દ્રિય પચેંદ્રિયતિર્યંચ
નારક જેમ
નારક જેમ તેજ, વાયુ
પૃથ્વી યાવત ચતુરિન્દ્રિય ૪ 1પ ચેજિયતિચ
ધર્મશ્રવણ દિયિ, ત્રીન્દ્રિય, પૃથ્વી યાવત પંચેન્દ્રિયતિયચ પૃથ્વી જેમ -ચતુરિન્દ્રિય મનુષ્ય
મન:પર્યાય નારક
સમ્યયત્વ પંચેદિયતિયચ
એક યાવત્ ચતુરિન્દ્રિય પૃથ્વીની જેમ પંચેદ્રિયતિર્યંચ મનુષ્ય નારક જેમ (વાણુવ્યંતર જ્યોતિષ્ઠ
વિમાનિક મનુષ્ય
ઉપર પ્રમાણે વાણુવ્યંતર તિષ્ક વૈમાનિક ભવનપતિ જેમ નરક જેમ
- પાંચમા તીર્થંકરદ્વારમાં નારકાદિ મરીને અનન્તર (મનુષ્યભવમાં) તીર્થંકરપદ પામી શકે કે નહિ તેની વિચારણું છે. સાથે જ તીર્થંકરપદ ન પામી શકે તો વિકાસક્રમમાં શું પામી શકે તેને પણ નિર્દેશ જોવા મળે છે. તેને સાર આ પ્રમાણે છે (૧૪૪૪–૧૪૫૮) : | મનુષ્યને અનન્તર પૂર્વભવ. મનુષ્યમાં શેને સંભવ ? રત્નપ્રભા યાવત વાલુકાપ્રભા
તીર્થકરપદ ૫કપ્રભા
મોક્ષ ધૂમપ્રભાત તમાં .
વિરતાવિરતિ કે સાતમી નરક
સમ્યફવા ભવનપતિ '
મોક્ષ છે. પ્રસ્તુત માં પ્રાપનાપદની તીર્થંકર આદિ સંપદા વિના કેપ્ટક માટે
જુઓ, યંત્રપૂર્વક કર્માદવિચાર, પૃ. ૧૧૮
વિરતિ વિરતિ
Page #244
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી, અપ
તેજવાયુ વનસ્પતિ
દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય પચેન્દ્રિયતિયે ચ
મનુષ્ય વાવ્ય તર જ્યાતિષ્ઠ
વૈમાનિક
૨૨૩
સાક્ષ
તીથ' `કરપદ
આ ઉપરથી જણાય છે કે માત્ર નારકી અને વૈમાનિકમાંથી મરી મનુષ્ય ચનાર જ તીકર પદ પામી શકે છે.
મેાક્ષ
ધર્મ શ્રવણ
મેાક્ષ મન:પર્યાય
ચક્રવતી પદને યાગ્ય પ્રથમ નરક અને દેવામાંથી અનન્તર મનુષ્યભવમાં જન્મ લેનાર છે, અન્ય નહિ (૧૪૫૯-૬૩). તે જ પ્રમાણે ખલદેવપદ વિષે છે. પર ંતુ એમાં વિશેષતા એ કે શકરાપ્રભામાંથી પણ જન્મ લેનાર આ પદની યેાગ્યતા ધરાવે એ (૧૪૬૪). વાસુદેવપદ વિષે પણ બળદેવ જેમ જ છે, પરંતુ એમાં વિશેષતા એ કે વૈમાનિકોમાંના અનુત્તરાપપાતિકમાં જન્મ લેનાર વાસુદેવપદ પામતા નથી (૧૪૬૫). માંડલિકપદ માત્ર સાતમી નરક, તેજ અને વાયુમાંથી જન્મ લેનાર પામતા નથી (૧૪૬૬).
દશમા રત્નદ્વારમાંની હકીકતના સાર આ પ્રમાણે છે (૧૪૬૭-૬૯)~~~
સેનાપતિ, ગાથાપતિ, વધ`કિ, પુરાહિત અને સ્ત્રીરત્નપદ માટે સાતમી, નરક, તેજ, વાયુ અને અનુત્તરમાંથી આવનાર અયેાગ્ય છે. અશ્વ અને હસ્તિરત્નપદ માટે નરકથી માંડી સહસ્રાર દેવલાક સુધીના યાગ્ય છે. અને ચક્ર, છત્ર, ચ, દંડ, અસિ, મણિ, કાકિણી—આ બધાં રત્ના માટે અસુરકુમારથી માંડીને ઈશાન દેવલેાકમાંથી આવનાર ચૈાગ્ય છે.
રત્નદ્દારને અંતે અન્ય ખાતા વિશે ચર્ચા છે, જેના રત્ન સાથે શુ' સબંધ છે તેનું સ્પષ્ટીકરણ ટીકાકાર કરતા નથી. આમાં નીચેની વ્યક્તિએ દેવલે કમાં કયાં જાય તેની ચર્ચા છે (૧૪૭૦) :
૧. અસંયુત ભવ્યદ્રવ્યદેવ
ભવનવાસીથી માંડી ગ્રેવેયક.
૮. આ શબ્દને શુ' અથ કરવા તેમાં
વિવાદ છે. કોઈને મતે
સમ્યગ્દષ્ટિ થાય છે. પરંતુ આચાય` મલયગિરિ એ અને નથી અને તેના અથ મિથ્યાદષ્ટિ છતાં શ્રમણ વેશમાં રહી ચર્ચાનું પાલન કરનાર ભવ્ય કે અભન્ય જીવા આવે આપે ટી, પત્ર ૪૪.
એના અથ માન્ય કરતાં શ્રમાની છે.—પ્રજ્ઞા
Page #245
--------------------------------------------------------------------------
________________
૨. સયમના અવિરાધક ૩. સયમનો વિરાધક ૪. સંયમાસયમ (દેશવિરતિ)ને અવિરાધક
૫. સમાસયમની વિરાધક ૬. અસની (અકામનિર્જરાવાળા)
૭. તાપસ ૮. કાન્દપિક ૧૦
૯. ચક-પરિવાજ૧ ૧ ૧૦. કિલ્મિષિક ૧૨ ૧૧. તિયેંચ (દેશવિરત)
૩૨૪
સૌધમથી માંડી સર્વોથસિદ્ધિ ભવનવાસીથી માંડી સૌધમ' સુધી. સૌધમ થી અચ્યુત.
લવનવાસીથી જ્યાતિષ્ક. ભવનસાથીની વાણુતર. ભવનવાસીથી જ્યેાતિક.
ભવનવાસીથી સૌધમ.
ભવનવાસીથી બ્રહ્મલીક સૌધર્માંથી લાંતક
ભવનવાસીથી સહસ્રારકપ,
૯. જે માત્ર પાંડાં વગેરે ઉપર જીવે છે, તેવા તપસ્વી, તાત્પર્ય કે જે જૈનસ'મત રીતે તપસ્યા નથી કરતા. ભારતમાં તપાસેાની પર પરા બહુ જૂની છે. જૈન પરિભાષામાં તેની સંજ્ઞા બાલતપસ્વી છે; જ્યારે જૈન સમત તપસ્યા કરનાર પતિતપસ્વી કહેવાય. સ`પ્રથમ તાપસના ઉલ્લેખ બૃહદારણ્યકમાં ૪.૩.૨૨ માં છે. જુઓ, વૈદિક ઇન્ડેકસ,
૧૦. સંયમ છતાં જે હાસ્યજનક વચન કે ચેષ્ટા દ્વારા અન્યને હસાવે તે કાંદષ્ટિક, એવું લક્ષણુ બૃહત્કપભાષ્ય ગા૦ ૧૨૯૪-૧૩૦૧માં છે, જેનુ અવતરણુ આચાય . મલયગિરિએ પ્રજ્ઞા ટી॰ પત્ર ૪૦૫માં કર્યુ છે.
૧૧. ટીકાકારે ચરક એવા પરિવ્રાજક અથવા ચરક અને પરિવ્રાજક એવા અથ કર્યા છે. પ્રથમમાં ગિદડી અર્શી છે, અને ખીજામાં ચરક એટલે કાટક કચ્છાટા મારીને રહેનાર, અને પરિત્રાજક એટલે સાંખ્ય પરિવ્રાજક એવે અથ કર્યાં છે.
૧૨. જ્ઞાન, કેવળી, ધર્માચાર્યાં અને સર્વ સાધુના નિર્દેક અને માયી તે કિલ્બિષિક કહેવાય છે. તેનું લક્ષણ વ્યૂહપભાષ્યમાં (ગા૦ ૧૩૦૨-૧૩૦૭) છે, જેનુ અવતરણ પ્રજ્ઞા ટીકામાં આચાર્ય મલયગિરિ કરે છે. જ્ઞાનની નિંદાપ્રસ ંગે બૃહત્કલ્પભાષ્યની ટીકામાં જણાવ્યુ` છે કે સૂર્ય'પ્રાપ્તિ આદિ જ્યાતિષશાસ્ત્ર અને યોનિપ્રામૃત જેવા ગ્રંથાની મેક્ષાથીને શુ` જરૂર છે ? આમ કહેનાર જ્ઞાનાવ`વાદી છે (ગા૦ ૧૩૦૩ની ટીકા).
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૫
૧૨. આજીવક૩ ૧૩. આભિયોગિક૧૪
૧૪. સ્વલિંગ પણ નવ્યાપન્ન
(નિદ્ભવ)
""
""
૧૫
અચ્યુત.
પ્રસ્તુત ચર્ચાને આધારે જે કેટલાંક મતવ્યો ફલિત થાય છે તે આ છે : અંદરની ચેાગ્યતા વિના પણ બાહ્યાચરણુ શુદ્ધ હોય તે જીવ ત્રૈવેયક સુધી દેવલાકમાં જાય છે. તેથી છેવટે જૈન લિંગ ધારણ કરવાનુ પણ મહત્ત્વ છે તે બાબત નં. ૧ અને ૧૪ થી ફલિત થાય છે. આંતરિક યેાગ્યતાપૂર્વક સમયનું યથા પાલન
કરે તા સર્વાર્થસિદ્ધિ, જે વૈમાનિક દેવામાં સર્વોચ્ચ પદ છે, તે પામે.
""
ત્રૈવેયક
આ પદને અ ંતે વળી બીજી પણ ચર્ચા કરવામાં આવી છે (૧૪૭૧-૭૩); તે છે અસંજ્ઞીના આયુની. આમાં અસની અવસ્થામાં નારક અને દેવાયુના જે ખધ થાય છે તેની તથા તે બાંધનારના અલ્પબહુત્વની ચર્ચા છે.
૨૧મુ’ અવગાહનાસસ્થાન પદ : શરીરનુ` સંસ્થાન અને અવગાહના આ પ૬માં જીવાનાં શરીર વિષે નીચેની બાબતે વિચારાઈ છે : ૧. શરીરના ભેદ.
ર. સંસ્થાન-આકૃતિ. ૩. પ્રમાણુ-શરીરનું માપ.
૪. શરીરનિર્માણ માટે પુદ્ગલાનુ યયન.
૫. જ્વમાં એકસાથે ક્યાં કર્યાં શરીર ઢાય ?
૬. શરીરનાં દ્રવ્ય અને પ્રદેશાનું અપબહુત્વ. ૭. અવગાહનાનું અલ્પાહુત્વ.
૧૩. ગોશાલકના અનુયાયી.
૧૪. વિદ્યામંદિ વડે વશીકરાદિ કરનાર. તેનું વિવરણુ બૃહત્કલ્પભાષ્ય (ગા ૧૩૦૮–૧૩૧૪)માં છે. તેનું જ અવતરણ પ્રજ્ઞા ટી॰ માં આચાય મલયગિરિએ કયુ' છે. આવું કૃત્ય જો પોતાના ગૌરવ માટે કરે તે દોષાવહ છે, અન્યથા નહિ——બૃહત્કપભાષ્ય, ગા૦ ૧૩૧૪,
૧. આ પૂર્વે પ૬ ૧૨મું શરીરપદ આવી ગયું છે તથા ૧૬મું પ્રયોગ પદ પણ શરીરના પ્રયોગની ચર્ચા કરે છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
આમાંના નં. ૧, ૨ અને ૩ ની વિચારણે શરીરના તે તે ભેદોના વર્ણન પ્રસંગે જ કરવામાં આવી છે. અને એ વિચારણા પૂરી થયે ક્રમશ: નં. ૪ થી ૭ ધારે લેવામાં આવ્યાં છે. એ શરીર વિષેની વિચારણાની બે કમિક ભૂમિકા સૂચવે છે.
ગતિ આદિ અનેક દ્વારા વડે જીવની વિચારણું પૂર્વકાળમાં થતી (પ્રજ્ઞાપના, પદ ૩ અને ૧૮); અને જીવના ગતિ આદિ પરિણામોનો વિચાર થતો (પ્રજ્ઞાપના, પદ ૧૩): પરંતુ તે ગતિ આદિ દ્વારોમાં શરીરદ્વાર નથી ષટ્રખંડાગમમાં પણ સર્વપ્રથમ શરીરવિચારણું પ્રકૃતિસમુત્કીર્તન નામની ચૂલિકામાં આવે છે. જુઓ પ્ર. ૬, પૃ. ૫૦. નામકર્મની પ્રકૃતિમાં ગતિ અને જાતિ પછી શરીર સંબંધી અનેક પ્રકૃતિને સ્થાન મળ્યું છે.
પ્રથમ વિધિ દ્વારમાં શરીરના પાંચ ભેદ–ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ (૧૪૭૪)–પછી ક્રમશઃ ઔદારિક આદિ શરીરના ભેદો વગેરેની ચર્ચા છે. તેમાં દારિક શરીરના ભેદોની ગણનામાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયમાં મનુષ્ય સુધીના જેટલા જીવભેદ-પ્રભેદો તેટલા જ ભેદ ઔદારિક શરીરના ગણુવ્યા છે (૧૪૭૬-૮૭). ઔદારિક શરીરનું સંસ્થાન આકૃતિ પણ એટલા જ છવભેદની વિચારાઈ છે, તેમાં પૃથ્વીને મસુરની દાળ જેવો, અપ્લાયનો સ્તિકબિન્દુ (સ્થિર જલબિન્દુ) જેવો, તેજસૂકાયને સૂચીકલાપ (સોના સમૂહ) જેવો, વાયુકાયને પતાકા જે, વનસ્પતિને નાના પ્રકારનો આકાર છે. દીન્દ્રિયથી ચતુરિન્દ્રિય જીવોનું હુંડસંસ્થાન, અને સંમૂર્ણિમ સિવાયના બાકીના ઔદારિક શરીરવાળા પંચેન્દ્રિયોને છયે પ્રકારનાં સંસ્થાને હોય છે. સમૂચ્છિમને હુંડસંસ્થાન છે (૧૪૮૮–૧૫૦૧). છ સંસ્થાનો આ છે--૪
૧. સમચતુરસ્ત્ર, ૨. ન્યોધપરિમંડલ, ૩. સાદિપ ૪. વામન, ૫. કુજ.
જ
૨. એ ભેદ માટે પ્રજ્ઞાપના પદ પ્રથમ જોવું. ૩. “તિગુજારે જે વિવુ પુનરિતા વાતાતિના વિલિત:” ટીકા. ૫૦ ૪૧૧. ૪. અહીં મૂળમાં છ ગણાવ્યા નથી, જાવ' શબ્દ પ્રયોગ છે, એટલે પ્રથમ
અને અંતિમનાં નામ છે, -૧૪હ્યુ “પણ સૂ૦ ૧૬૯૪૮] (પદ ૨૩) માં
છયે સંસ્થાનનાં નામ આપેલાં છે. ૫. પાઠાન્તર–સાચી.
'
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૭
ઔદારિકાદિ શરીરના પ્રમાણના અર્થાત્ ઊંચાઈના વિચાર પણ એકેન્દ્રિન્યાદિ જીવાની અપેક્ષાએ કરવામાં આવ્યા છે (૧૫૦૨-૧૩).
', '
ઔદ્યારિકની જેમ જ વૈક્રિય શરીર વિષે પણ ઉક્ત બાબતાને વિચાર છે, તેમાં બાદર પર્યાપ્ત વાયુ અને પંચેન્દ્રિય તિય ચામાં સખ્યાતવર્ષાયુવાળા પર્યાપ્ત -ગજોને તે શરીર હાય છે અને પર્યાપ્ત મનુષ્યમાં પણ તે જ નિયમ છે, પણ ક ભૂમિના મનુષ્યને જ છે. અને બધા જ દેવામાં વૈક્રિય શરીર હાય છે. (૧૫૧૪–૨૦), તે જણાવીને વૈક્રિયની આકૃતિ–સંસ્થાન (૧૫૨૧-૨૬) નું વર્ણ ન કર્યું છે. તે પ્રસંગે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીર–એ બન્નેને લક્ષમાં લીધાં છે. જન્મ સાથે મળે છે તે ભવધારણીય અને અન્ય આકૃતિનું નિર્માણ્ કરવું તે ઉત્તરવૈક્રિય છે, એ જ પ્રમાણે પ્રમાણ-ઊંચાઈ અથવા અવગાહનાની વિચારણા પ્રસંગે પણ એ બન્ને પ્રકારનાં શરીરા લક્ષમાં લીધાં છે (૧૫૨૭–૩૨).
આહારક શરીર એક જ પ્રકારનું છે અને તે કમ ભૂમિના ઋદ્ધિવાળા સંયમી પણ પ્રમત્ત મનુષ્યને જ હાથ છે (૧૫૩૩). તે સમચતુરસ્ર સંસ્થાનવાળુ (૧૫૨૪) અને જધન્ય દેશથી ન્યૂન રત્ની-હાથ અને ઉત્કૃષ્ટથી સપૂર્ણ રત્ની પ્રમાણ છે (૧૫૩૫.)
તેજસ શરીર એકેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીના સકલ જીવાને હાય છે, તેથી તેના જીવભેદો જેટલા જ ભેદ થાય (૧૫૩૬-૩૯). તૈજસ શરીરનું સંસ્થાન વર્ણવીને (૧૫૪૦-૪૮) તેના પ્રમાણની ચર્ચા (૧૫૪૫-૫૧) કરવામાં આવી છે. અને તેજસની જેમ જ કાણુ વિષે પણ સમજી લેવાની ભલામણ કરી છે (૧૫૫૨). તેજસ-કા ણની અવગાહનામાં ખાસ કરી મારણાન્તિક સમુદ્ધાતને લક્ષમાં લઈને વિચાર છે. કારણ કે તે સિવાયના પ્રસંગે તા તેની અવગાહના જીવના ઔદારિક કે વૈક્રિય શરીરવી અવગાહનાની સમાન જ હેાય છે. મરણુ વખતે જે જીવને મરીને જ્યાં જવાનું હોય છે, ત્યાં સુધીની અવગાહના કહેવામાં આવી છે. શરીરના નિર્માણ માટે પુદ્ગલાનું ચયન સામાન્ય રીતે યે દિશાએથી થાય છે. તે જ પ્રમાણે ઉપચય (વધારે પ્રમાણમાં ગ્રહણ) યે દિશાએથી થાય છે અને અપચય (પુદ્ગલાને શરીરમાંથી હ્રાસ) પણ યે દિશામાં થાય છે (૧૫૫૩–૧૮).
૬. કામ ગ્રન્થિકાને મતે અપ્રમત્તને પણ હાય છે—પ્રજ્ઞા॰ ટી॰ ૪૬૪.
Page #249
--------------------------------------------------------------------------
________________
એકસાથે એક જીવમાં ઔદારિકાદિ કેટલાં શરીર સંભવે તેને વિચાર સંચાગદાર (૧૫૫૯-૧૫૬૪) માં કરવાંમાં આવ્યા છે. તેને સાર આ પ્રમાણે છે૧. ઔદારિક સાથે સંભવે॰ વૈક્રિય, આહારક, તેજસ અને કાણું. વૈક્રિય ઔદારિક, તૈજસ, કાણું.
૨.
સાથે
સાથે
૩. આહારક
૪.
તૈજસ ૫. કાણ
સાથે
સાથે
""
,,
૨૨૮
59
ઔદારિક, વૈજસ, કાણું.
ઔદારિક, વૈક્રિય, આહારક, કામણ.
ઔદારિક, આહારક, તેજસ,
""
તેજસ-કાણ સાથે જ હાય છે.
શરીરના દ્રવ્ય-પ્રદેશાનું અલ્પબહુષ અને શરીરની અવગાહનાનું અપબહુત્વ અંતિમ એ દ્વારમાં વિચારાયું છે. (૧૫૬૫-૬૬). તેમાંની અવગાહનાના અલ્પઅહુત્વની ચાં ષટૂખંડાગમ, પુ॰ ૧૧, સુ॰ ૩૩, પૃ૦ ૫૬ માં અવગાહનાના મહાદડકમાં છે. તથા શરીરના પ્રદેશાનું અલ્પબહુત્વ તથા તેના ઉપચયનું અ૫અહુત્વ પણ તેમાં ચિત છે. જુએ, પુ॰ ૧૪, પૃ॰ ૪ર૯.
જૈનસંમત કામણ સાથે અન્ય દામાં જે સૂક્ષ્મ શરીર માનવામાં આવ્યુ છે, તેની તુલના માટે જુએ ગણુધરવાદ, પ્રસ્તાવના, પૃ૦ ૧૨૧.
દ્રવ્યતી અપેક્ષાએ અપબહુત્વને ક્રમ આ પ્રમાણે છે : આહારક, વૈક્રિય, ઔદારિક, તૈજસ-કાણ.
પ્રદેશની અપેક્ષાએ તે આ પ્રમાણે છે : આહારક, વૈક્રિય, ઔદારિકતેજસ, કાણું.
દ્રવ્ય અને પ્રદેશ બન્નેને સાથે રાખીને તે ક્રમ આ પ્રમાણે છે : આહારક દ્રવ્યો, વૈક્રિય દ્રબ્યા, ઔદારિક દ્રવ્યા, આહારક પ્રદેશા, વૈક્રિય પ્રદેશા, ઔદારિક પ્રદેશા, તજસકાણ દ્રવ્યા, તેજસ પ્રદેશા, કાણ પ્રદેશેા (૧૫૬૫).
અવગાહનાનું અપબહુત્વ જધન્ય, ઉત્કૃષ્ટ અને જધન્ય ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચારાયું છે તે ક્રમે આ પ્રમાણે છે : જઘન્યમાં—ઔદારિક, વૈજસ-કાણ, વૈક્રિય, આહારક. ઉત્કૃષ્ટમાં—આહારક, ઔદારિક, વૈક્રિય, વૈજસકા ગ્ જઘન્ય ઉત્કૃષ્ટમાં —ઔદારિક (જ), વૈજસકાણુ (જ), વૈક્રિય (જ); આહારક (જ), આહારક (ઉ), ઔદ્યારિક (ઉ), તૈજસકાણ (ઉ) (૧૫૬૬).
9. હાય જ એમ ન સમજવું.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૯
૨૨ મું “ક્રિયાપદ : ક્રિયાવિચારણા કર્મ એટલે વાસના કે સંસ્કાર. જેને કારણે પુનર્જન્મ થાય છે, તેની વિચારણું ભારતમાં પ્રાચીન કાળથી થતી રહી છે. આત્માના જન્મ-જન્માક્તરની કલ્પના કે સંસારચક્રની કલ્પના સાથે કર્મની વિચારણું અનિવાર્ય હતી. પ્રાચીન ઉપનિષેદોમાં કવચિત જ આ વિચારણું જોવા મળે છે. પરંતુ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં, ખાસ કરી જૈન આગમમાં, આ કર્મની વિચારણું વિસ્તારથી જોવા મળે છે. તેની પણ બે ભૂમિકા તો સ્પષ્ટ જણાય છે. પ્રાથમિક ભૂમિકામાં કર્મ માટે ક્રિયા શબ્દનો પ્રયોગ થતો હશે એમ લાગે છે, કારણ કે સુકૃત-દુષ્કૃત, પુણ્ય-પાપ, કુશલ-અકુશલ કર્મ અને તેને માનનાર માટે જૂના શબ્દો છે કિરિયા અને કિરિયાવાઈ, જે સમાન રૂપે જૈન આગમ ૩ અને પાલિ પિટકમાં વપરાયા છે. આથી જ આપણે જોઈએ છીએ કે જેન આગમોમાં તે કાળના વાદોનું જે વગીકરણ આપ્યું છે, તેમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી ઇત્યાદિ ચાર ભેદ છે: અને બૌદ્ધ પિટકમાં જેઓ સુકૃત-દુષ્કૃત કે પુણ્ય-પાપને માને છે તેમને ક્રિયાના ઉપદેશક કહ્યા છે, અને સ્વયં ભગવાન બુદ્ધ પિતાને ક્રિયાવાદી તરીકે ઓળખાવે છે. અને તેમને કર્મવાદી અને ક્રીયાવાદી કહી તેમની પ્રશંસા કરવામાં આવી છે. - દીધo, સેણદંડસુત્ત અને બુદ્ધના અનામવાદને કારણે તેમને કઈ ક્રિયવાદી કહેતા હશે, એટલે અક્રિયાવાદ શબ્દને બુદ્ધ પિતાની રીતે જ અર્થ કર્યો. અને તે અર્થમાં બુદ્ધને કેઈ અક્રિયાવાદી કહે છે તેમાં તેમને વાંધો હતો નહિ, તાત્પર્ય એટલું જ સમજવાનું છે કે તે કાળમાં ક્રિયાવાદ શબ્દ કર્મને માનનાર માટે અને અક્રિયાવાદ શબ્દ તેને નહિ માનનાર માટે પ્રચલિત હતું. પરંતુ ક્રમે કરી ક્રિયા
૧. જૈન આગમોમાંની ક્રિયાવિચારણું માટે જુઓ, ક્રિયાકાશ. સંપાદક શ્રી ,
મોહનલાલ બાંઠિયા તથા શ્રી શ્રીચંદ્ર ચેરડિયા, કલકત્તા, ૧૯૬૯. ૨. ગણધરવાદ, પ્રસ્તાવના, પત્ર ૧૦૯. ૩. સૂત્રકૃતાંગ, ૧. ૧૨. ૧ ૪. દીઘ૦ સામગફલસુત્ત. ૫. ભગવતી, ૩૦. ૧; ભગવતી સાર પૃ. ૫૭૦, અન્ય પાઠ માટે જુઓ
ક્રિયાકેષ, પૃ૦ ૨૫૬. ૬. વિનયપિટક, મહાવચ્ચ ૬. ૩૧; અંગુત્તરનિકાય, ૪, ૧૭૯, તથા જુઓ,
આગમ યુગકા જૈનદર્શન. પૃ૦ ૭૮.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શબ્દ ઉપરાંત કમ શબ્દનો પણ વ્યવહાર થવા લાગ્યા. ત્યારે પ્રારંભમાં તો ક્રિયાવાદ અને કર્મવાદ બનને શબ્દોનો એકબીજાના પર્યાયરૂપે એકસાથે પ્રયોગ થવા લાગ્યો. અને જયારે એ નક્કી થઈ જ ગયું કે બંને એકાર્થક જ છે ત્યારે ક્રિયાવાદ શબ્દ તો ભૂંસાઈ જ ગયો, અને કર્મવાદ શબ્દ જ પ્રચલિત થઈ ગયો. આમ થવાનું એક બીજું કારણ એ પણ છે કે કર્મવિચારની સૂક્ષ્મતા. જેમ જેમ વધતી ગઈ તેમ તેમ જૂના ક્રિયાવિચારથી તે દૂર પણ થતો ગયો. એટલે અંતે જૂના ક્રિયાવિચારની પદ્ધતિ સાથે એની સંગતિ રહી નહિ, પરિણામ એ આવ્યું કે ક્રિયાવિચારની પૂર્વભૂમિકારૂપે એટલે કે એક એતિહાસિક કડીરૂપે જ આપણી સમક્ષ ઉપસ્થિત છે. અને તે કેવો હતો તેની ઝાંખી પ્રસ્તુત. પ્રજ્ઞાપનાનું ક્રિયાપદ, સૂત્રકૃતાગગત ક્રિયાસ્થાન (૨.૨) અને પ્રત્યાખ્યાનક્રિયા (૨.૪) એ બે અધ્યયન તે કરાવે જ છે, ઉપરાંત ભગવતીમા અનેક પ્રસંગે જે ક્રિયા અને ક્રિયાવાદની ચર્ચા કરવામાં આવી છે તે પણ તે કાળે ક્રિયા ચર્ચાનું કેટલું મહત્ત્વ હતું તે સૂચવી જાય છે. ક્રિયાવિચારનું મહત્ત્વ ઘટી કર્મવિચારનું મહત્ત્વ વધ્યું. એ બાબતમાં એક એ પણ પ્રમાણે છે કે પખંડાગમમાં કર્મવિચારણે, તો ભરી પડી છે. પણ આગમોમાં–ખાસ કરી પ્રજ્ઞાપના અને ભગવતીમાં–જે પ્રકારની ક્રિયાવિચારણું છે તેવી વિચારણું ખંડાગમમાં જોવામાં આવતી નથી.
વળી, એ બાબત પણ જાણવી જરૂરી છે કે ક્રિયાવિચારકોમાં એવા પણ હતા. જેઓ ક્રિયાથી જુદું કોઈ કર્મરૂપ આવરણ માનતા નહિ.૧૦ તેમના જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં આવ્યું છે, આ સૂચવે છે કે પૌગલિક કર્મ, જે આત્માના આવરણરૂપે કર્મવાદમાં જૈન આગમમાં મનાયું છે, તે મૂળ ક્રિયાવિચારના પ્રારંભમાં મનાતું ન હતું. જે ક્રિયા–કર્મનું ફળ મળવાનું હોય અને તે પણ
૭. આચારાંગસૂત્રને પ્રારંભિક ભાગ અને દીઘનું સેણદંડસુત્તા બનેમાં બંને
શબ્દો એકસાથે જ વપરાયા છે. ૮. ભગવતીમાં જણાવ્યું છે કે પ્રથમ ક્રિયા પછી વેદના અને શ્રમણને પણ
પ્રમાદ અને યોગને કારણે ક્રિયા છે. સૂ૦ ૧૫૧; ૧૫ર, (૩. ૩), વળી. એ કહ્યું છે કે ક્રિયા છે ત્યાં સુધી મુક્તિ પણ નથી.–સૂ૦ ૧૫૩. ૯. ૧. ૧૦; ૩૦. ૧; ૩. ૩; ૭. ૧; ૭. ૧૦; ૨. ૮, ૧૮. ૮; ૬. ૩. જુઓ.
ભગવતીસાર, પૃ. ૩૪, ૫૯૭. ૧૦. સ્થા૦ ૫૪૨.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૧
લાંબા કાળે, તા ક્રિયા તા નષ્ટ થઈ જાતી હોવાથી ક્રિયાજન્ય એક સંસ્કાર, વાસના ફ્રે આવરણરૂપે ક માનવામાં આવ્યુ અને તે કમ` પૌલિક હાવુ' જોઈએ એવુ પણ ક્રમે સ્થિર થયું. આમ ક્રિયા અને ક મૂળે એકબીજાના પર્યાયા હતા તે ભિન્નાક થઈ ગયા. તે ભિન્નાક થયા પહેલાંની ભૂમિકા એ છે કે પ્રાણાતિપાતને જ ક્રિયા કહી તે પ્રથમ ભૂમિગ્રા (૧૫૭ર) અને પ્રાણાતિપાત વડે થતી ક્રિયા (=ક) તે ખીજી ભૂમિકા (૧૫૭૪) અને પછી ક્રિયાસ્થાને કમનેા પ્રયાગ, એ તીજી ભૂમિકા (૧૫૭૫). તેથી કવાદના પર્યાયવાચી ક્રિયાવાદ શબ્દ પણ ભૂંસાઈ ગયા અને માત્ર કમ વાદ શબ્દ જ દાર્શનિકામાં પ્રચલિત થઈ ગયા.
દૃષ્ટિવાદમાં પૂર્વાંગતમાં ક્રિયાવિશાલ નામે એક પૂર્વ છે, પણ ક`પ્રકૃતિના સબંધ આગ્રાયણીપૂર્વ દૂખંડાગમમાં જણાવાયા છે૧૧, તે પણ સૂચવે છે કે પ્રથમ ભૂમિકામાં ક્રિયા જ કર્યું હતું અને ક્રમે કરી ક્રિયાથી કમ જુદું થઈ ગયું.
પ્રસ્તુત પ્રજ્ઞાપનાને ક્રિયાવિચાર૧૨ પણ ક્રિયા વિશે અનેક રીતે થયેલી વિચારણાના સંગ્રહ જ કરે છે. અને ક્રિયાવિચાર કેવા ક્રમે થયા હશે તેની ઝાંખી કરાવે છે—જેમ કે ક્રિયાના પ્રથમ પ્રકારે પાંચ ભેદ બતાવ્યા તે માત્ર અહિંસા–હિંસાના વિચારને લક્ષીને જ છે૧૩ (સ્૦ ૧૫૬૭-૭૨: ૧૯૦૫), ક્રિયાની ખીજી રીતે વિચારણા થઈ તે વળી (સ્૦ ૨૫૭૪–૮૦) માત્ર પાંચેય મહાત્રતાને જ લઈને નહિ પણ તે જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તે અઢાર પાપસ્થાનેને લઈને છે. ૧૪ અને વળી ત્રીજા પ્રકારે ક્રિયાના જે પાંચ ભેદો વર્ણવ્યા છે તે તદ્ન જુદા જ પ્રકારે છે. તે પાંચેય પ્રકાર એક યા બીજી રીતે અઢાર પાપસ્થાનેમાં સમાવી શકાય તેમ છે (૧૬૨૧). વળી, સુત્રધૃતાંગમાં પણ ક્રિયાસ્થાનેાની
૧૧. પુસ્તક ૯. સૂત્ર ૪૫, પૃ ૧૩૪.
૧૨. ક્રિયાવિચારણા માટે જીએસ્થાનાંગ-સમયાયાંગ, પૃ૦ ૪૧૦, જ્યાં સમગ્રભાવે ક્રિયાવિચાર સંકલિત કરવામાં આવ્યે છે. અને સમજૂતી પણ કરવામાં આવી છે.
૧૩. ક્રિયાભેદને આ વિચાર જૂને હેવા સંભવ છે. કારણ કે આગળના સુત્ર ૧૫૮૫ વગેરેમાં, જ્યાં માત્ર ક્રિયાના નિર્દેશ છે ત્યાં, ક્રિયાના આ જ ભેદે અભિપ્રેત છે. આ પાંચે ક્રિયાનું સામાન્ય નામ આયેજિકા–સંસારમાં જોડી રાખનારી—એવું પણ છે (૧૬૧૭).
૧૪. આની તુલના કરા, વેદનાપ્રત્યયવિધાન સુત્રા સાથે, Ëડાગમ, પુ૦ ૧૨, પૃ૦ ૨૭૫,
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૨ :
ચર્ચા છે. આમ ક્રિયાવિચાર અનેક રીતે થતા હતા, પણ તે વિચાર નિશ્ચિત ભૂમિકા પ્રાપ્ત કરે તે પહેલાં કવિચારણા વ્યવસ્થિત થઈ ચૂકી હતી અને તેમાં દેાષાની સુનિશ્ચિત વિચારણા થઈ, એટલે આ જૂના વિચારના લાભ તે લેવાયા પણ તેને તે રૂપમાં જ મંજૂરી મળી નહિ.
જીવામાં કાણ સક્રિય અને કાણ અક્રિય તેના વિવેક કરવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવ્યુ' છે કે સિદ્દો તે અક્રિય જ છે, તેમને કાઈ પણ પ્રકારની ક્રિયા હોતી નથી. સ’સારી જીવામાં માત્ર શૈલેશી જ એટલે કે અયાગી કેવલી જ અક્રિય છે, શેષ સ` સક્રિય જ હાય છે (૧૫૭૩), ખરી રીતે જીવાના સક્રિય—અક્રિય ભેદે જણાવતું આ સુત્ર સપ્રથમ હોવુ જોઈતું હતું અને પછી ક્રિયાના ભેદો અને તેમાંના કયા ભેદ કયા જીવમાં લાલે તેની ચર્ચા સંગત થાત. પણ, ઉપર જણાવ્યું તેમ, આ પદ ક્રિયા વિષેની જુદી જુદી વિચારણાને સ'ગ્રહ હોઈ આમ બન્યુ છે. તેથી પ્રથમ ક્રિયાના પાંચ ભેદના અને તેના ઉત્તર ભેદા જ ગણાવ્યા (૧૫૬૭–૭ર); પછી જીવા સક્રિય છે કે અક્રિય છે એ પ્રશ્નની ચર્ચા કરી (૧૫૭૩).
ક્રિયાના મૂળ અને ઉત્તર ભેદો પ્રજ્ઞાપનામાં નીચે પ્રમાણે ગણવામાં આવ્યા છે
પાંચ ક્રિયા ૧૫૬૭૭૨૧૫; અઢાર પાપસ્થાન જે વડે પાંચ ક્રિયા (૧૬૨૧) ક્રિયા (૧૫૭૪-૮૦)
૧૬૦૫
૧.
કાયા (કાયિકા)
૧. અણુવસ્યકાઇયા ૨. દુષ્પઉત્તકાઈયા
૨. આહિગરણિયા
૧. પ્રાણાતિપાત
૨. મૃષાવાદ
૩. અદત્તાદાન
૪. મૈથુન
(આધિકરણિકા૧૬) ૧. સોયા િગરણિયા ૫. પરિગ્રહ ૨. નિવ્યત્તણાહિગરણિયા ૬. ક્રોધ
૧. આર`ભિયા
૨. પારિગ્દહિયા
૩. માયાવત્તિયા
૧૫. જુએ, ભગવતીસાર, પૃ૦ ૩૪; ભગવતી, શતક ૩, ઉદ્દેશક ૩. ૧૬. ભગવતી, ૧૬. ૧. ૫૬૪-૫૬૫; ભગવતીસાર, પૃ૦ ૩૬૭.
૪. અપચ્ચકખાણ
કિરિયા
૫. મિચ્છાદ સવત્તિયા
Page #254
--------------------------------------------------------------------------
________________
૩.
પાદાસિયા (પ્રાદેષિક) ૧. સ્વપ્રતિ અશુભમન ર, પરપ્રતિ ૩. તદુભયપ્રતિ ૪. પારિયાવણિયા (પારિતાપનિકી)
૧. સ્વને અસાતાની ઉદારણા છે
૨. પરને અસાતાની
..
""
૩. ઉભયને ૫. પાણાતિવાત (પ્રાણાતિપાત)
૧. સ્વના પાણાવિવાત
૨. પરનેા
૩. ઉભયના
""
૧. અદંડ
ર. અનડ
૩. હિં સાદડ
૪. અકસ્માત્ દંડ ૫. દૃષ્ટિવિપર્યાંસદ ડ
૬. મૃષાપ્રત્યયા
૭.
અદત્તાદાનપ્રત્યયા
૮. અધ્યાત્મપ્રત્યયા ૯. માનપ્રત્યયા
૧૦. મિત્રદ્વેષપ્રત્યયા
૧૧, માયાપ્રત્યયા ૧૨ લાભપ્રત્યયા ૧૩. ઇર્ષ્યાપથિક
""
૨૩૩
33
૧૭. માયાષા ૧૮. મિથ્યાદર્શ નશલ્ય
.
અહીં તુલના માટે સૂત્રકૃતાંગગત (૨. ૨) ક્રિયાસ્થાને તથા સ્થાનાંગગત (૪૧૯) ક્રિયા આપવામાં આવે છે.
૧૩ કિયાસ્થાના
૭. માન
૮. માયા
૯. લાભ ૧૦. પ્રેમ
૧૧. દ્વેષ
૧૨. કલહે
૧૩. અભ્યાખ્યાન
૧૪. મૈશુન્ય ૧૫. પરપરિવાદ
૧૬. અરતિ–રતિ
૨૫ કિયા
(૧) ૧. આર`ભિકી ર. પારિત્રહિ
૩. માયાપ્રત્યયા
૪. અપ્રત્યાખ્યાનક્રિયા
૫. મિથ્યાદર્શનપ્રત્યયા
(ર) ૬. કાયિકી
છ, આધિકરણિકા ૮. પ્રાદ્રેષિકી
૯. પારિતાપનિક ૧૦. પ્રાણાતિપાતક્રિયા (૩) ૧૧. દનપ્રત્યયા
૧૨. પ્રશ્નપ્રત્યયા ૧૩. પ્રતીત્યક્રિયા
૧૭. લાચ અને તપાનુષ્ઠાનથી થતી અસાતાનેા આમાં સમાવેશ ન કરવા જોઈએ એવું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે, કારણ કે લાચનું અંતે ફળ સારુ છે અને અશકય તપાનુષ્ઠાન તા નિષિદ્ધ જ છે. પૃ૦ ૪૩૬.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
૧૪. સામપનિક
૧૫. સ્વસ્તિકી (૪) ૧૬. નિઋજિકા
૧૭. આના નિકા ૧૮. વેદારણિકી ૧૯. અનાભોગપ્રત્યયા
૨૦. અનવકાંક્ષા પ્રત્યયા (૫) ૨૧. પ્રેમપ્રત્યયા
૨૨. પ્રત્યયા ૨૩. પ્રયોગક્રિયા ૨૪. સમુદાનક્રિયા ૨૫. ઈષપથિકી
પ્રજ્ઞાપનામાં ક્રિયા શેમાં થાય છે તેને વિચાર પણ કરવામાં આવ્યો છે; જેમ કે પ્રાણાતિપાતથી થતી ક્રિયા૮ છ પ્રકારના છ વિષે થાય છે એટલે કે નારકાદિ ૨૪ દંડકના જીવો છયે પ્રકારના જીવોને પ્રાણાતિપાત કરે છે (૧૫૧૪–૫). જીવો મૃષાવાદ સર્વ દ્રવ્યો વિષે કરે છે (૩૬૭૬). અદત્તાદાન, જે દ્રવ્યોનું ગ્રહણ થઈ શકે તેને વિષે કરે છે (૫૭૭). મૈથુનક્રિયા રૂપ અને રૂપવાળાં દ્રવ્ય વિષે (૧૫૭૮) કરે છે. પરિગ્રહ પણ સર્વ દ્રવ્યોનો કરે છે (૧૫૭૯) આ જ પ્રમાણે શેષ ક્રોધ, માન આદિ પાપસ્થાને વિષે પણ નારકાદિ છવામાં સમજી લેવાની ભલામણ કરવામાં આવી છે (૧૫૮૦).
છવો એ પ્રાણાતિપાત ક્રિયા આદિ અઢાર પાપસ્થાનને કારણે કર્મની કેટકેટલી પ્રકૃતિનો બંધ કરે તે પણ વિચારાયું છે. તેમાં સામાન્ય રીતે એ સમજવાનું છે કે મોટે ભાગે જીવો આયુ સિવાયની સાત મૂળ કર્મપ્રકૃતિને બંધ કરતા હોય છે અને કવચિત જ આઠેય કર્મ પ્રકૃતિને બંધ તે તે પ્રાણાતિપાત આદિ ક્રિયા વડે કરે છે (૧૫૮૧-૮૪).
૧૮. ભગવતીમાં જણાવ્યું છે કે એ ક્રિયા–“પુટ્ટા વડગ ને મધુકા જના”
૧૭. ૪. ૬૦૧; ૧. ૬. પર. અહીં ક્રિયાશબ્દ કર્મ (પૌગલિક) અર્થમાં વપરાય છે એ સ્પષ્ટ છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૫
તેથી ઊલટી રીતે એમ પણ વિચારાયું છે કે જીવ જ્ઞાનાવરણાદિ કર્મ.. પ્રકૃતિને બંધ કરતા હોય ત્યારે કેટલી ક્રિયાવાળો તે હોય (૧૫૮૫–૮૧) : આ. વિચારણામાં ફેર એ છે કે ઉક્ત અઢાર પા૫સ્થાનની ક્રિયાને ધ્યાનમાં લીધી નથી, પરંતુ પાંચ ક્રિયાઓને ધ્યાનમાં લીધી છે. પરંતુ એ પાંચ કઈ લેવાની તેને નિદેશ મૂળમાં નથી, પરંતુ ટીકાકારે કાયિકો આદિ પાંચ ક્રિયાભેદ અભિપ્રેત છે એમ જણાવ્યું છે. વળી, તેમણે એમ પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે જીવ જ્યારે પ્રાણાતિપાત વડે કર્મ બાંધતે હોય ત્યારે એ પ્રાણાતિપાતની સમાપ્તિ કેટલી ક્રિયાથી થાય—એ પ્રશ્ન અહીં અભિપ્રેત છે.૧૮ આના જવાબમાં મૂળમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ, ચાર કે પાંચ ક્રિયા હોય (૧૫૮૫–૮૭), પણ તે કઈ લેવી તેને નિર્દેશ નથી. ટીકાકારે કાયિકી આદિ ક્રમે સમજવી. એવો ખુલાસો કર્યો છે (ટીકા પત્ર ૪૪૦ વ).
એક જીવ, એક કે અનેક જીવોની અપેક્ષાએ અને અનેક જીવો, એક કે અનેકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા હોય છે, તેને પણ વિચાર કરવામાં આવ્યો છે (૧૫૮૮-૧૬ ૦૪). આમાં પણ કાયિકી આદિ ક્રિયાઓ અભિપ્રેત છે એમ ટીકાકાર જણાવે છે, અને સ્પષ્ટ કરે છે કે માત્ર વિદ્યમાન જન્મમાં થતી કાયિકી આદિ ક્રિયા જ અહીં અભિપ્રેત છે, એવું નથી, પણ અતીત જન્મના કાયશરીરાદિ વડે અન્ય જીવો દ્વારા થતી ક્રિયા પણ અહીં અભિપ્રેત છે, કારણ કે એ અતીત કાય–શરીરાદિની વિરતિ જીવે સ્વીકારી નથી. અર્થાત તે શરીરાદિનું પ્રત્યાખ્યાન કર્યું નથી માટે તે શરીરાદિમાંથી જે કાંઈ નિર્માણ થાય અને તે દ્વારા અન્ય જીવો જે કઈ ક્રિયા કરે તે સૌને માટે જીવ જવાબદાર છે, કારણ કે જીવે તે શરીરાદિનો પરિત્યાગ કર્યો નથી, તે પ્રત્યેનું મમત્વ છોડ્યું નથી. આ બાબતની વિસ્તૃત ચર્ચા માટે જુઓ ક્રિયાકેશ, પૃ. ૪૫ થી તથા પૃ. ૧૫૦ થી.
પુન: સૂત્ર ૧૬૦૫ માં તે જ પાંચ ક્રિયા ગણાવી, જે આ પદના પ્રારંભમાં (સૂત્ર ૧૫૬૭) ગણાવી છે અને પછી ૨૪ દંડકમાં એ પાંચે કિયા લાભે છે તેમ જણાવ્યું છે (૧૬૦૬).
કાયિકી આદિ પાંચે ક્રિયાના સહભાવની વિચારણા કરીને ૨૪ દંડકોમાં તેમના સહભાવને વિચાર કરવામાં આવ્યા છે (૧૬૦–૧૬). વળી, એ જ
૧૯. ટીકા, ૫૦ ૪૪૦ .
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પાંચે ક્રિયાઓને ‘આયેાજિકા’ એવા સામાન્ય નામે પણ એળખાવીને તેમના સહભાવની અને નારકાદિ જીવામાં તેમના સહભાવતી વિચારણા પૂવત્ કરી છે (૧૬૧૭–૧૯), એટલું જ નહિ પણ તેમાં કાળ અને દેશની અપેક્ષાએ વિચારવાનું જણાવી દીધું છે અને સમયની દૃષ્ટિએ ક્રિયાઓના સહભાવના ભગાની ગણના પણ કરી દીધી છે (૧૬૨૦).
આ પછી આરભિકી આદિ પાંચ ક્રિયાને વિચાર છે, તેમાં તેના સ્વામી પ્રમત્ત સયત આદિ જણાવ્યા છે (૧૬૨૨-૨૬). અને પછી ૨૪ દંડકના જીવેામાં સ્વામિત્વની પ્રરૂપણા છે (૧૬ર૭). અને આરંભિકી આદિને સહભાવ પણ નારકાદિ જીવામાં વિચારાયા છે. (૧૬૨૮-૩૬) અને અંતે સમય અને પ્રદેશની અપેક્ષાએ પણ સહભાવને વિચાર કર્યો છે (૧૬૩૬).
આ પૂર્વે (૧૫૭૮-૮૦) પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનેાના વિચાર થઈ ગયા છે અને પછી પ્રાણાતિપાતવિરમરણ આદિને વિચાર કરવામાં આવ્યા છે (૧૬૩૭–૧૯૪૧), અને જણાવ્યુ છે કે માત્ર મનુષ્ય સિવાય કેાઈમાં પ્રાણાતિપાત આદિ ૧૭ બાબતાની વિરતિ નથી અને મિથ્યાદર્શનનું વિરમણ એકેન્દ્રિ-વિકલેન્દ્રિયમાં નથી, શેષમાં સંભવે.
આ પછી અઢાર પાપસ્થાનમાંથી પ્રાણાતિપાત આદિ પ્રત્યેકની વિરતિને લઈને નિરૂપણ છે કે તે તે વિરતિ વખતે કેટલીક પ્રકૃતિને બધ હોય. તેના ૨૭ ભંગા જીવામાં જણાવ્યા છે અને દડકામાં તે ભંગા કેટલા હેાય તેની પણ વિચારણા કરી છે (૧૬૪૨–૧૬૪૯).
વળી, પ્રાણાતિપાત આદિથી વિરતને આરંભિકી આદિ ક્રિયા હાય કે ન હોય અને હોય તેા કેટલી તેના વિચાર કર્યાં છે (૧૬૫૦-૬૨).
અંતે આરંભિક આદિ ક્રિયાના અલ્પબહુત્વના વિચાર છે, તેના ક્રમ આ પ્રમાણે ચડિયાતા ક્રમે છે : મિથ્યાદર્શ નપ્રત્યયાક્રિયા, અપ્રત્યાખ્યાનક્રિયા, પારિમહિકા, આરાભકી, માયાપ્રત્યયા (૧૬૬૩). આમ કહેવાનું તાત્પ ટીકાકારે સમજાવ્યુ. છે કે માત્ર મિથ્યાદૃષ્ટિને જ પ્રથમ મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા હાય છે, પણ અપ્રત્યાખ્યાનક્રિયા તા અવિરતસમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બન્નેને હોય છે. તે જ ન્યાયે માયાપ્રત્યયા અપ્રમત્તસયત, પ્રમત્તસયત, દેશવિરત અને મિથ્યાદષ્ટિ એ સૌમાં હાય છે. તેથી તે સર્વાધિક છે.—ટીકા પત્ર ૪પર.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૭
આ આખા ક્રિયાવિવરણમાં સાંપરાયિક અને પ્રેર્યાપથિક એવા ક્રિયાને જે બે મૂળ ભેદ પછીથી પ્રચલિત થયા છે તેને સ્થાન નથી મળ્યું, તે આ ચર્ચાના સ્તરની પ્રાચીનતા સૂચવે છે.
૨૩ થી ૨૭ કમપ્રકૃતિ-કર્મબંધકર્મબંધવેદ કર્મ બંધ-કમવેદવેદક
પદો : કમ વિચાર
પખંડાગમને ચોથો ખંડ વેદનાખંડ નામે ઓળખાય છે અને પાંચમો વર્ગખંડને નામે છે. પણ ખરી રીતે કર્મપ્રકૃતિનાં જે વીશ અનુગારે છે (પુ૯. સુ. ૪૫ પૃ૦ ૧૩૪) તેમાં બીજું દ્વાર વેદના છે તેના ઉપરથી વેદનાખંડ નામ પડયું અને છઠ્ઠું બંધનદ્વાર છે, તેની વિભાષા વિવરણ) બંધ, બંધક, બંધનીય અને બંધવિધાનરૂપે છે (પુ૧૪, સુ. ૧, પૃ. ૧), તેમાંના બંધનીયના વિવેચન પ્રસંગે વર્ગણાનું જે નિરૂપણ છે (પુ૧૪, સુ. ૬૮, પૃ. ૪૮) તેને આધારે સમગ્ર પાંચમા ખંડનું નામ વર્ગણાખંડ પડયુ છે. પખંડાગમમાં પ્રથમના ત્રણ ખડે પછી આવતા આ બે ખંડે ખરી રીતે એક, અખંડ અને સ્વતંત્ર પુસ્તકરૂપે સ્વીકારવા છે. જેમાં પ્રથમખંડમાં પ્રારંભમાં નમસ્કારમંગલ કરી તેમાં ૧૪ જીવસમાસનાં ૧૪ માણસ્થાન દ્વારા પ્રથમ ત્રણ ખંડમાં વિવેચના કરવામાં આવી છે, તેમ આ બન્ને ખંડોમાં પણ પ્રથમ નમસ્કારમંગલ કરી કર્મપ્રકૃતિનાં ૨૪ અનુયોગઠારનો નિર્દેશ કરી એકેક અનુયોગદ્વારનું વિવેચન કરવામાં આવ્યું છે. આથી ભલે ગમે તેણે આ બે ખંડાનો વિભાગ કરી નિર્દેશ કર્યો, પરંતુ વસ્તુતઃ તે એક અખંડ સ્વતંત્ર ગ્રંથ છે. અને છઠ્ઠા ખંડ મહાબંધમાં પણ છઠ્ઠા બંધનકારના એક ભેદ બંધનવિધાનનું જ વિવેચન છે.
વેદનાખંડના પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે આગ્રાયણ પૂર્વની પાંચમી વસ્તુનું ચોથું પ્રાભૃત કર્મ પ્રકૃતિ છે (૯, સૂ૦ ૪૫, પૃ૦ ૧૩૪). અને એ જ કર્મ પ્રકૃતિનું ૨૪ અનુયોગકારે વડે વિવેચન પખંડાગમમાં વિસ્તારથી કરવામાં
૧. જુઓ પુસ્તક ૯ ને વિષયપરિચય, પૃ૦ ૧. ૨. પુસ્તક ૧૩ ને વિષયપરિચય પૃ૦ ૧. ૩. પુ. ૧, પ્રસ્તાવના, પૃ૦ ૬૭.
Page #259
--------------------------------------------------------------------------
________________
આવ્યું છે. એ વિવેચન અને પ્રસ્તુત પ્રજ્ઞાપનાનાં સ૩ થી ૨૭ માં પદોમાં આવતી કર્મવિચારણાની તુલના કરીએ તો જણાય છે કે પ્રજ્ઞાપનાગત કર્મવિચારણને
સ્તર ખંડાગમની વિચારણું કરતાં પ્રાચીન છે, કારણ કે પખંડાગમમાં નિક્ષેપ કરીને વ્યાખ્યા કરવાની જે પદ્ધતિ અપનાવવામાં આવી છે, તેવી વ્યાખ્યાપદ્ધતિનાં દર્શન પ્રજ્ઞાપનામાં થતાં નથી. અને વિચારણના અન્ય વિષયની તુલના કરીએ તે પણ જણાય છે કે પ્રજ્ઞાપનાની ભૂમિકા પ્રાચીન છે. પ્રજ્ઞાપનામાં જે વિષયે ચર્ચાયા છે તે બહુ જ સ્થૂલ છે. બંધના પ્રકૃતિ આદિ ચાર પ્રકારનો નિર્દેશ કરી, એ ક્રમે વિવેચન કરવાને બદલે પ્રકૃતિ, અનુભાવ અને સ્થિતિનું ક્રમ વિના સ્વતંત્ર નિરૂપણ છે. પ્રદેશબંધની તે ચર્ચા જ નથી. એટલું જ નહિ પણ કર્મવિચારણાની સૂક્ષ્મ અને સ્થિર ભૂમિકા અને પરિભાષાઓ, જેને સ્વીકાર પછીના સાહિત્યમાં શ્વેતામ્બર-દિગંબર બન્નેએ કર્યો છે, તે ભૂમિકાનાં દર્શન પ્રજ્ઞાપનામાં થતાં નથી. ઉદાહરણ તરીકે કર્મબંધના કારણ તરીકે માત્ર રાગ અને ‘ષને જણાવ્યા છે (૧૬૭૦) : આ બાબત સર્વમાન્ય હોવા છતાં કર્મબંધના કારણોનો વિચાર પછીના શ્વેતામ્બર સાહિત્યમાં અને દિગંબર સાહિત્યમાં જુદી જ રીતે છે અને જુદી જ ભૂમિકાએ થયો છે, એ નિર્વિવાદ છે. પ્રસ્તુતમાં યોગ પણ કર્મબંધનું કારણ છે તેનો નિર્દેશ જ નથી એ ધ્યાનમાં લઈએ તે પ્રજ્ઞાપનાની વિચારણાનો સ્તર પ્રાચીન છે તે જણાયા વિના રહેશે નહિ. કર્મપ્રદેશની ચર્ચા પ્રજ્ઞાપનામાં છે જ નહિ તેથી તેના સાથે સંકળાયેલ યોગની કારણતાનો નિર્દેશ પ્રજ્ઞાપનામાં ન હોય તે સ્વાભાવિક છે. અનુભાવબંધની ચર્ચા પણ (૧૬૭૯) એના સ્તરની પ્રાચીનતા જ સૂચવે છે. * પ્રજ્ઞાપનામાં કર્મપ્રકૃતિના મૂળ આઠ ભેદો અનેક વાર ગણાવ્યા છે (૧૬૬૫, ૧૬૮૭, ૧૭૫૪, ૧૭૬૯, ૧૭૮૭). અને એ ભેદ તે તે પ્રકરણના પ્રારંભે ગણાવ્યા છે તેથી અનુમાન થઈ શકે છે કે પ્રજ્ઞાપનાનું આ પદ અને પછીના કર્મ સંબંધી પદો જુદાં જુદાં પ્રકરણે હતાં, જેનો સંગ્રહ પ્રસ્તુત પ્રજ્ઞાપનમાં કરી લેવામાં આવ્યો છે, એ પણ સ્પષ્ટ છે કે પ્રજ્ઞાપનાના ૨૩ માં પદને પ્રથમ
૪. વેદનાના ૧૬ અનુગકારો માટે જુઓ વખંડાગમ, પુસ્તક ૧૦, પૃ. ' '' ૧. કર્મના નિક્ષેપ માટે જુઓ પુસ્તક ૧૩, પૃ. ૩૮. ૫. કર્મને બદ્ધ અને સ્પષ્ટ તથા બદ્ધસ્કૃષ્ટ તથા સંચિત વગેરે વિશેષણે આપ્યાં
(૧૬૭૯) છે, પરંતુ કર્મના પ્રદેશબંધની ચર્ચા નથી. માત્ર પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાવની ચર્ચા જોવા મળે છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૯
‘ઉદ્દેશ અને બીજો ઉદેશ એ બન્ને જુદા જુદા કાળની રચના છે. પ્રથમ ઉદ્દેશ પ્રાચીન છે અને પ્રાચીન સ્તર સૂચવે છે, જ્યારે બીજો ઉદ્દેશ પ્રથમ ઉદેશમાં રહી ગયેલી કમીને દૂર કરે છે તેથી તે પછીને છે. અહીં તેમને પરિચય પણ એકસાથે જ દેવાનું ઉચિત માન્યું છે.
કર્મકૃતિના મૂળ અને ઉત્તર ભેદો (૧૬૮૮–૯૬) આ પ્રમાણે છે – કમપ્રકૃતિ મૂળભેદ
ઉત્તર ભેદ (૧૬૬૫, ૧૬૮૭, ૧૭પ૪,
(૧૬૮૮–૧૬૮૬) ૧૭૬૮, ૧૭૭૫, ૧૭૮૭) ૧. જ્ઞાનાવરણીય
૧. આભિનિબંધિજ્ઞાનાવરણીય ૨. શ્રુતજ્ઞાનાવરણીય ૩. અવધિજ્ઞાનાવરણીય ૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય
૫. કેવલજ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય
૧. નિદ્રાપંચક:
૧. નિદ્રા ૨. નિદ્રાનિદ્રા ૩. પ્રચલા ૪. પ્રચલા પ્રચલા ૫. સ્યાનદ્ધિ દર્શનચતુષ્ક : ૨. ચક્ષુર્દશનાવરણુંય ૨. અચક્ષુર્દશનાવરણીય ૩. અવધિદર્શનાવરણીય
૪. કેવલદર્શનાવરણીય ૬. કમ પ્રકૃતિના મૂળ આઠ ભેદોને વિચાર ૨૩મા પદના પ્રથમ ઉદ્દેશમાં છે.
તેમાં કમબંધ શાથી થાય છે વગેરેની પણ ચર્ચા છે. અને તેના બીજા . ઉદેશમાં ઉત્તર પ્રકૃતિને ગણવીને પછી તેની જીવોમાં સ્થિતિ આદિને વિચાર છે. ૭. . ટીકાકારે પ્રસ્તુત કર્મને જે ક્રમે નિર્દેશ છે તે ક્રમનું સમર્થન કર્યું છે. – . ટી. પત્ર ૪પ૪ મ.
Page #261
--------------------------------------------------------------------------
________________
२४०
૩. વેદનીય
૧. સાતા વેદનીય :
૧. મનેz શબ્દ ૨. મનેજ્ઞ રૂપ ૩. મનેજ્ઞ ગંધ ૪. મનોજ્ઞ રસ ૫. મનોજ્ઞ સ્પર્શ ૬. મનઃસુખતા ૭. વચનસુખતા
૮. કાયસુખતા ૨. અસાતવેદનીય :
૧–૫. અમનેz શબ્દાદિ પાંચ
૬. મન દુખતા ૭. વચનદુઃખતા ૮. કાયદુ:ખતા
૪. મેહનીય
૧. દર્શનમોહનીય :
૧. સમ્યત્વવેદનીય. ૨. મિથ્યાત્વવેદનીય.
૩. સમ્યક–મિથ્યાત્વવેદનીય. ૨. ચારિત્રમોહનીય : ૧. કષાયવેદનીય : ૧. અનન્તાનુબંધી ક્રોધ
માન. ૩. »
માયા.
લેભ. અપ્રત્યાખ્યાન ક્રોધ.
માન. માયા.
܇ ܡܼܲ ܗܲ
ܪ ܪ ܪ
લેભ.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૧
૯. પ્રત્યાખ્યાનાવરણ કોંધ.
માન. માયા.
૧૧. ૧૨.
લેભ.
સંવલન
ક્રોધ.
૧૪,
૧૫.
?
માન. માયા લભ
૧૬.
,
નોકષાયવેદનીય : ૧. સ્ત્રીવેદ. ૨. પુરુષવેદ ૩. નપુંસકવેદ. ૪. હાસ્ય. ૫. રતિ. ૬. અરતિ. ૭. ભય. ૮. શેક. ૯. જુગુસા.
૫. આયુ.
૧. નરયિકઆયુ. ૨. તિર્યચઆયુ. ૩. મનુષ્યઆયુ. ૪. દેવાયુ.
૬. નામ
ગતિનામ ૧. નરકગતિ. ૨. તિર્યંચગતિ. ૩. મનુષ્યગતિ. ૪. દેવગતિ..
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
૨. જાતિનામ
૧. એકેન્દ્રિય જાતિ. ૨. શ્રીન્દ્રિય જાતિ. ૧. ત્રીન્દ્રિય જાતિ. ૪. ચતુરિન્દ્રિય જાતિ. ૫. પંચેન્દ્રિય જાતિ શરીરનામ : ૧. ઔદારિક શરીર. ૨. વૈક્રિય શરીર. ૩. આહારક શરીર. ૪. તેજસ શરીર.
૫. કામણુ શરીર. ૪. શરીરોગોપાંગનામ :
૧–૩. ઔદારિકશરીરાંગોપાંગ આદિ ૫. શરીર બન્ધનનામ :
૧–૫. ઔદારિકશરીરબન્ધન આદિ ૬. શરીરસંઘાતનામ :
૧–૫. દારિક શરીરસંઘાત આદિ ૭. સંહનનનામ :
૧. વજી ઋષભનારાચસંહનન. ૨. રૂષભનારાચસંહનન. ૩. નારાચસંહનન. ૫. અર્ધનારાચસંહનન. ૫. કલિકાસંહનન.
૬. સેવાર્તાસં હનન. ૮. સંસ્થાનનામ :
૧. સમચતુરસ્ત્રસંસ્થાન. ૮. વ્યાખ્યામાં મતાંતરનું ખંડન છે. તે મત આચાર્ય જિનવલ્લભને છે. ટીકા,
પત્ર ૪૭૦
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૩
૯.
૨. ન્યત્રેાધપરિમ`ડલસ સ્થાન,
૩. સાદિસ સ્થાન.
૪. વામનસંસ્થાન.
૫. કુસ સ્થાન.
ૐ હુંડસંસ્થાન.
વણું નામ :
૧.
કૃષ્ણ.
૨. નીલ.
૩. રક્ત.
૪. પીત.
૫. શુકલ.
૧૦. ગધનામ :
૧. સુરભિગ ધ. ૨. દુરભિ ધ.
૧૧. રસનામ : ૧. તિક્ત.
૨. કર્યુ.
૩. કાય.
૪. અમ્લ.
૫. મધુર.
૧૨. સ્પર્ધા નામ ઃ
૧. કક શ
૪. મૃદુ
૩. લધુ.
૪. ગુરુ.
૫. સ્નિગ્ધ.
૬. રૂક્ષ.
૭. શીત.
૮. ઉષ્ણુ.
Page #265
--------------------------------------------------------------------------
________________
२४४
૧૩. અગુરુલઘુનામ. ૧૪. ઉપધાતનામ ૧૪. પરાઘાતનામ. ૧૬. આનુપૂવીનામ :
૧. નર