SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ સ'ની એ અથ' પ્રસ્તુતમાં ઘટે નહિ. આથી ટીકાકારને સત્તા શબ્દના એ અ કરવા પડયા છે, છતાં પણ પૂરું સમાધાન થતું નથી, એટલે નારકાદિન સન્ની કે અસની કથા તેમાં તેના પૂર્વભવમાં તે સ'ની કે અસ'ની હતા માટે સન્ની કે અસતી કલ્યા—આવું સ્પષ્ટીકરણ ટીકાકારને કરવુ પડયું છે (ટીકા, પત્ર ૫૩૪). આથી સત્તા શબ્દ ખરેખર કયા અર્થમાં અભિપ્રેત છે તે સશોધનને વિષય છે. આચારાંગના પ્રારંભમાં જ વિશેષ પ્રકારના મતિજ્ઞાન માટે—ખાસ કરી આત્માના પૂર્વભવના જ્ઞાનપ્રસંગે—'સંજ્ઞા' શબ્દ વપરાય હાય એમ લાગે છે. " इह मेगेसिं नो सन्ना भवइ, तं जहा पुरत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि” ઇત્યાદિ ! દશાશ્રુતસ્કંધમાં જ્યાં દશ ચિત્તસમાધિ સ્થાનાનું વર્ણન છે ત્યાં सणिणाणं वा से असमुप्पन्नपुवे समुप्पज्जेज्जा अप्पणो पोराणियं जाइ सुमरित्तए" - શા, પાંચમી શા. ડા. શુશ્રીંગ સ ́પાતિ આવૃત્તિમાં “નાસરળે વા સે' એવા પાડે છે, પરંતુ આ જ પાઠે સમવાયાંગમાં ધૃત છે (શમ સમવાય), ત્યાં ઉપર પ્રમાણે પાઠ હાઈ શાશ્રુતસ્કંધના મૂળ પાઠ આવા જ હોવા જોઈએ એમ અમારું માનવું છે. વળી, આચાય આત્મારામજીની આવૃતિ (પૃ૦ ૧૪૮)માં-‘ઘ્ન નાસરબેન સાિળજળ" વા સે અસમુ” એવા પાડે છે, તે પણુ બરાબર જણાતા નથી. એ ગમે તે હોય પણ તેમાં પણ સળિળ એ પાઠ તે છે જ, એટલે અહીં સ`જ્ઞા' મતિજ્ઞાન વિશેષના અથમાં લેવામાં કાંઈ વાંધા જણાતા નથી. અને એ જ્ઞાનના એક પ્રકાર કાળક્રમે જાતિસ્મરણુને નામે આળખાયા છે; પણ તે છે તે મતિજ્ઞાનને જ ભેદ. અને એ અતિજ્ઞાનના વિશેષ એટલે જે જ્ઞાનમાં સ્મરણુ–પૂર્વાં અનુભવનું સ્મરણ-જરૂરી હાય તેવું જ્ઞાન ‘સંજ્ઞા’ શબ્દથી સમજાતું હતું. સંજ્ઞા—સકેત પછી તે શબ્દરૂપે હાય કે ખીજા ચિહ્નરૂપે હાય પણ તેના વડે જ્ઞાન થવામાં સ્મરણ આવશ્યક હાય છે. તેથી જેમાં સ્મરણુ આવશ્યક હોય એવા જ્ઞાનવિશેષને માટે સંજ્ઞા' શબ્દ પ્રાચીન કાળમાં પ્રયુક્ત થતા હોય તે આશ્રય પામવાનું નથી. ૧. આવશ્યકનિયુક્તિમાં સંજ્ઞાને અભિનિષેાધ = મતિજ્ઞાન કહ્યું છે.. .—ગા. ૧૨; વિશેષાવશ્યક, ૩૯૪. ૨. ઔદ્ધમાં ‘સંજ્ઞા' શબ્દના પ્રયોગ અને અ` માટે જુએ Pali-English Dictionery (P.T.S.) da Buddhist Hybrid Sanskrit Dictionery. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy