SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પાંચે ક્રિયાઓને ‘આયેાજિકા’ એવા સામાન્ય નામે પણ એળખાવીને તેમના સહભાવની અને નારકાદિ જીવામાં તેમના સહભાવતી વિચારણા પૂવત્ કરી છે (૧૬૧૭–૧૯), એટલું જ નહિ પણ તેમાં કાળ અને દેશની અપેક્ષાએ વિચારવાનું જણાવી દીધું છે અને સમયની દૃષ્ટિએ ક્રિયાઓના સહભાવના ભગાની ગણના પણ કરી દીધી છે (૧૬૨૦). આ પછી આરભિકી આદિ પાંચ ક્રિયાને વિચાર છે, તેમાં તેના સ્વામી પ્રમત્ત સયત આદિ જણાવ્યા છે (૧૬૨૨-૨૬). અને પછી ૨૪ દંડકના જીવેામાં સ્વામિત્વની પ્રરૂપણા છે (૧૬ર૭). અને આરંભિકી આદિને સહભાવ પણ નારકાદિ જીવામાં વિચારાયા છે. (૧૬૨૮-૩૬) અને અંતે સમય અને પ્રદેશની અપેક્ષાએ પણ સહભાવને વિચાર કર્યો છે (૧૬૩૬). આ પૂર્વે (૧૫૭૮-૮૦) પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનેાના વિચાર થઈ ગયા છે અને પછી પ્રાણાતિપાતવિરમરણ આદિને વિચાર કરવામાં આવ્યા છે (૧૬૩૭–૧૯૪૧), અને જણાવ્યુ છે કે માત્ર મનુષ્ય સિવાય કેાઈમાં પ્રાણાતિપાત આદિ ૧૭ બાબતાની વિરતિ નથી અને મિથ્યાદર્શનનું વિરમણ એકેન્દ્રિ-વિકલેન્દ્રિયમાં નથી, શેષમાં સંભવે. આ પછી અઢાર પાપસ્થાનમાંથી પ્રાણાતિપાત આદિ પ્રત્યેકની વિરતિને લઈને નિરૂપણ છે કે તે તે વિરતિ વખતે કેટલીક પ્રકૃતિને બધ હોય. તેના ૨૭ ભંગા જીવામાં જણાવ્યા છે અને દડકામાં તે ભંગા કેટલા હેાય તેની પણ વિચારણા કરી છે (૧૬૪૨–૧૬૪૯). વળી, પ્રાણાતિપાત આદિથી વિરતને આરંભિકી આદિ ક્રિયા હાય કે ન હોય અને હોય તેા કેટલી તેના વિચાર કર્યાં છે (૧૬૫૦-૬૨). અંતે આરંભિક આદિ ક્રિયાના અલ્પબહુત્વના વિચાર છે, તેના ક્રમ આ પ્રમાણે ચડિયાતા ક્રમે છે : મિથ્યાદર્શ નપ્રત્યયાક્રિયા, અપ્રત્યાખ્યાનક્રિયા, પારિમહિકા, આરાભકી, માયાપ્રત્યયા (૧૬૬૩). આમ કહેવાનું તાત્પ ટીકાકારે સમજાવ્યુ. છે કે માત્ર મિથ્યાદૃષ્ટિને જ પ્રથમ મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા હાય છે, પણ અપ્રત્યાખ્યાનક્રિયા તા અવિરતસમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બન્નેને હોય છે. તે જ ન્યાયે માયાપ્રત્યયા અપ્રમત્તસયત, પ્રમત્તસયત, દેશવિરત અને મિથ્યાદષ્ટિ એ સૌમાં હાય છે. તેથી તે સર્વાધિક છે.—ટીકા પત્ર ૪પર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy